________________
षड्दर्शन समुचय भाग-१, श्लोक-१७, १८, १९, नैयायिक दर्शन
આ ચાર પ્રમાણ છે. હવે પ્રત્યક્ષનું લક્ષણ જણાવે છે. ત્યાં ચારપ્રમાણમાં પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે.
અક્ષપાદ-ગૌતમપ્રણીત (ન્યાયસૂત્રમાં) પ્રત્યક્ષનું લક્ષણ સૂચવતું આ સૂત્ર છે - “ન્ટિયાર્થ સન્નિત્પન્ન જ્ઞાનમવ્યયમવ્યમરિવ્યવસાયાત્મ પ્રત્યક્ષ I૧-૧-૪ - ન્યાયસૂત્ર II-ઇન્દ્રિય અને રૂપાદિ અર્થોના સન્નિકર્ષથી ઉત્પન્ન થયેલ, અવ્યપદેશ્ય (શબ્દ પ્રયોગ રહિત), અવ્યભિચારિ (સંશય અને વિપર્યય રહિત) તથા વ્યવસાયાત્મક જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે.
વિશેષણતાસત્રિકર્ષ કારણ નથી. કારણકે શ્રવણેન્દ્રિય આકાશસ્વરૂપ હોવાથી તત્સંયુક્ત અન્ય આકાશ નથી. જેથી માત્ર શ્રવણેન્દ્રિયવિશેષણતાસગ્નિકર્ષથી શબ્દાભાવનું પ્રત્યક્ષ આકાશમાં થાય છે. અન્ય અધિકરણમાં શબ્દાભાવના પ્રત્યક્ષનો પ્રસંગ જ નથી, કારણકે અન્ય અધિકરણમાં શબ્દનું પ્રત્યક્ષ થતું નથી. આથી પ્રતિયોગિની અયોગ્યતાના કારણે શ્રવણેન્દ્રિયથી શબ્દાભાવનું પ્રત્યક્ષ આકાશથી અતિરિક્ત સ્થળે નથી માનતા. દ્રવ્યસમતગુણાદિવૃત્તિ અભાવના પ્રત્યક્ષમાં ઇન્દ્રિયસંયુક્તસમતવિશેષણતા સન્નિકર્ષ કારણ બને છે. पीतत्वाभाववान् नीलम्, शीतत्वाभाववदुष्णस्पर्शः, सुरभित्वाभाववान् दुरभिगन्धः, आम्लत्वाभाववान् मधुररस भने યુવત્વમાવવત્સવ ઇત્યાકારક પ્રતીતિનાવિષયભૂત પીતવાદિઅભાવનું પ્રત્યક્ષ અનુક્રમે ચક્ષુ, વફ, ઘાણ, રસન અને મન ઇન્દ્રિયથી થાય છે. પીતવાદ્યભાવ, અહીં દ્રવ્યસમવેતનીલાદિવૃત્તિ છે. દ્રવ્ય સમવેત નીલાદિમાં પીતત્વાઘભાવ વિશેષણ છે. અર્થાત્ ચક્ષુ વગેરે ઇન્દ્રિય સંયુક્ત (ઘટાદિ) સમવેત (નીલાદિ) નિરૂપિત વિશેષણાત્મકસગ્નિકર્મ પતત્વાઘભાવમાં છે અને ત્યાં દ્રવ્યસમવેતવૃત્તિ અભાવવૃત્તિ લૌકિક વિષયતા સંબંધથી પીતવાઘભાવનું ચાલુષાદિ પ્રત્યક્ષાત્મક કાર્ય પણ છે. દ્રવ્યસમવેતગુણાદિસમવેતની લત્વાદિજાતિવૃત્તિ પીત્વત્વાધભાવના પ્રત્યક્ષમાં ‘ઇન્દ્રિયસંયુક્તસમવેતસમવેત વિશેષણતા' સન્નિકર્ષ કારણ બને છે. વીતત્વામવિત્રીન્દ્ર, શતત્વામવિદુત્વ, સુરમિત્વામવિદુરમિત્વ, માત્ત્વIવવર્માધુરમ્ અને સુવવામાવવત્ સુહમ્ ઇત્યાકારક પ્રતીતિનાવિષયભૂત પીતવાઘભાવ ઇન્દ્રિયસંયુક્ત(ઘટાદિસમવેત(નીલાદિ)સમવેત નીલવાદિમાં વૃત્તિ છે અને એકાદશ પીતવાઘાભાવ-પ્રત્યક્ષ અનુક્રમે ચક્ષુ, તફ, ઘાણ, રસન અને મન ઇન્દ્રિયથી જન્ય છે. એમાં ઇન્દ્રિયસંયુક્તસમવેતસમવેત વિશેષણતા સજ્ઞિકર્ષ કારણ બને છે. આકાશાત્મકદ્રવ્યસમવેત “ક” “ખ” વગેર શબ્દવૃત્તિ ગવાઘભાવનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિયથી થાય છે. એમાં શ્રવણેન્દ્રિયસમવેતશબ્દનિરૂપિત વિશેષણતાસત્રિકર્ષ કારણ બને છે. શબ્દાધિકરણકાભાવવૃત્તિલૌકિક વિષયતાસંબંધથી ગત્વાઘભાવપ્રત્યક્ષ તાદશશબ્દાદિકાભાવમાં છે. ત્યાં શ્રવણેન્દ્રિયસમવેતનિરૂપિત વિશેષણતા સકિર્ષ કારણ પણ છે. શબ્દસમવેતશબ્દવાદિવૃત્તિ કત્વાઘભાવનું પ્રત્યક્ષ, શ્રવણેન્દ્રિયથી જન્ય છે, તેની પ્રત્યે શ્રવણેન્દ્રિયસમવેત શબ્દસમવેતનિધિતવિશેષણતામસિકર્ષ કારણ બને છે. શબ્દસમતાધિકરણકાભાવનું પ્રત્યક્ષ, શબ્દ સમવેતાધિકરણકાભાવવૃત્તિ લૌકિકવિષયત્વ સંબંધથી શબ્દસમવેતાધિકરણકાભાવમાં છે. અને ત્યાં શ્રવણન્દ્રિય સમવેતસમવેત (શબ્દવાદિ) નિરૂપિતવિશેષણતા સન્નિકર્ષ છે. આ વિશેષણાત્મકસકિર્યો ‘ઘટમાવવત્ ભૂતમ્' ઇત્યાદિ સ્થળે અર્થાત્ જ્યાં અભાવનું વિશેષણવિધયા ભાન છે, ત્યાં જ ઉપયોગી છે. પરંતુ “બૂતરું ઘર નતિ અથવા પૂતરું પામવ' ઇત્યાદિસ્થળે અભાવનું વિશેષ્યતયા ભાન હોવાથી ઉપર્યુક્ત વિશેષણતાના સ્થાને વિશેષ્યતાસત્રિકર્ષનો પાઠ સમજીને અભાવપ્રત્યક્ષની પ્રત્યે વિશેષ્યતાસત્રિકર્ષની કારણતા સ્વયં સમજવી જોઈએ.