________________
२०४
षड्दर्शन समुचय भाग - १, श्लोक - २७-२८ नैयायिक दर्शन
(૨) હેતુ? એટલે સાધન = લિંગને જણાવનારુંવચન. જેમકે ધૂમવત્તા
(૩) દૃષ્ટાંત : ઉદાહરણના કથનને દૃષ્ટાંત કહેવાય છે. તેના બે પ્રકાર છે. (૧) અન્વયી દૃષ્ટાંત અને (૨) વ્યતિરેકીદષ્ટાંત. - અન્વયીદૃષ્ટાંત - યો ય: કૃશાનુમત્ર મતિ, સ સ ઘૂમવાન્ન भवति यथा जलम् ।
(૪) ઉપનય : હેતુનો ઉપસંહાર કરનાર વચનને ઉપનય કહેવાય છે. અર્થાત્ હેતુનો પક્ષમાં ઉપસંહાર કરનાર “તથા વાર્થ’ વચનને ઉપનય કહેવાય છે. તથા વાય = ધૂમવાંચાય” (પર્વત:)
(૫) નિગમન: હેતુના ઉપદેશદ્વારા સાધ્યધર્મનો ઉપસંહાર કરવો તેને નિગમન કહેવાય છે. અર્થાત્ હેતુના ઉપદેશદ્વારા સાધ્યધર્મનો પક્ષમાં ઉપસંહાર કરનાર ‘તમાત્ તથા' વચનને નિગમન કહેવાય છે. તમે તથા = ઘૂમવેત્ત્વીત્ શનુમાન (યં પર્વત:) (આ પાંચ વાક્યોનો સામાન્ય અર્થ આ પ્રમાણે છે. (૧) સાધ્યધર્મનો ધર્મી(પક્ષ) સાથે સંબંધ બતાવવો તે પ્રતિજ્ઞા, પક્ષ: સાધ્વવી. (૨) ઉદાહરણ સાથે સમાનતા અથવા અસમાનતા રાખનારા ધર્મને સાધન તરીકે બતાવવો તેનું નામ હતુ. (૩) બે ધર્મનો જ્યાં સાધ્ય-સાધન ભાવ બતાવવામાં આવે તે ઉદાહરણ. (૪) સાધનરૂપ ધર્મનું સાધ્યરૂપ ધર્મ સાથે સામાનાધિકરણ્ય
નિર્વિષય થઈ જાય. જો ‘શિ પર્વત:' આ વાક્ય ન બોલવામાં આવે તો ‘ધૂમા” એ એકલું વાક્ય બોલવાથી કોઈ અર્થ સરે નહીં. માટે ન્યાયથી સિદ્ધ કરવામાં પ્રતિજ્ઞા મહત્ત્વનું અંગ છે. ન્યાયસૂત્ર : સäર્વેિશ: પ્રતિષI: ||૧-૧-૩૩/ અર્થાત્ સાધ્યનો જે નિર્દેશ=કથન છે તે પ્રતિજ્ઞા કહેવાય છે. પ્રશસ્તપાદભાષ્યમાં કહેલ છે કે, પ્રતિજ્ઞા પ્રત્યક્ષ, અનુમાન, આગમ, સ્વશાસ્ત્ર અને સ્વવચનથી વિરુદ્ધ ન હોવી જોઈએ. જેમકે (૧) પ્રત્યક્ષવિરોધી - અનુગોડઃિ (૨) અનુમાનવિરોધી - ઘન સ્વરમ્ (આકાશ અવયવવાળો પદાર્થ નથી.) (૩) આગમવિરોધી દ્રાધીન કુરા પેથા (૪) સ્વશાસ્ત્ર વિરોધી : વૈવિચ સન્ચાર્ય
રૂતિ (વૈશેષિકો સત્કાર્યવાદિ છે.) (૫) સ્વવચનવિરોધી ન શદ્રોડર્થપ્રત્યાય: ૩૭. ન્યાયસૂત્રમાં હેતુનું લક્ષણ સાધ્યના સાધર્યથી અને વૈધર્મથી એ બે રીતે બતાવેલ છે. સદરસધર્ની
સઘસાધનં દેતુઃ ૧-૧-૩૪ અર્થાત્ ઉદાહરણ સાથે સાધર્મ હોવાથી સાધ્યનું જે સાધન હોય તે હેતુ કહેવાય છે. જેમકે અગ્નિરૂપ સાધ્યની સિદ્ધિ સાધન ધૂમરૂપ અર્થ જણાવી શકે છે. તથા વૈધ ૧-૧
૩પઅર્થાત્ તે જ પ્રમાણે સાધ્યનો સાધક હેતુ વ્યતિરેકથી પણ થઈ શકે છે. ૩૮. ન્યાયસૂત્રમાં દષ્ટાંતનું લક્ષણ : સાધ્યમ તધર્મમાવી ફુદીન્ત ઉદિર ૧-૧-૩લા. અર્થાત્ સાધ્ય-પક્ષની
સાથે સાધર્મથી પક્ષના ધર્મને બતાવતું જે દૃષ્ટાંત તે ઉદાહરણ કહેવાય છે. અહીં સૂત્રમાં દૃષ્ટાંત એ અર્થાત્મક છે અને ઉદાહરણ એ વાક્યાત્મક ત્રીજો અવયવ છે. માટે દૃષ્ટાંતરૂપ અર્થથી તેનું વાચક વાક્ય ઉપલક્ષિત છે.