________________
(૬૭)
પ્રશ્ન ૧૭૬– મૃગઆદિ જીવહિંસાના પ્રસંગથી બચવા માટે, તેવા પ્રસંગે શાસ્ત્રકારોએ શી રીતે બેલવાની રજા આપી છે?
સમાધાન–સાધુએ મૃગ વિગેરેને જોયા છતાં પણ, શીકારી માણસ સાધુને પૂછે ત્યારે, છના રક્ષણાર્થે, જીવહિંસાના પ્રસંગથી બચાવ અર્થે જેનાર સાધુ પહેલાં મૌન રહે. છતાં જે બેલવાને વખત જ આવે તે શાસ્ત્રકારે સાફ સાફ (સ્પષ્ટતયા) ફરમાવે છે કે-વાતો ને કાળમિત્તિ વઘા' એટલે જાણ થકે પણ બહું નથી જાણતા એમ કહી દે. આ રીતે શાસ્ત્રકારે હિંસાથી બચવાનું મૃષાવાદના મેગે પણ આવશ્યક ગણે છે.
પ્રશ્ન ૧૭૭– વા' શબ્દ ન મૂક્યો હોય તે પણ ઘા ને અર્થ લઈ શકાય ખરો ?
સમાધાન--હા. “' શબ્દ ન મૂક્યો હોય તે પણ વા ને અર્થ લઈ શકાય, કારણ કે “વા” શબ્દ વ્યાકરણમાં ચારિ ગણુને છે, ને તે માટે હૈમવ્યાકરણમાં “
વાગર' રાત્રિ અવ્યયો અસત્વપણમાં હોય, તે અવ્યય કહ્યા છે અને તે બધાએ ચાર અવ્યયે earટની માફક વાચક નહિં પણ ઘોતક ગણ્યા છે. શબ્દ ન હોય તે પણ અર્થ કહેનારા હેવાથી ઘાતક ગણાય છે. જુઓ-દવાર ફિ રવાથી વાવ ન તુ રાવત ઘોતાસ્વરાદિ અવ્ય વાચક એટલે શબ્દ હોય તે જ અર્થ કહે, પણ = આદિ અવ્યાની માફક દ્યોતક એટલે શબ્દ વિના અર્થને કહેનાર નથી. માટે ત્રાદિ ગણમાં જેટલા અવ્યો છે તેને શબ્દપ્રયોગ ન હોય તે પણ તેમને અર્થે લઈ શકાય ને વા તે ચાર ગણુમાં જ છે. તેથી ‘વ’ શબ્દ ન મૂક્યો હોય તે પણ તેને અર્થ કરવામાં કોઈ પણ જાતને વધે નથી.
પ્રશ્ન ૧૭૮-આગમ એ વાયરલેસ-ટેલીગ્રાફ અને ગુરૂ એ તેના માસ્તર કેવી રીતે ગણાય ?