________________
३६
षड्दर्शन समुदय भाग - १, श्लोक - १
નવું નથી બનાવ્યું. પરંતુ) ક્ષત્રિયાદિ વર્ણવિભાગ વિનાનું હતું, તેને બ્રહ્માએ ક્ષત્રિયાદિ વર્ણવિભાગવાળું બનાવ્યું. કેટલાક જગતને કાલકૃત માને છે. બીજાકેટલાક જગતને પૃથ્યાદિ અષ્ટમૂર્તિ સ્વરૂપ (૪)ઈશ્વરથી બનેલ માને છે. બીજા કેટલાક બ્રહ્માના મુખમાંથી (પબ્રાહ્મણાદિ જગત ઉત્પન્ન થયેલું માને છે. (૧૬) સાંખ્યો જગતને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું માને છે. (૧૭)બૌદ્ધો જગતને
वीतमृगचर्मवस्त्रसंयुक्तः । ब्रह्मा तत्रोत्पन्नस्तेन जगन्मातरः सृष्टाः ।।५७ ।। अदितिः सुरसंधानां, दितिरसुराणां गनुर्मनुष्याणां । विनता विहंगमानां, माता विश्वप्रकाराणाम् ।।५८ ।। कद्रुः सरीसृपाणां, सुलसामाता तु नागजातीनां । सुरभिश्चतुष्पादानां, ડુત્ર પુન: સર્વવીનાનામ્ IIT- જગત પ્રલયકાલમાં એકસમુદ્રરૂપ થઈ જાય છે. ત્રણ-સ્થાવર પ્રાણીઓ, દેવમનુષ્યો, સાપ-રાક્ષસો નાશ પામે છે. (તેમ થવાથી) પંચમહાભૂતથીરહિત માત્ર પોલીગુફારૂપ જગત થઈ જાય છે, ત્યારે વિષ્ણુ સમુદ્રમાં સુતા સુતાં તપ તપે છે. સૂતેલા વિષ્ણુની નાભિમાંથી મધ્યાહ્નના સૂર્યમંડલ જેવા તેજવાળું, મનોહર અને સોનાની કળીઓવાળું કમળ નીકળ્યું. તે કમળમાંથી દંડ, કમંડલ, જનોઈ, મૃગચર્મના વસ્ત્રસહિત બ્રહ્મા ઉત્પન્ન થયા. તે બ્રહ્માએ જગતની માતાઓ ઉત્પન્ન કરી. (તે આ છે-) દેવોની માતા અદિતિ, અસૂરોની માતા દિતિ, મનુષ્યોની માતા મનુત્રષિ, સર્વજાતિના પક્ષીઓની માતા વિનતા, સર્પોની માતા કદ્ધ, નાગજાતના સર્પોની માતા સુલસા, પશુઓની માતા સુરભિ અને સર્વ ધાન્યાદિકબીજોની માતા પૃથ્વી. (આમ
તે માતાઓમાંથી ઉત્પન્ન જે દેવાદિ સમુહ, તેનો જે વિસ્તાર એટલે જ આ જગત, એમ પૌરાણિકા માને છે.) (૧૩) લોકતસ્વનિર્ણયમાં આ વાત કરી છે.
वैष्णवं केचिदिच्छन्ति केचित् कालकृतं जगत् । ईश्वरप्रेरितं केचित् केचिद्, ब्रह्मांविनिर्मितं ।।४७।। प्रभवस्तासां विस्तरमुपगतः केचिदेवमिच्छन्ति । केचिद् वदन्त्यवर्णं, सृष्टं वर्णादिभिस्तेन ।।६०।। काल: सृजति भूतानि, काल:
संहरते प्रजाः । काल: सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः ।।६१ ।। (૧૪) ઈશ્વરવાદિઓ કહે છે કે સૂક્ષ્મચિંત્યો વિસરળTI: સર્વવિદ્ સર્વ, યોજમ્યાલાવનિર્મધયા, યોનિના
ध्यानगम्यः । चन्द्रार्काग्निक्षितिजलगरुत्दीक्षिताकाशगूर्तियेयो नित्यं शमसुखरतैरिश्वरः सिद्धकामैः ।।४।। (ઈન્દ્રિયોથી અગોચર) સૂક્ષ્મ, અચિંત્ય, ઇન્દ્રિયરહિત, સર્વજ્ઞ, સર્વકર્તા, યોગના અભ્યાસથી નિર્મલબુદ્ધિવાળા યોગીવડે ધ્યાનમાં જાણવા યોગ્ય, તથા ચન્દ્ર, સૂર્ય, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, યજમાન, અને આકાશ આ
આઠસ્વરૂપવાળા ઈશ્વરથી જગત બનેલું છે. (૧૫) લોકતત્ત્વ નિ. માં કહ્યું છે કે.. વાલીવિત - તમોતમપ્રજ્ઞાતારુક્ષi | પ્રતિવર્ષાવિજ્ઞય, પ્રભવ સર્વતઃ ગદ્દલ ||
ततः स्वयंभूर्भगवान्नव्यक्तो व्यंजयन्निदं । महाभूतादिवृत्तौजाः, प्रादुरासीत्तमोनुदः ।।६६ ।। लोकानां स च वृघट्यर्थं મુવવાહૂછપાવતઃ | ત્રાદિ ક્ષત્રિયં વૈશ્ય, શુદં ર વિન્યવર્નયત Tદ્છા - પહેલાં આ જગત અંધકારમય, જાણી ન શકાય તેવું, લક્ષણરહિત (વિચારમાં) ન આવી શકે તેવું, નહિ જાણવા યોગ્ય અને સૂતેલું હોય તેમ ચારે તરફ લાગતું હતું. ત્યારબાદ કોઈક વખત અવ્યક્ત સ્વયંભૂ ભગવાન (બ્રહ્મા) કે જેનું તેજ મહાભૂત વગેરેથી ઢંકાયેલું હતું, તે ભગવાન અંધકારનો નાશકરતાં ઉત્પન્ન થયા, (ત્યારબાદ) લોકોની વૃદ્ધિ કરવા માટે (અર્થાત્ મનુષ્યસૃષ્ટિ બનાવવા માટે) પોતાના મુખમાંથી બ્રાહ્મણો, ભૂજામાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો
અને પગમાંથી શુદ્રો ઉત્પન્ન કર્યા. (૧૬) સાંખ્યોની માન્યતા:પંવિધ મહામૂર્ત, નાનાવિધરેહાનામ્ સંસ્થાનં વ્યસમુત્યાનંગરાત વિવિછતા લો.નિ. ૦૮ / (૧૭) બૌદ્ધોની માન્યતા : વિજ્ઞમત્રતત્, અસમર્થડવમાસનાન્ યથા | તૈરિવચ્ચે વોશીવિદર્શનમ્ II૭૪||
क्रोधशोकमदोन्मादकामदोषाधुपद्रुताः । अभूतानि च पश्यन्ति, पुरतोऽवस्थितानि ।।७५।।