________________
षड्दर्शन समुञ्चय भाग- १, श्लोक - १
न खलु प्रतिनियतो वस्तूनां कार्यकारणभावस्तथा प्रमाणेनाग्रहणात् । तथाहि शालूकादपि जायते शालूको, गोमयादपिजायते शालूकः । वढेरपि जायते वह्निररणिकाष्ठादपि, धूमादपि जायते धूमोऽग्नीन्धनसंपर्कादपि । कन्दादपि जायते कदली बीजादपि । वटादयो बीजादुपजायन्ते शाखैकदेशादपि । गोधूमबीजादपि जायन्ते गोधूमा वंशबीजादपि । ततो न प्रतिनियतः क्वचिदपि कार्यकारणभाव इति । यदृच्छातः क्वचित्किंचिद्भवतीति प्रतिपत्तव्यम् । न खल्वन्यथा वस्तुसद्भावं पश्यन्तोऽन्यथात्मानं प्रेक्षावन्तः परिक्लेशयन्ति । यदुक्तम्
“अतर्कितोपस्थितमेव सर्वं चित्रं जनानां सुखदुःखजातम् । काकस्य तालेन यथाभिधातो न बुद्धिपूर्वोऽस्ति वृथाभिमानः ।।१।।" [आचा० २/१/१/१/४] इत्यादि । दुष्टमेव सर्वं जातिजरामरणादिकं लोके काकतालीयाभमिति । तथा स्वतः षड्विकल्पा लब्धास्तथा नास्ति परतः कालत इत्येवमपि षडविकल्पा लभ्यन्ते । सर्वेऽपि मिलिता द्वादश विकल्पा जीवपदेन लब्धाः । एवमजीवादिष्वपि षट्सु पदार्थेषु प्रत्येकं द्वादश द्वादश विकल्पा लभ्यन्ते । ततो द्वादशभिः सप्त गुणिताश्चतुरशीतिर्भवन्त्यक्रियावादिनां विकल्पाः । ટીકાનો ભાવાનુવાદ: તથા પ્રતિક્ષણ અવસ્થિત રહેનારા) પદાર્થની ક્રિયા સંભવતી નથી. કારણ કે, “ઉત્પત્તિની અનંતર વિનાશ થાય છે.' – આવું કહેનારા અક્રિયાવાદિ છે – અર્થાત્ આત્માદિના અસ્તિત્વને स्वीरता नथी. ते मयिा. ते मायावाहियो डोस, ठेवि, द्विरोम, सुगत (बौद्ध) वगेरे छ. तथा में प्रयु (५४) छ .....
“सर्व सं२४।२क्ष1ि5 छ. (तो) मस्थि२५ मा यि यथा. होय ? (माथी ते पानी) ભૂતિઉત્પત્તિ (અર્થાતુ એક ક્ષણસ્થાયી સત્તા તે જ) ક્રિયા છે અને તે જ કારણ છે.”
અક્રિયાવાદિઓની ૮૪ સંખ્યા છે. તે સંખ્યા આ ઉપાયથી જાણવી. પુણ્ય અને પાપ સિવાયના શેષજીવાદિ સાતપદાર્થોનો એક પટ્ટીમાં ન્યાસ કરવો. પ્રત્યેકની નીચે સ્વત: અને પરતઃ બે વિકલ્પો ગ્રહણ કરવા. (અહીં અક્રિયાવાદિઓ આત્માના અસ્તિત્વને સ્વીકારતા નથી. તેથી) આત્માનું સત્ત્વ ન હોવાથી (આત્મા વિષયક) નિત્ય અને અનિત્ય વિકલ્પો નથી.
પૂર્વે કહેલા કાલાદિપાંચમાં છઠ્ઠી યદ્દચ્છા મૂકવી. અહીં સર્વે પણ યદચ્છાવાદિઓ અક્રિયાવાદિ હોવાથી પૂર્વે તેમનો ઉપન્યાસ કર્યો ન હતો. तथी सारीत वि.८५ - नास्ति जीवः स्वतः कालतः । साविse५ छ. ४३वानो