SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुद्यय भाग-१, श्लोक -१ ઉત્પત્તિને માને છે. (૨૭)અનેકવાદિઓ જગતને અનેકસ્વરૂપે માને છે. (તુરૂષ્કો ગૌસ્વામીઓને એક દિવ્યપુરૂષમાંથી ઉત્પન્નથયેલ માને છે. ઇત્યાદિ અનેકવાદિઓ છે. તેઓનું સ્વરૂપ પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિમહારાજા વિરચિત લોકતત્વનિર્ણય ગ્રંથથી જાણવું. (જે આપણે ટીપ્પણી ૮થી ૨૯માં જોયું.). __एवं सर्वगतादिजीवस्वरूपे ज्योतिश्चक्रादिचरस्वरूपे च नैके विप्रितिपद्यन्ते । तथा बौद्धानामष्टादशनिकायभेदा वैभाषिकसौत्रान्तिकयोगाचारमाध्यमिकादिभेदा वा वर्तन्ते । जैमिनेश्च शिष्यकृता बहवो भेदाः । “ओंबेकः कारिकां वेत्ति तन्त्रं वेत्ति प्रभाकरः । वामनस्तूभयं वेत्ति न किंचिदपि रेवणः ।। १ ।।" अपरेऽपि बहूदककूटीचरहंसपरमहंसभाट्टप्रभाकरादयोऽनेकेऽन्तर्भेदाः । सांख्यानां चरकादयो भेदाः । अन्येषामपि सर्वदर्शनानां देवतत्त्वप्रमाणमुक्तिप्रभृतिस्वरूपविषये तत्तदनेकशिष्यसंतानकृतास्तत्त (૨૭) અનેકવાદિની માન્યતા : RUનિ વિમિત્રનિ, રનિ ર યતઃ પૃથક્ ! તમન્ ત્રિજ્વપિ ત્રેિ, નૈવ મસ્તિ નિશઃ Tરૂપ - જે કારણે કારણો (હેતુઓ) ભિન્ન-ભિન્ન છે અને તે કારણથી) કાર્યો પણ ભિન્ન-ભિન્ન છે. માટે ત્રણે કાળમાં કર્મ છે જ નહિ એ નિશ્ચય છે. અહીં જો કર્મ એક જ કારણરૂપ હોય તો, તેનાથી થયેલાં કાર્યો પણ સરખાં હોવાં જોઈએ. પરંતુ જગતમાં તેવું દેખાતું નથી. આથી જગતની ઉત્પત્તિ અનેક કારણોથી છે. અર્થાત્ અનેકસ્વરૂપે છે. (૨૮) તરુષ્કો ગૌસ્વામિઓને એક દિવ્યપુરુષમાંથી ઉત્પન્ન થયેલ માને છે. અહીં ગૌસ્વામીથી જિતેન્દ્રિયપુરુષો લેવાના છે. એટલે કે દિવ્યપુરુષોમાંથી જિતેન્દ્રિયપુરુષો ઉત્પન્ન થયા. અને તેનાથી જગતની ઉત્પત્તિ થઈ. (૨૯) ઇત્યાદિ પદથી કેટલાક બીજામતોની માન્યતા: (i) કેટલાક ઇશ્વરવાદિઓની માન્યતા પ્રકૃતિનાં યથા રાના, રક્ષાર્થીમિદ યોદ્યતઃ | તથા વિશ્વસ્ય વિશ્વાત્મા સ નાર્તિ મહેશ્વર: Tદરા અન્ય નતુરનીશોડ માત્માન: સુવ૬:૩યોઃ 1 રુશ્વરપ્રેરિતો છેતુ વ શ્વપ્રમેવ દરા આ લોકમાં પ્રજાના રક્ષણ માટે જેમ રાજા પ્રયત્નશીલ હોય છે, તેમ આ જગતના રક્ષણ માટે તે જગતનો આત્મા મહેશ્વર જાગે છે. (અર્થાત્ જગત મહેશ્વરની પ્રેરણાથી ચાલે છે.) કારણકે પોતાને સુખ-દુ:ખ આપવામાં (મહેશ્વર સિવાય) અન્યજીવ સમર્થ નથી. (કારણ કે) ઇશ્વરની પ્રેરણાથી જ જીવ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. (ii) ભૂતવાદિની માન્યતા પૃથિવ્યસ્તનોવારિતિ તત્ત્વનિ, તત્સમુલાયે શારીન્દ્રિયવિષયસંજ્ઞા ! મરવિક્રેતન્ય નવુqવીવાસ્થતવિશિષ્ટ : પુરુષ તિ પર પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ એ ચાર તત્ત્વોના સમુદાયમાં શરીર, ઇન્દ્રિય અને વિષય એવા નામો પડે છે. અને (જેમ મહુડાં-ગોળ વગેરે સામગ્રીઓ એક થતાં) મદશક્તિ ઉત્પન્ન થાય છે તથા જલમાં જેમ જુદા-જુદા પરપોટા ઉત્પન્ન થાય છે, તેમ એ તત્ત્વોના સમુદાયમાંથી (ભિન્ન-ભિન્ન) જીવો ઉત્પન્ન થાય છે. તેમાં ચૈતન્યવિશિષ્ટ જે શરીર તેની પુરુષ-જીવ સંજ્ઞા છે. વળી બોતિwાનિ શરીરળ, વિષયા: વારનિ | તથાપિ મસ્જિ વસ્તૃત્વમુક્તિ પારૂ૨ - શરીરો, સ્પર્ધાદિ વિષયો અને ઇન્દ્રિયો (પૂર્વોક્ત) પૃથ્યાદિ ભૂતથી બનેલી છે, તો પણ મંદબુદ્ધિવાળા જીવો તેની ઉત્પત્તિ અન્યથી ઉપદેશ છે. (ii) નાસ્તિકવાદની માન્યતા આગળ ઉપર જણાવાશે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy