________________
પદ્દન સમુથ મા - 35
रस्ति, अतः परिशेषादात्मसिद्धिः । प्रयोगाश्चात्र, योऽसौ परः स आत्मशब्दवाच्यः, इच्छाद्याधारत्वात् । (શ્લોક-૧૯, ટીકા)
(૩૫) ટીકાકારો સ્વ-તત્ત્વનિરુપણ અવસરે પોતાની રજુઆત સ્વમતિકલ્પનાથી નથી, પરંતુ સુવિહિત અન્ય ગ્રંથકારોની પણ આ વિષયમાં આ જ માન્યતા છે. એવું જણાવવા અન્ય ગ્રંથના સાક્ષીપાઠ આપતા હોય છે. તે સમયે તથ', “તવું, “યત ૩', ‘૩૨', ‘ચતે', ‘તથા દિ', ‘તથા ચો' વગેરે શબ્દો મૂકી “સાક્ષીપાઠનો પ્રારંભ થતો જોવા મળે છે – (તમામનો અર્થ - તેથી કે જેથી અન્ય ગ્રંથમાં કહ્યું છે કે ...)
(૩૭) કોઈ વસ્તુનું નિરૂપણ કર્યા બાદ, તેનો અંતિમ રહસ્યાર્થ=તાત્પર્યાર્થ જણાવવો હોય ત્યારે ટીકાકારો – ‘તોડયમત્રાર્થ', ‘તમુi મતિ', ‘તતોડયા', ‘મિત્રતત્ત્વમ્', ‘યં માવ:', ‘મયમત્ર ભાવ:', ‘ત્રા માવ:' વગેરે પદો મૂકી રહસ્યાર્થ કહેવાનો પ્રારંભ કરતા જોવા મળે છે. (તમામનો અર્થ :- તેથી આ રહસ્યાર્થ=તાત્પર્યાર્થ જાણવો.)
(૩૭) કેટલીકવાર કોઈ વસ્તુનું નિરુપણ કર્યા બાદ, અંતે તેનો અંતિમ તાત્પર્યાર્થ જણાવવા પંક્તિ લખે છે. ત્યારે અંતે ચર્થ ', “સર્વ માવ:', ‘તર્થ' - આ શબ્દો મૂકતા હોય છે. ઉદા. (૬૮) મુદ્દામાં જોવું.
(૩૮) કેટલીકવાર શંકાના પ્રારંભસૂચક શબ્દ તરીકે 'ગતિ' શબ્દ તથા સમાપ્તિસૂચક શબ્દ તરીકે ‘તિ ” પદ જોવા મળે છે અને ‘તર્દિ' શબ્દથી સમાધાનનો પ્રારંભ થતો જોવા મળે છે.
अस्ति च भवदभिप्रायेण त्रैरुप्यं तत्पुत्रादाविति । अथ भवत्वयं दोषो येषां पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वरुपे त्रैरुप्येऽविनाभावपरिसमाप्तिः, नास्माकं पञ्चलक्षणहेतुवादिनां, अस्माभिरसत्प्रतिपक्षत्वप्रत्यक्षागमाबाधितविषयत्वयोरपि लक्षणयोरभ्युपगमादिति चेत् ? तर्हि केवलान्वयकेवलव्यतिरेकानुमानयोः પશ્ચક્ષત્વિસંમવેનામપ્રસ: | (શ્લોક-૫૭, ટીકા).
(૩૯) જ્યારે પૂર્વપક્ષકારની વાત તદ્દન અસતું હોય ત્યારે અથ થી ચે ની વચ્ચે પૂર્વપક્ષકારની વાત ઉત્તરપક્ષકાર મૂકે છે અને તસત્' કહી ખંડન ચાલુ કરે છે.
अथ विपक्षासत्त्व नाभ्युपेयते किं तु साध्यसद्भावेऽस्तित्वमेव साध्याभावे नास्तित्वमभिधीयते भ तु ततस्तद्भिन्नमिति चेत् ? तदसत् । एवं हि विपक्षासत्त्वस्य तात्त्विकस्याभावाद्हेतोस्त्रैरुप्यादि न स्यात् । (શ્લોક-૫૭, ટીકા)
(૪૦) કેટલીકવાર ઉત્તરપક્ષકાર પોતાની વાતનું વિવરણ કરતાં કરતાં અંતિમ ફલશ્રુતિ ઉપર આવી ઉભા રહે છે, તે વખતે અન્યમતકારની વાત પોતાની નિરૂપિત વાતથી ભિન્ન હોય તો, તેને યાદ કરી, “' કે “તૈન' થી અન્યમતકારની વાતને પૂર્વપક્ષગ્રંથ તરીકે મૂકી અંતે “ફતિ ન