________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વાર્મ sણ છે ક 1 / ૭૨ / કર્મકારક સૂચક શબ્દ પછી આવેલા ધાતુને (જળ) પ્રત્યય લાગે છે. ઉન્મ જોતિ ત=સ્મ++ગળ=લુંન્મચાર-કુંભાર. કે ૫ ૧ છે ૭૨ છે
શાસ્ટિમ-મસ્યાવલિ-લો જ છે ૧. I ૭રૂ I આ ૭૩મા સૂત્રથી લઈને ૧૨૬ મા સૂત્ર સુધીનાં સૂત્રમાં “કર્મકારક સૂચક શબ્દ પછી આવેલા ધાતુને પ્રત્યય લાગે” એમ સમજવાનું છે.
શી, શણ, મજ્જુ , આ સાથે જન્ ધાતુ, ફેક્સ અને લન્ ધાતુઓને ર (T) પ્રત્યય લાગે છે.
ઉદાહરણે નારીજાતિમાં આપ્યાં છે પરંતુ આ બધા પ્રત્યવાળ નામો વિશેષણરૂપ હોવાથી ત્રણે લિંગમાં વપરાય છે એમ સમજવું.
ધર્મ રીતિ ત=ધર્મનીના=ધર્મી+ગા=ધર્મરીરા-ધર્મનું આચરણ કરનારી.
ધર્મ મચ રિ=ધર્મમ-ધર્મને ઈચ્છનારી. વાયું મફત કૃતિ વાયુમક્ષાવાયુનું ભક્ષણ કરનારી.
ચાણમ્ આરતિ કિલ્યાણારા-કલ્યાણનું આચરણ કરનારી. પુર્વ પ્રીતે તિ=સુવંતીક્ષા-સુખની વાટ જોનારી. વંદુ ક્ષમતે તિ= કુલમા-બહુ ક્ષમા રાખનારી. . ૫. ૧ ૭૩ છે
Nrsguસંદ છે ! ૭૪ ઉપસર્ગ સિવાયના ના ધાતુને () પ્રત્યય લાગે છે.
ચીતિ+++ટર્વત્ર વક્તિવાળા અથવા વાંક ગીતને ગાના. વળી–વક્ર નામના ગીતને એટલે વક્રોકિત વાળા ગીતને ગાનારી.
+નુ+++ળ=ીં ક્લંચ-ખરુ નામનું ગીત ગાનારો. અહીં “મિ ઉપસર્ગ હોવાથી આ નિયમ ન લાગે છે ૫ ૧ ૭૪ છે
સુરાખ્યો ઉપર ! ૧ ૨ / ૭૫ I ઉપસર્ગ વગરના અને કુરા તથા લીવું શબ્દ પછી આવેલા (જેને વિશ્વ આદેશ થાય છે તે) ધાતુને આ (રહ્ય) પ્રત્યય લાગે છે.
સુર પતિ તિ સુરાપ: વા સુરાપી-દારુ પીનારે કે પીનારી.
સીધું પિત તિ સીધુ: વા સીપુરી-મીરા દેશમાં થનારા સીધુ નામના દારને પીનારો કે પીનારી. ૫. ૧ ૭૫ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org