Book Title: Sagar Samadhan Part 01
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha
Catalog link: https://jainqq.org/explore/032389/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આરામ મંદિર • પાલીતાણા T .25 આDIaI iદર - સુરત માગમાદ્ધારક સંગ્રહ : ૨૫ સાગરસમાધાન -સમાધાનકાર ગમેદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ : પ્રકાશક : શ્રી જૈન પુસ્તક પ્રચારક સરથા, સુરત, Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु गं समणस्स भगवओ महावीरस्स આગમ દ્વારક-સંગ્રહ: ૨૫ સાગર-સમાધાન ભાગ-૧ સમાધાનકાર : પૂઆગાદ્વારક-આચાર્યપ્રવર નકલ ૫૦૦ ] રા, ૫-૦૦ વિક્રમ સંવત ૨૦૧૮ ] વીર સંવત ૨૪૯૮ [ આગમાક પવત પર પ્રાપ્તિસ્થાન : જૈન આનંદ પુસ્તકાલય ગોપીપુરા, સુરત, Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂ૦ આગાદ્વારક-આચાર્યદેવ–શ્રીઆનંદસાગરસુરીશ્વરજી મ.ના અંતેવાસી શિષ્ય મુનિવરશ્રી ગુણસાગરજી મ. ની શુભપ્રેરણાથી દ્રવ્ય-સહાયકોની નામાવલી ૨૫૧-૦૦ ૫૦ પૂધ્યાનસ્થ ગુરૂદેવશ્રી શલાના રેશ–પ્રતિબંધક આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબના પરમભક્ત ક્ષત્રિયકુલભૂષણ સુશ્રાવક સ્વ. ગણપતરામ દેવચંદના સુપુત્ર ધર્માનુરાગી સેવાભાવી જયંતિલાલ વખારીયાની સુપુત્રી કલ્પનાબેન તથા સુપુત્ર તનસુખભાઈના પુત્ર દેવેન્દ્રભાઈએ કરેલ અઠ્ઠાઈની તપસ્યા નિમિત્તે પૂ. ગુરૂદેવશ્રીના છપાતા પ્રકાશનમાં જ્ઞાનભક્તિ અંગે ભેટ. ૫૦૧–૦૦ રાજસ્થાનમાં આવેલ પાદરૂં ગામવાળા ગઢશીવાણું આવીને વસેલ ખીંદાજી રખબાજી શ્રી શ્રીમાલનું કુટુંબ ધાર્મિકકાર્યોમાં પ્રસિદ્ધ છે. તેમના કુટુંબમાંથી ગઢશીવાણમાં મૂળચંદ હજારીમલ, મેડમલ હજારીમલ તથા સ્વ. ઘેબરચંદ ગેબીરામ હાલ રહેવાસી નંદરબારવાલા તરફથી આત્માને ઉદ્ધાર થાય અને અનેક જીવને દર્શનને લાભ થાય તેવું હનુમંતપુરામાં ભવ્ય જિનમંદિર બંધાવી તેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન મહાવીરસ્વામી, પ્રાર્થનાથભગવાન, શીતલનાથ ભગવાન ચૌમુખ પ્રતિમા બીરાજમાન કરવામાં આવેલ છે. તથા વિ. સં. ૨૦૦૮માં ઉપધાન તપ નંદરબારમાં કરાવેલ છે. આ પુસ્તકમાં જેને ફેટ મૂકવામાં આવેલ છે. તે સ્વર્ગસ્થ ઘેબરચંદ ગેબીરામની ધર્મભાવને સારી હતી. તેઓ કાયમ જિનેશ્વર ભગવંતની Page #4 -------------------------------------------------------------------------- ________________ કતા હતા. તેઓશ્રીએ સિદ્ધાચલજી, ગિરનારજી વિગેરે મહાન તીર્થોની યાત્રા કરી હતી. તેઓના તરફથી ગઢશીવાણમાં હનુમતપુરામાં ચતુર્વિધ સંઘને ધર્મની આરાધના થાય તે માટે પૌષધશાળા કરાવેલ છે. અને તેઓશ્રી નાની ઉમરમાં ધર્મની આરાધના કરતાં કરતાં વિ. સં. ૨૦૨૬ના જેઠ સુદી ૧૧ ના રોજ વર્ગવાસ પામ્યા છે, પરંતુ તેમની સુવાસ તેઓ કુટુંબમાં મૂકતા ગયા છે. તેમના સ્મરણાર્થે જ્ઞાનભક્તિમાં ભેટ. ૧૦૧-૦૦ રાજસ્થાનમાં ગઢશીવાણુ નિવાસી (હાલ રહેવાસી નંદરબાર) સ્વ. મૂળચંદજી હજારમલજીના સ્મરણાર્થે તેમના સુપુત્ર પારસમલ, ચંપાલાલ, શંકરલાલ, પુખરાજ તથા સુમેરમલ તરફથી જ્ઞાનભક્તિ નિમિતે ભેટ ૫૦ ૫૦ ઉપાધ્યાયજી ક્ષમાસાગરજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી શશિપ્રભસાગરજી મહારાજની શુભ પ્રેરણાથી નીચેના ગૃહસ્થા તરફથી ભેટ મળેલ છે. ૧૦૧-૦૦ નંદરબાર નિવાસી (શીરેહી) શા. વરધીચંદજી દીપચંદજી તથા તેમના ધર્મપત્ની લીલાબેન સુપુત્રા ભભૂતમલ, ઉત્તમચંદ, નરેન્દ્રકુમાર રાજેન્દ્રકુમાર તથા સુપુત્રીઓ પુષ્પાબેન, પ્રભાબેન, નિર્મલાબેન તરફથી જ્ઞાનભક્તિમાં સપ્રેમ ભેટ, મુદ્રક : વસંતલાલ રામલાલ શાહ, પ્રગતિ મુદ્રણાલય, ખપાટિયા ચકલા સૂરત. પ્રકાશક: ઝવેરી શાંતીચંદ છગનભાઈ શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થા, ગોપીપુરા સુરત. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧-૦૦ નંદરબાર નિવાસી (ભાંદેાતા) જવારમલજી જોરાજી તથા તેમના ધર્મપત્ની કનકએન તથા તેમના સુપુત્ર ગેનમલજી, પંકજકુમાર, ગીરીશકુમાર, તથા સુપુત્રી Àાભા તરફથી જ્ઞાનભક્તિ-નિમિત્તે ભેટ ૧૦૧-૦૦ સમેતશિખર–તીર્થાંશ્વારીકા વિદુષી સાધ્વીજીશ્રી ર ંજનશ્રીજી મના તપસ્વી શિષ્યા પ્રવીણશ્રીજી મ૦ ની શુભ પ્રેરણાથી જ્ઞાનાખાતાની થયેલ ઉપજમાંથી જ્ઞાનભક્તિ નિમિત્તે શ્રાવીકાબેના તરફથી ભેટ, નંદરબાર. ૧૦૧-૦૦ મહુવા નિવાસી (હાલ નંદરખાર) જયંતિલાલ હરીલાલ શાહુ તરફથી સ્વકુટુંબ શ્રેયાર્થે જ્ઞાનભક્તિમાં ભેટ. પ૧-૦૦ રાજપરાવાળા (હાલ નંદરબાર) દેશાઈ નાગરદાસ જેમલભાઈના ધર્મપત્ની વિજયાએેનના સ્મરણાર્થે હા. વખતચંદ જેમલભાઈ તરફથી ભેટ. ૧૦૧-૦૦ કપડવંજ નિવાસી રમણલાલ ન્યાલચંદ તરફથી વિ સં૦ ૨૦૨૮ ના માગશર સુદી-૧ ના સેરીસાપાર્શ્વ નાથ તીર્થ સંઘ લઈને યાત્રા કરવા ગયા તેની યાદગીરી નિમિત્તે ભેટ. ૧૦૧-૦૦ શીરપુર (કચ્છ—લુણી) નિવાસી ૧૦ ભવાનજી જેતશી ના શ્રેયાર્થે તેમના સુપુત્ર ધનજીભાઈ તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ. ૨૫૧-૦૦ ૫૦ પૂ॰ આગમાદ્ધારક આચાય દેવશ્રી આન ઈંસાગરસૂરીશ્વરજી મ૦ ના શિષ્યરત્ન ઉપાધ્યાયજી મહાશજ શ્રી ક્ષમાસાગરજી મ૦ના શિષ્યરત્ન તપસ્વી મુનિરાજ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયમસાગરજી મ૦ ની શુભ પ્રેરણાથી ઘણેરાવા સંધ તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ. ૫૦ પૂ. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પરમવિનયી શિષ્યરત્ન ગણિવર્ય શ્રી વિમલસાગરજી મ. ની શુભપ્રેરણાથી પુસ્તક પ્રકાશનમાં ભેટ. ૧૫૧-૦૦ શ્રી જૈન જ્ઞાનભંડાર શિનેર તરફથી, હા. મુળચંદભાઈ સી. શાહ ૧૫૧-૦૦ વાઘેડીયા નિવાસી શા. હસમુખલાલ નાથાલાલ તરફથી પ૧-૦૦ વાઘેડીયા નિવાસી શા મુળચંદભાઈ ગરબડદાસ તરફથી પ૧-૦૦ વિદુષી સાધ્વી શ્રી હીતાશ્રીજી મ૦ ની શુભ પ્રેરણાથી શિર જેન–શ્રાવિકામમંડળ તરફથી. ૨૦૧-૦૦ ૫૦ પૂ. આગમ દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. ના પરમવિનધિ તપસ્વી શિષ્ય મુનિરાજ શ્રી દીપસાગરજી મ૦ ની શુભપ્રેરણાથી નેમુભાઇની વાડીના ઉપાશ્રયના જ્ઞાનખાતા તરફથી ભેટ. ૧૦૧–૦૦ વિદુષીસાક્વીશ્રી શીવશ્રીજી મહારાજના પરમવિનયી શિષ્યા તિલકશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીશ્રી હેમશ્રીજી મ૦ ના તપસ્વી શ્રી વર્ધમાનતપની ૧૦૦ ઓળી સંપૂર્ણ કરનાર સાદેવીશ્રી તીર્થ શ્રીજી મ.ના શિષ્યા પ્રશાંતમૂર્તિ વિદુષી સાધવી શ્રી રંજનશ્રીજી મહારાજના પરમવિનયી શિષ્યા સાધ્વીશ્રી સરસ્વતી શ્રીજી મહારાજની શુભપ્રેરણાથી થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી પુસ્તક પ્રકાશનમાં ભેટ. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧-૦૦ શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં વિક્રમ સંવત્ ૨૦૧૮ ના માગશર સુદી–૭ ને ગુરૂવારે શ્રી સમેતશિખરતીર્થોદ્વારિકા કાર્યદક્ષા તપસ્વી સરસ્વભાવી વિદુષી સાવી શ્રી રંજનશ્રીજી મહારાજની પરમવિનયી શિષ્યા સાધ્વીશ્રી પ્રિયંકરાશ્રીજી મહારાજની સુશિષ્યા સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી મ૦ ની શુભપ્રેરણાથી તેમના ગુરૂબહેન સાધ્વી શ્રીજિતેન્દ્રશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાનતપની ૧૦૦ મી ઓળીના પારણુ નિમિત્તે થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી પુસ્તક પ્રકાશનમાં ભેટ સમેતશિખર-તીર્થોદ્વારિકા તપસ્વી કાર્યદક્ષા વિદુષી સાધ્વી શ્રીરંજનશ્રીજી મ૦ ની સુશિષ્યા સાધવીશ્રી રેવતી શ્રીજીની શુભપ્રેરણાથી શેઠ. મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી ભેટ. ૧૦૧–૦૦ બીલીમેરા નિવાસી મગનલાલ મેતીચંદ પનારવાળાના સુપુત્ર હિતેન્દ્રના લગ્ન પ્રસંગે જ્ઞાનભક્તિમાં મગનલાલ મોહનલાલની કુ. તરફથી ભેટ. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય-નિવેદન અમારી આ “જૈન પુસ્તક-પ્રચારક સંસ્થા” પૂર્વાચાની અને પરમતારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની કૃતિઓનું તેમજ શાસનપયોગી બીજી આધુનિક-કૃતિઓનું પણ પ્રકાશન કરવા ભાવના રાખે છે તે પૈકી પૂ. ગુરૂદેવશ્રીએ આપેલ પ્રશ્નોના સમાધાન તરીકે “સાગર સમાધાન આગમ દ્ધારક સંગ્રહ ૨૫ મા ગ્રંથરત્ન તરીકે ૫૦ ગુરૂદેવશીના પ્રખર અનુરાગી મુનિરાજ શ્રી ગુણસાગરજી મહારાજની પ્રેરણાથી પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથના વિષયને સમજવા માટે વિષયાનુક્રમ અપાયેલ છે. પૂ. મુનિ મહારાજશ્રી ગુણસાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી આ તથા બીજી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં નીચેના ગ્રંથ પ્રકાશિત થયા છે. સિદ્ધચક્ર–માહાત્મ્ય. આચારાંગ સૂત્ર. સુધા-સાગર ભા–૧–૨ (અ૪ વ્યા૦ સંગ્રહ ભા. ૧) સાગર-સમાધાન ભા–૧-૨. આરાધનામાર્ગ. (ગુજરાતી ભાવાર્થ) શ્રી નવ સ્મરણાનિ ગૌત્તમરાસ. શ્રી તીર્થંકરપદવી-સંપાન. સૂયગડાંગ સૂત્ર. ( વ્યાખ્યાન.) ( વીસસ્થાનકના વ્યાખ્યાને ) પર્વ-દેશના. આગમ દ્વારકશ્રીની અમેઘ-દેશના ઉપાંગ પ્રકીર્ણક વિષયાનુક્રમાદિ. વ્યાખ્યાન સ્થાનાંગ-સૂત્ર. આગમેદ્વારકશ્રીની અમૃતવાણી ( વ્યાખ્યાન સંગ્રહ ભા-૧ ) વ્યાખ્યાન ષોડશક પ્રકરણ આગમ દ્વારકશ્રીની અમૃત–દેશના (વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧) વ્યાખ્યાન આગમીયસુક્તાવલ્યાદિ. નવપદ-માઠાઓ. લઘુતમનામકેષ અને આગમહારક લેખસંગ્રહ. લઘુસિદ્ધપ્રભા-વ્યાકરણ છે પર્વ-માહાઓ (પર્વોના વ્યાખ્યાન) Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ અને સંબંધકારિકા. | તપ અને ઉદ્યાપન. (વ્યાખ્યા સંગ્રહ) અષ્ટાદ્વિકા–માહાભ્ય નવપદ-માહ.... (અટ્રાઈના વ્યાખ્યાને ) ઉપદેશ રત્નાકર. (મૂળ ભવાર્થ) આનંદ-સુધાસિંધુ ભા-૨ શ્રી પ્રજ્ઞાપના વ્યાખ્યા (હારિભદ્રીય) તાત્વિક–પ્રશ્નોત્તર (સંસ્કૃત) તાવિક–પ્રશ્નોત્તર. આરાધનામાર્ગ ભા–૧ (સં.ભાવાર્થ) આ પુસ્તકનું સંશોધનાદિ કાર્ય પૂ. આગમેદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય-પટ્ટધરશ્રી સમેતશિખરજી મહાતીર્થમાં, તથા રાજગૃહી મહાતીર્થમાં અને મૂળી તથા કપડવંજમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવનાર તથા તીર્થંકર ભગવતેની કલ્યાણકભૂમિઓની તીર્થયાત્રા કરીને બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ખાનદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, આદિ પ્રદેશમાં વિચરીને ઘણું જ વર્ષે પાલીતાણુ શહેરમાં પધારી ત્યાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરસંસ્થાની વિશાળ જગ્યામાં બંધાયેલ ગુરૂમંદિરમાં પૂ. આગમ દ્વારકશ્રીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર, પૂર્વાચાર્યોના તથા પૂ. આગમ દ્વારકશ્રીના રચેલા ગ્રંથનું સંપાદન કરનાર વર્તમાનકૃતના જ્ઞાતા, વિદ્યાવ્યાસંગી, મૂળીનરેશ-પ્રતિબંધક શાંતમૂતિ ગચ્છાધિપતિ આચાર્યભગવાન શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના પરમવિનયી શિષ્યરત્ન શતાવધાની ગણુવર્ય શ્રીલાભસાગરજી મહારાજે કરેલ છે. તથા આ પુસ્તક પ્રકાશનમાં સહાયભૂત થનાર મુનિશ્રી અરૂણોદયસાગરજી મ. મુનિશ્રી શશિપ્રભસાગરજી મ. મુનિ શ્રી પુણ્યદયસાગરજી મ. તથા બાલમુનિ શ્રીમહાબલસાગરજી મના અમે ઋણી છીએ. અંતમાં આ પ્રશ્નોના સમાધાનના વાંચન-મનન દ્વારા ભવ્ય છે આરાધના કરો એજ અભ્યર્થના વિ. સં૦ ૨૦૨૮ ચેત્ર સુદ ૧૩ મહાવીરસ્વામી–જન્મકલ્યાણકદન મદ્રાસી પાનાચંદ સાકેરચંદ સૂરત ઝવેરી શાંતિચંદ છગનભાઈ લિ. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગ્રન્થા પુસ્તકા પુસ્તીકાને અંગે પ્રસ્તાવના આપવાની પરંપરા ચાલુ છે, નાના કે મોટા દરેક ગ્રન્થને સામાન્ય કે વિશેષ, પણ તે ગ્રન્થના ઉદ્દેશ, રહસ્ય, રૂપરેખાદિ દર્શાવનાર નાની કે મેાટી પ્રસ્તાવના હશે. પ્રસ્તાવના એટલે ગ્રન્થની રૂપરેખા વિગેરે આપવામાં આવેલ છે. જેમાં તે સિદ્ધચક્રસાહિત્ય-પ્રચારકસમિતિ મારફત પ્રસિદ્ધ થતા શ્રી સિદ્ધચક્ર નામે પાક્ષિકમાં શ્રી સાગર સમાધાન છે. પ્રશ્નોના સમાધાન આપનાર પૂજ્ય ગુરૂદેવશ્રીના નામથી જૈન સમાજમાં કાઈ ભાગ્યે જ અપરિચિત હશે. જૈન સમાજના પરમ ઉપકારી શાસનના પરમ પ્રભાવક પુ॰ ગુરૂદેવશ્રીની ઓળખાણુ આપવી એ બાલચેષ્ટા—કિન્તુ તક પામીને એ વિષે એ પુણ્યપુરુષનું શાસનના ધુર ંધર સૂરિપુ ંગવનું સ્મરણુ થાય. ભક્તિ થાય એ અનુમોદનીય છે. કર્તવ્ય છે. શૈલાનાનરેશ-પ્રતિખાધક સ્વ-પર-શાસ્ત્ર–રહનિષ્ણાત, જ્ઞાનવૃદ્ધ. વયે પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગમાહારક આચાર્ય દેવશ્રીનસાગરસુરીશ્વરજી મહારાજ એજ શ્રી જૈનસમાજના પ્રાણાધિકવલ્લભ પૂજ્ય ગુરૂદેવશ્રીએ તીર્થં તે અંગે, શાસનના અંગે, સિદ્ધાન્ત અંગે, જ્યારે જ્યારે તેવા તેવા પ્રસંગા પ્રાપ્ત થયા છે. ત્યારે ત્યારે લેશ પણુ વિશ્રાંતિ વિના કાષ્ઠની પશુ પરવા વિના તેઓશ્રીએ એકલે હાથે પ્રભુ શાસનની અપ્રતિમ સેવા બજાવી છે. એવી સેવામાંજ જીવનને તન્મય બનાવ્યુ છે. પ્રભુ શાસનની વિજયપતાકા જ કકાવી છે. એમ તે તેઓશ્રીની અણિત સેવા વિદ્યમાન છે. તેઓશ્રીનુ જીવન જ સેવાના પ્રતિક સમાન છે. અનેકવિધ સેવાઓમાં આગમ–સેવા એ તેઓશ્રીનું પ્રધાનતમ આત્મીય જીવન છે. આગમના વાંચન સંશાધન પ્રકાશન આદિથી તે તેઓશ્રી સાક્ષરશિરોમણી તરીકે સુપ્રસિદ્ધ હતાજ છે જ કિન્તુ છેલ્લે છેલ્લે સિદ્ધાચલગિરિરાજની છાયામાં બાંધવામા આવેલું શ્રી વર્ધમાન Page #11 -------------------------------------------------------------------------- ________________ જન-આગમમંદિર મધ્યમાં એક મોટું, આજુબાજુ ચાર મધ્યમ મંદિરવાળું. અને ૪૦ દેરીઓની રચનાથી વિભૂષિત કરાયું છે. એમાં ઉર્વલક અને અલકના વિમાનમાંના શાશ્વતોમાં સ્થાપિત કરાયેલા એક સે એંસી જિનબિંબને અનુલક્ષીને ૧૮૦ પ્રભુ પ્રતિમાઓ જૈનાગની સંખ્યા પીસ્તાલીશ હેવાથી ૪૫ ચૌમુખજીઓ વડે આ પ્રમાણે સ્થાપિત કરાવાઈ છે.–વર્તમાન ૨૪ તીર્થકરોના વીસ, ૨૦ વિહરમાન જિનેશ્વરના વીસ અને શાશ્વતા ચૌમુખજી મલી ૪૫ ચૌમુખજીઓ વડે (૫*૪=૧૮૦) દેવલેકમાનાં જિનબિંબ સ્વરૂપ સાચવવામાં આવ્યું છે. જિનેશ્વરના જન્મકલ્યાણક સમયના અભિષેક માટેના મેરૂ પર્વતે પાંચ હેવાથી તેને અનુલક્ષીને એક મોટો ૪ મધ્યમ એ પાંચ ચમાં. આગમ અને પ્રકરણમાં આવેલા વર્ણને પ્રમાણે પાંચ મેરૂ–પર્વતની સ્થાપના કરી પાંચ ચૌમુખજી અને બાકીની ૪૦ દેરીઓમાં જિનેશ્વર ભગવતેએ સમવસરણમાં ચારે દિશાઓ તરફ ચતુર્મુખે આગમન પ્રરૂપણારૂપ દેશના દીધી હોવાથી તે ઉદ્દેશને–અનુલક્ષીને ૪૦ સમવસરણોમાં ૪૦ ચૌમુખજી મલી ૪૫ ચૌમુખજી પ્રતિષ્ઠિત કરાયા છે. તેમજ દિવાલમાં મકરાણાના આદર્શ પાષાણોમાં શ્રી મુખે પ્રરૂપેલાં એ પીસ્તાલીશ આગમે અને પૂર્વાચાર્યોએ રચેલાં કમ્મપયડિ પંચસંગ્રહ જ્યોતિષ કરંડક વગેરે કેટલાક શાસ્ત્ર આરૂઢ કરાવી સ્થાપવામાં આવ્યા છે. (૨) ઉપર્યુક્ત આગમમંદિરની સમીપમાં સુકુમાર અને આકર્ષક સિદ્ધચક્ર–ગણધરમંદિર પણ બાંધવામાં આવ્યું છે. એના સહુથી ઉપલા મજલામાં ચારે દિશાએ કૃપાદૃષ્ટિ દાખવતા ચૌમુખજી પધરાવવામાં આવ્યા છે. અને ભૂગર્ભમાં અતિથિ તરીકે અન્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવ્યા છે. વચલા તલમજલાના ભાગમાં સિદ્ધચક્ર મંડળ આદીની ચેજના આ મુજબ કરવામાં આવી છે–સિદ્ધચક્ર મંડળમાં ૧૦૦૮ પાંખડીના કમળમાં સમવસરણ વેર્યું હોઈને ઉપલી બાજુમાં નવપદજીની યોજના માટે વિશાળપણે કમળની ૮ પાંખડીઓ બનાવવામાં આવી છે. કમળના મધ્યભાગની શિખામાં અરિહંતરૂપે ચૌમુખજીની અને Page #12 -------------------------------------------------------------------------- ________________ વચલી ૪ પાંખડીઓમાં સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુની મૂર્તિઓ પધરાવવામાં આવેલી હોઈને મંડળની રચના દેદીપ્યમાન બની છે. કમળના ખૂણાઓની ચાર પાંખડીમાં દર્શન-શાન–ચારિત્ર અને તપપદની લિપિબદ્ધ યેજના અને આખા મંડળમાં મંત્રાક્ષ અને દેવદેવીઓ તેના નામો અને સ્થાન સહિત કોતરવામાં આવ્યા છે. એ મંદિરની દિવાલમાં પણ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર મહારાજાએ સ્વ સ્વ તમામ ગણધર સહિત અલંકૃત કરાવી આયાગપટ્ટની જેમ ૨૪ પટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અને ૧ પચ્ચીસમો પટ ભગવંત મહાવીરસ્વામી અને સુધર્માસ્વામી સહિત આગમેને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણ પર્યન્તના બહુશ્રત કેટલાક આચાર્ય ભગવંતે વડે અલંકૃત કરવામાં આવ્યો છે. ગણધર મહારાજાઓના પઢોવડે ભૂષિત હવાથી જ એનું નામ સિદ્ધચક્ર-ગણધરમંદિર રાખવામાં આવ્યું છે. દિવાલના વિશેષ ભાગમાં આચારાંગ-સૂયગડાંગ-દશાશ્રુતસ્કંધ-દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનસૂત્રોની નિયુક્તિઓ તથા તત્વાર્થસૂત્ર અને સિદ્ધપ્રભિત ગ્રંથને આદર્શ શિલા ઉપર આરૂઢ કરાવી બીરાજમાન કરવામાં આવ્યા છે. આ મંદિર પણ આગની નિયુક્તિઓ વડે અલંકૃત હોવાથી સિહચક્રગણુધર-જેનાગમમંદિર કહેવાય તે અતિશયોક્તિ નથી જ. આગમમંદિરે માટે ભરાયેલા ૮૦૦ પ્રતિમાજીઓની તથા બહારના આવેલા અન્ય પ્રતિમાજીઓ વિગેરેની મલીને આશરે ૨૦૦૦ ઉપરાન્ત જિનબિંબ વિગેરેની અંજનશલાકા સંવત ૧૯૯૯ મહાવદ-૨ ને સોમવાર તા. ૨૨-૨-૧૯૪૩ ને રોજ શુભલગ્નમાં આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરે કરી હતી. તેમજ ઉકત બંને મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૯૯ ના મહાવદ ૫ ને તા. ૨૫–૨–૧૯૪૭ ગુરૂવારને રોજ ઉક્ત રીશ્વરે કરાવી હતી. આ બંને મંદિરોની સાથોસાથ સાધુ-શ્રમણ મહારાજેને પુસ્તક સંગ્રહ રાખવા-જાણવા માટે શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ’ નામનું એક મકાન પીસ્તાલીશ આગમને અનુલક્ષીને પીસ્તાલીશ પુસ્તક Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભંડારે સંગ્રહવા માટેનું જવામાં આવ્યું છે. તેમાં હાલ થડા ભંડાર ગોઠવવામાં આવ્યા છે. તેવી રીતે સુરતમાં સ્થાપન કરવામાં આવેલ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમંદિરમાં તિછલેકના વિમાનમાં શાશ્વતા ચેમાં સ્થાપિત કરાયેલાં ૧૨૦ જિનબિંબને અનુલક્ષીને ભૂગર્ભ સહિત ત્રણ મજલામાં ૧૨૦ પ્રભુબિંબ પશ્ચિમાભિમુખે સ્થાપિત કરવામાં આવ્યા છે. મુખ્ય તલમજલામાં આસોપકારી ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી આદિ બિંબે, ચોટીગમાં આદિ તીર્થકર શ્રી આદીશ્વરજી આદિ બિંબે, અને ભૂગર્ભમાં શ્યામ આરસના સહસ્ત્રફણુ યુક્ત શ્રી પાર્શ્વનાથજી આદિ બિંબે, ભૂમિગૃહમાં ઉપરાંત શ્રી સિદ્ધચક્રજીના મંડળે બે સમવસરણરૂપે તે તે વર્ણના રંગવાળી પ્રતિમાઓથી બિરાજીત કરવામાં આવ્યા છે. ભૂમિગૃહમાં અને તળમજલાના રંગમંડપમાં પીસ્તાલીશે આગમોને તામ્રપત્રોમાં ઉપસાવેલા અક્ષરેથી આરૂઢ કરાવી ચેનલમાં કાચથી આચ્છાદિત કરી સ્થાપિત કરવામાં આવ્યા છે. ભૂમિગતમાં પાર્શ્વનાથજી અને કમઠ તાપસના પ્રસંગે વિગેરેને દ તલમજલે મુખ્ય રંગમંડપમાં શ્રી મહાવીરના પંચકલ્યાણક આદિદશ્યો અને ચોટી–શિખા મજલે શ્રી આદીશ્વરજીના પ્રસંગમાંના દરે દીવાલ ઉપર કોતરવામાં આવ્યા છે. મંદિરને ફરતી ચારે તરફની દીવાના બાહ્યભાગમાં ચૌદ સ્વને, અષ્ટમંગલ અને અષ્ટ પ્રાતિહાર્યો વિભૂષિત કરવામાં આવ્યા છે. સુરતના મંદિરમાં બિરાજમાન કરવા માટે પાદલિપ્તપુરમાં સં. ૧૯૯૯ની સાલમાં અંજનશલાકા થયેલા બિંબેમાંથી ૧૨૦ જિનબિંબ સં. ૨૦૦૩ના આશ્વિન વિજયાદશમી અને શુક્રવારે પાહુ તરીકે અત્રે પધરાવવામાં આવ્યા હતા અને એજ પ્રતિમાજીઓની તામ્રપત્ર આગમમંદિરમા વિસં. ૨૦૦૪ના મહા સુદ ૩ ને શુક્રવારે તા. ૧૩-૨–૧૯૪૮ની મંગલ પ્રભાતે રવિ અને રાજ આદિ ચાર શુભયોગવાળા સમયે આગામે દ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરે પ્રતિષ્ઠા કરાવી હતી. આ બન્ને આગમમંદિરની રૂપરેખા જીવણચંદ સાકરચંદ ઝવેરીના લખાણ ઉપરથી લીધી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સૂરત અને સૂરીશ્વરજી પરમ પૂજ્ય આગમાદ્વારક આચાય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ પોતાનું આખુ જીવન જૈનશાસનની સેવામાં વીતાવ્યું હતું અને પોતે અથાગ મહેનતથી શુદ્ધ કરેલા જિનાગમાને મુદ્રણ કરાવીને, આરસ ઉપર ઊતરાવીને અને તામ્રપત્ર ઉપર ઉપસેલા અક્ષરેથી આરૂઢ કરીને ત્રણ પ્રકારે તેના ઉદ્ઘાર કર્યાં તેમના ત્રીજા ઉદ્ધારનું કાર્ય ભાગ્યયેગે સૂરતને સાંપડયું. તે તામ્રપત્ર ઉપર આરૂઢ કરેલા આગમા સુરતમાં એક દેરાસર બંધાવી તેની દીવાલા ઉપર લગાડવાનુ નક્કી થયું, આથી તે માટે તથા અન્ય ધાર્મિક વહીવટ માટે ગુરૂદેવશ્રીના ઉપદેશથી એક પેઢી સ્થાપવાનું નક્કી થયું અને શ્રી ચતુર્વિધ સÛ સંવત્ ૨૦૦૨ ના વૈશાખ સુદ ૧૧ ને શનિવારના દિવસે શ્રીઆગમાદ્ધારક સંસ્થાની સ્થાપના કરી અને તે સંસ્થાદ્વ્રારા સુરતમાં શ્રી વર્ધમાન જૈનતામ્રપત્ર આગમમંદિર બાંધવામાં આવ્યું. ખાતમુહૂત પ્રતિષ્ઠા આ આગમમદિર (દહેરાસરછ) બાંધવા માટે સુરતના સુપ્રસિદ્ધ રાવબહાદૂર નગીનચંદ ઝવેરચંદ ઝવેરીના સુપુત્ર શેઠ સેાભાગચંદ્રના સુપત્ની રતનબહેને આશરે રૂ. ૩૦,૦૦] કે ત્રીશ હજારની જમીન ભેટ આપી, અને તેના ઉપર આ દહેરાસર બાંધવા માટે સં. ૨૦૦૩ના ફ્રાગણ વદ ૬ ને દિવસે ખાતમુ કરાવી કામ શરૂ કર્યું અને નવ માસ જેટલા ટુકા સમયમાં જ આ દહેરાસરનું કામ પુરૂ કરી સવત્ ૨૦૦૪ મહા સુદ ૩ તે શુક્રવારે પરમ પૂજ્ય આગમાદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી આ દહેરાસર બાંધવામાં તથા પાછળથી દિવાલામાં સેાનું વગેરે પુરાવી કારેશન વિગેરે કરવામાં તેમજ તામ્રપત્ર ઉપર આગમા તૈયાર કરાવવા વિગેરેમાં કુલે લગભગ રૂ. ૫,૦૦,૦૦૦ ને કે પાંચ લાખ રૂપિયાના ખય થયા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સુરતના ગુરૂમંદિરના અપૂર્વદશ્યો અને ભવ્ય-પ્રતિમા શ્રીઆગમેદ્વારક–ગુરૂમંદિર આ મંદિર આગમ દ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મના સ્મરણચિહ્નરૂપે બંધાવવામાં આવ્યું છે. પરમ પૂજ્ય આગને દ્ધારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ ને શનિવારના દિવસે સુરત મળે ગોપીપુરાના માળીફળિયામાં આવેલી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયમાં) નિવણ પામ્યા હતા. તેમના દેહને અગ્નિસંસ્કાર શ્રીઆગમ દ્વારકસંસ્થાની માલિકીની, શહેરની વચમાં આવેલી જગ્યા ઉપર સરકારી સ્પેશિયલ (ખાસ) પરવાનગીથી કરવામાં આવ્યો હતો તે જ આ જગ્યા ઉપર શ્રીઆમેદ્વારક-ગુરૂમંદિર બાંધી વિ૦ નં૦ ૨૦૦૭ના મહા સુદ ૩ ને શુક્રવારના દિવસે ૫૦ પૂર આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મની પ્રતિમાની પ્રતિષ્ઠા તેમના અનન્ય–પધર આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે કરાવવામાં આવી છે. આ ગુરૂમંદિર બાંધવામાં કુલ ખર્ચ લગભગ એક્યાસી હજાર રૂપિયાને થયો છે. રંગમંડપમાં પ્રવેશદ્વારની ઉપર ધ્યાનસ્થ ગુરૂદેવનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. તે ચિત્ર આચાર્યદેવ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મ૦ નિર્વાણ પહેલાં પંદર દિવસ આગળથી કાઉસ્સગમુદ્રાએ ધ્યાનમાં રહેલા Page #16 -------------------------------------------------------------------------- ________________ તેનું છે. તેઓ તે દરમિયાન અઢેલતા પણ ન હતા અને સતા પણ ન હતા. જે સ્થિતિમાં ધ્યાનમાં રહ્યા હતા તેનું આબેહૂબ આ તૈલચિત્ર છે. રંગમંડપના પ્રવેશદ્વારની બંને બાજુએ ગુરૂદેવશ્રીના દીક્ષાથી માંડી અંત સુધીનાં ચાતુમાસની અને જીવનના મુખ્ય પ્રસંગેની નોંધ આપવામાં આવી છે. રંગમંડપમાં દક્ષિણ તરફના દ્વારની ઉપર શ્રીઆગમેદ્ધારકે આપેલી વાચનાનું દશ્ય છે. રંગમંડપમાં પશ્ચિમ તરફની બન્ને બાજુની દીવાલ ઉપર આગદ્ધારકના રચેલા સંસ્કૃત-પ્રાકત મળ્યો અને સંકલિત ગ્રન્થનાં નામે આરસમાં અંકિત કરાવવામાં આવ્યાં છે. ગભારાના પ્રવેશદ્વાર ઉપર રાજપ્રતિબોધનું દશ્ય છે. આમાં મળે ગુરુદેવશ્રી, ડાબી બાજુએ શૈલાનાનેરેશ છે ને જમણી બાજુએ રાજાએ આપેલે અમારી પડતને પટ્ટક છે. રંગમંડપમાં ઉત્તર તરફના દ્વારની ઉપર (૧) સ્કંદિલાચાર્યું આપેલી માથુરીવાચના છે ને (૨) દેવદ્ધિગણિક્ષમાશ્રમણે કરાવેલ પુસ્તકારોહણરૂપ વલભીવાચના છે. રંગમંડપમાં દક્ષિણ અને ઉત્તર તરફના દ્વારની બન્ને બાજુએ ચાર દશ્ય છે. પૂઆગદ્ધારકઆચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર દંડ તરફથી છપાએલ સચિત્ર બારસા સુત્ર મૂળ તામ્રપત્ર ઉપર ઉપસાવેલ અક્ષરેથી અલંકૃત કરી સુંદર પ્રેમમાં તૈયાર કરીને દીવાલ ઉપર લગાડવામાં આવેલ છે. તે એક અદ્ભુત વસ્તુ થી આગદ્વારક-ગુરૂમંદિરમાં દર્શન કરવા લાયક બનેલ છે. રંગમંડપના ઘુમટમાં ગુરુદેવશ્રીના દેહની જેવી શમશાનયાત્રા નીકળેલી હતી, તેવી આબેહૂબ તેમાં આલેખવામાં આવી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની અપૂર્વ ભાવના પૂ. ધ્યાનસ્થ ગુરૂદેવશ્રીની ભાવના આગમમાં આવતી પૂ. મહાપુરૂષની વાર્તાઓને આરસમાં ભાવવાહી ચિત્ર ચીતરાવીને ભવ્ય અને કલાયુક્ત સચિત્ર આગમમંદિર બંધાવવાની ભાવનાથી આગમાંથી વાર્તાઓની નોંધ સુરતમાં શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયે) કરાવતાં હતા, પણ તે નેધ અધૂરી રહી અને પૂ આગમ દ્વારક-આચાર્ય દેવ-શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તેજ ઉપાશ્રયમાં ૧૫ દિવસ અર્ધપદ્માસને મૌનપણું અંગીકાર કરીને વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ શનિવારે અમૃત ચોઘડીએ ક. ૪. મી. ૩૨ ના નિર્વાણ પામ્યા. તે થએલ નેંધ ઉપરથી પૂ. આગમહારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય-પટ્ટધર પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમાણિક્યસાગરસુરીશ્વરજી મહારાજની શુભ-નિશ્રામાં તૈયાર થએલ કર ભવ્ય-ચિત્રો પાલીતાણું આગમમદિર નજીક બંધાયેલ “સ્વાધ્યાય-હેલ” માં વિસં. ૨૦૨૬ ના મહા વદ ૫ ગુરૂવારે પધરાવવામાં આવેલ છે. વિ. સ. ૨૦૨૮ ચૈત્ર સુદ ૧૩ | આ૦ શ્રી આનંદસાગરસૂરીશ્વરમહાવીર સ્વામી-જન્મકલ્યાણકદિન શિષ્ય ગુણસાગર Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ ઘેબરચંદ ગેબીરામ શ્રી શ્રીમાલ જેમના સ્મરણાર્થે આ ફોટો મૂકવામાં આવેલ છે. જન્મ વિ. સં. ૧૯૮૭ ચૈત્ર સ્વર્ગવાસ વિ. સં. ૨૦૨૬ જેઠ સુ. ૧૧ Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ + ૮ + ૮ ૮ પ્રશ્ન નંબર પૃષ્ઠ નંબર ૧ વર્તમાનકાલે મેક્ષાર્થી જીવે સાધ્ય કેવું રાખવું ? ૨ અનંતકાયની સૂક્ષ્મ અને બાદરની સાબીતી શી ? અને તેને સાધારણ–વનસ્પતિકાય કેમ કહેવાય છે? ૩ કેવલજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે છતાં દીક્ષા આપે ? ૪-૫ દીક્ષા અંગે ? ૬ પરણેતર બાઈનું પિષણ એ દીક્ષિતનું વાસ્તવિક દેવું ખરું કે નહિ ? ૭-૮ દીક્ષા અંગે? ૯ બાલ-ગ્લાન-તપસ્વીએ લેચ કરવો કે નહી ? ૧૦ સર્વસાવાના ત્યાગમાત્રથી સાધુપણું સંભવે કે નહિ? ૧૧ સામાયિક શા માટે કરવું ? ૧૨ બાહુબલીએ રણસંગ્રામમાં દીક્ષા લીધી તે તે વંદનીય ગણાય ? ૧૩ દેશવિરત-શ્રાવક લેણદારને કેદખાનામાં નાખી શકે? ૧૪ અઠ્ઠાઈ મહોત્સવાદિના બહાને દીક્ષા કે તે પાપ ગણાય ? ૯ ૧૫ દીક્ષા અંગે ? ૧૬ સર્વવિરતિના સાધ્યવગર દેશવિરતપણું સંભવે કે નહીં? ૧૭ અઢાર પાપસ્થાનક પૈકી પાંચનું જ પચ્ચખાણ કેમ? ૧૮ સમ્યકત્વધારીને દ્રવ્ય અનુષ્ઠાન હોય કે ભાવ અનુષ્ઠાન ? ૧૯ દીક્ષા અંગે? ૨૦ યથાપ્રવૃત્તિકરણ એટલે શું? ૨૧ પાપાનુબંધી પાપ કરનાર સાધુ હેય ખરા ? - ૨૨ પૂજા કરનારને દ્રવ્યહિંસા લાગે ' ૦ ૦ ૦ * * * ૨ ૨ ૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દીક્ષા અંગે ? ૧૫ ૨૪ આ બે પ્રકારની દીક્ષા રાખવાનું કારણ શું ? ૨૫ થી ૨૯ દીક્ષા અંગે ? ૧૬-૧૭ ૩૦ આચારાંગને બદલે દશવૈકાલિક ભણવાની પ્રવૃત્તિનું કારણ શું? ૧૮ ૩૧ આચારાંગને બદલે દશવૈકાલિકનું વિધાન કયા શાસ્ત્રમાં છે? ૧૮ ૩૨ ભણવા પહેલાં ગવહન શા માટે? કયા શાસ્ત્રમાં છે ? ૧૮ ૩૩-૩૪ દીક્ષા અંગે ? ૫ અનંતી વખત એવા મુહપત્તિ કર્યા હજી એક વખત કરવાથી શું વળશે ? ૩૬ અર્થદંડ અને અનર્થદંડમાં ફેર છે ? ૩૭ સમજે છતાં ત્યાગ ન કરે તેનું શાસનમાં સ્થાન છે? ૩૮ ક્ષાયિકસમ્યકત્વધારી પિતાના પુત્રની દીક્ષામાં આડે આવે ૨૧ ૨૯ ભરત મહારાજે સુંદરીને રેકી તે વખતે સમ્યકુવા ખરું કે નહી ? ૪૦ દીક્ષા અંગે? ૪૧ સૂયગડાંગસૂત્રમાં મહામહનીય બાંધવાના ત્રીસ સ્થાને છે તેનું શું ? ૪ર પારસી મુસલમાન-ઢેડ દીક્ષા લઈ શકે? ૪૩ છેદસૂત્ર એટલે શું? ૪૪ નિગોદમાં તેમજ સિદ્ધાદિમાં રહેલા જીવને પાપ-. બંધમાં ઓછા-વત્તાપણું કેમ? ૪૫ ધર્મ કરવાનું કહે છે પણ ભાવી બનવાનું હશે તે બનશે તેવું બચાવમાં બોલાય તે વ્યાજબી છે? ૪૬ બલાત્કારથી દીક્ષા લેનારને રેકે કે તેડાવે એ બન્નેમાં પાપ શું? ૪૭ ધર્મબિંદુમાં દીક્ષા માટે છ માસની પરીક્ષા રાખી તેનું શું? ૪૮ શિક્ષાવત પર્વ સિવાય ન હોય? Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૫ ૨૫ ૨૫ २७ ૪૯ વિરોધી સાથે કેવું વર્તન રાખવું ? ૫૦ નસીબ અને ઉદ્યમમાં ફેર શો ? ૫૧ દ્રવ્ય-પચ્ચકખાણ એટલે શું? પર અષ્ટક મૂળટીકાની “કવિ૦ગાથાને અર્થ શું ? ૫૩ સમ્યકત્વ-પરિણામ અને ચારિત્ર-પરિણામમાં ફેર છે ? ૫૪ શ્રાવક નાહ્યા વગર ગભારામાં વાસપૂજા માટે જઈ શકે? ૫૫ ચેમાસાની દીક્ષા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે? ૫૬ અનંતકાયવાળા અનંતા સાથે ઉત્પન્ન થાય અને વે? ૫૭ શ્રાવકની આલેયણું કયા શાસ્ત્રમાં છે? પ૮ માત્ર બે ઘડીએ સચિત્ત થાય તેમા બીજુ ફરી કરે તે ફરી બે ઘડી ચાલે ? ૫૯ અધર્મીઓને વ્યાખ્યાનમાં આવતાં કાય? ૬. જે વખતે અહીં દિવસ હેય, ચોમાસુ હોય, તે વખતે બીજા દેશમાં રાત હેય ગરમી હોય ત્યાં રાત્રીના તથા કરીના ત્યાગ માટે શું? ૬૧ ત્યાગમાર્ગથી કંટાળેલા ને બળાત્કારથી રોકી શકાય? ૬૨ સમ્યકત્વી અને મિથ્યાત્વી બંનેમાં ગુણ-દેણ છે તે પ્રસંશા કેની કરવી ? ૬. ઉસૂત્રકથક-ઉત્સુત્રપ્રરૂપક બેમાં ફેર છે? ૬૪ સુંદરપુષ્પની પૂજા કરવી તે બરાબર છે ? ૬૫ સંસારપ્રવૃત્તિમાં આસકિતવાળા ને અશક્તિવાળાને સમ્યકત્વ હોય? ૬૬ ગૌતમસ્વામીને પ્રભુ પ્રત્યેનો રાગ ગુણાનુરાગ ખરો કે નહિ ? ૬૭ મહાન વ્યક્તિ પ્રત્યેને રાગ કેવળજ્ઞાન અટકાવે ? ૬૮ મેક્ષનું બીજ જ્યારે વવાય? ૬૯ સત્તર પાપસ્થાનક છેડે છતાં સમ્યકત્વ નહી ?૭૦ સત્તર પાપસ્થાનક છોડે તેને સંસાર કેટલે ? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ૩૩ ૩૩ ૭૧ સમકિત પામતી વખતને આનંદ શું કથ્ય છે? ૭૨ “ગજ પાખર ખર નવિ વહે,' એટલે શું? ૭૩ ઉસૂત્રભાષક મરીને કઈ ગતિએ જાય? ૭૪ જાન્યથી ધર્મ આરાધના કરનારા આઠમે ભવે મોક્ષે જાય તેની ગણત્રી શી રીતે? ૭૫ પ્રથમ છઠ્ઠા ગુણઠાણને લાયક “સર્વવિરતિને ઉપદેશ કેમ? ૭૬ દેવગુરૂની કીંમત નથી તેવાને દીક્ષા અપાય ? ૭૭ ગુરૂની કિંમત કોણ કરી શકે ? ૭૮ માબાપના ઉપકારને બદલે વળી શકે કે નહીં ? ૭૯ દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં અંતર શું? ૮૦ અવધિજ્ઞાન કરતાં અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન વધે? ૮૧ “ગૌતમ નામે નવે નિધાન” એ પદ બલવું ઠીક છે? ૮૨ દેશવિરતિ પછી સર્વવિરતિ કયારે આવે ? ૮૩ દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાનું લક્ષણ શું ? ૮૪ ને આગમ એટલે શું ? ૮૫ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર મળી ગયા પછી ત: શા માટે ૮૬-૮૭ તપ અંગે ૮૮ જૈનશાસનમાં શત્રુ તરીકે કોણ છે? ૮૯ કેવલ “કવિતા” પદ શા માટે? ૯૦ જ્ઞાનદ્રવ્ય શિક્ષણ માટે વાપરી શકાય? ૯૧ જૈનશાસનમાં જ્ઞાનની વ્યાખ્યા કયા પ્રમાણે છે? ૯૨ સાચું સંયમ આવે કયારે ? ૯૩ મરૂદેવા માતાને દ્રવ્યચારિત્ર વિના ભાવચારિત્ર કેમ પ્રાપ્ત થયું ? ૯૪ ધર્મના પ્રરૂપક પુરૂષ જ હોય તે મલ્લીનાથ ભગવાને સ્ત્રીપણે ધર્મ કેમ પ્રરૂપે? ૯૫ “ચારિત્ર એ મહેલ છે, જ્ઞાન તે ધ્વજ છે તે કેવી રીતે ? ૩૪ ૩૪ ૩૫ ૩૫ ૩૫ ૩૬ ૩૭. ૨૭ ૩૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૪૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૯૬ ક્રિયા હીન્ન લેકનો ભાવાર્થ શું? ૯૭ શાસનમાં પરમ મંગલરૂપ પદાથે કયા કયા? ૯૮ પરમાણું કોને કહેવા ? ૯૯ મિથ્યાત્વથી ગાઢવાસિત થયેલાને શાસ્ત્રથી કેમ નુકશાન થાય ? ૧૦૦ દીક્ષા અંગે? ૧૦૧ શા અને નિરૂક્ત અર્થ શું ? ૧૨ ચારિત્રપદ સ્વતંત્રપણે આરાધ્ય છે કે નહિ? ૧૦૩ સમ્યજ્ઞાન, દર્શન-તપ એ ત્રણે સ્વતંત્રપણે આરાધાય ખરા કે નહિ ? ૧૦૪ સમ્યગ્દર્શન એ નૈમિત્તિક છે કે નિત્ય ? ૧૦૫ મેક્ષે ગયેલા દરેક આત્માઓ દેશવિરતિને સ્પશે ખરા? ૧૦૬ તીર્થકરે. ગણુધરે, અવધિજ્ઞાનીઓ દેશવિરતિ વિના ચારિત્ર લે છે ખરા? ૧૦૭ ઉત્કૃષ્ટ ગુણ એવા અરિહંતાદિનું આરાધન ગુણીધારાએ કે ગુણકારાએ ? ૧૦૮ ગુણ એ તે આત્મીય વિષય છે, અરિહંતના આઠ પ્રાતિહાર્યને ગુણોમાં કેમ ગયા ? ૧૯ પ્રભુને નમસ્કાર માટે “ મ રાળ' એ પદ કેમ મૂકયું? ૪૪ ૧૧૦ ઉપદેશની અસર ન થાય તેમાં ઉપદેશકની કચાશ ખરી કે નહીં ? ૧૧૧ નવકારમંત્રમાં દર્શનાદિ ચાર પદ કેમ નથી ? ૧૧૨ સિદ્ધાચલજી ઉપર કા. સુ. ૧૫ પહેલાં ચઢી શકાય કે નહીં ? ૪૫ ૧૧૩ વિદ્વાન વ્યાખ્યાનકારને વિવેક (સમ્યકત્વ) ટકે કયારે? ૧૧૪ મૂર્ત શરીરના વિકારો દેખાતા નથી તે અમૂર્ત એવા અધમ રૂપ વિકારે કેવી રીતે જણાય ? ૧૧૫ અંધભક્ત કણ કહેવાય? ૧૧૬ સાચા ભક્તની ઓળખાણ શી? ૪૩ ४४ ૪૫ ૪૫ ૪૬ ४७ Page #25 -------------------------------------------------------------------------- ________________ ર ૪૭ ૪૭ ૪૭ ૧૧૭ શરીર એ એન્જીન અને આત્મા એ ડ્રાઇવર શી રીતે? ૧૧૮ શાસ્ત્રના શ્લોક અગર પ૬ ન માને તેનું સમ્યક્ત્વ રહે? ૧૧૯ જ્ઞાન ભાડે મળે છે, પણ ક્રિયા ભાડે મળતી નથી એટલે શું ? ૧૨૦ શુ અહિંસાદિક પાંચે મહાવ્રતે બધા દનકારે માને છે ? ૧૨૧ શું પાંચ આસવના ત્યાગથી જ સાધુપણું કહી શકાય ? ૧૨૨ તિર્યંચા વધારેમાં વધારે વિરતિમાં કેટલી હદે પહેાંચી શકે? ૪૮ ૧૨૩ સમ્યગ્દષ્ટિ ગુણુઠાણામાં રહેલ અવિરતશ્રાવક ૪૮ Ye કાલધર્મ પામી ક્યાં જાય. ૧૨૪ સમ્યગદર્શન વગર અભવ્યા નવ ચૈવેયક સુધી ક્રમ જઈ શકે છે? ૧૨૫ જેમ ગૃહસ્થા માટે અષ્ટપ્રકારી પૂજાનુ વિધાન, તેમ સાધુ માટે વિધાન ખરૂ` કે નહી ? ૧૨૬ સાધુઓ દ્રવ્યપૂજાના ઉપદેશ કરે તે દ્રવ્યપૂજાનુ અનુમાદન થાય તો હિંસાનું નહિ ? ૧૨૭ તીથંકરનું બધું વર્તન અનુકરણીય ખરૂં કે કેમ ? ૧૨૮ જે કેટલાક લેકા કહે છે કે-‘જેટલુ તીથ કરાએ કહ્યુ તેટલુ કરવું, કર્યું તે નહિ” તે સાચું છે ? ૧૨૯ શાસ્ત્રદૃષ્ટિએ પાપી સાધુ ક્રાણુ કહેવાય ? ૧૩૦ મહાન્ યાગી ક્રાણુ કહેવાય ? ૧૧ સમતાનું સ્વરૂપ શું ? ૧૩૨ મહાવિદેહ ક્ષેત્રમાં સદાને માટે ચેાથે આરા કહેવાય છે તે શાસ્ત્ર સમ્મત છે? ૧૩૩ જૈનશાસનમાં ઋષભદેવ, મહાવીરપ્રભુઆદિ તીય કરા વ્યક્તિ તરીકે કે જાતિ તરીકે પૂજાય છે? ૧૩૪ પરમાધામીથી પરસ્પર થતું દુ:ખ સમકિતી કે મિથ્યાદષ્ટિને સરખું કે ન્યુનાધિક ? ૪૮ ૪૩ ૪૯ ૫૦ ૫૦ ૫૦ ૫૧ ૫૧ પર ૧૩ 6. ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૫૩ ૫૪ પY ૫૫ ૫" ૫૭ ૧૩૫ યુગલિઆ મનુષ્યને વૃદ્ધાવસ્થા હેય કે નહીં? તે આર્ય કે અનાર્ય ? ૧૩૬ યુગલિકે અનાર્ય છે તે દેવકે કેમ જઈ શકે? ૧૩૭ કૃષ્ણ મહારાજા પિતાની પુત્રીઓને દાસી થવું કે રાણી આ પ્રશ્ન શા માટે પૂછે છે ૧૩૮ સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ બંને નારકીઓને દુઃખ સરખું કે ન્યૂનાધિક? ૧૩૯ દેવતાઓએ મેક્ષમાર્ગ ગીરવે મૂક્યો છે તે કેવી રીતે? ૧૪૦ બદ્ધ આગમ અબદ્ધ આગમમાં ફેર શો ? ૧૪૧ દેવદ્રવ્યાદિનું ભક્ષણાદિ કરનાર કયા ગુણેને નાશ કરે ? ૧૪૨ યક્ષાદિનું આરાધન અયુક્ત છે આ સંબંધમાં આપી શું ફરમાવ છો? ૧૪૩ વાસુદેવાદિના પચ્ચખાણ તે શું દ્રવ્ય-પચ્ચખાણ છે? ૧૪૪ આગમ એટલે શું ? ૧૪૫ તીર્થંકર પિતાની પૂજા માટે છકાયની હિંસાનું વિધાન કરે તેનું કારણ શું? ૧૪૬ વર્તમાનકાળનાં સત્ર એ સર્વજ્ઞના સત્રે છે તે વાત સાચી? ૫૮ ૧૪૭ ભગવાનના અનંતગુણ કેટલામે અનંતમે છે? ૧૪૮ ચાર વર્ણાશ્રમમાં કેટલા વર્ણાશ્રમવાળા જૈન હોય? ૫૮ ૧૪૮ કઈ અંત્યજ જૈનધર્મ પાળવા ઈચ્છે તે તમે કઈ રીતે મદદ કરી શકે? ૧૫૦ યુરોપીયન, મુસલમાન, વિગેરે દહેરામાં આવે તે યોગ્ય છે? ૫૯ ૧૫૧ લૌકિક અને લકત્તર દષ્ટિમાં ભેદ ? ૧૫ર પ્રભુમાર્ગની આરાધના લૌકિક ઇચ્છાએ કરે તે લેકોત્તર મિથ્યાત્વ ખરું કે નહિ? ૧૫૩ રાવણ વિગેરેએ દેવ-દેવીઓની આરાધના કરી તે મિથ્યાત્વ ગણાય કે નહિ ? પS ૫૮ ૫ ૫૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ રાવણ અને કૃષ્ણ વિગેરેએ અપવાદ રૂપે કરેલ આરાધનાનું આલંબન લેવા અંગે આપ શું કહે છે ? ૧૫૫ ઉપધાન વગર શ્રાવક નવકાર ગણે તે શું અનંતે સંસાર થાય? ૧૫૬ ઉપધાન કરનાર રહિણી તપ કરતે હેય અને નવી આવે તે શું કરવું? ૧૫૭ ચરમતીર્થંકરના શ્રાવકે કેટલા છે ૧૫૮ પ્રથમ કલ્પસૂત્ર સાધુસમક્ષ વંચાતું હતું તે પૂર્વાચાર્ય સભાસમક્ષ વાંચ્યું તે આરાધક કે વિરાધાક? ૧૫૯ નગરીઓ ઉજજડ કરનારા રાક્ષસો તે કોણ ? ૧૬૦ ભાવદયા કોને કહેવાય? ૧૬૧ સભ્યત્વ ને દેશવિરતિ ધર્મની સફળતા ક્યારે ? ૧૬૨ ભાવદયા સમકિતીની, દેશવિરતની, કે સર્વવિરતની? ૧૩ એક તરફ પાણી હેય ને એક તરફ વનસ્પતિ હેય તે સાધુ કઈ તરફ ચાલે? ૧૬૪ અંત્યજ સ્પર્શની બાબતમાં જૈન દર્શનની માન્યતા શી છે? ૬૩ ૧૬૫ સાધુઓ સદૈવ હિંસા બંધ કરવાનો ઉપદેશ આપે છે, તે મીલનું કાપડ બંધ કરવાને ઉપદેશ કેમ ન આપે ? ૬૪ ૧૬૬ કોઈ મનુષ્ય રાજકીયદષ્ટિએ કે દેશદષ્ટિએ શુદ્ધ ખાદીની પ્રતિજ્ઞા લે તે સંવરની કે આઅવની ? ૧૬૭ નવ ગ્રહોમાં સમકિતી ક્યા તથા મિથ્યાત્વી કયા? ૧૬૮ નવ ગ્રહને માનવા કે નહીં? ૧૬૯ દશ દિપાળમાં સમકિતી કયા, અને મિથ્યાત્વી કયા? ૬૫ ૧૭૦ સોળ વિદ્યાદેવીઓમાં સમકિતી કઈ અને મિથ્યાત્વી કઈ? ૬૫ ૧૭૧ અંધાચારણ અને વિદ્યાચારણ મુનિઓને કેટલા જ્ઞાન હેય? ૬૫ ૧૭૨ તત્વાર્થમાં તેઉકાય અને વાઉકાયને ત્રસકાય કહ્યા તે કેવી રીતે ? Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ તીર્થંકરભગવાનના શાસનના યક્ષ-યક્ષિણ કયા પ્રકારના દેવતા છે ? ૧૭૪ ખસખસ કાયમ અભક્ષ્ય છે કે કેમ? ૧૭૫ વાસ્તવિક વિનયનું સ્વરૂપ શું છે? ૧૭૬ મૃગ આદિ જીવહિંસાના પ્રસંગ વખતે શી રીતે બોલવું? ૧૭૭ ] શબ્દ ન મૂક્યો છે તે પણ નાનો અર્થ લઈ શકાય ખરે? ૧૭૮ આગમ એ વાયરલેસ-ટેલીગ્રાફ અને ગુરૂ એ તેને માસ્તર કેવી રીતે ગણાય ? ૧૭૮ અભવ્ય પંચ પરમેષ્ઠિને માને કે કેમ? ૧૮૦ જૈનમતવાળાની જેમ અન્ય મતવાલાઓ વિનયમૂલ ધર્મ માને છે કે નહિં? ૧૮૧ તીર્થંકર પદવીમાં થતા સત્કાર-સન્માનની ઈચ્છાપૂર્વક વીસ સ્થાનક આરાધે તે તીર્થંકર થાય કે કેમ? ૧૮૨ ગણધરેએ ગુંથેલી દ્વાદશાંગી ઉપર તીર્થકરને સિક્કો છે તે શાથી મનાય ? ૧૮૩ પરમાધામી ભવ્ય કે અભવ્ય ? એવીને કયાં જાય ? ૧૮૪ શ્રી મલ્લીકુમારી શ્રી મલ્લીનાથ નામે તીર્થંકર થયા તેમની વૈયાવચ્ચ સાધુ કરે કે સાધ્વી ? ૧૮૫ શ્રી મલ્લીનાથ ભગવાનની પર્ષદાની બેઠક બધા તીર્થકરોની માફક કે ફેરફાર ખરે? ૧૮૬ મહીનાથ સ્ત્રી-તીર્થકર હેવાથી તેમની દેશના બાદ તે જ પાદપીઠ ઉપર બેસી ગણધર દેશના દે કે કેમ ? ૧૮૭ શૈવ, વૈષ્ણવ, અને જૈન એ શબ્દનો અર્થ છે? ૧૮૮ અવિનીતનું ચારિત્રપાલન એને ફાયદો આપે કે નહિ? ૧૮૯ અભવ્ય બરાબર વિનય કરે છે છતાં એને મેક્ષ કેમ મળતું નથી ? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭ર ૭ ૧૭૩ (93 ૭૩ ૩ ૭૩ ૧૯૦ સાધુના પરિચયના અભાવે ભ્રષ્ટ થયાના કેઈ દાખલા છે? ૧૯૧ કેવી પ્રવૃત્તિને દ્રવ્ય-ચારિત્ર કહેવાય? ૧૯૨ અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્ય-ક્રિયા કહેવાય કે નહિં? ૧૯૩ આ પંચમકાલમાં ક્ષાયિક–સમક્તિ પામી શકાય કે કેમ? ૭૩ ૧૯૪ રાઈતું કરવામાં દહીંને કેટલું ગરમ કરવું? ૧૯૫ ઉપધાનના પિસહમાં અને પડિલેહણુના આદેશમાં પ્રથમની ઇરિયાવહીથી ચાલે ? ૧૯૬ મુઠ્ઠી સહીઅં પચ્ચખાણ પારવામાં ફાસીએ પાલી” બલવાનું કે કેમ? ૧૯૭ મુઠ્ઠસી પચ્ચખાણ પાય પછી પૌષધવાળા પાણી વાપરે ત્યારે નવકારની જરૂર ખરી? ૧૯૮ નલિનિગુલ્મ-વિમાન કયા દેવલેકમાં આવ્યું? ૧૯૬ સાધુને ખાવામાં નિર્જરા છે કે કેમ? ૨૦ પાંચ સ્થાપનાનું કારણ શું? ૨૦૧ તીર્થકર નામકર્મ બાંધ્યા પછી ઘણો કાળ વીતી જાય છે, પછી ઉદયમાં આવે છે તેનું કારણ શું ? ૨૦૨ અભવી અભવ્ય તથા ભવ્યની પ્રરૂપણ કરે કે નહિં? ૨૦૩ સમ્યકત્વ એટલે શું? ૨૦૪ જેણે તીર્થકર નામકર્મ બાંધ્યું ને સંગશાત વિખરાઈ ગયું તે ફરીથી બાંધે ? ૨૦૫ બારે દેવલેક, ભવનપતિ, વ્યંતર, જયોતિષમાં પ્રતિમાના માન સરખાં કે જૂનાધિક? ૨૦૬ દિગમ્બરની માન્યતા શી છે? ૨૦૭ સમ્યક્ત્વ પહેલાં-પછી નવકાર ગણે તો કેટલા સાગરોપમ તૂટે? ૭૬ ૨૦૮ પૌગલિક ઈચ્છાથી શું ભાવચારિત્ર નથી ? ૨૯ શું પુણ્ય એ વળાવારૂપ છે તે ઝંખના કરવી સ્થાને છે? ૭૬ ૨૧૦ અજ્ઞાનતાથી લીધેલી દીક્ષામાં લાભ ? ૭૪ ७४ ૭૫ ૭૫ ૭૫ ૭૫ 13 છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ર૭ ૨૧૧ દુઃખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? ૨૧૨ અઢીદ્વીપમાં માણસે સંખ્યાત છે, તે અસંખ્યાતા મેક્ષે ગયા તેની ગણતરી કેવી રીતે ? ૨૧૩ જાવજજીવ શેરડી ત્યાગ હેય તે વરસીતપના પારણે શું વાપરે ? ૨૧૪ એકને નુકશાન સને ફાયદે, સેને ફાયદે એકને નુકશાન થાય તેવું કરાય? ૨૧૫ નવદીક્ષિત સાધુ સંસારી કાર્યવાહી તરફ નજર કરે તે શું થાય! ૭૮ ૨૧૬ દીક્ષા લેવા આવનારને સાધુ દીક્ષા ન આપે ને રોકે તેટલા સમયનું પાપ લાગે કે નહિ ? ૨૧૭ પિતાની દીક્ષા આપવાની તેવી શક્તિ ન હોય તે? ૨૧૮ શક્તિ ન કેળવી હોય અને ન આપે તે ? ૨૧૯ યથાશક્તિશબ્દ કયા પ્રસંગે જોડાય ? ૨૨૦ વૈરાગ્ય ક્ષાપશમિક કે ક્ષાયિક જોઈએ ? ૨૨૧ ૧૮ દોષ સિવાય સંસારની પૂર્વ સ્થિતિ ખરાબ હોય તેવા માટે થોભવાનું ખરું કે નહિ ? ૨૨૨ બાધા શું કામ કરે ? ૨૨૩ અન્ય મને મનુષ્ય જૈન બને તે જમાડાય ? ૨૨૪ ઉપદેશ અને આદેશમાં ફેર શું? ૨૨૫ છ છરીથી સમ્યફ રહે તે પછી તેવા કાર્યમાં દોષ શેને? ૮૧ ૨૨૬ પંચાગી સહિત સૂત્ર માનવાં એ શેમાં છે? ૨૨૭ વ્યાકરણ કાવ્ય અને કેષનું પઠન વગર શાસ્ત્રના અર્થ કરવાથી શું દોષ? ૨૨૮ સ્વદની પરદશની તરફથી થતાં ઉપદ્ર સહન કરવાથી નિર્જરા થાય તે કયા ગ્રંથમાં છે? ૨૨૯ દેવતાઓ એવી વનસ્પતિકાય, અખાય, પૃથ્વીકાયમાં જાય એને તેલ, વાઉમાં ન જાય તેનું કારણ શું? Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ક્ષાયિકસમકિતી શ્રીકૃષ્ણ વાસુદેવ કેટલે ભવે મોક્ષે જવાના? ૮૨ ૨૩૧ દેવતાઓ ઍવીને કઈ ગતિઓમાં જાય? ૨૩૨ દેવકમાં ઘડા, હાથી, પાડા આદિ તિર્યએ ખરા કે નહિં? ૮૩ ૨૩૩ “જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મને ખેહ' એ પદમાં જ્ઞાની ક લેવો? ૨૩૪-૨૫ દીક્ષા અંગે ? ૨૩૬ આજની દુનિયાને ચાલું દષ્ટાંતથી વૈરાગ્યનું ફળ શા માટે સમજવાય છે? ૨૩૭ આજના જમાનામાં મુંબઈ સમાચાર' આદિ વર્તમાન પત્ર વાંચવાથી સાધુઓને શું લાભ? ૨૩૮ ધમ અને ધર્મના સાધનો માટે આટલા બધા બંદોબસ્ત શા માટે ? ૨૩૯ આ જીવે મોક્ષના દયેય વગર અનંત દ્રવ્ય-ચારિત્ર કર્યા તે ભાવ-ચારિત્રનું કારણ ગણાય? ૨૪૦ પ્રભુ પૂજા કરતાં શ્રાવક સર્વવિરતિનું ધ્યેય રાખે તે દ્રવ્ય-પૂજા કહેવાય પરંતુ ઉપગ રહિત સંવરક્રિયા દ્રવ્ય-ચારિત્ર ગણાય કે નહિં? ૨૪૧ અભવીના થેય જેવું ધ્યેય રાખી ચારિત્ર પાળે તે ભવિને દ્રવ્ય-ચારિત્ર ગણાય? ૨૪૨ દ્રવ્યાનુયોગાદિ ત્રણ શું ચરણકરણાનુગ માટે છે? ૨૪. દ્રવ્યાનુયોગ માટે કયા ગ્રંથો વાંચવા જોઈએ? ૨૪૪ ખરતરગચ્છની માન્યતામાં ક મતભેદ છે ? ૨૪૫ જૈનદર્શનની શિલી મુજબ દ્રવ્યાનુયોગે પડ દ્રવ્યાદિ બરાબર માને તે સમ્યગ્દષ્ટિ કહેવાય? ૨૪૬ ગચ્છો તે ઘણું સંભળાય છે. કયા આરાધક? કયા વિરાધાક? ૮૮ ૨૪૭ વીરપ્રભુ તે પરણેલા છે છતાં કુમારાવસ્થા કેમ જણાવી? ૮૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ દ્રવ્યાનુયોગ એ સમ્યગદર્શનની પ્રાપ્તિનું સચેટ સાધન કયા કારણે ૨૪૯ દ્રવ્યગુણપર્યાયરાસના રચનાર કેશુ? ૮૮ ૨૫૦ દીક્ષા અંગે? ૨૫૧ દેરાસર જેવી બાબતમાં ઉપદેશ અપાય કે આદેશ? ૨પર દીક્ષા અંગે ? ૨૫૩ સાધુ તે શાસ્ત્રની આજ્ઞા મુજબ ઉપદેશને જ વળગી રહે ને? ૯૦ ૨૫૪ દેરાસર જીર્ણોદ્ધાર, ઉપધાન, સર્વવિરતિ આદિમાં આદેશે બંધ થડે અને નિર્જરા વધારે કેમ? ૨૫૫ નલીની ગુલ્મ-વિમાન ક્યા દેવલેકમાં છે? ૨૫૬ વિહારમાં પાણી તયા વનસ્પતિવાળા બે માર્ગ આવે તેમાં સાધુ કયા માર્ગે વિહરે ? ૨૫૭ તત્વાર્થ–સૂત્રમાં તેઉકાય-વાયુકાયને સ્થાવર ન ગણતાં ત્રસ કેમ ગયા? ૨૫૮ શું મિથ્યાષ્ટિ નારકીઓ કરતાં સમ્યગ્દષ્ટિ નારકીઓને વધુ વેદના હેઈ શકે? ૨૫૯ દેશ ભૂખે કેમ મરે છે ? ૨૬૦ ઉદ્યમ કરવાં છતાં ધારવા પ્રમાણે ઉદ્યોગ કયાં મળે છે ? ૨૬૧ જેમાં વીસ તીર્થકર, અજૈને ચોવીસ અવતાર બેધિસત્વ માને તેને હેતુ શો? ૨૨ સૌ કઈ પિતાને ધર્મ સત્યધર્મ જણાવે છે તે સત્યધર્મ કર્યો? ૨૬૩ ધર્મ પર સામાન્ય આક્ષેપ થતાં જ બખાળા શા માટે ? ૨૬૪ યથાપ્રવૃત્તિનો વાસ્તવિક અર્થ ? ૨૬. કોઈ મનુષ્ય મેક્ષના ધ્યેય વગર સર્વરભાષિત અનુષ્ઠાન કરે તે કેટલું કર્મ તૂટે? Page #33 -------------------------------------------------------------------------- ________________ હe ૯૫ ૨૬૬ રાષ્ટ્રહિત અને સમાજહિતમાં ધર્મ જળવાય તે કંકાશ શમી જાય ખરો? ૨૬૭ “વના શાતિર્મવતું તે ધર્મને આગળ કેમ કરે છે? ૯૪ ૨૬૮ તમારે રોટલાની ચિંતા ખરી કે નહિ? ૨૬૯ સાધુજીવનથી પતિત થનારની કઈ ગતિ? ૫ ૨૭૦ સમાધિગથી ભ્રષ્ટ થએલ સાધુઓની કઈ દશા ? ૨૭૧ પિસહવતધારી ગૃહસ્થની સરખામણ સાધુ સાથે થઈ શકે ? ૯૫ ૨૭૨ સર્વવિરતિમાર્ગની મુખ્યતાવાળા નિગ્રંથ તરીકે કયા સત્રમાં ગણાવ્યા છે ? ર૭૩ વિરતિ વિગેરેને ત્યાગ કરીને ધનાદિ ગ્રહણ કરતાં વાંતાશી દેષિત કહ્યા છે, તે કયા શાસ્ત્રમાં છે? ૯૫ ૨૭૪ નરકની વેદનાઓ ભય માટે દર્શાવાય છે ને? ૨૭૫ વિરાધા સાધુની દશા અત્યંત ખરાબ છે તેવું કયા શાસ્ત્રમાં છે? ર૭૬ વ્યાજ વટાવથી ધંધા કરનારાઓની જેમ સાધુને અપાતું દાન પણ મેળવવા માટે ખરું ? ૨૭૭ હાલના ઝઘડાની જડ શી? ૨૭૮ પ્રશસ્ત-કષાયથી થતી પ્રવૃત્તિથી પુણ્યને કે પાપને બંધ? ૯૭ ર૭૯ જિનમતિ તેડવા તૈયાર થયેલાને મારતાં તેને પ્રાણ ચાલ્યો જાય તેથી કર્મબંધ પુણ્યને કે પાપને ? ૨૮૦ જિનેશ્વરદેવની પૂજા કરતાં હિંસા થાય તેમાં કર્મબંધ પુણ્યને કે પાપને? ૨૮૧ પુણ્યાનુબંધી પુણ્યને બંધ કેવી પ્રવૃત્તિથી પડે? ૨૮૨ જૈનધર્મ અનુસાર અહિંસા અને હિંસાની વ્યાખ્યા શું? ૨૮૩ દીક્ષા અંગે ? ૨૮૪ અસર્વજ્ઞ એવા ગૌતમસ્વામીજી ભગવાનને સંશય માત્ર જાણવાથી સર્વજ્ઞ કઈ રીતે કહી શક્યા ? હ૮ હ૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ 11 ૧૦૨ ૧૦૨ ૨૮૫ તામલી તાપસે રસ (છ વિગય) વગરની કરેલી તપશ્ચય આયંબીલમાં ગણાય કે નહિ? ૨૮૬ શાસ્ત્રમાં લવસત્તમદેવને સાત લવ આયુષ્ય બાકી ને છઠ્ઠન તપ બાકી તેનું રહસ્ય શું ? ૨૮૭ બૌદ્ધદર્શનમાં ગોશાળાની વાત આવે છે, દિગંબરમાં નથી તેનું કારણ શું? ૨૮૮ સમવસરણ પ્રભુ માટે દેવ બનાવે છે, તે એવી વિરાધનામાં બેસીને અનુમતી કેમ આપે છે ? ૧૦૧ ૨૮૯ જાનું પ્રમાણ ફૂલે ચારે બાજુ હોય તે પર થઈને ભગવાન તથા સાધુઓ શું સમવસરણમાં બેસતા હશે? ૧૦૧ ૨૯૦ કેલલી ભગવંતે સમવસરણમાં ભગવાનને વંદન કરતા નથી તે પ્રદક્ષિણું શા માટે ? ૨૯૧ તે કેવલી ભગવંતે શું સાંભળવા આવે છે ? ૨૯૨ સમવસરણની રચનાભૂમિથી કેટલે દૂરથી સાધુઓ આવે ને આવે તે ફરજીયાત કે મરજીઆત. ૨૯૩ ગર્ભપહારની વાત દિગંબરો કેમ માનતા નથી. ૧૦૨ ૨૯૪ રિવાજ અગર રૂઢીની એગ્યતા વસ્તુને અગ્યતાના સ્વરૂપમાં સ્પર્શ ન કરતી નથી ? ૨૯૫ શ્રદ્ધાનુસારી અને તર્કનુસારીછોને સમજાવવાની રીત એક સરખી હેય ખરી ? ૨૯૬ દીક્ષા અંગે? ૧૦૪ ૨૯૭ ઉપધાનની બેલી જ્ઞાનખાતામાં નહીં લઈ જતાં દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે? ૧૦૬ ૨૯૮ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી છે તે ફેરફાર કેમ ન થાય? ૨૯૯ યેગશાસ્ત્રમાં “નિને લેવો # ધમાં કહી પાપસ્થાનકમાં પડેલ પ્રાવકની પ્રશંસા કેમ કરી ? ૧૦૨ ૧૦૨ ૧૦૪ '૦૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩ર ૩૦૦ ચારિત્રની શ્રદ્ઘા વગરના જીવને સમ્યક્ત્વ હાઇ શકે ખરૂં? ૧૦૭ ૩૦૧ તીર્થંકર નામકમ ધાય કયારે? અને નિકાચિત ક્યારે થાય? અને તેની સ્થિતિ કેટલી ? ૩૦૨ તીર્થંકર નામક્રમ અંધાયા પછી તે જીવ તિર્યંચમાં જાય કે નહિં ? સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય કે નિહ ? ૩૦૩ દુ:ખભિત વૈરાગ્યનું સ્વરૂપ શું ? ૩૦૪ કયા મુદ્દાએ દુનિયાને ત્યાગ કરે તે મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય ? ૩૦૫ પૂજારી વિગેરેને લ નૈવેદ્યાદિ અપાય તેમાં દેવદ્રવ્યને દેષ લાગે કે નહિ ? ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૩૧૩ તીથ કરી જિનેશ્વર શા માટે કહેવાય ? ૩૧૪ સાધુઓએ સામિ કવાત્સલ્યમાં વહેરવા જવું કે નહિં ? ૩૧૫ આત્માનાં શુભ અને શુદ્ધ પરિણામમાં તફાવત શે ? ૩૧૬ હિંસા, જુઠ્ઠ, અદત્ત, મૈથુન, પરિગ્રહ એ પાંચે આસવાની નિંદા, કરેલ પાપાનું સ્મરણુ કરીને થાય કે નહિ' ? ૩૧૭ તીર્થંકરને વંદન કરવાનું કાઇ ક્રાઇ છદ્મસ્થ, કેવલીને કહે એ દૂષણ કે ભૂષણ ? ૧૦૮ ૧૦૯ ૩૦૬ તીથ કર્ને દીક્ષાની સાથે મનઃ૫યવજ્ઞાન થાય, તેમ ખીજાને દીક્ષા સાથે થાય કે નહિં? ૧૦૯ ૧૦૯ ૩૦૭ કષાય, હિ ંસા તથા મૃષાવાદને પ્રશસ્ત ક્યારે ગણી શકાય? ૧૦૯ ૩૦૮ જ્ઞાયિકસમ્યક્ત્વવાળાજ જધન્યથી કેટલે ભવે માક્ષે જાય ? ૩૦૯ અખિલ વિશ્વના લેકા મરણુથી ડરે છે એ કહેવત સાચી છે ! ૧૧૦ ૩૧૦ જગતના જીવાએ મરણની બાબતમાં ખાળે ચા ને દરવાજા ખુલ્લા' મૂક્યા તે કેવી રીતે ? ૧૧૦ ૧૧૦ ૩૧૧ ધર્મ સામગ્રી મળવા છતાં આવતા ભવમાં કરીશું' આવી ઈચ્છા રાખવી તે ધ`શાસ્ત્ર ને નીતિથી સંગત કે વિરૂદ્ધ હૈં ૧૧૧ ૩૧ર જિન કેટલા પ્રકારના છે ? ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૮ ફાયિકભાવને ધર્મ આવ્યા પછી ક્ષાપથમિકભાવના ધર્મનું શું થાય ? ૩૧૯ વિનય વિના પાળેલી અહિંસા અને કથન કરેલ સત્ય મેક્ષ આપી શકે કે નહિં? ૧૧૦ કર૦ તીર્થંકર નામકર્મ શી રીતે વેદાય ? ૧૧૪ ક૨૧ કર્મની ૧૫૮ પ્રકૃતિઓમાં બંધમાં અને ઉદયમાં શુભ કઈ? ૧૧૪ ૩૨૨ જગતમાં એવું કેઈ સ્થાન છે કે જ્યાં એક પણ વખત આ છે જન્મ-મરણ ન કર્યા હોય? ૩૨૩ દ્રવ્ય-ચારિત્ર આવ્યા વગર ભાવ–ચારિત્રની પ્રાપ્તિ થાય કે નહિ? તેની પ્રાપ્તિનું કારણ કયું? ૩૨૪ અવધિજ્ઞાનનું લક્ષણ શું? ૩૨૫ અનંત વખત કરેલી દ્રવ્ય-ક્રિયા, આત્મગુણોત્પત્તિની અપેક્ષાએ સાર્થક અને નિરર્થક કેની ? ૧૧૫ ૩૨૬ અવંતીસકમાલે નલીનીગુલ્મવિમાને જવાની ઇચ્છાથી પ્રવજ્યા લીધી તે સમ્યકત્વ ખરું? ક૨૭ આશંસા એટલે શું? અને નિયાણું એટલે શું? ૧૧૬ ૨૮ સમ્યગ્દષ્ટિ જીવ નિયાણું કરે કે નહિ ? ૧૧૬ ૩ર૯ તમામ ચારિત્ર લઈને નવ ગ્રેવેયકમાં કેટલી વખત ગયા છે ? ૧૧૬ ૩૩૦ પંચમ કાલના ભવ્યાત્માઓ માટે મેક્ષના દ્વાર શું બંધ છે? ૧૧૬ ૩૩૧ કેટલાક એમ કહે છે કે-વારંવાર આગામે વાંચવાથી કાયદે રે ? ૧૧૭ ૩૩ર સ્વાધ્યાયથી આત્માને કયા કયા લાભ થાય? ૦૩૩ શ્રતકેવલી, અવધિજ્ઞાની, મનઃ૫ર્યવજ્ઞાની પરમાણું દેખી શકે કે નહિં? ૩૦૪ શાસ્ત્રમાં ત્રણ પ્રકારના અજીર્ણ કહ્યાં છે તે કયા? ૧૧૫ ૧૧૭ ૧૧૮ ૧૧૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૩૩૫ એવું કાઈ કાળે થાય ખરૂં કે સન થયા વગર ક્રાઇ મેક્ષે જાય ? ૧૧ ૩૭૬ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ વધારેમાં વધારે કેટલા ભવે મેક્ષે જાય ? ૧૧૮ ૩૩૭ કસ્તુરી મૃગની ડુંટીમાં જ છે તે ભટકવાનું કારણ શું? ૧૧૯ ૩૩૮ જેમ પરમેશ્વર પુણ્યના કાર્યોમાં કારણભૂત છે, તેમ પાપના કાર્યોમાં ખરા કે નહીં ? ૩૩૯ એક માણુસ અગ્નિ સળગાવે ને એક એલવે તે એમાં વિશેષ કમ' ક્રાણુ બાંધે ? ૩૪૦ નિર્જરાના પ્રકાર કેટલા ? ૩૪૧ સવર એટલે શું ? ૩૪૨ આસવા કાને કહેવાય ? ૩૪૩ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય ક્રમના આસ્રવા શી રીતે આવે? ૩૪૪ જ્ઞાનાવરણીય, દૃનાવરણીય, માહતીય, અંતરાયના શુભ— આસ્રવે ડ્રાય કે નહિ ? ૩૪૫ પુંડરીક રાજાએ કંડરીકને ગૃહસ્થવેષ આપ્યા તે સાધુપણ તેડાવવાના દોષ ખરી ? ne એવુ જૈનશાસ્ત્રમાં વિધાન છે? ૩પર પદાર્યની ઉત્તમતા હોય તે દૃષ્ટાંતની આવશ્યકતા શી ? ૧૧૯ ૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧ર૩ ર૩ ૩૪૬ દેશના દેવાને અધિકારી કાણુ ? ૩૪૭ ઋદ્ધિ સિદ્ધિ આપનાર નવકારમંત્ર કરતાં ૐ નમઃ પાર્શ્વનાથાય' ના જાપ છે એ કહેવું તે નવકાર– મંત્ર અને શાસ્ત્રની અવગણના નથી ? ૧૨૪ ૩૪૮ હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં કાર જપવાનું કેમ કહ્યું છે? ૧૨૫ ૩૪૯ જ્ઞાનદાન કનું નામ ? ૧૨૫ ૩૫૦ આ જીવ સુખમાં રાજી અને દુઃખમાં નારાજ કેમ થાય છે ? ૧૨૫ ૩પ૧ દીવસ કેટલી ઘડી ચઢ્યો અને કેટલી ઘડી બાકી રહ્યો ૧૨૬ ર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૧ર૭. ૧૨૮ ૧૨૮ ૧૨૯ ૫૭ પુરૂષ વિષયથી વિરક્ત બને વૈરાગી બને અને સ્ત્રી વ્યભિચારીણી બને છે તે પાપ પુરૂષને લાગે? ૧૨૬ ૩૫૪ મિથ્યાત્વ ગુણસ્થાનક” એમ કેમ કહેવાય? ૩૫૫ અભવ્યને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવું કે નહિં? ૧૨૭ ૩૫૬ મેક્ષની બુદ્ધિએ અનુષ્ઠાન કરનારને સંસાર કેટલે હોય? ૧૨૭ ૩૫૭ મહાવ્રત ઉચર્યા વિના, સાધુવેષ વિના સાધુપણાની ક્રિયા કરનાર ગૃહસ્થ સાધુ ગણાય? ૧૨૭ ૩૫૮ વ્ય–સ ધુપણા વગર કેવલજ્ઞાન થયું હોય તે વંદનીય ગણાય કે નહિ? ૩૫૯ ક્યા ક્યા દેવતાઓમાંથી ઍવીને વાસુદેવો થઈ શકે? ૧૨૮ ૩૬ અસ્પૃશ્ય-જાતિવાલા ભાવિક હોય તે ધર્મકાર્યમાં કેવી રીતે વર્તે? ૩૬૧ મુખ્યરીતિએ મનુષ્યપણું પામવાનાં કારણે કયા? ૬ર સાધુએ ભૂરકી નાંખી, એ ભૂરકી એટલે શું? ૩૬૩ પૌદ્ગલિક ઈચ્છાએ ધર્મ કરવાનું કહે તે સાધુના મહાવત રહે કે નહિં? ૧૨૯ ૩૬૪ ધH: રાજરા એવું કહેનાર શાસ્ત્રકારનાં મહાવ્રત ૧૨૯ ૩૬૫ આર્યક્ષેત્ર કોને કહેવાય? ૩૬૪ આવશ્યક કેટલા પ્રકારનાં છે? ૩૬૭ ભરત મહારાજાના રસોડામાં જમનારા શ્રાવકે કઈ શરતે પાળતા હતા ? ક૬૮ સમ્યકત્વ પામતી વખતે જીવ કેટલી નિર્જરા કરે? ૬૯ ગોશાળ તીર્થકરને માનતે હતું કે કેમ ? ૩૭. ધર્મ જોવામાં બારીકબુદ્ધિ જોઈએ એ કથનનું રહસ્ય શું! ૧૩૧ ૩૭૧ અંતમુહૂર્ત કરેલ ધર્મ કેટલું સુખ આપે ? ૧૩૧ ૧૨૯ ૧૨૯ Gડo ૪૦ ૧૩૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૭૨ ચારિત્ર રહિત (ગૃહસ્થ) શ્રુતનાની, પરમગુરૂ તરીકે માનવા લાયક ખરો કે નહિ! ૩૭૩ ઋજીવાલુકા—નદીથી પાવાપુરી કેટલી દૂર ? ૩૭૪ સામાન્ય—કેવશીને પણ કેવળજ્ઞાન તેા છે, છતાં તીથંકર ક્રમ ન કહેવાય ? ૩૭૫ ત્રિપદી સામાન્ય-કેવલી ખેલે તે ગણધરો ચૌદ પૂર્વ તે બાર અંગની રચના કરી શકે? ૩૭૬ તીથ કરની દેશનામાં ક્રાડા જીવાના શંકાના સમાધાને એકી સાથે કેવી રીતે થતાં હશે ? ૩૭૭ સૌધમ દેવલાક મનુષ્યલાકથી કેટલે છેટે છે ! ૩૭૮ અભિગમ-શ્રવા પોતાના છેકરાઓને સાધુ-સાધ્વીને સાંપતા તે અધિકાર શેમાં છે? ૩૭૯ જધન્યથી કેટલી ઉંમરવાળા અનુત્તર-વિમાનમાં જાય ? ૩૮૦ શાસ્ત્રમાં ચિંતા કેટલા પ્રકારની કહી છે? ૩૮૧ દેવતા કારે આહાર કરે? ૩૮૨ ભાદર-હિ ંસાના ત્યાગ કર્યા વિના સૂક્ષ્મ–હિંસાના ત્યાગ કરી શકાય ? ૧૧ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૩૮૩ દુ:ખી થવાને દેખીને જેને દયા ન આવે તેનામાં સમ્યક્ત્વ હોય ખરૂં? ૩૮૪ શ્રી તીથ કરના જીવ અવધિ તથા મનઃપવજ્ઞાન વગરના ઢાય ખરી ? ૩૮૫ સયમના ભાગે અહિંસા કરવા લાયક ખરી ? ૩૮૬ ભાવયા વિના આવેલા સંસારના કાંટાળા તે નિવેદ કહેવાય કે નહિ ? ૧૫ ૩૮૭ કયા ગુણા ક્રૂરસે ત્યારે સમ્યગ્દષ્ટિ મનાય ? ૧૩૫ ૩૮૮ કઇ કરણીથી શ્રાવક કહેવાય ? ૧૩૫ ૩૮૯ મોક્ષની બુદ્ધિએ ભાવ-સાધુપણું એમ જાણવાની નીશાની કંઇ: ૧૩૫ ૧૩૪ ૧૪ ૧૩૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૧૩૬ ૧૩૭ ૩૯૦ પહેલાં પ્રીતિ થાય કે પ્રતીતી ? ૩૯૧ શ્રદ્ધામાં શક્તિની ખામી ચાલી શકે? ૩૯૨ શામાં અનાર્યનું લક્ષણ કંઈ છે? ૩૯૩ ધર્મની કિંમત સમજાણું ક્યારે કહેવાય? ૩૯૪ શ્રીજિનેશ્વર, ચક્રવર્તિઓ અને બળદેવ મનુષ્ય કે તિર્યંચ માંથી આવીને તે તે પદવીધર થઈ શકે? ૩૯૫ કઈ નરકથી નીકળીને ચક્રવત થાય? ૩૯૬ વાસુદેવ, બળદેવ, અને તીર્થકરે કઈ નરકમાંથી નીકળીને થાય? ૩૯૭ બળદેવ અને ચક્રવતિ કયા દેવતા થઈ શકે? ૩૯૮ ક્યા દેવતાઓ તીર્થંકર થઈ શકે? ૧૩૭ ૩૯૯ તીર્થંકરનું સમવસરણ પહેલાં થયું હોય ત્યાં ફરી થાય? ૧૭૭ ૪૦૦ તીર્થંકરદેવ કેટલા જનમાં હોય તે સાધુ-સાધ્વીએ વંદન કરવા જવું જ પડે ? ૧૩૭ ૪૦૧ રોચક-સમ્યકત્વ ક્યારે કહેવાય ? ૪૦૨ કારક–સમ્યકત્વનું લક્ષણ શું? ૪૦૩ દીપક-સમ્યકત્વ શું કામ કરે અને કેને હોય? ૪૦૪ શું દીપક- સમ્યકત્વનું પણ દેવાળું હોઈ શકે ખરૂં? ૧૩૮ ૪૦૫ ચેત્યવાસી સાધુઓ જે દેહરામાં પૂજા કરતા હોય તે દહેરાં શું સાવદ્ય ગણાય? ૪૦૬ ધર્મની દેવલેક જેટલી કિંમત કરે તે તેને મિથ્યાત્વ લાગે? ૧૭૯ ૪૦૭ દીક્ષા અંગે ? ૪૦૮ તમારામાં અને અમારામાં ફક્ત કપડાને જ ફેર છે ખરે કે નહિ ? ૪૯ દશવૈકાલિક પ્રથમ અધ્યયનમાં અહેવાલ તં તમનંતિ આ શબ્દોથી ધર્મની કિંમત ઘટાડી છે એમ શું નથી લાગતું? ૧૪૦ ૧૩૭ ૧૭ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૪ ૪૧૦ આજે પશ્ચિમી સંસ્કારમાં અમે કેમ તણાઈએ છીએ અને તેનું કારણ શું ? ૧૪૦ ૪૧૧ શાસ્ત્રકારોએ ચારિત્ર અવસ્થાની ગણત્રી ક્યારથી ગણી છે! ૧૪૧ ૪૧૨ પુરૂષાર્થ એટલે શું ? ૧૪૧ ૪૧૩ પુરૂષાર્થ માત્ર સેવનીય ખરે કે નહિં? ૪૧૪ પુરુષાર્થ પૈકી બેને સેવવાં બેને તજવા એ શું તમારે સિદ્ધાંત છે ? ૪૧૫ ચારમાં સેવવા લાયક કયાં? ૪૧૬ એ ચારે પુરૂષાર્થનું વાસ્તવિક સ્વરૂપ શું? ૪૧૭ “નહિ સેવવા લાયકના સ્વપ્નાં પણ સેવવા નહિ ને ખુલાસે ? ૧૪૨ ૪૧૮ મેક્ષનું સ્વરૂપ એક સરખું છે છતાં સિહના પંદર ભેદ કેમ ? ૧૩૭ ૪૧૯ પ્રભુ-પૂજનમાં પ્રક્ષાલમાં કાચા પાણી ને બદલે ઉકાળેલું પાણી કેમ ન વપરાય ? ૪૨૦ હરકેઈ વસ્તુ સંબંધી અભિપ્રાય આપવાને હક કેને હોય? ૪૨૧ છ માસની પરીક્ષા શાસ્ત્રમાં છે એ વાત ખરી છે ? ૪૨૨ સાધુની પરીક્ષા કરવાનું કામ શ્રાવકે કરે કે નહિં ? ૧૪૪ ૪૨૩ પૂર્વકાલમાં સાધુઓ જંગલમાં રહેતા એ વાત સાચી છે? ૧૪૪ ૪૨૪ સ્વરૂપ સમજ્યા વગર હા ભણે તે વાંધો છે. ૧૪૪ ૪૨૫ સ્વરૂપ સમજ્યા વગર જ્ઞાની ઉપર વિશ્વાસ રાખવો શું ઉચિત નથી ? ૪૨ દેવવંદનમાલામાં ચૈત્રીના દેવવંદનમાં જ્ઞાનવિમલસૂરિજી દશ-વીસ-ત્રીસ-ચાલીસ-પચાસ’ તે પાંચ જેડા કયા શાસ્ત્રમાં છે. ૪૨૭ ક્ષાયિકસમકાતિ મિથ્યાત્વની વૃદ્ધિ કરાવે ખરા ? ૪૨૮ વાંદણું દેતાં બીજીવાર “આવસીઆએ નહિ બોલવાનું કારણ શું ? ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૫ ใry Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૧૪ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૪૭ ૧૪૭ ૪૨૯ ચલપટ્ટ-આગાર' કયા ઉપયોગમાં લે ૪૩૦ ઉપવાસના પચ્ચખાણમાં “સૂરે ઉગ્ગએ' ને એકાસણુતિમાં ઉગએ સૂરે માં ફેર છે? ૪૩૧ દિવસને પૌષધ બેસણાથી થાય કે નહિં? ૪૩૨ સાંજે પૌષધ કરનારને એકાસણું જોઈએ કે બેસણું ? ૪૩૩ સામાયિક લીધા પછી ૪૮ મીનીટ ને બદલે બે કલાક બેસવું હેય તે ચાલે? ૪૩૪ ધારણ વગર ત્રણ કલાક બેસી રહેતે ચાલી શકે? ૪૩૫ પિસાહ લીધા પછી સામાયિક શા માટે ઉચ્ચરાવાય છે? ૪૩૬ પિસહમાં તમામ પાપકાર્ય બંધ થાય છે. છતાં સામાયિક ઉચ્ચરવાની શી જરૂર ? ૪૩૭ દ્વારિકાને દાહ કરનાર દ્વિપાયન ઋષિ ઓગણીસમે તીર્થકર સમજે કે કેમ? ૪૩૮ આવતી જેવીસીમાં તીર્થંકર થવાના તે આણંદ કયા ? ૪૩૮ દેવતા મનુષ્યની સ્ત્રી સાથે સંજોગ કરી ઔદારિક પુલ પરિણમાવી ગર્ભ ઉત્પન્ન કરે કે કેમ ? ૪૪. વાસુદેવ હેતેર હજાર સ્ત્રીઓને ને સુબાહુકુમાર ૫૦૦ સ્ત્રીને ભોગવટે કરનાર તમામ સ્ત્રીઓ પાસે કેવી રીતે જઈ શકે ? ૪૪ તીર્થંકરનું ફેરવ્યું ફેર છે કે નહિં ? ४४२ 'आसवा ते परिसवा' ने 'परिसवा ते आसवा' તે પછી ધર્મ અધર્મ રૂ૫ કેમ ન થાય? ૪૪૩ સગી-કેવલી મેલે જાય ૪૪૪ સમકિતી, ભવ્ય, દેશવિરત-સર્વવિરત મોક્ષે જાય ! ૪૪૫ ચેથા ગુણઠાણાવળે મોક્ષે જાય ? ૪૪૬ સોગી અવસ્થામાં બંધ છે તે અયોગી થવાને વખત શી રીતે આવે ? ૧૪૭ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૪ ૧૫e ૧૫૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૪૪૭ ચૌદમા ગુણઠાણીમાં બંધ નહિ અને નિર્જરા ઘણી તે વાત ખરી છે? ૪૪૮ ઉપસર્ગ એ બંધનું કારણ અને નિર્જરાનું કારણ શી રીતે ? ૧૫૦ ૪૪૯ બંધનું કારણ તે નિર્જરાનું કારણ અને નિર્જરાનું કારણ તે બંધનું કારણ થાય તે શી રીતે ? ૧૫૧ ૪૫૦ અણસણ અને જિનકલ્પાદિ હાલ છે કે નહિં? ૧૫૧ ૪૫૧ દિગંબર જિનકલ્પી ખરા કે નહિં? ૧૫૧ પર જમાના પ્રમાણે વત વું કે જમાનાની સામે વર્તવું? ૧૫ર ૪૫૩ આ તે તમે ઋતુકાલની વાત કરી ? ૧૫ર ૪૫૪ વનસ્પતિના છાને સુખ દુખ નથી ? ૧૫ર ૪૫૫ ધર્મ કહેલ કે કરે ૧૫૩ ૪૫૬ શાશ્વવા અશાશ્વતા અંગે? ૧૫૪ ૪૫૭ થી ૧૨૫ વડેદરા દીક્ષાના કાયદા અંગે? ૧૫૪ થી ૧૮૨ ૫૨૬ થી ૫૨૮ તીર્થકરના વર્તનની અનુકરણીયતા અંગે? ૧૮૩–૧૮૪ પર પૌષધ સામાયિક અંગે? ૫૩૦ છરણ શેઠ પાંચમે ગુણસ્થાને? ૧૦૦ ૫૩૧ મન એ ઇંદ્રિય નથી ? ૧૯૧ ૫૩૨ આત્માને સુખ સ્વભાવ ક્યા કર્મથી અવરાયે? ૫૩૩ દુનિયામાં સુખ તરીકે ઓળખાય છે તે તેને આભાસ છે? ૧૯૧ ૫૭૪ સચિત્તપાણીને નહિં અડકવાના નિયમવાળે પ્રભુપૂજામાં પણ સચિત્ત પાણી ન વાપરે? ૫૩૫ સામાયિક અંગે? ૧૯૨ ૫૩૬–૫૩૭ અભવ્યને અંગે? ૫૩૮ અછવપણું પારિણમિક-ભાવ છે? ૫૩૯ પ્રત્યેનીક થનારને ભાવચારિત્રના બીજની જરૂરી ખરી? ૫૪૦-૫૪૧ દીક્ષા અંગે? ૧૯૩ ૫૪ર બે તીર્થકરને ગૃહવાસ હેયપણે નથી ગણ? ૧૦ ૧૨ ૧૭ ૧૯૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૧૦૭ ૫૪૩ મોક્ષની ઈચ્છાવાળો કુદેવને પૂજક સાચા ધ્યેયવાળો છે? ૧૯૪ ૫૪૪ અગ્નિમાં બળી મરવાથી દેવલોક મળે? ૧૯૪ ૫૪૫ અસ્વાધ્યાયના અંગે? ૧૯૫ ૫૪૬ ચૌદમે ગુણસ્થાનકે અસંખ્યાતગુણ કર્મ ખપાવવાને અર્થ શ? ૧૯૫ ૫૪૭–૫૪૮ મિથ્યાત્વગુણસ્થાનકને અંગે ? ૫૪૯ ચૌદમે ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મો ન હોય? ૧૯૬ ૫૫૦ પુણ્યકર્મ પણ નિકાચિત હેય ? ૫૫૧ ભેગાવલી-કર્મ એટલે શું? ૧૯૬ ૫૫ર લૌકિક ફળની ઈચ્છાએ સુવાદિને આરાધે તેને મિથ્યાત્વ લાગે કે નહિં? ૫૫૩ જ્ઞાનીને રાગદ્વેષ સંભવતા નથી? ૧૯૭ ૫૫૪ સંસારમાં આસક્તિ અને અશક્તિ એ બેમાં કેને સમ્યક્ત્વ? ૫૫૫ કેવલ દાનાદિ ચારમાં ધર્મ માનવામાં શી હરકત? ૧૯૮ ૫૫૬ જુદા જુદા ધર્મવાળા જુઠ્ઠા કે સાચા કેવી રીતે માની શકાય ? ૧૯૮ પપ૭ પ્રતિક્રમણના સૂત્રની બેલીથી સામાયિકના ઉપકરણે લાવી શકાય ? ૫૫૮ પ્રભુપૂજામાં પુલ ન મળે તે લવંગ ચડાવાય? પપ૦ થી ૫૬૧ પુનર્લગ્નના રિવાજવાળી જ્ઞાતિના પૂજા વિગેરે અંગે? ૧૯૯ પર જ્ઞાતિ બંધારણ અને ધાર્મિક બંધારણને મેળ ખરો? ૧૯૯ ૫૬૩ જૈનધર્મને માનનારે આત્મભાવમાં પૂર્ણ હકદાર છે? પ૬૪ માગધી ભાષા એટલે શું? ૫૬૫–૫૬૬ સત્યવ્રતને બદલે મૃષાવાદવિરમણવ્રત શા માટે? ૨૦૦-૨૦૧ ૧૦૮ ૧૦ ૨૦૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૨૦૮ ૨૦૮ ૨૦e ૫૬૭ હિંસાને ધર્મ માનનારની હિંસામાં અને ધર્મ કરતાં થતી હિંસામાં શું તફાવત? ૫૬૮ “scorporદો વાહૂ તેમાં મુખ્યતા ચારિત્રની શા ઉપરથી ૨૨ ૫૬૮ થી ૫૭૧ તીર્થંકર નામકર્મ અંગે? ૨૦૩-૨૦૪ ૫૭૨ દેવદ્રવ્યની વ્યાખ્યા જણાવવાની જરૂર ? ૨૦૫ ૫૭૩-૧૭૪ તીર્થંકર નામકર્મ અંગે ? ૨૦૫ ૫૭૫ થી ૫૭૭ સમ્યકત્વને અંગે? ૨૦૬-૨૦૭ ૫૭૮ શિખામણ ને લાગે? ૨૦૮ ૫૭૯ વચન અને વિચારમાં ફેર શું ? ૫૮૦-૫૮૨ ધાતી અઘાતી કર્મને અંગે ? ૫૮૩ આશંસા અને નિયાણાને અંગે ? ૫૮૪ દીક્ષા અંગે ? ૨૦૯ ૫૮૫ સુલસાએ પુત્રની માગણી કરી તે અઘટિત ખરી ? ૨૦૦ ૫૮૬ અનાદિને છેડે હોય? ૨૦૯ ૫૮૭ તીર્થકર ક્ષાયિકસભ્યત્વના સ્વામી હેય? ૨૦ ૫૮૮ સમ્યકત્વ હેય તે વ્રતાદિનું ગ્રહણ ન્યાયયુક્ત છે' ? ૨૧૦ ૫૮૯-૫૯૦ આશંસા અને નિયાણાને અંગે? ' ૨૧૧-૨૧૨ ૫૯૧ ભગવાનને બે વર્ષને ગૃહસ્થપર્યાય સાધુપણામાં ન ગણાય? ૨૧૨ ૫૯૨–૫૯૪ તીર્થકરે ગણધરો અને અવધિજ્ઞાનીઓ દેશવિરતિ વિના જ ચારિત્ર લે? ૨૧૨ ૫૯૪ ઉદ્યમ સર્વત્તપણાને કે વીતરાગ પણાને? ૫૫ જાન્યથી ધર્મની આરાધના કરનારના આઠ ભવ વિષે ? ૨૧૭ ૫૯૬ તીર્થકરને સંયમ ગ્રહણ કર્યા પછી ઉપદેશ નહિં * આપવાનું કારણ? ૨૧૩ ૫૯૭ હિંસાના પચ્ચખાણું એટલે શું ? ૨૧૪ પ૯૮ કરશે તે ભગવશે' એ જૈનસિંદ્ધાંતને અનુસરે છે? ૨૧a ૨૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૫૯૯ સ્થાપનાશબ્દનો ખુલાસા ? ૨૧૫ }૦૦ ચાર મૂલ-સૂત્રેા દીક્ષા લીધા પછી તરત ભણાવી શકાય ? ૨૧૫ ૬૦૧ પંચમકાલના અંતમાં અનુયાગાર અને દશવૈકાલિકના આધારે ચલાશે ? ૬૦૨ ગણધર ભગવંતા ખીજે પહેારે દેશના શા માટે દે છે ? ૬૦૩ ઉપાંગને અ ંગે ? ૬૦૪ ગણધર ભગવંતા ખીજે પહેારે દેશના શા માટે દે છે? ૬૦૫ પ્રતિલેખનના ક્રિયા કાલે ઉપધાનવાળા પાણુહારનુ પચ્ચક્ખાણું ન કરે ? ૬૦૬ ગૃહસ્થપણામાં થએલા કેવલી દેશના વિગેરે કરી શકે ? ૬૦૭ જડજીવનના સાધનો છતાં આત્માદ્રારાજ પ્રવૃત્તિનિવૃત્તિના લાભ મળે છે ? ૨૧૬ ૨૧૬ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૬૦૮ ‘વેશ ઘૂના સમશ્રી' એ ગાથાનેા અર્થ શું? ૨૧૯ ૬૦૯ સાધુના વ્યવહાર ઉપરથી ભક્તિ કરનારને મિથ્યાત્વ ન લાગે ? ૨૧૯ ૬૧૦ સાધુને અનુકંપા (ભક્તિ) દાન હોય ? ૨૨૦ ૬૧૧-૬૧૨ સમ્યકત્વને અંગે ? ૨૨૦ ૬૧૩ ચાર લાખ દેવતા અને ચાર લાખ નારકી આલેાવવાની જરૂર ! ૬ ૧૪ શાસ્ત્રવાર્તાદિ થાનાં અન્યમતા માટે મહાત્મા વિગેરે શબ્દો અનુવાદની અપેક્ષાએ છે? હું ૧૫ ગુણવાન મિથ્યાદષ્ટિની જનતા સન્મુખ પ્રશંસા થાય ? }૧૬ ‘અધાઅંધ પુલાય' એ શુ ? ૨૨૨-૨૨૩ ૬૧૭ શ્રીપાલરિત્રમાં આવતી આસા સુદ ૮ થી એલી કેમ ? ૧૮-૬૧૯ અડ્ડાઇને અંગે ? ૨૦ થી ૬૨૩ શ્રાવકક્ષેત્રના પાષણમાં કયા શ્રાવક લેવા ? ૨૨૩–૨૨૪ ૨૪ અસતીપોષણુ અતિયારને અંગે ૨૫ ભગવાનની પ્રથમ દેશનાની નિષ્ફળતા અંગે ? ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૨ ૨૨૨ ૨૨૪ ૨૨૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૬૨૬ પુણ્ય-પાપના ૧૧૦ અધ્યયને કઈ સૂત્રમાં છે? કર૭ દેવતાઓને પ્રદેશદયથી નિદ્રા હેય? ક૨૮ તીર્થકરને આહાર-નિહારને વિધિ અદશ્ય છે? ૨૯-૬૩૦ તીર્થંકર મહારાજના સ્પંડિલ અંગે ? ૨૨૫ ૬૧ આચારપ્રકલ્પ એટલે નિશીથ-સૂત્ર કહેવાય? ૬૩૨ દીક્ષા અંગે? ૨૨૬ ૬૩ બકુશ કુશીલ પરિગ્રહ ઘણે રાખે તે શું દેવાય બધે? ૨૨૬ ૬૩૪ જમણા અંગુઠે પૂજા કરવાનું કારણ? ૬ અવધિજ્ઞાનને અંગે? ૬૩૬ મન:પર્યવજ્ઞાનમાં દર્શન કેમ નહિં? ૬૨૭ જિનેશ્વર ભગવાને કહેલા અનુષ્ઠાનોમાં અધ્યવસાયના મેગે પુણ્ય-પાપની ચતુર્ભાગી બંધાય? ૨૨૭ ૬૩૮ છ ખંડ સાધવામાં દેવતાની મદદે વખત એ છે લાગે ? ૨૨૭ ૬૩૯ કર્મબંધના કારણે ચાર છતાં એક કેમ ? ૬૪૦–૬૪૧ ભાવયા અને દ્રવ્યદયાને અંગે? ૨૨૮ ૬૪૨ કુંભરાકકટક નગરને બાળવાનું કારણ? ૬૪૩ ન ચ ફ્રિજિ મguખાદ્ય એ ગાથાની વ્યાખ્યા શી? ૬૪૪ મૈથુનમાં સ્યાદ્વાદ નથી આમાં તત્વ શું? ૨૨૯ ૬૪૫ દીક્ષિત નાનોભાઈ લધુપર્યાયવાળા મેટાભાઇને વંદન ન કરે? ૨૩૦ ૬૪૬ ઔપગ્રહિત ઉપકરણે રાખવાનું ભગવતી આદિમાં છે? ૨૩૦ ૬૪૭ પરિગ્રહ નામના પાપસ્થાનકમાં પરિ ઉપસર્ગ રાખવાનું કારણ શું? ફ૪૮ અવગ્રહને અંગે ૨૭૧ ૬૪૯ સંધિશબ્દને અર્થ ? ૨૩૨ ૬૫. લજાદિથી આધાકમાં આદિનો ત્યાગ કરવામાં મુનિપણું છે? ૨૩૨ ૬૫ “શના લઘુ ઘર્મશાષનમ' ને ભાવાર્થ શું? ૨૫ ૨૨૭ ૨૨૮ ૨૨૮ ૨૩૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ૨૩૬ ર૮ ૨૩૬ ૨૩૯ ૬૫ર અસંયમમાં અરતિ અને સંયમમાં રતિ એ સર્વદશામાં ઉચિત છે? ૫૩ મિત્ર અને અમિત્રનું લક્ષણ અને તે કોને ગણવા? ૨૩૪ ૬૫૪ સાપની માફક આસવને ભય અને સુવર્ણાદિકની માફક સંવરનું ગ્રાહ્યપણું કેમ નહિ ? ૬૫૫ ઠાણાંગજી વિગેરેની કોટ્યાચાર્ય મહારાજે ટીકા કરી છે! ૨૦૫ ૬૫૬ શ્રાવક-શ્રાવિકાને ચારિત્રને અંશ છે તે અંગાદિસૂત્રને અધિકાર કેમ નહિ ? ૬૫૭ યથાખ્યાત-ચારિત્રમાં મહાવતનું અવસ્થાન કેમ ? ૬૫૮ મૂળગ્રંથમાં નહિ કહેલી અને ટીકામાં કહેલી હકીકત ગ્રંથના નામે બેલાય? ૨૩૮ ૬૫૯ વર્તમાનકાળમાં દ્વારા વ્યાખ્યા હોય કે નહિ ? ૬૦ શુલપાક્ષિક-છોને સંસાર કેટલો? ૬૬૧ “આદેશ” શબ્દનો અર્થ શો ? ૨૪૦ ૬૬૨ થી ૬૬૪ સભ્યત્વને અંગે? ૨૪૧-૨૪૨ ૬૬૫ તપ-જ્ઞાન ને ચારિત્રના ફળની પ્રાપ્તિમાં વિઘકારક કેણુ? ૨૪૩ ૬૬૬ અઢીદ્વીપમાં તીર્થંકરની કયા પદે કેટલી સંખ્યા સમજવી ? ૨૪૩ ૬૭ હનન-આજ્ઞાપન, પરિગ્રહણ-પરિતાપન અને અપદ્રાવણથી શું ગ્રહણ કરવું ? ૨૪૪ ૬૬૮ સ્થાપના અનુમની અપેક્ષાએ આચારાંગ પહેલું છે ? ૨૪૫ ૬૬૯ આચારાંગના અઢાર હજાર પદે નવ બ્રહ્મચર્યમય પહેલા શ્રતસ્કંધના છે? ૬૭૦ પહેલા સંયમસ્થાનને અંગે? ૨૪૭ ૬૭૧ મહાવ્રતને વિષય સર્વદ્રવ્ય કેમ બને? ૬૭ર થી ૬૭૪ આયુષ્યકર્મને અંગે ? ૨૪૮-૨૪૯ ક૭૫ રસ અને પ્રદેશ ભેદોમાં દષ્ટાંતથી સમજણ આપી શકાય ખરી? ૧૪૬ ૨૪૭ ૨૫૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨૫ર ૨૫૩ ૨૫૪ ૬૭-૬૭૭ આયુષ્ય કર્મ અંગે ૨૫૦-૨૫૧ ૧૭૮ લવણસમુદ્રમાં મનુષ્યના જન્મ-મરણ થાય? ૬૭૯ યતિઓ અને ગોરછનું કયું ગુણસ્થાનક? ૨૫૨ ૬૮૦ તમસ્કાય વસ્તુ શું છે? ૨પર ૬૮૧ ભરતક્ષેત્રની શાશ્વતી ગંગા કઈ? ૬૮૨ નવકારશી આદિનું પચ્ચખાણ સૂર્યોદય પછી લેવાય? ૨૫૨ ૬૮૩ સિદ્ધચક્રમાં જુદા જુદા વર્ણ રાખવાનું કારણ શું? ૨૫૩ ૬૮૪ સકલતીર્થ કયા આવશ્યકમાં ગણાય ? ૬૮૫ પિસહમાં શ્રાવકથી વાસ વડે જ્ઞાનપૂજા થાય કે નહિ? ૨૫૩ ૬૮૬ છઠ્ઠા ગુણઠાણે ચાર ધ્યાનમાંથી કયું ધ્યાન હેય? ૨પાય ૬૮૭ પરમાધામી દેવાની ગતિ–આગતિ કેટલા જીવ ભેદોમાં હેય? ૨૫૩ ૬૮૮ કુબડી વિજયે જબુદીપમાં છે? ૨૫૪ ૬૮૯ સ્પંડિલના સ્થાન અંગેના ભેદ કેટલા? ૬૯૯ પરમાધામીની વેદના કેટલી નરક સુધી હોય ? ૨૫૪ ૬૯૧ યુગપ્રધાને કેટલા હેય ? ૨૫૫ ૬૯૨ સાત ક્ષેત્ર કયા? સાધુ ઉપદેશ આપે કે આદેશ કરે? ૨૫૫ ૬૯૩ પાણીની પરબ કરાવવા વિગેરેને ઉપદેશ સાધુ આપે કે નહિં? ૬૯૪ બાદરએકેદ્રિય-જીવને સ્પર્શ કરતાં કેટલું દુઃખ થાય ? ૧૯૫ એક ઘરમાં રહેલા માણસે કરેલા પાપથી ધમી લેપાય કે નહિ ? ૬૯૬ પાક્ષિપ્રતિક્રમણમાં છીંક આવે તેને અંગે? ૬૯૭ “નોરંતુ કમાના” અને “નંદવાવા' સાથે બેલાય છે તેનું કારણ શું? ૬૯૮ ખરાબ સ્ત્રીનું પોષણ કરતાં અસંયતીનું પિષણ થાય! ૯૯ રસ, ઋહિ અને શાતા ગૌરવનું સ્વરૂપ શું? ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૬૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ २७० २७० २७० ૨૭ ૭૦૦ શીયાળે, ઉનાળે, રાત્રે, દીવસે પુદગલોના સ્પર્શ થવામાં નિયમ ખરે કે નહિં ? ૨૬૫ ૭૦૧ થી ૭૦૫ સૂતકના અંગે ૨૬૫ થી ૨૬૭ ૭૦૬ પખી આદિ પ્રતિક્રમણમાં છેલ્લું સંતિકર બેલવું જોઈએ? ૨૭ ૭૦૭ ખીલે ખેંચતાં રાડ પાડી તે વીર્યબલમાં ઘટાડે માન? ૨૬૮ ૭૦૮ આયંબિલમાં હિંગ વપરાય કે નહિં? ૨૬૮ ૭૦૯ આયંબિલ ખાતામાં ધર્માદા કાઢેલી રકમ અપાય? २१८ ૧૦ પ્રહાદના અંગે આયંબિલ કરે તે મિથ્યાત્વ લાગે ૭૧૧ ઉપધાન વિગેરેના કાઉસગ્ગ સંપૂર્ણ લોગસ્સના છે? ૭૧ર અસ્વાધ્યાયના અંગે ? ૭૧. ઊંટડીના દૂધને અંગે ? ૭૧૪ “મને મi> એ વાક્યનો અર્થ છે? ૭૧૫ જિનમંદિર આદિના અંગે ફ બનાવાય ? ૭૧દ વધ માનતપની એલીને સાધુ આદેશ આપે ? ૭૧૭ રાત્રે આહાર પાણી અભક્ષ્ય કેમ ? २७४ ૭૧૮ સુકવેલા આદની માફક બીજ કંદમુળ સુકવેલું છે? ૭૧૯ ભાદરવા સુદ ૮ ના દિવસે સામાચારી વંચાય ? ૭૨૦ ચતુર્વિધ-સંઘમાં કલ્પસૂત્ર વાંચવાનો અધિકાર વેગવહન કરેલાને છે ? ૨૧ સાથી શ્રાવકસમુદાય સન્મુખ વ્યાખ્યાન ન કરે ? ૨૭૯ ૦૨૨ સાધ્વીઓ પુરૂષના માથે વાસક્ષેપ કરે તે ઉચિત નથી ? ૨૭૯ ૨૩ ચંદરવા-પુંઠીઆમાં સ્થૂલભદ્રાદિકના દ ભરવા ઉચિત નથી ? ૨૭૯ ૦૨૪ બારવ્રતમાંથી ગમે તે વ્રત નાણુ મંડાવી ઉચ્ચરાય ? ૨૫ “vયવુાની વ્યાખ્યા શી? ૨૬ પચ્ચખાણ પૂજા કરીને મારવાની જરૂર છે? ૨૮૧ ૨૭ આયંબિલ અંગે ? ૨૮૧ ૨૭૩ ર૭૩ २७८ ૨૭) ૨૮૦ ૨૮૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૨૮૨ ૨૮૩ ૨૮૩ ૨૮૩ ૨૮૫ ૨૮૬ ૨૮૬ ૭૨૮ સ્ટીમર જોવી તે અનર્થદંડ છે! ૭૨૯ તિથિને અંગે ૭૦૦ સાધુ વાસથી જ્ઞાન પૂજા કરે તે ચર્ચાનું કારણ નથી ? ૭૩૧ બીજ આદિના સ્તવનાર પ્રભુ આગલ બેલાય? ૭૭૨ શ્રી ભગવતી સૂત્ર (શ૦ ૨૦ ૧૦ રજે) માં આવેલા ધર્માસ્તિકાય અંગે? ૭૭૭ પૌષધ અને સામાયિક અંગે? ૭૧૪ પ્રભાવનામાં બાલછ ખેંચાય તેવું વહેંચવું ઉચિત છે ? ૨૮૫ ૭૩૫ તીર્થંકરના વર્તનની અનુકરણીયતાને અંગે? ૨૮૫ ૭૩૬ ટડીનું દૂધ અભક્ષ્ય જેવું છે? ૭૭ ભગવાનને બે વર્ષને ગૃહસ્થપયય સાધુપણામાં ન ગણાય? ૨૮૬ ૭૩૮ ભક્તામરના ૪૮ કાવ્ય અંગે? ૭૭૯ સ્ત્રીરત્ન છઠ્ઠી નરકે જાય એમ નહિં? ૭૪૦ માથુરી વાચના અંગે? ૭૪૧ “વીજ દીવાતણું ઉજજેવી લાગી' ને અર્થ છે? ૭૪૨ “વાયુકાય ઉધાડે મુખે બોલ્યા” ને અર્થ છે? ૭૪૩ પ્રસન્નચંદ્ર-રાજર્ષિના સાતમી નરકના દલિક અંગે? ૭૪૪ શ્રી સંધના અંગે? ૭૪ તીર્થકરના વર્તનની અનુકરણીયતાને અંગે ? ૭૪૬ અધિકારીનું લક્ષણ? ૭૪૭ અવિધિ ટાળવી જોઈએ પણ ક્રિયા છોડાય નહિં ? ૭૪૮ વર્તમાનકાળમાં અપવાદ-માર્ગ કે ઉત્સર્ગ–માર્ગ? ૭૪૯ શાસ્ત્ર અને આજ્ઞાને પોકારનારા “મારા જેવા છે? ૭૫૦ અપુનબંધકપણાથી ધર્મની શરૂઆત? ૭૫૧ તીર્થંકરના વર્તનની અનુકરણીયતાને અંગે? ૨૮૮ ૨૮૯ ૨૮૮ ૨૮e ૨૦ ૨૧ ૨૯૭ ૨૩ ૨૩ી ૨૨ ૨૦કે. ૨૯૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु ण समणस्स भगवओ महावीरस्स આગમ દ્વારક-સંગ્રહ ૨૫ સાગર-સમાધાન પ્રશ્નકાર–ચતુર્વિધ શ્રીસંઘ, [ સમાધાનકાર–આગમ દ્વારક-આચાર્યપ્રવરશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ, પ્રશ્ન ૧-વર્તમાનકાલે મોક્ષાથી જીવે સાધ્ય કેવું રાખવું ? સમાધાન-સાગરની મુસાફરીમાં વહાણવટીઓ પિતાને જવા લાયક દેશ હજારો માઈલ દૂર હય, ગરદમ સમુદ્રમાં તેફાન હેય, હથેલી પણ સુઝે નહિં તેવું ઘર અંધારું હોય કે જેથી પૂર્વ-પશ્ચિમ દિશાનું ભાન પણ ન થાય, તે પ્રસંગે હોકાયંત્ર તેની (વહાણવટાની) બધી મુશ્કેલીઓ દૂર કરે છે. બકે તેને જે દિશામાં જવું હોય તે જ દિશામાં હોકાયંત્રની મદદથી જવાય છે. તેવી રીતે સાચા સુખને અથી કહે કે મોક્ષાથી કહે એવા ભાગ્યશાલી જીવોએ પણ (વર્તમાનકાલમાં મેક્ષ ન પામી શકાય તેવા પ્રસંગે અનુભવતા હય, સંસારની અનેકવિધ આધિ-વ્યાધિ અને ઉપાધીઓના ઉંચા પહાડે નજર આગળ તરી રહ્યા હેય છતાં પણ ) જન્મજરામરણદિના દુઃખથી રહિત અવ્યાબાધ સુખની પ્રાપ્તિના અદ્વિતીય સ્થાનરૂપ મેક્ષના (મારે મેક્ષ થાય. મારે મેક્ષ થાય.) સાધ્યરૂપ સીધે કાંટો પણ હૃદયરૂપ યંત્રમાંથી ખસે જ નહિં Page #53 -------------------------------------------------------------------------- ________________ એવું લક્ષ્ય રાખવું જોઈએ, અને તે માટે દષ્ટાંત તરીકે શ્રી ગજસુકુમાલજી, શ્રી મેતારજ છે, ને શ્રી સમરાદિત્યકેવલી આદિના જવલંત દૃષ્ટાંતે અતિ ઉપયોગી છે. પ્રશ્ન ૨ અનંતકાયની સૂક્ષ્મ અને બાદરની સાબીતી શી? અને તેને સાધારણ વનસ્પતિકાય કેમ કહેવાય છે? સમાધાન–વર્ષાઋતુમાં થયેલી લીલ–$ગ વગેરે ભરશિયાળામાં હિમ પડવાથી બળીને ભસ્મીભૂત થાય, ઉનાળામાં સૂકાઈ જાય. પણ વરસાદ આવે તે પછી તેવીને તેવી જ સ્થિતિમાં ઉગે છે. બીજા વૃક્ષોની માફક બી, રસાળ જમીન, હવા પાણુ મૂળી વગેરેની તેને જરૂર નથી. ઘર, વાડી, અને બંગલામાં રહેલ હરકોઈ સ્થાનમાં જ્યાં જગા મલી ત્યાં તે ( અનંતકાય) પિતાનું સ્થાન જમાવી દે છે. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે આખું જગત સૂક્ષ્મ અનંતકાયથી વ્યાપ્ત છે. અને ચર્મચક્ષુથી દેખાઈ આવે છે તે બાદર છે. આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ અને મરણ સંબંધી દરેક કાર્ય સર્વેનું એકી સાથે એક સરખું છે. તેથી તે સાધારણ કહેવાય છે. તથા અનાદિકાળના નિગદીઆ, સંસારની રમત રમી આવેલ મિયાત્રીઓ અને સમકતથી પતિત થઈ આવેલા સર્વજી આ સાધારણ સ્થાનમાં સાધારણદશાને અનુભવે છે. પ્રશ્ન ૩–કેવલજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે છતાં દીક્ષા આપે ? સમાધાન–હા, આપે. શ્રી ઋષભદેવ ભગવાન સર્વજ્ઞ છે ને ભવિષ્યમાં જરૂર પડશે તેવું જાણે છતાં પિતાના પુત્ર ભરત ચક્રવર્તીને પુત્ર નામે મરીચી ભવિષ્યમાં પરિણામ, વેષ, અને તદ્દરૂપ ચારિત્રપ્રવૃત્તિથી જરૂર પડશે, ઉત્સત્રની પ્રરૂપણ કરી અને કેને ઉન્માગ ગામી બનાવશે તેમ જાણવા છતાં પ્રભુએ સર્વવિરતપણું સમર્પણ કર્યું; આવા અનેક દાખલાઓ શાસ્ત્રમાં મેજદ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કદીક્ષા આપવાની સાથે જ વ્રત–નિયમથી પતિત થશે તેવું જાણે તે સર્વજ્ઞ પ્રભુ દીક્ષા આપે ? સમાધાન–હા, આપે. હાલિક ખેડૂત) ની સંસારિક સ્થિતિ તદ્દન કફોડી છે. આખા કુટુંબ કબીલાને આધાર તેના ઉપર છે, દેવ-ગુરૂધર્મનું લેશ પણ ભાન નથી, નવકારમંત્ર પણ આવડતો નથી, છતાં વર્તમાન શાસનના પટ્ટધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પ્રતિબંધ કરવા ખેતરમાં મળે છે, પ્રભુ આજ્ઞાધીન ગણધર ભગવાન ખેતરમાં જાય છે, અને પ્રતિબંધ કરે છે. દીક્ષા આપીને હાલિક સાથે સમવસરણમાં આવે છે સમવસરણ મધ્યે બિરાજમાન પ્રભુ મહાવીરદેવનાં દર્શન થયાં. પ્રભુને દેખતાની સાથેજ હાલિક શ્રી ગૌતમસ્વામીને પૂછે છે કે-ભગવન! શું આ તમારા ગુરૂ? જે આ તમારા ગુરૂ હોય તે લે આ તમારો એ ને મુહપત્તિ ને આ હું ચાલ્યો. એમ કહી ચારિત્રની ઉપાધિ મૂકીને ચાલતા થયે સમવસરણની સભા હસે છે અને કઈ બેલે પણ છે કેગૌતમપ્રભુ ચેલે તે ઠીક લાવ્યા પણ તે વખતે ભગવાને શું કહ્યું? ભગવાન આખી સભાને ઉદ્દેશીને કહે છે કે-“મેલીને ગયે નથી પણ મેળવીને ગમે છે ભાગ્યવાન, હાંસી કરી ગુમાવો નહિં. અહિંઆ સર્વવિરતપણું મૂકયું પણ સમ્યકત્વની ફરસના થઈ ગઈ વર્તમાન પરિસ્થિતિમાં દીક્ષાને વિરોધ કરતાં પહેલાં પ્રાપ્તિના પ્રસંગે શાસ્ત્રોક્તરીતિએ ગુરૂગમહારાએ સમજવાની જરૂર છે કે જેથી નિંદનીય પ્રસંગોથી આત્મા પિતાને બચાવ કરે. પ્રશ્ન પ–આખા શાસનને નાશ કરશે એવું જાણે છતાં વિરતિપ્રદાન થઈ શકે ? સમાધાન–હા, થઈ શકે. એકવાર સમવસરણમાં ચક્રવર્તી ભરત મહારાજા પૂછે છે કે ઉન્નતિના શિખર પર ચઢેલા આ તીર્થને નાશ કોનાથી થશે? પરમારાષ્પ પરમતારક પ્રભુ ઋષભદેવજી મહારાજ જણાવે Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪) છે કે-હે ભરત! તું જે “અભિગમ-શ્રાવકેનું પિષણ કરે છે તેની પરંપરાથી ઉત્પન્ન થયેલા વંશજેથી આ અવસર્પિણીકાલના નવમા શ્રી સુવિધિનાથ સ્વામીજીના તીર્થની આસપાસ તીર્થને વિચ્છેદ થશે. ઉપરના વચને સાંભળીને મકાને ગયા. દેધથી કલુષિત ચિત્તવાળા ચકવતી ભરત મહારાજે સેનાપતિ પર હુકમ કાઢયો. જેમાં જણાવ્યું કે-જે શ્રાવકે આપણે ત્યાં પિવાય છે તે બધાને એકદમ નાશ કરે ? સેનાપતિ ધમી હોવાથી તેને તે હુકમ બજાવે પાલવ નથી. તેમજ ચક્રવર્તીના હુકમને અનાદર કરવાની હીંમત પણ ચાલતી નથી. અંતમાં અભિગમ શ્રાવકોને નાશ ઈચ્છવા લાયક નથી. એમ વિચારી શું કરવું ? તેને સારુ ભગવાન પાસે ગયે અને તે અવસરે ભરત પણ ત્યાં હાથ જોડી ઉભા છે. વિમાસણવાળી વાતને સાંભળી ભગવાને ભરતને ઉદેશીને કહ્યું કે ભાવિમાં થવાવાળું કાર્ય હેય તે થાય છે. માટે તે ભાવિ કારણને અવલંબવું જોઈએ નહિંગ અને સેનાપતિના પ્રશ્નના જવાબમાં “મા હણ મા હણ” (હણે નહિ. હણ નહિ.) કહ્યું, ને તેઓ માહણ (બ્રાહ્મણ) તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. ભવિષ્યમાં શાસનને નાશ કરનાર છે એવું જાણવા છતાં સાધુસંસ્થાની વૃદ્ધિ માટે જ રાખેલા અભિગમ-શ્રાવકેનું ભરણપોષણ સંબંધી કામ ચાલુ રાખ્યું, એટલે કે અભિગમ-શ્રાવકાને નાશ ન થવા દીધે. તે પછી ભવિષ્યમાં દીક્ષિત સાધુ શાસનનું શું કરશે એ ઉદેશમાત્રથી સર્વવિરતિની સુંદર દાન દેવાની ચાલુ પ્રથા બંધ ન થાય. કારણ અને તજ્ઞાનીઓએ તેમાં પણ લાભ માન્ય છે. પ્રશ્ન ૬-પરણેતરબાઇનું પોષણ એ દીક્ષિતનું વાસ્તવિક દેવું ખરું કે નહિ ? સમાધાન–ખરી રીતે તે દેવું કહી શકાય નહિ કારણ કે કાયદાની રૂએ સીવીલડેથ અને ધર્મશાસ્ત્રના ફરમાન મુજબ સંસારના Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫) સવ માણસે દીક્ષા લેનાર જ્યારે દીક્ષિત થાય ત્યારે વ્યવહારદષ્ટિએ તે માણુસો મરણ તરીકેની સ્થિતિમાં મૂકાય છે. અને તેમના મરણનું સ્નાન સુતક સરખું પણ તેમના સાંસારિક કુટુંબીઓને લાગતુ નથી. વળી વહેવારમાં મનુષ્ય જ્યારે સર્વ ગુમાવી દે છે. ત્યારે સ્ત્રી પણ પતિના ૬ ખે દુ દુ ખી બની સૂકા રોટલા ખાઇ પોતાનુ જીવન નભાવે છે. દેવાળું કાઢનારની સ્થાવર જંગમ મીલ્કતની કાર્ટીમાં નાંધ થાય છે તેમાં પણ એક બાજુ દેવાની નોંધ અને બીજી બાજુ લેણાની નોંધ લેવાય છે. પણ્ આજિદન સુધીમાં ઇનસેાલવન્સી નોંધાવનારા દેવાળું કાઢનાર) પૈકી ક્રાઇએ પણ દેવાની નોંધમાં પાતાની સ્રીનુ ભરણપેષણ માંધાવ્યુ હાય ઍવુ સાંભળ્યુ નથી. આર્યાવત્તની આ પત્નીને ધણીના સુખે સુખી અને ધણીના દુ:ખે દુ:ખી’ એ અયલ નિયમ જાળવવાના હેાય છે. જેથી સારી યા નબળી સ્થિતિને આનંદના જ દિવસેા માની એકાન્તે સુખમાં જ મગ્ન રહેનારી આને માટે ધણી જે પંથે વળે તે પથે વળવું તે સ્ત્રી માત્રની ફરજ છે. ધણી હૃદયપૂર્વક જે કાંઇ આપે તે લેવામાં વાંધો નહિ, પણ હુક તરીકે માંગવું તે અસ્થાને છે. વાસ્તવિક રીતે લેશભર પણ માગી શકે જ નહિ. પ્રશ્ન ૭—એક માણસની પાછળ આખું કુટુંબ પોષાતુ હોય, અનેક સંસ્થાઓ ચાલતી હોય, જનસમાજનું સારૂં હિત સચવાતું હોય તેવા એકને દીક્ષા ન આપી હોય તે વાંધા શુ? અને કદાચ આપે તે કુટુંબ રીબાય, સંસ્થાએ સડે, અને જનસમાજ આંસુ સારે તેનુ પાપ કાને? સમાધાન—ખરી રીતે જૈનશાસનની વિશાલતા તમેાએ પીછાણી નથી. કારણ કે—એક કુટુંબને છેડી જગતભરના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય Page #57 -------------------------------------------------------------------------- ________________ (૬) સુધીના સ કુટુ ંબનું રક્ષણ જે દીક્ષામાં થતું હાય, અરે ! એ પાંચ અને પચીસ સંસ્થાઓનું સ્વામીત્વ છેડીને જગતભરની સસ ંસ્થાએમાં નવજીવન પ્રાત્સાહન (જે દીક્ષાદ્વારા) અપાવાતું હાય. તેવી જગતભરના સસ્થાનાની શાંતિના અદ્વિતીયસાધનરૂપ ઢીક્ષાન શકી શકાય જ કેમ ? કસાઇના કરાને કાઇ સાધુ જીવ નહિ મારવાના પચ્ચખાણ આપે છે અને પચ્ચખ્ખાણના અમલથી આખું કુટુંબ રીખાય છે, છતાં કરાવનાર સાધુને પાપ લાગે નહિ. આસન્તીપકારી પ્રભુ મહાવીરદેવના શાસનમાં ચાર બુદ્ધિના નિધાન અભયકુમારન દીક્ષા દેવાયા પછી તુરતજ સમ્યક્ર્દાશરામણી શ્રેણિક જ જીરામાં જકડાવાયા, કારડાના મારથી ક્રાયર બન્યા, હીરા ચૂસી મર્યા, રથ, મુશલ અને મહાશીલાક ટક યુદ્ધ વિશ્વમાં વિસ્તર્યાં, નારાયણુ ચેડામહારાજા, ગણરાજા, અને અનેકજીવા વગરમાતે માર્યા ગયા, વગેરે વિગતવાર ખીના શાસ્ત્રદ્રારા સમજો અને તેથી જ પરમારા, પરમકૃ પાળુ, પરમાત્મા, સર્વજ્ઞપ્રભુ, મહાવીરદેવ આ બધુ થશે એવું જાણનાર છતાં પણ એક અભયકુમારના આત્મકલ્યાણના આદ માર્ગને રોકી શક્યા નહિ આદિન સુધીમાં થયેલ દીક્ષાઓના તાકાન વિરાધીઓદ્રારા અસત્યપણે અંધારા કુવામાં હડસેલવાથી ભલે જગબત્રીશીએ ચઢચા હાય, પણ તે બધીએ દીક્ષા દીક્ષા જેટલી નીંદનીય નથી. શાસ્ત્રમાં પૂર્વ પ્રસિદ્ધ થયેલા, અને વર્તમાનમાં સામેલ આ પ્રસ ંગનું પરિપુર્ણુ રીતે વાંચન, મનન અને પરિશીલન થશે તેા દીક્ષા માટે થતા વિરાધ હૃદયમાંથી જરૂર વિસર્જન કરશે. અને ભવિષ્યમાં આ આત્મા તેવી પાપમય કાર્યવાહીથી જરૂર કાયર બનશે; તેવા ક્લેશદાયક કાય થી બચી અત્યુત્તમ કલ્યાણમાને આરાધી, સ્વપરહિત સહેજે સાધી શકાશે. આ પ્રસટ-યુગપ્રધાનોમાં મોટા ભાગ બાળદીક્ષિતાના છે, તે કયા શાસ્ત્રમાં છે? Page #58 -------------------------------------------------------------------------- ________________ (૭) સમાધાન-જુઓ-યુગપ્રધાનચંડિકા ગ્રંથ પ્રશ્ન –બાળ, ગ્લાન, તપસ્વી, આદિ બીજાઓને લેચ કરેજ જોઈએ અને લેચ ન કરે તે બીજી કઈ રીતે થઈ શકે? સમાધાન–અવ્યંજન જાત-કાખ, દઢી, મુછના વાળ જેને ઉગ્યા નથી તેવાને અછિક (ઈચ્છા અનુસાર ), તાવ વિગેરેની પીડા થતી હોય તેવાને અંછિક, માથામાં ગુમડા વિગેરે થયા હોય તેવાને ચ્છિક, તે સિવાય બધાને લેચ ફરજીયાત કરાવવા જ જોઈએ. પ્રશ્ન ૧૦–સર્વસાવધના ત્યાગમાત્રથી સર્વ દેવના શાસનમાં સાધુપણું સંભવે કે નહિ ? સમાધાન–સર્વસાવદ્ય-પાપમય પ્રવૃત્તિ ત્યાગ કરે તેટલા માત્રથી સાધુપણું આવતું નથી. પણ તે ત્યાગની સાથે આત્મા મુખ્યગુણ પૈકી દશન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને વિશુદ્ધ કરતી દશવિધ ચક્રવાલસામાચારીને સેવે તે જ સાધુ હોઈ શકે. જો એમ ન માનીએ તે તિર્યંચને પણ સાધુ માનવા પડશે; કારણકે સસમાગમના પ્રસંગે અવધિજ્ઞાનાદિ પ્રાપ્ત થયું છે એવા તિર્યંચે પણ સર્વસાવઘના ત્યાગને અભિગ્રહ સિદ્ધભગવંતેની સાક્ષીએ કરે છે; પણ ત્યાં દશવિધ ચક્રવાલસામાચારી વિશિષ્ટ પ્રતિલેખનાદિ ક્રિયાને અભાવ હોવાથી તે તિય એમાં સાધુપણું શાસ્ત્રકારોએ માન્યું નથી. વિશેષમાં આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આજના જમાનામાં પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ ક્રિયાઓને બાજુ પર મૂર અધ્યાત્મને ડોળ કરવાવાળા વેષધારી સાધુઓને વીતરાગપ્રણિત શાસનમાં સાધુ તરીકે જીવવાને હક્ક નથી. બલકે સર્વસાવધના ત્યાગ સાથે રત્નત્રયાદિની વિશુદ્ધિ માટે યોજાયેલ દશવિધ ચક્રવાલ સામાચારીનું યશાશક્તિ સેવન કરનારા સાધુપદને શોભાવી શકે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૧–સામાયિક શા માટે કરવું? કરવાથી ફાયદો શું ? અને તે ફાયદો સહેલાઈથી સમજાવી શકાય તે માટે વર્તમાનકાળનું દષ્ટાંત આપવા કૃપા કરશે? સમાધાન-નાશવંત શરીરના અમુક ચોક્કસ ભાગમાં રસોળી અગર ગાંઠ થયેલ છે; તે (ગાંઠ અગર રસોળી) રાખવાની સહજ પણ મુરાદ નથી, તે વધે તેવી અંશભર પણ ઇચ્છા નથી, તેને વધારવા હરદેઈ સાધન વાપરવા લેશભર ઉદ્યમ નથી, પુષ્ટ થાય તે શરીર સુંદર દેખાય તેવા હેતુથી તે તરફ પ્રીતિ પણ નથી, છતાં શરીરની સપ્તધાતુની વૃદ્ધિ શારીરિક તંદુરસ્તી માટે લેવાતા ખોરાકમાંથી તે (રસોળી અગર ગાંઠ) પિતાને ભાગ લઈ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. વખતસર ચેતવામાં નહિં આવે તે ભયંકર રૂપ લેશે, શરીર નાશ પામશે એ ભય હેવા છતાં તુરત તેનું ઓપરેશન કરેલી જગ્યાએ તુરત રૂઝ આવે તે માટે બરોબર જોઇત બંદોબસ્ત ન થાય તે રોગ પિતાની જમાવટને લેશ પણ મચક આપતું નથી; તે જ પ્રમાણે આત્માને અવિરતિ એટલે ત્યાગ તરફ અણગમે નામની અદશ્ય ગાંઠ છે અને તે અદશ્ય ગાંઠ દિન પ્રતિદિન સમયે સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. અવિરતિના પાપથી પોષાયા કરે છે. પાપ કરવાની ઈચ્છા ન હય, પાપ વધે તે માટે પ્રવૃત્તિ પણ ન હેય, પાપ કરવા સંબંધી લેશભર વિચાર ન હય, પાપ પ્રત્યે પ્રીતિ પણ ન હોય, તે પણ પાપ દરેકે દરેક આત્માને અવિરતિનું લાગ્યા કરે છે. અને તેથી બચવા માટે સામાયિકધારાએ ઓપરેશાન કરવાનું કીધું; અને જે સામાયિકમાં પ્રથમ પ્રતિજ્ઞાથી પાપ બંધ થયું, અને રૂઝને માટે બીજી પ્રતિજ્ઞા દર્શન-શાન-ચારિત્રની આરાધનાથી આત્માને અપૂર્વ આરોગ્યતાને લાભ થશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૨–ભગવાન શ્રી બાહુબલજીએ ગુરૂ વગર રણસંગ્રામમાં સ્વયમેવ દીક્ષા લીધી છે. તે દીક્ષા શાસ્ત્ર અપેક્ષાએ વંદનીય કેમ? સમાધાન–સ્વયં બુદ્ધો અને પ્રત્યેકબુદ્ધોને ગુરૂમહારાજાઓની અપેક્ષા રહેતી નથી અને ભગવાન શ્રીબાહુબલજી શાસ્ત્ર અપેક્ષાએ સ્વયંબુદ્ધ છે, માટે તે વંદનીય છે. તે સિવાયના બીજાઓ પણ ગુરૂ વગર દીક્ષા લઈ શકે પણ શ્રી પુંડરીકરાજર્ષિ વગેરેની માફક ફરીથી ગુરૂ પાસે દીક્ષા લે તે જ તેઓ ગુરૂપદ અને પરમેષ્ઠિપદને શોભાવી શકે છે. સ્વયં બુદ્ધ માટે માટે શ્રી નંદીસત્ર ચૂર્ણ ટીકા જુઓ. શ્રી પુંડરીક-રાજર્ષિ માટે શ્રી જ્ઞાતાસૂત્ર જુઓ. પ્રશ્ન ૧૩–સમજુ દેશવિરત-શ્રાવક પિતાના લેણદાર પર તાકીદ કરી અંતે કેદખાનામાં મોકલવા સુધીના વિચાર અને વર્તન કરે તે તેનું દેશવિરતપણું ટકે? સમાધાન–દેશવિરતપણું એટલે અમુક હદની વિરતિ. અને તેવી વિરતિ ટકાવવામાં શાસ્ત્રકારોને વિધેિ આવતું નથી. કારણ અવ્યુત્પન્ન એ શ્રાવક ઈરાદાપૂર્વક ધર્મ, સમાજ, આદિ લાભ સમજીને ચેથા અણુવ્રતને પીડાકારી એવી લગ્નાદિ ક્રિયાઓ કરાવે, છતાં દેશવિરતપણું ટકે છે તે પછી સમજુ શ્રાવકની સમજણપૂર્વકની દેશવિરતિને બાધ આવી શકતું નથી. પરંતુ હૃદયને આઘાત પહોંચાડનારી કલેશમય કાળજાને કરનારી કલિટ પ્રવૃત્તિઓ હૃદયમાં વિચારે તેથી દેશવિરતપણું જતું નથી. બકે વર્તન અને વિચાર એ જુદાં છે અને દેશવિરતિ તે વર્તનને એક વિભાગ છે. પ્રશ્ન ૧૪–અઠ્ઠાઈ મહેસૂવાદિના બહાને સાધુ દીક્ષા રેકે તે પાપ છે એવું કયા સત્રમાં છે? સમાધાન–વ્યસ્તવના ભોગે ભાવસ્તવ (ચારિત્ર) ન રોકી શકાય; દ્રવ્યસ્તવ કરનારને ઉત્કૃષ્ટ ફળ બારમે દેવલોક અને ભાવાસ્તવવાળે Page #61 -------------------------------------------------------------------------- ________________ (૧૦) અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે. અને દીક્ષા એ ભાવસ્તવ છે. જુએ શ્રી મહાનિશીથસૂત્ર અને સ્તવપંચાશક, પ્રશ્ન ૧૫–અઢાર દોષ તપાસીને યોગ્યતા જોઈને દીક્ષા આપવી ખરી કે નહિ? સમાધાન–બધા-અઢાર દે પહેલા તપાસવા માટે નથી. દોષો દેખાય તે રેકે. દોષ જોવા માટે રોકે નહિ. તેમજ યોગ્યતા તપાસવા માટે તે દોષ નથી. હમારે પંડકાળેિ દીક્ષિત કરાય નહિ એમ કહેવાથી જણાય તે દીક્ષા દે નહિ. જુઓ શ્રી પ્રવચનસારદ્વાર, નિશીથભાષ્ય, પંચકલ્પભાષ્ય, ધર્મબિંદુ અને ગચ્છાચાટીકા. પ્રશ્ન ૧૬–સર્વવિરતિન સાધ્યવગર દેશવિરતપણું સંભવે કે નહિ ? સમાધાન ન સંભવે. કારણ બારવ્રતના અતિચાર તમેએ સાંભવ્યા હશે. પહેલું વ્રત અને તેના અતિચાર વધ–બંધ આદિ છે. વધ કરે, બંધનાદિ કરે, તેથી તેને પ્રથમવત ને બાધ શું હતું કે શાસ્ત્રકારોએ અતિચાર કીધા? કારણ પ્રતિજ્ઞાન ભંગ થતું નથી. પણ પ્રતિજ્ઞા વખતે સર્વ પ્રકારના-છકાય જીવના-વધથી વિરમણ થવાય. એવા શુભ ઈરાદાપૂર્વક આ પ્રતિજ્ઞા કરેલ છે. તેથી અતિચાર કહેલ છે. કહેવું પડશે કે વધ–બંધાદિ કરતાં પણ મરણ ન હોય તે દેશવિરતિ પકી પ્રથમ વ્રતને વધે આવતું નથી, પણ તે અણુવ્રત મહાવ્રતના સાધ્યપૂર્વકનું છે. તેથી પ્રથમવતને વાંધો આવતો નથી, પણ મહાવ્રતના સાધવાળો કિંચિત કિલામણા થઈ તે પણ ઠીક ન થયું. એમ અનુભવતાં શ્રાવકને તે અતિચાર કીધા. તેવી રીતે બારે વ્રતમાં સમજી લેવું. અર્થાત સર્વવિરતિનું સાધ્ય દરેક વ્રતમાં છે. જુઓ યશગા મૂળ ટીકા વિષષ્ટીશલાકાપુરૂષચરિત્ર. પ્રશ્ન –અઢાર પાપસ્થાનક પૈકી પાંચના જ પચ્ચખાણું કરવાનું વિધાન કેમ? શું બીજા પાપસ્થાનકેથી પાપ લાગે નહિ? Page #62 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સમાધાન–અઢાર પાપસ્થાનકથી પાપ તે લાગે. પરંતુ પાપને પ્રબળ પ્રભાવ પાડનાર અને આત્મભાવને નાશ કરવામાં આ પાંચને જ હથિયાર તરીકે શ્રી તીર્થંકરદેએ દેખ્યા અને પ્રરૂપ્યા કે જે ( હિંસા, મૃષા, અદત્ત, મૈથુન અને પરિગ્રહ) પાંચે પાપવર્ધક હથિઆરને ગણધર ભગવાને ગ્રંથમાં પચ્ચખાણ કરવા ગુંફિત કર્યા છે; દષ્ટાંત તરીકે જીવલેણ હથિયાર જેવાં કે તલવાર, બંદુક, રાઇફલ, વગેરે હથિયાર બંધ કર્યા હોય તે તેથી નિઃશસ્ત્ર એવી કઈ પણ દેશની પ્રજાપર જય મેળવી શકે છે. વસ્તુતઃ છરી, ચપ્પ, કાતર, છરી, ધારીયા, કુહાડીલાઠી વગેરે હથિઆ સરકારે જે જીવલેણ હથિઆરે માટે પરવાને રાખ્યો છે, તે પરવાને બીજા નજીવા હાથઆર (છરી ચપ્પ વગેરે ) માટે રાખે નથી. કારણ કે બધા પ્રાયઃ જીવલેણ નથી, બલકે અમુક અંશે શરીરના અમુક વિભાગને હાનીકારક તે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ અને એક એક પ્રદેશ પર અનંતી અનંતી કર્મવર્ગણ ને આવતી રોકવામાં પ્રતિજ્ઞા એ અનુપમ સાધન છે. તેવી રીતે તીર્થંકરદેવે એ ફરમાવેલ પાંચ પાપની પ્રતિજ્ઞારૂપ પરવાને લેનારને ઘણું પાપ રેકાઈ જાય છે અને બાકી રહેલ પાપસ્થાનક દ્વારાએ જે આવે છે તે પાપ ઘણું જૂજ છે. પ્રશ્ન ૧૮- સમ્યકત્વધારીને દ્રવ્ય અનુષ્ઠાન હેય કે ભાવ અનુષ્ઠાન? સમાધાન-દ્રવ્ય અને ભાવ બને હેય, કારણ કે ભગવાન આર્યસુહસ્તિ મહારાજ રામાનુગ્રામ વિહાર કરી આવેલ છે અને વસતી વાચીને ઉતાર્યા છે. અવંતીસુકુમાલે નલિની–ગુલ્મવિમાનના અધિકારવાળું અધ્યયન સાંભળેલ છે, સાંભળતાં જાતિસ્મરણ થયેલ છે, વચનને અનુસારે ત્યાં આવે છે, ત્યાં વિમાનમાં કઈ રીતે જઈ શકાય ? એવું પૂછે છે, જવાબમાં સાધુપણુ વગર પ્રાપ્તિ નહીં થાય, એમ કહે છે. ઈરાદાપૂર્વક Page #63 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વિમાન મેળવવાની ઇચ્છાવાળાને ચારિત્ર રાત્રે આપ્યું. જો કે આ પ્રસંગમાં દ્રવ્ય અનુષ્ઠાન છે પણ સમ્યકત્વને બાધ નથી. જુઓ આવશ્યકસૂત્ર. પ્રશ્ન ૧૯-શાસનપતિ શ્રી વીરભગવાને ગર્ભમાં રહ્યા છતાં ધારી રાખી તે અભિગ્રહ કર્યો અને તે ઉપરથી તેઓશ્રીના વચનને અનુસરનારી ચતુર્વિધ સંઘરૂપ સંસ્થાએ ધર્મના ભોગે માતા-પિતાને રાજી રાખવા એ બીના માતા-પિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવાનો વિચાર શાક્તરીતિએ સંમત છે કે નહિ? તેમજ અભિપ્રહથી સંમતિ વગર દીક્ષા થઈ શકે નહિ એ વાત ખરી કે નહિ? સમાધાન–મૂલ શાસ્ત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજજી, ટીકાકાર ભગવાન શ્રી જિનેશ્વરસૂરીશ્વરજી મહારાજજી અને તે જ વૃત્તિના સંશોધક નવાંગીવૃત્તિકાર ભગવાન શ્રી અભયદેવસૂરીશ્વરજી કત “પિત્રુદેગ-નિરાસાષ્ટકમાં જણાવે છે કે-મેહના ઉદયથી અભિગ્રહ કરેલ છે. કર્મોદયના દરેકે દરેક કાર્યને અનુસરવા શાસકારે કેઈપણ સ્થળે ભલામણ કરતા નથી. મેહનીયકર્મના ઉદયથી થયેલ અભિગ્રહને વળગવું છે. પણ કેવળજ્ઞાન વખતે અગીયાર ગણધરે અને તેમના પરિવાર (૪૪૦૦) ચુમ્માલીશ ને રજા વગર ખુદ ભગવાને દીક્ષા આપી છે. તેમાં પાછળથી ઇન્દ્રભૂતિ માટે ભાઈઓ તેફાન કરતા અને દુષ્ટ શબ્દોને બોલતા અગ્નિભૂતિ આદિ એક પછી એક આવ્યા છે, તે જાહેર છે છતાં સંમતિ વગર દીક્ષા અપાઈ ગઈ તે જોવું નથી. અભિગ્રહ ઉપરથી તે માતાપિતાની સંમતિ વગર પણ દીક્ષા માપી શકાય. કારણ જે-સંમતિ વગર તે કાળે દીક્ષા થતી જ ન હોય તે અભિગ્રહ કરવાનું કારણ જ નથી, અને જે અભિગ્રહ કર્યો એમ કહે કે તમારે કબૂલ કરવું પડશે કે સંમતિ વગર Page #64 -------------------------------------------------------------------------- ________________ (૧૩) દીક્ષા આપવાના ધારી માર્ગ ચાલુ હતા. પર ંતુ પ્રભુ મહાવીરદેવે મેાહનીયક વશાત્ અભિગ્રહ કર્યાં અને વિચાયુ" કે માતાપિતા જીવતાં હું દીક્ષા નહીં લઉ, ખીજાએ લે તે ભલે લે. એ ઉપરથી વિચાર કરી તે રહેજે સમજી શકશે. દૃષ્ટાંત તરીકે એક લક્ષાધિપતિ વૃદ્ભવય થયાં પુત્રનુ સુખ પામ્યા નથી, તેથી પોતાના કુટુબમાંથી એક જણના પુત્રને દત્તક તરીકે કબૂલ રાખે છે. દત્તક-પુત્ર બાપનું નામ ફેરવી લક્ષાધિપતિના નામથી જગમાં પ્રસિદ્ધિ પામે છે. કમસ ંજોગે તે વૃદ્ધને પોતાને પુત્રપ્રાપ્તિ થાય છે. હવે તેા દત્તક-પુત્ર ભાગ પડાવશે તે ઇરાદાથી એક ચીઠ્ઠી દત્તકપુત્ર પાસેથી લખાવે છે, ચીઠ્ઠી નીચે મુજબની હતી—આજથી હુ તમારા દત્તક તરીકેની કબૂલાત રાખી શકતા નથી.' આ ચીઠ્ઠી લખતાં દત્તક-પુત્ર હૃદયમાં વિચારે છે કે લાખની પ્રાપ્તિ માટે સગે બાપ મૂક્યો. સગા બાપની નજીવી મીલ્કત પણ મળત તે પણ છેડી, અને છેવટે આ શેઠે દગો દીધો. ઉમ્મરલાયક થયા એટલે દત્તકપુત્રે કા માં કેસ માંડ્યો. કૈસ શરૂ થયા. કાટે પુરાવા માંડ્યા . ખીજો પુરાવા ક ંઇપણ આપી શક્યો નહિ. પણુ જે ચીઠ્ઠી શેઠને મળી હતી, તે ચીઠ્ઠી શેઠે રજુ કરી, ચીઠ્ઠી શેઠે લખાવી હતી તે સાબીત થઈ અને દત્તક તરીકેની ના કબૂલાતની ચીઠ્ઠી પરથી જજમે ટ પણ અપાઈ ગયું કે દત્તક લીધા હતા એ વાત સાચી ઠરે છે, અને મીલ્કત પણ આપવાનું કાટ ક્રૂરમાવે છે. કારણુ દત્તક લીધા વગર દત્તક નહિ કબૂલવાનું કદાપિ બની શકે નહિ. ફક્ત લાભની દાનતથા શેઠે આ કામ કરેલું છે, તેવી રીતે મેાહના ઉદ્દયથી થયેલ અભિગ્રહ (માતા-પિતા જીવતાં છતાં દીક્ષા ન લઉં) તે પણુ સ મતિ વગર ખીજાઓની દીક્ષા થઈ શકે તેવુ' સાબીત કરી આપે છે. ખીજું દૃષ્ટાંત-જમાઇ ભાણેજ વગેરેને દસ્તાવેજથી જ મીલ્કત આપવી પડે છે. કારણ કે તેઓને સીધેા હક નથી, પણ પુત્રને મીલ્કત આપવામાં દસ્તાવેજ કરવાની જરૂર નથી કારણ કે પુત્રને તે પ્રસ ંગમાં સીધા હુક છે. તેવી રીતે માતા-પિતાની રજા વગરની દીક્ષા તે સીધા હક સમાનની હતી. અને અભિગ્રહથી દીક્ષાના નિષેધરૂપ દસ્તાવેજ કૃત્રિમ હક સમાન છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રશ્ન ૨૦—યથાપ્રવૃત્તિકરણ એટલે શું? સમાધાન–શાસ્ત્રોક્તરીતિએ સંવર કે નિર્જરાના પરિણામ વગરની બધી દ્રવ્યપ્રવૃત્તિઓ તે યથાપ્રવૃત્તિકરણમાં અંતર્ગત થાય છે; દષ્ટાંત તરીકે–અભવ્ય જીવ પણ દેવલોક, પૂજા, રાજાપણું વગેરેની લાલચેજ નવકારમંત્રને પહેલે અક્ષર નકાર બેલે અને પૂરે કરે તેમાં પણ યથાપ્રવૃત્તિકરણ થઈ ગયું છે. અને તેથી જ જગતના છની મેક્ષ, સુખ, આત્મકલ્યાણદિની અપેક્ષા વગરની બધી સર્વશભાષિત ક્રિયાઓ યથાપ્રવૃત્તિકરણમાં દાખલ થાય છે. પ્રશ્ન ૨૧–પાપાનુબંધી પાપ કરતાં સાધુઓના લેબાસમાં કહેવાતા સાધુઓ વધુ પાપી હોઈ શકે ખરા ? સમાધાન–જીદગીભર કસાઈ ને બંધ કરનારા પિતાના પેટ ખાતર જીવવધ કરે છે, પરંતુ ખોટું માને છે. અને જીવને બચાવનારાઓને સારા માને છે, જીવવધ કરે છે, પણ જે સાધુઓ દયાના હાને દયાના પ્રસંગોને રોકે, બલકે, દયાના બહાને ઘેર હિંસા અને કતલ ચલાવે. દૃષ્ટાંત તરીકે-મરતા ઉંદરને મરવા દેવામાં ધર્મ, બળી મરતી ગાયને બળવા દેવામાં ધર્મ માને અને તે ઉંદર કે ગાયને બચાવવામાં પાપ માને તેવાઓને પાપાનુબંધી પાપવાળા કરતાં અધમ માનવામાં આવે તે નવાઈ શી? પ્રશ્ન ૨૨-પૂજા કરનાર શ્રાવકને દ્રવ્યહિંસા લાગે ? અને તે જ પ્રમાણે નદી ઉતરતાં સાધુને વ્યહિંસા લાગે ? જો ન લાગતી હોય તે ઈરિયાવહી કેમ કરે છે? સમાધાન-પૂજા કરતી વખતે નિર્જરાનું પ્રબળ સાધન પાસે હેવાથી પૂજા પ્રસંગે દ્રવ્યહિંસા થાય, પણ પાપને બંધ પડે નહિ ? કદાચ બંધ પડે તે તે ટકે નહિ પણ સાધુ મહારાજને પ્રતિજ્ઞા હેવાથી નદી આદિ ઉતરતાં હિંસા નથી. કારણ કે તેઓ ભાવસ્તવના અધિકારી Page #66 -------------------------------------------------------------------------- ________________ (૧૫) છે. તેથી નદી આદિ ઉતરતાં જીવે મરી જાય છતાં મારવાની લેશ ઇચ્છા નથી. ઉતરીને ઇરિયાવહી કરે છે, તે પ્રમાદપૂર્વ ક ચલનક્રિયા થઈ હાય તેની આલાયના છે. પ્રશ્ન ૨૩—પ્રાથમિક દીક્ષા પછી પ્રાય: છ માસની મુદ્દતમાં વડીદીક્ષા આપવાનુ હોય છે. કાઇ નાકરને નાકરીમાં રાખીએ તે વખતે અમુક મુદત સુધી. ( તેને અ ંગ્રેજીમાં પ્રામેશનર કહેવામાં આવે છે. ) એટલે ખરાબર લાયક જણાય તે નાકરીમાં કાયમ થાય, - તે તેને નેકરીમાંથી છૂટા કરે. એ પ્રમાણે પ્રાથમિક દીક્ષા આપ્યા પછી જો લાયક ન જણાય તે તેને વડીદીક્ષા ન આપતાં દીક્ષામાંથી પાછે વિદાય કરાય. એમ થાય તેના કરતાં પહેલાંથી જ દીક્ષા આપ્યા સિવાય અમુક મુદ્દત સુધી પરીક્ષા માટે રાખવામાં આવે અને પછી લાયક જણાય તે દીક્ષા આપવી એ મુજબ થાય તે શું હરકત ? સમાધાન—નાકરીમાં દાખલ થાય ત્યારથી જ નાકર કહેવાય. પછી ગ્રેડ પણુ વધારાય અને પ્રમોશન પણ દેવાય તેમ પ્રાથમિક દીક્ષામાં દાખલ થયા ત્યારથી સાધુ કહેવાય અને વડીદીક્ષાથી આહાર પાણી લાવવા, વતિ જોવી, લેવી અને પુજવી, પ્રમાજ વી વગેરે પ્રતિદિનકાર્ય માં તેની બુદ્ધિની અન્ય સાધુએ પ્રમાણિકતા ગણે અન્યથા ન ગણે. “જીએ શ્રીવેકાલિકસ્ત્ર અધ્યયન ૮ ની ટીકા અકલ્પસ્થાન'ની વ્યાખ્યા.” સામાન્યપણે ન્હાની દીક્ષામાં કરેલ સાવદ્યત્યાગના અંશને હવે સમજેલ હોવાથી વિભાગે ત્યાગ કરાવાય છે. જેમ લેવડદેવડના થયેલ સાદા અને દસ્તાવેજ અનુક્રમે કબાલા અને રજીસ્ટર કરાવાય તેમ. જુઓ, શ્રી પન્નાવણાજી પટ્ટુ પહેલું પાનું ૩૩-૩૪, શ્રી આવશ્યકનિયુક્તિ ગાથા ૧૩૨, શ્રી હરિભદ્રસૂ॰ ટીકા પા. ૧૦૭ ભા ૧લા અને શ્રી નવતત્ત્વપ્રકરણ દેવગુપ્તાચાય પા. ૪૨. જે નપુ ંસકપણા આદિની પરીક્ષા ન્હાની દીક્ષા પહેલાં માત્ર પ્રશ્નથી જ થઇ શકે, તે તેમાં તે દોષો ન માલમ પડી શકયા હોય, અને પછી તેના Page #67 -------------------------------------------------------------------------- ________________ તેવા કૃત્યથી તે દેશે માલમ પડે તે જ બીજા બધા સમુદાય અને તેના રક્ષણ માટે તેને વિદાય કરી શકાય. એ સિવાય વિદાય ન કરી શકાય. શ્રી આવશ્યકનિયુક્તિ પારિષ્ઠાપનિકાને અધિકાર જે. વધુ ખુલાસા માટે નીચેના ગ્રંથ શ્રી પંચવસ્તુ, શ્રીનિશીથ અને શ્રી પંચકલ્પભાષ્યમાં વિદાય કરવાનો અધિકાર છે. પ્રશ્ન ૨૪–આ બે પ્રકારની દીક્ષા રાખવાનું કારણ શું ? સમાધાન-છ જીવની શ્રદ્ધા, પ્રકૃતિ અને પરિહારાદિના પરિણામની તપાસ માટે, પણ માલમ પડે તે વિદાય કરવાને નથી. ગ્રેડ કે પ્રમોશન વધુ મેળવી ન શકે તે નેકરીમાંથી વિદાય ન થાય. બે પ્રકારની દીક્ષામાં સાધુપણાની જવાબદારી સરખી છે. પ્રશ્ન ૨૫– વડી દીક્ષા પહેલાં અને દીક્ષા થયા પછી છમાસી વગેરે પરીક્ષાઓ છે ને તે કયા શાસ્ત્રોમાં છે ? સમાધાન–હા. સાથે જણાવેલ ગાથાઓ ધ્યાનમાં લે. પંચવસ્તુ ગા. ૧૨૨ પરીક્ષા સંબંધી. ગા. ર૨૯ પ્રવજ્યા લીધા પછી પ્રતિદિનક્રિયા અધ્યયન. ગા. ૫૮૧ કાલપ્રાપ્ત અને સુવાધ્યયન ગા. ૬૧૦ પ્રતિદિનક્રિયા પછી વ્રત સ્થાપનાને ગ્ય. , ગા. ૬૧૪ સુત્રાધ્યયન, અર્થાધિગમ, પરિહાર પછી ઉપસ્થાપનાને યોગ્ય, પ્રશ્ન ૨૬–પહેલી દીક્ષા લીધી હોય અને તેથી જે જે બાબતની જવાબદારીઓ આવતી હોય તેના કરતાં વડી દીક્ષા લીધા પછી કાંઈ વિશેષ જવાબદારીઓ આવે છે? જો આવતી હોય તે પહેલાં કયી ઓછી અને બીજામાં ક્યી વિશેષ? Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સમાધાન–વડી દીક્ષાથી પિંડ, શયા, વસ્ત્ર, પાત્ર, વસતિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સૂત્ર, અર્થ, ભજન, અને કાલગ્રહણ આદિમાં લાયક થાય; પણ સાધુપણાની જવાબદારીમાં વિશેષ નથી. વસ્તુત: જજ વગેરે અધિકારીની નિમણુંક પ્રેકટીસ કર્યા પછીથી જ થાય છે. એવું સંભળાય છે તેવી રીતે એ પણ અમુક કાર્યની પ્રેકટીસ કર્યા પછી અમુક અધિકાર સેંપવા માટે છે. પ્રશ્ન ૨૭–એ બને દીક્ષાઓમાં યોગદ્વહન કરી આચારાંગનું પહેલું અધ્યયન, અથવા દશવૈકાલિકનાં ચાર અધ્યયન ભણવા ઉપરાંત બીજે વાસ્તવિક તફાવત શું છે ? સમાધાન–બને દીક્ષાની વચમાં તફાવત કંઈ નથી. ફક્ત છ કાયની શ્રદ્ધા, તેની જ્યણ અને આહારાદિ દોષનું જ્ઞાન થાય. પ્રશ્ન ૨૮–એ બને દીક્ષા વચ્ચે કેટલે કાળ થવો જોઈએ. સમાધાન–જઘન્યથી સાત દિવસ, તે પણ પતિ માટે, મધ્યમ ચાર માસ, ઉત્કૃષ્ટ છ માસ, પણ કંઈક તેવાઓ માટે બાર વર્ષ પણ છે. પ્રશ્ન ૨૯–જે દીક્ષા લેવાને અને પાળવાને યોગ્ય છે કે કેમ? તેની તપાસ કરવા માટે નાની અને મોટી દીક્ષા આપવામાં આવે છે તે તે પહેલાં પણ અમુક મુદત રાખવામાં આવે તે વાંધે શું ? સમાધાન–મે વધે છે. કારણ સાધુ ગૃહસ્થને “આવ બેસ' ન કહે, આદેશ પણ ન દે, ગ્લાનપણમાં વૈયાવચ્ચ ન કરે, ભૂખ કે તષામાં પાણી પણ ન આપી શકે, શીતમાં વસ્ત્ર પણ ન આપે, ભજનની પણ ચિંતા ન કરે, યાવત્ સાથે પણ ન રાખી શકે, તે બીજી યતનાની તે વાત શી ? પરીક્ષા સ્પંડિલાદિકના ગમનથી કરવાની છે તે શી રીતે કરી શકાય? બલકે ગૃહસ્થપણામાં પરીક્ષાદિ માટે સાધુથી રાખી શકાય જ નહીં. Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પ્રશ્ન ૩૦-આચારાંગના પ્રથમ અધ્યયનને બદલે દશવૈકાલિકના ચાર અધ્યયન ભણાવવામાં હાલની પ્રવૃત્તિ છે તેનું કારણ શું? સમાધાન-દશવૈકાલિકની રચના નહેતી થઈ ત્યારે છકાયના જ્ઞાન માટે આચારાંગસૂત્રનું પહેલું અધ્યયન ભણાવવામાં આવતું હતું. પણ હાલ દશવૈકાલિકના ચેથા અધ્યયનથી તે સહેલાઈથી જાણી, માની અને આચરી શકાય છે. માટે તેવી રીતે દશવૈકાલિકના ચાર અધ્યયન કહ્યા તે જ્ઞાન કરવા માટે છે. પ્રશ્ન ૩૧–આચારાંગને બદલે દશવૈકાલિકના અધ્યયન ભણાવવા માટે ક્યા શાસ્ત્રમાં વિધાન છે ? સમાધાન–આવા ફેરફાર માટે શ્રી વ્યવહારભાષ્ય વગેરેમાં હકીક્ત છે. પ્રબન ૩૨–ભણવા પહેલાં ગેહનાદિ કરવાં જોઈએ તેવું કયા શાસ્ત્રમાં છે ? સમાધાન પંચવસ્તુ, ગા. ૫૭૦. ઉપધાનાદિક પૂર્વક જ સૂત્રાદિ દેવાને અધિકાર છે; તેમજ ગહન કર્યા સિવાય ભણાવાય નહિ. તે માટે જુએ શ્રી નિશીથસૂત્ર અને શ્રી દશવૈકાલિકa. પ્રશ્ન ૩ઃ–પહેલી દીક્ષામાં સામાન્ય સાવદ્યોગનું પ્રત્યાખ્યાન અપાય છે, અને વડીદીક્ષા વખતે દરેક મહાવ્રતનું ઉચ્ચારણ કરી પ્રત્યાખ્યાન અપાય છે. એમ હોવાનું વિશેષ કારણ શું ? સમાધાન–છ કાય વગેરેની શ્રદ્ધા થવાથી વિભાગે મહાવ્રતની પ્રતિજ્ઞા કરવાની લાયકાત થાય છે. બાવીસ જિનના વારે પહેલેથી બુદ્ધિશાળી હેવાથી સમજતા હતા તેથી તે અવસરે વડી દીક્ષાની જરૂર જ નહોતા. પ્રશ્ન ૩૪–સેળ વર્ષ પછી સંમતિની જરૂર નથી એવું કયા શાસ્ત્રોમાં છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સમાધાન- શ્રી પંચકલ્પ ભાષ્ય. 'भयणा तेणगसह होती इणमा समासेणं ॥ जो से अप्पडिपुण्णो बिरटुवरिसूण अहव अणिविट्ठो । तं दिक्विन्तविहिण तेणी परतो अतेण तु ॥ તે તેના સ્તન ( નિષ્ફટિકા) શબ્દમાં સંક્ષેપથી આ ભજના હોય છે. જે અપ્રતિપૂર્યું એટલે બે અષ્ટક (સેલ વર્ષ) અથવા અવિવાહિત (કન્યા) હેય તેને દીક્ષા આપે તે ચેર કહેવાય, પણ સોળથી આગળ ચેર નહિ. એ જ પ્રમાણે નિશીથભાયમાં પણ સોળ વર્ષ પછી શિષ્યોર” નહિ એમ જણાવે છે. વધુમાં શ્રી બૃહતકપટીકાनीएहि उ अविदिन्नं अपत्तवयं पुमं न दिक्विन्ति । अपरिग्गही उ कप्पति विजढो जो सेसदोसेहिं ॥ ५०९८ ॥ निजकैः-मातापितृप्रभृतिभिः स्वजनैरवितीर्णम्-अदत्त अप्राप्तवयसम्-अव्यक्तं पुरुष न दीक्षयन्ति-न प्रव्राजयन्ति । र्याद पुनः अपरिगृहीता-व्यक्तः स शेषदोषैः-बालजडुव्याधितादिभिर्विप्रमुक्तः प्रवाजयितुं कल्पते ॥ પિતાના માતાપિતા વગેરે સ્વજનોએ નહિ દીધેલ અને નથી થઈ વ્યક્ત ઉંમર જેની એવા પુરૂષને દીક્ષા આપે નહિ, એટલે સોળ વર્ષ પછી જ વ્યક્તિ તે બાલ-જડાદિ વ્યાધિવાળા દેથી રહિત હોય છે તેને દીક્ષા વગરરજાએ પણ આપી શકાય છે. પ્રશ્ન ૩૫–અનંતી વખતે ધર્મકાર્યો, ઘા–મુહપતી કર્યા, અને ચરવળા-કટાસણું કર્યા છતાં હજુ ફાવટ આવી નહિ તે એક વખત આ ભવમાં કરવાથી શું વળશે ? સમાધાન–ભેગની લાલસાપૂર્વક અનંતી વખત કરેલ એવામુહપત્તિી અને ચરવળા-કટાસણુનું ફળ દેવક, સુંદરગતિ અને સાંસારિક Page #71 -------------------------------------------------------------------------- ________________ (૨૦) સુખ સાહ્યબીના સાધને પણ મળ્યાં, વસ્તુતઃ મેક્ષ ન થયે, પણ દ્રવ્યધર્મથી જગતમાં ઉંચી સ્થિતિ પામ્યા, બેરા ને છોકરાં, ઘર ને વાડી, બગીચા ને બંગલા, પુત્ર અને પરિવાર વગેરે વગેરે કેટલી વખત કર્યા? અન તી વખત. કરેલાનું ફળ શું આવ્યું ? નરક, નિગોદ, અને તિર્યંચા, આવું અનિષ્ટ ફળ આવવા છતાં, દૃષ્ટિ આગળ દુઃખ દેખ્યા છતાં પણ, હજુ વિરામ કેમ પામતા નથી ? છતાં આ ભવમાં મેક્ષની ઇચ્છાપૂર્વક ધર્મ કરવામાં આવે તે સાત આઠ ભવમાં કામ થઈ જાય, મોક્ષ લક્ષ્યમાં ન રહે તે પણ દ્રવ્યઆરાધન સંસારિક સુખ આપ્યા વગર તે રહેતું જ નથી. પ્રશ્ન ૩૬–અર્થદંડ અને અનર્થદંડમાં ફેર છે કે સમાધાન–સ્વાર્થ (ઘર-કુટુંબ-કબીલા-પુત્રાદિ) પુરતું કરવામાં આવે તે તે અર્થદંડ–અને તે સિવાય કરે તે અનર્થદંડ. પ્રશ્ન ૩૭–સમજે છતાં ત્યાગ ન કરે, જે કૃષ્ણ પોતાની સાત છોકરીઓને પ્રભુ નેમનાથ પાસે મેકલે, દિક્ષાની દાંડી પીટાવે છતાં ગજ ભરનારા અને તસુ નહીં ફાડનાર લેશભર ત્યાગના પચ્ચકખાણ નહિ છતાં તે સમજુઓને પ્રભુશાસનમાં સ્થાન છે? સમાધાન–હા. માન્યતાની મહેલાતમાં મેજ માનનારાઓના જૈનશાસનમાં ડગલે અને પગલે યશગાન કરેલા છે. ત્રણ ખંડપર સત્તા ચલાવવી રહેલ છે પણ નાત પર સત્તા ચલાવવી મુશ્કેલ છે. કદાચ નાત પર સત્તા ચલાવાય પણ કુટુંબ પર સત્તા ચલાવવી મુશ્કેલ છે, કદાચ કુટુંબપર સત્તા ચલાવી શકે પણ ઇન્દ્રિયો પર સત્તા ચલાવવી મુશ્કેલ છે. કદાચ ઇન્દ્રિયો પર કાબુ રાખે પણ મનને કાબુ રાખવો મુશ્કેલ છે, કદાચ મનને જ કરી શકાય પણ આત્મા પર અંકુશ રાખવો તે તે અત્યંત મુશ્કેલ છે. જે વાસુદેવના મકાનમાં રાત દિવસ “પુત્ર થાય તે ભગવાનને દઉં, પુત્રી થાય તે ભગવાનને દઈ એવા વિચારનું વાતાવરણ રહે છતાં Page #72 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સ્વયં ત્યાગ કરવા માટે જે વાસુદેવ પતે લાચાર સ્થિતિમાં છે તે વાસુદેવ પુત્રી અને પિતા તરીકેના સંબંધને તિલાંજલી આપે છે, તે ફક્ત દુની આને દેખાડવા માત્રની નહીં પણ હૃદયપૂર્વકની દીક્ષા અપાવવી તે જેવી તેવી વાત નથી. અસત કલ્પનાએ વિચારે કે હું મારાં છોકરાં છોકરીને દીક્ષામાં મૂકી આવ્યો છું અને તે માર્ગે વાળવા હરકેઈ માટે હું મારું સર્વસ્વ સમર્પણ કરી રહ્યો છું એવું વિચારે તે પણ તમને ગંભીરગહનતા માલમ પડશે. આવું સમજુપણું આવ્યા વગર પ્રભુશાસનની યથાર્થ પ્રભાવના થતી નથી. બીજું ખસના દરદીને ચળ આવે તે વખતે ખણ નાંખે, લેહી નીકળે, અસહ્ય વેદના વેદ, ખણવું ખોટું ધારે, બીજા ખણતા હેય તેને રોકે, પિતાને વારે તે આંખો કાઢે, આ બધું કરે છતાં ખસની ખણજ અને તેથી ઉદ્દભવતા બધા પ્રસંગને હૃદયથી બુરાં માને તેવી રીતે સમકતધારી ( સાચે સમજુ ) શ્રાવકપણ સંસાર-સંસારીઓ, સંસારને ઉદ્યમ, સંસારની કાર્યવાહી આદિ બધું કરે પણ ખસની ખણજની જેમ તદ્દન બુરી માને, અર્થાત, ચારિત્રમોહનીયના ઉદયથી સાચી સમજણવાળે છતાં પણ વિરતિ ન કરી શકે તે બનવા જોગ છે. પ્રશ્ન ૩૮ ક્ષાયિકસમવધારીઓ પોતાના પુત્રની દીક્ષામાં આડે આવે ? સમાધાન–હા, આવે તે આવી શકે એટલે આવે ખરા અને ન પણ આવે; આડે આવવું તે ચારિત્રમેહનીયને ઉદય છે. અને માન્યતા રાખવી તે દર્શનમેહનીયના ક્ષયનું કામ છે. પ્રશ્ન ૩૮–સુંદરીને સ્ત્રીરત્ન બનાવવાની ઇચ્છાથી દીક્ષા લેતાં ભરત મહારાજે રોકી તે વખતે સમ્યકત્વ ખરું કે નહિ? સમાધાન-સમ્યકત્વ નથી એમ કહી શકાય નહિં. Page #73 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પ્રશ્ન ૪૦–પિતાના છોકરાઓ અને પિતાની સ્ત્રીએ દીક્ષા લીધી છે, સ્ત્રી અને પુત્રના મેહને લીધે બન્નેને બળાત્કારથી તે ભાઈ ઘેર લાવે તે સમ્યકત્વ રહે કે જાય ? સમાધાન-સમ્યકત્વ જાય જ એમ કહેવાય નહીં. પ્રશ્ન ૪૧–સૂયગડાંગમાં મહામહનીય બાંધવાના ત્રીશ સ્થાને છે તેનું શું ? સમાધાન–દેવત્વ, ગુરૂત્વ, ધર્મવ પ્રત્યે દ્વેષાદિ થાય તે મહામેહનીય બાંધે; સીધે કે આડકતરી રીતે સગાંવહાલાં વગેરેને સંબંધ નથી, તેવાઓ તે મહામોહનીય જ બાંધે બલકે ગણધરહત્યાના પાપના ભાગીદાર થાય પ્રશ્ન કર–પારસી, મુસલમાન, ઢેડ દીક્ષા લઈ શકે? અને લઈ શકે તે તમે તેમની સાથે સંબંધ કેમ રાખતા નથી? સમાધાન–હા, દીક્ષા લઈ શકે; પણ દીક્ષા લેવી અને આપવી તે વાત જુદી છે, તેમ જ થયેલ દીક્ષિતને ભેળવો નહિ તે વ્યવહાર ઉચિતતાને વિષય છે જેની સાથે જાતિ આદિથી વ્યવહાર રાખવાને નિષેધ છે તેવા દીક્ષિત થયા હોય તે તેણે પોતાની સાધન સામગ્રીની જોગવાઈ કરી લેવી. પ્રશ્ન ૪૩–દસૂત્ર એટલે શું? સમાધાન–અપરિણત અને અતિપરિણતને છેદ એટલે બાદ કરીને પરિણતની પરીક્ષા કરીને એકાન્તમાં દેવા યોગ્ય સૂત્ર તેનું નામ છેદસૂત્ર. પરીક્ષાના વિધાનમાં ગુરૂમહારાજ કહે કે-કેરીઓ ખાવી છે, એવું સમુદાયમાં જણાવે ત્યારે તે વાતમાં અપરિણુ ભળી જાય, અતિ પરિણકે ગુરૂના સાધુપણામાં શંકિત થાય; પણ પરિણત હોય તે પૂછે કે-ભગવદ્ ! પ્રાસક કે અપ્રાસુક? વિગેરે સમજણના પ્રશ્ન કરે. સમાધાન કરી વાંચનાને ગ્ય જાણું સૂત્ર પ્રદાન કરે. Page #74 -------------------------------------------------------------------------- ________________ (૨૩) અથથી ઇતિ સુધીના આપત્તિ પ્રસંગે રક્ષણના ઉપાયે અને ઉત્સર્ગ અપવાદોથી ભરપૂર તે છેદસૂત્ર છે. પ્રશ્ન ૪૪–નિગોદમાં રહેલે જીવ, સિદ્ધદશામાં રહેલ છવ, એકેન્દ્રિયજીવ, અગર પંચેન્દ્રિયજીવ. અગર તીર્થંકરદેવને જીવ, જીવત્વપણમાં તે સરખા છે. છતાં પાપબંધમાં ઓછાવત્તાપણું કેમ માન્યું? સમાધાન-દરેકે દરેક જીવમાં જીવત્વ સરખું છે. પરંતુ પુણ્યશકિત અને સ્વ–પર–આત્મશક્તિવિકાસના સાધન અને સામગ્રીના નાશને લીધે પાપ વિગેરેના બંધમાં ઓછા-વત્તાપણું માનેલ છે. ૪૫-ધમ કરવાનું કહે છે પણ મારે ભોગાવળીને ઉદય છે એ અમારે બચાવ રીતસરને છે? ભાવી બનવાનું હશે તે બનશે, એવું જે બેલાય છે તે વ્યાજબી છે ? સમાધાને–ના, ભાવિભાવના ભક્તો તે ગોશાળા પંથીઓ છે. એટલે ભાવિના ભરૂસે બેસી રહેવાનું નથી, પણ ઉદ્યમ કરવાનો છે, પ્રશ્ન ૪૬–બળાત્કારથી દીક્ષા લેનારને રોકે, અને તેડાવે એ બન્નેમાં પાપ શું ? સમાધાન–પ્રાયઃ ગણધરહત્યાનું પાપ, પણ રોકનાર અને તોડાવનાર તે દીક્ષિતનો સંબંધી હો જોઈએ નહીં. પ્રશ્ન ૪૭–ધર્મબિન્દુમાં દીક્ષા માટે છ માસની પરીક્ષા રાખી છે તેનું શું ? સમાધાન-ધર્મબિન્દુ અને પંચવસ્તુ એ બન્નેના રચયિતા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી છે. ધર્મબિન્દુમાં છ માસની પરીક્ષાનું જે લખેલું છે તે માત્ર સુચનારૂપ છે. અર્થાત-છ માસ પછી જ દીક્ષા દેવાય એવું ધ્વનિત પણ થતું નથી. શ્રી પંચવસ્તુમાં દીક્ષા લીધા Page #75 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પછીજ સામાયિક આપવાનું છે, અને તે આવશ્યકનું પહેલું અધ્યયન છે. આવશ્યક પુરૂં થયા પછી દશવૈકાલિકના યોગ છે. ચોથું અધ્યયન સુત્રાર્થ થયા પછી ગોચરી–સ્પંડિલાદિ વિગેરેથી પરીક્ષા કરવાની છે. અને તે પરીક્ષા દીક્ષા લીધા પછી જ હોય છે. પંચવસ્તુમાં સાધુની ચર્ચા વિગેરે દેખાડવાધારાએ પરીક્ષા કરવાનું જણાવ્યું છે. અને તેથી દીક્ષા પછીથી જ પરીક્ષા નક્કી થાય છે. છ માસની પરીક્ષા દીક્ષાની યેગ્યતા માટેની નથી પણ આચારમાં તૈયાર થયો અને શ્રદ્ધાવાળે થયે તેની પરીક્ષા છે. દીક્ષાની પરીક્ષા માટે તો તું કેણ છે? કયાં રહેવાવાળે છે? શા માટે દીક્ષા લે છે? એ વિગેરે સવાલના જવાબ ઉપરથી પરીક્ષા કરવાની છે. આટલા જ માટે ધર્મબન્દુ જુઓ. પ્રશ્ન ૪૮–શિક્ષાત્રતા પર્વ સિવાય ન હેય ? સમાધાન-પર્વને દિવસે હોય અને પર્વ સિવાયના દિવસે પણ હોઈ શકે. જુઓ આવશ્યકસૂત્ર તથા સૂત્રકૃતાંગ, પ્રશ્ન ૪૯-વિરોધી સાથે કેવું વર્તન રાખવું ? પ્રસંગે પાત તે વિરોધીને બચાવ અગર તેને મદદ કરવી તે શું કર્તવ્ય છે? સમાધાન-ખૂન કરનાર માણસને સરકાર ખૂની તરીકે જાહેર કરી તુરત ફાંસીને લાકડે લટકાવતું નથી, પણ ખૂનીના જ પિતે ફરીયાદી થાય છે. અને તે ખૂનના બચાવ માટે પિતાને સરકારી વકીલ રોકે છે. કાયદાને અનુસરીને તે ખૂની બચે તેવા અનેકાનેક પ્રકારે સરકાર જાહેર કરે છેવટે એક પણ બચાવ સરકારી વકીલ કરી ન શકે ત્યારે સરકાર જાહેર કરે કે જાહેર પ્રજાના જીવન અને તેના સર્વ પ્રકારના જાનમાલના રક્ષણ માટે આ વ્યક્તિને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે, તેવી રીતે વિરોધીના વિરોધ દેખીને પણ જૈનશાસન અને તેના અગ્રગણ્ય નેતાઓ આચાર્ય, ઉપાધ્યાય, સાધુએ શાસ્ત્રોક્ત રીતિએ Page #76 -------------------------------------------------------------------------- ________________ (૨૫) બચાવ થાય ત્યાં સુધી બચાવ કરે છેવટે તે વિરોધી વ્યક્તિ પર દ્વેષને લઈને વિરોધી, શાસનહી, અધમ, ન કહે, પણ જૈનધર્મનું પરિપાલન કરનાર ચતુર્વિધ સંઘને આ જાહેર થયેલ વ્યક્તિની કાર્યવાહી ઘણી ભયંકર છે, જેથી જનશાસન અને જૈનશાસનની માન્યતાવાળા ચતુર્વિધ સંઘના શ્રેય માટે જ આ વ્યક્તિને શાસનદ્રોહી તરીકે ગણી શાસન (સંઘ) બાહ્ય કરવામાં આવે છે. પ્રબલ પુરાવા વગર જજમેન્ટ આપવાનો હક જૈનશાસનમાં નથી. પ્રશ્ન ૫૦–નસીબ અને ઉદ્યમમાં ફેર છે ? સમાધાન–ભૂતકાળને પ્રયત્ન-ઉદ્યમ તે વર્તમાનનું નસીબભાગ્ય અર્થાત આ ભવને ઉદ્યમ તે જ આવતા ભવનું ભાગ્ય. આ વસ્તુ સમજવાથી ઉદ્યમ આખેઆપ સમજી શકશે. પ્રભુ શાસનમાં ઉધમની પ્રાયઃ પ્રાધાન્યતા છે. પ્રશ્ન ૫૧–દ્રવ્ય-પચ્ચખાણ એટલે શું ? સદ્દષ્ટિ કૃષ્ણદિને દવ્ય-પચ્ચખાણ હોય એમ શાસ્ત્રમાં કીધું છે. તે દ્રવ્ય-પચ્ચખાણ કેવી રીતે ગણવાં? સમાધાન-અવિરત વાસુદેવ વગેરે દેવતા-આરાધનાદિકને માટે જે અઠ્ઠમ વગેરે કરે, તથા દેવલોકમાં રહેલા નલિની ગુલ્મવિમાનની ઈચ્છાથી અવંતિસુકુમાલાદિકની પેઠે સાધુપણું પાળે તે બધું દ્રવ્ય-પચ્ચખાણ કહી શકાય. સમ્યકત્વવાળાને આત્મકલ્યાણ માટે ત્યાગના પરિણામ હોય પણ સંગને આધીન બાહ્ય સામગ્રી માટે થયેલ વીર્ય–ઉલ્લાસથી કરાતાં પચ્ચખાણ તે દ્રવ્ય-પચ્ચખાણ કહી શકાય. પ્રશ્ન પર–શ્રી અષ્ટકજીના મૂળની ટીકાની અંદર આવેલી કવિ ન ” ગાથાની છાયા છે તેને અર્થ છે? Page #77 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સમાધાન–તેને અર્થ એ છે કે જિનેશ્વર મહારાજનું ચિત્ય તે સાધુઓને માટે કરેલું નથી. તેમ જ જિનેશ્વર કપાતીત હોવાથી તેમની ભક્તિ માટે કરેલું આધાક નથી; છતાં પણ તેમાં રહેવાનું વર્જવાવાળા સાધુઓએ તીર્થંકરની ભક્તિ કરી કહેવાય, નહીંતર ઉત્કૃષ્ટી આશાતના થાય. પ્રશ્ન પ૩–સમ્યકત્વ-પરિણામ અને ચારિત્ર-પરિણામમાં ફેર છે ? અને તે દૃષ્ટાન્તથી સમજાવશો? સમાધાન–આત્મકલ્યાણ કરનારા અને આત્મકલ્યાણના સાધને તરફ યથાસ્થિત પ્રતીતિપૂર્વકની જે પ્રીતિ તે સમ્યકત્વ-પરિણામ, જેમ દેવતાના ગાયનને એક વખત પણ સાંભળનાર સંગીતને રસિક મનુષ્ય તે તરફ આકર્ષાયેલ રહે તેમ, આત્મકલ્યાણના સાધનોને આદરવા કે આદરાવવામાં તત્પર થતાં જે પરિણામ તે ચારિત્ર-પરિણામ, જેમ દેવતાઈ ગાયન શ્રવણ કરવામાં સામેલ થઈ જાય. પ્રશ્ન ૫૪–શ્રાવક નાહ્યા વગર ગભારામાં વાસક્ષેપ પૂજા માટે જઈ શકે ? ' સમાધાન–હા, વસ્ત્ર અને શરીર પવિત્ર હોય તે ગભારામાં પણ દૂરથી વાસક્ષેપ પૂજા કરવામાં અડચણ જણાતી નથી. પ્રશ્ન પ૫–ચોમાસાની દીક્ષા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે? સમાધાન–ચોમાસાની દીક્ષાને પાઠ નિશીથચૂર્ણ ઉદેશે ૧૧ ગા૦ ૫૬૫ પ્રશ્ન પ૬–અનંતકાયવાળા અનંતા સાથે ઉત્પન્ન થાય અને એ કે અસંખ્યાતા? બધા સાથે ભવ પૂરે કરે કે-જુદા કરે ? સમાધાન બાદર કે સૂક્ષ્મ નિગોદમાંથી દરેક સમયે તેને અસંખ્યાતમે ભાગ અનંતજીવમય ઉપજે છે અને અવે છે. જુઓ લોકપ્રકાશ, Page #78 -------------------------------------------------------------------------- ________________ (૨૭) પ્રશ્ન ૫૭–શ્રાવકની આલેયણાનું સામાન્ય વિધાન ક્યા શાસ્ત્રમાં છે? સમાધાન–શ્રાવકની આલયણને અધિકાર શ્રાદ્ધ-તકલ્પમાં છે. પ્રશ્ન ૫૮–માત્રુ બે ઘડીએ સચિત્ત થાય તે બે ઘડી પહેલાં ફરી તેમાં માત્રુ કરે તે બીજી બે ઘડી ચાલે ? સમાધાન–ના, પહેલું માત્રુ થયું ત્યારથી જ સચિત્તપણું થવામાં બે ઘડી ગણવી. પ્રશ્ન પદ–અધમીઓને વ્યાખ્યાનમાં આવતા રોકી શકાય? સમાધાન-ના, કારણ કે પ્રભુમાર્ગની દેશના સાંભળવાને સર્વ કેદને હક્ક છે. તે સ્થાનમાં વર–વિરોધ ભૂલવો જોઈએ. પ્રભુના સમવસરણમાં ૩૬૩ (ત્રણસે ત્રેસઠ) પાખંડીઓ આવતા હતા. જો કે તેઓ પામવાનું વસ્તુતઃ પામતા નહોતા પણ પ્રભુવચન રૂ૫ વર્ષદ ભવ્યાત્માઓના કમલ હૃદયરૂપ ભવ્યભૂમિમાં ઉતારી શક્તા હતા. પ્રશ્ન ૬૦–જે વખતે અહીં દિવસ હોય તે વખતે પશ્ચિમાદિ દેશમાં રાત હોય છે. જે વખતે અવે ચોમાસું હોય તે વખતે તે દેશોમાં ગરમી હોય છે. હવે રાત્રિભોજનનો ત્યાગ, કેરીને ત્યાગ, વિગેરે પ્રસંગોપાત વિરતિ આદિ ધર્મ પ્રસંગે કેવી રીતે સાચવવાં? સમાધાન ધર્મના કેન્દ્રસ્થાનથી દિવસ રાત્રિના વિભાગને અનુસરીને રાત્રિભોજનને નિયમ બાંધેલ છે, ઋતુઓ પણ તેને અનુસરીને છે. પશ્ચિમાદિ દેશોમાં રાત્રિ-દિવસને વિભાગ અને ઋતુઓ તત્ર પ્રમાણે સમજવી અને તે સ્થાનમાં વિરતિના પ્રસંગે તે કાળને લક્ષીભૂત ગણી ધર્મકાર્ય કરવા તત્પર થવું. પ્રશ્ન ૬૧–ત્યાગમાર્ગથી કંટાળેલા, ભેગમાર્ગ પ્રત્યે ઈચ્છાપૂર્વક જનારા, જવાને ઉધમ કરવાવાળા હોય છતાં ઘોંચપરોણે કરી તેઓને બળાત્કારથી રોકી શકાય? Page #79 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સમાધાન–હા, રોકી શકાય, હિતકાર્યમાં બળાત્કાર એ બળાત્કાર નથી પણ અનુપમેય બચાવે છે. હાથમાં તરવાર લઈ ખૂન કરવા ધસી પડતા માણસને બાથમાં ભીડી બળાત્કારથી તરવાર ખુંચવી લે અને ખૂન કરતાં બચાવે તે લાભ કે નુકસાન ? જરૂર કહેવું પડશે કે લાભ. કલ્પસૂત્ર વર્ષોવર્ષ સાંભળો છે. મેઘકુમારે દીક્ષા લીધી, સંથાર, બારણા પાસે આવ્ય, રાતના સાધુ મહાત્માઓની પગરજથી તે સંથાર ધૂળથી ભરાઈ ગયે, રાતમાં ઘેર જવાનો વિચાર થયો. સવારમાં ભગવાન પાસે જવા માટે આવી ઊભો રહ્યો. જવાની ઉતાવળ, એ મૂકવાની તૈયારી છતાં વિશ્વવંદ્ય વિભુ વીરસ્વામી કહે છે કે-હે મહાભાગ! રાતે તે અશુભ ચિંતવ્યું, પાછલે ભવ વિસ્તારપૂર્વક સંભળાવ્યો, ધર્મમાં સ્થિર કર્યો, અને તેથી જ શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં ભગવાન મહાવીરદેવની ધર્મશાહીળ' પદની યથાર્થતા સ્પષ્ટપણે કથન કરી છે. પ્રશ્ન ૬૨–સમ્યકતી અને મિથ્યાત્વી બન્ને જણમાં ગુણ છે અને દોષો પણ છે. પણ પ્રસંગેપાત પ્રશંસા કેની કરવી ? અને કરવા જતાં દોષની પણ અનુમોદના થઈ જાય છે, તે શી રીતે વર્તવું? સમાધાન–મિથ્યાત્વીઓમાં જબરજસ્ત મિથ્યાત્વોષ છે અને તે સાથે બીજા મહાન દે છે જેથી પ્રસંગેપાત ઉદ્યમાદિ પ્રવૃત્તિ પુરતાં અપાતાં દષ્ટાન્તમાં તે મિથ્યાત્વીના સાહસ, ધર્માભિમાન, આદિ ગુણો વર્ણવતાં પહેલાં અધર્મ, હિંસા આદિ દોષોનું નિરૂપણ પ્રથમ કરવું અને પછી ગુણોને પ્રશંસવા, સમીતી જીવોમાં જે દોષો હેય તે દોષોને પ્રગટ કર્યા વગર ગુણોની પ્રશંસા કરાય તે પણ વધે નથી. કારણ સમ્યકત્વગુણ એવો જબરજસ્ત છે કે તે ગુણોની આગળ બીજા દેશેની કિંમત નથી. પ્રશ્ન ૬૩–ઉત્સત્રથક અને ઉસૂત્રપ્રરૂપક એ બેમાં ફેર છે ? એ બેમાંથી ઉત્સુત્રભાષી તરિકે જાહેર કેને કરવો? જાહેર કર્યા પછી જ્યારે ત્યાગ કરવા યોગ્ય ? Page #80 -------------------------------------------------------------------------- ________________ (ર) સમાધાન–અનુપયોગથી, સહસાત્કારથી સહેજે શાસ્ત્રવિરૂદ્ધ બેલાઈ જાય પણ તે કથનની સત્યતા સમજાઈ જાય કે તુરત ક્ષમા યાચે, તે કથન પ્રચાર ન પામે તેના માટે બનતું કરે, અગર તે કથન સામે મરચા ન માંડે તે ઉસૂત્રકથક કહેવાય; અને શાસ્ત્રવિરૂદ્ધ બેલેલ કથનને જગતમાં પ્રવૃત્તિરૂપે દાખલ કરાવવા બનતે પ્રયાસ કરે; તેની (ઉસૂત્રકથનની ) આડે આવનારાં સત્યપ્રરૂપકે સત્યપ્રરૂપણું અને સત્યપ્રરૂપણના સાધનપ્રસંગેને જમીનદોસ્ત કરવા અનેકવિધ કાર્યવાહી ચાલુ રાખે તે ઉસૂત્રપ્રરૂપક અને તેવા ઉસૂત્રપ્રરૂપકને ઉસૂત્રભાષી તરિકે બનતી ઉતાવળે જાહેર કરે અને ત્યાગ કરાવવા માટે સર્વશક્તિ વાપરવી જોઈએ. પ્રશ્ન ૬૪–સુંદર પુષ્પોની પૂજા કરવી તે બરાબર છે. પણ તેની પાંખડીઓને ચુંટવી તેથી વનસ્પતિકાય દુભાય છે. અને તેથી મનમાં એકેન્દ્રિય જીવને દુઃખ થાય છે. આટલી બધી કિલામણ કરવાની પ્રવૃત્તિ શાસ્ત્રમાં હશે એવી વિચારણું આવે તેનું શું? સમાધાન–પરમારાધ્ય-પૂજા પ્રસંગે આ વિચાર આવે છે પણ સંસારની સમગ્ર પ્રવૃત્તિમાં છ કાયની હિંસા ડગલે પગલે થયાં કરે છે. પણ તે સંબધી મહાનુભાવ! લેશભર વિચાર કેમ આવતા નથી ? એકેન્દ્રિયની કિલામણ, કદર્થના અને હિંસાથી હૃદય ક્ષેભ પામે તેને જરૂર સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. વિ. પ્રભુ ચરણે ચડેલ એકેન્દ્રિયો પિતાના એકેન્દ્રિયભવની સાર્થકતા તે પૂજા પ્રસંગે આપણી દ્વારા કરી શકે છે. પણ સ્વરૂપહિંસાના બહાના તળે પરમારાધ્ય-પૂજા ત્યાગ કરવી તે અનુચિત છે. એ પૂજાપ્રસંગની હિંસા તે વાસ્તવિક હિંસા નથી. પ્રશ્ન પ–સંસારપ્રવૃત્તિમાં આસક્તિવાળાને સમ્યકત્વ હોય કે અશક્તિવાળાને હોય? Page #81 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સમાધાન–બનેને સંભવી શકે, મોક્ષસુખ સાધ્ય છે એવા સાધ્યવાળે કઈ પણ છવ સહાય તે આસક્તિવાળો અગર અશક્તિવાળા હોય તે પણ બન્નેને સમ્યકત્વ હોઈ શકે. અશક્તિ પુરસ્સરની પ્રવૃત્તિ અને આસક્તિ પુરસ્સરની પ્રવૃત્તિ એ ચારિત્રના પ્રસંગમાં વધુ ઓછા લાભ તરફ ઢળી જનારા પ્રસંગે છે અને કર્મબંધનું ઓછાવત્તાપણું તે પ્રસંગમાં જરૂર સંભવશે પણ સંસારપ્રવૃત્તિમાં મસ્ત બનેલ સમ્યકત્વધારી ભવ્યાત્મા અને તદ્દભવક્ષગામી ચારજ્ઞાનના ધણું ગણધરભગવત બનેને વિવેક (સમ્યકત્વ) એક ચરખો હોય છે. પ્રશ્ન ૬૬–ગૌતમસ્વામીજીને પ્રભુ પ્રત્યેને રાગ ગુણાનુરાગ ખરે કે નહિ ? સમાધાન-નહિ, જે ગુણાનુરાગ માનીએ તે કેવલજ્ઞાન અટકે નહિ, તેમ જ ગુણાનુરાગને શાસ્ત્રકારોએ પ્રશસ્તરાગ કહેલ છે. અને તેની વ્યાખ્યા કરતાં પ્રતિપાદન કરેલું છે કે-જે પ્રશસ્તરાગ રહ્યા છતાં કર્મની નિર્જરા કરે અને કર્મ નિર્જરી જતાં તે રાગ ચાલ્યો જાય, તેને કાઢવા માટે જરા પણ મહેનત ઉઠાવવી પડે નહિ. જેમ મળ બાઝી ગયા પછી દીવેલ (એરંડીયું) અપાય છે, પણ મળ નીકળી ગયા પછી એરંડીયું કાઢવા માટે બીજી દવા લેવી પડતી નથી. પ્રશ્ન ૬૭–વ્યક્તિ મહાન હેય અને તેના પ્રત્યે રાગ હેય તેથી કેવલજ્ઞાનાદિ ગુણ અટકે? સમાધાન- હા. જરૂર અટકે, કારણકે તે રાગ પ્રાયઃ ગુણ પ્રત્યે તે રહી શકતા નથી પણ સ્નેહરાગમાં ચાલ્યો જાય છે. અગીયારે ગણધરને ગુણાનુરાગ સરખે હતું, પણ ગૌતમસ્વામીજીને રાગ સ્નેહથી ભરપૂર હતું અને તેથી જ કેવલજ્ઞાન પ્રગટ થયું નહિં. પ્રશ્ન ૬૮-મેક્ષનું બીજ ક્યારે વવાય ? Page #82 -------------------------------------------------------------------------- ________________ (૩૧), સમાધાન-સમ્યકત્વ પામતાં મોક્ષનું બીજ વાવી શકાય છે. પ્રશ્ન –સત્તર પાપસ્થાનક છેડે છતાં શું સમ્યકત્વ નહીં ? સમાધાન- ના, સત્તર પાપસ્થાનક છેડવાનું ફળ શું છે ? છોડવાથી મળે છે શું? મેળવવા લાયક છે શું? વિગેરે વિચાર આવી શકે નહિ ત્યાં સુધી સમ્યકત્વ હોતું નથી. જેમ સાગરમાં રહેલી સ્ટીમર, ઝાઝ વિગેરેમાં રહેલું “હેકાયંત્ર” તેની સેય-કટે જ્યારે તૂટી જાય ત્યારે સ્ટીમર સાગરમાં ઝોલા ખાતી અથડાય અને ભાંગીને ભૂકે થાય, તેવી રીતે મિથ્યાત્વશલ્ય નાશ પામીને સમ્યકત્ર થયા વગર સંસારસમુદ્રમાં આ આત્મારૂપ સ્ટીમરનું ઠેકાણું પડતું નથી. પ્રશ્ન ૭૦––સત્તર પાપસ્થાનક છોડનારાઓને સંસાર કેટલો બાકી રહે? સમાધાન–તેનો નિયમ નથી, કારણ કે અભવ્ય જીવ અનંતી વખત સત્તર વાપસ્થાનક છોડે છે, પણ અઢારમું પાપસ્થાનક છોડ્યા વગર ચાર ગતિના ચક્કરમાં ભ્રમણ કરે જ છે. પ્રશ્ન ૭૧–સમકિત પામતી વખતને આનંદ શું કથ્ય છે? સમાધાન-ના, કારણ કે સમકિતને આનંદ કેવલજ્ઞાનીથી પણ વર્ણવી શકાતું નથી. પ્રશ્ન ૭૨– ગજ પાખ રખર નવિ વહે,' એટલે શું? સમાધાન–અન્યમતમાં ઉત્પન્ન થયેલા વૈષ્ણને કંદમૂળ છોડવાનું કહે છે તે છોડી શકે નહીં, અને તેને તે ઘણું જ કઠણ લાગે તેવી રીતે જૈનકુળમાં સંસ્કારી થએલા જેને તે કઠણ લાગતું નથી, અર્થાત્ જૈનકુળના સંસ્કાર સાથે જેને શ્રદ્ધા હોય છે તેઓને સાધુપણામાં મુશ્કેલી જણાતી નથી. વસ્તુતઃ “ખર” તે જ સમજવા કે જેઓ અન્યકુળના અન્ય આચારોથી સંસ્કારીત હોય અથવા જૈનકુળમાં દુષ્ટવ્યસનોથી ઘેરાયેલા હોય Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) પ્રશ્ન ૭૩–ઉસૂત્રભાષક કાળધર્મ પામી કઈ ગતિએ જાય ? સમાધાન—ઉત્સવભાષક ઉત્કૃષ્ટ ક્રિયાના બળે નવ ગ્રેવેયક સુધી જઈ શકે છે. જે કે મિથ્યાત્વની વૃદ્ધિ કરી તેથી તેનું ફળ તેને આગળના ભમાં ઘણું જ ભોગવવું પડશે. અને ધર્મની પ્રાપ્તિ પણ દુર્લભ થશે, પણ દ્રવ્યક્રિયાના પ્રબલ પ્રભાવે તત્કાલ તે ઉચ્ચગતિને સંભવ છે. ઉસૂત્રભાષી જમાલી પણ સાગરોપમની સ્થિતિવાળો વૈમાનિક દેવ થયેલ છે. પ્રશ્ન ૭૪–જઘન્યથી ધર્મની આરાધના કરનારા જે આઠ ભવમાં મોક્ષે જાય છે, તેની ગણત્રી શી રીતે કરવી ? સમાધાન-દીક્ષા લીધા પછી વખતોવખત પરિણામ ચઢ ઉતર થાય, તે પણ જ્યાં સુધી દ્રવ્ય દીક્ષા છોડી ન હોય ત્યાં સુધી તે ભવ ગણત્રીમાં ગણાય છે. પરંતુ આત્મકલ્યાણને ચારિત્ર સિવાય બીજો કોઈ પણ માર્ગ નથી અને તેથી જ જિનેશ્વર ભગવાને મુમુક્ષુ જીવોને ચારિત્ર આદરવા માટે સૂચવ્યું છે. જેથી તે સર્વદા આદરૂં એવી બુદ્ધિ હરહંમેશ રહેવી જ જોઈએ. પ્રશ્ન ૭૫– પ્રથમ છઠ્ઠા ગુણઠાણાને લાયક “સર્વવિરતિને ઉપદેશ કેમ અપાય છે ? સમાધાન આ જીવ અનાદિકાલને છે, અને અનંતકાલથી એની ભાવલક્ષ્મી ખવાઈ ગઈ છે. અને તે કઈ ભવમાં મેળવવા ઉદ્યમવંત થયે હેય, તેમ જ થોડા ઉદ્યમારા તે ભાવલક્ષ્મી મળી જવાની હોય ત્યાં માર્ગાનુસારીપણું, સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિને ક્રમ સાચવે તે મહા અનર્થ થાય, તેથી તે જીવ હિત પરિણામવાળો થઈને તેમાં જ (માર્ગાનુસારીપણાદમાં) સ્થિર થાય, જેથી શાસ્ત્રકારોએ સર્વવિરતિને ઉપદેશ પ્રથમ આપવાને કહેલ છે. તેથી જે પૂર્વભવને સંસ્કારી હશે તે તે તુરત જ ઉચ્ચ પરિણામવાળ થઈ સર્વવિરતિમાં આવી જશે. અર્થાત-શ્રાવકપણું અંગીકાર કરે તે પણ Page #84 -------------------------------------------------------------------------- ________________ (૩૩) વિરતિ સમજાવવી પડે, અને તે વખતે સર્વવિરતિ પણ સમજાવવી પડે. જ્યારે તે શ્રોતાની શક્તિનો અભાવ જણાય તે વખતે વિરતિને દેશભાગ (શ્રાવકપણું) જણાવાય છે. 'પ્રશ્ન ૭૬–દેવગુરુની કિંમત નથી તેવાઓને દીક્ષા અપાય? સમાધાન–હા, પિતૃત્વભાવને ન સમજે છતાં પિતા કહેવરાવાય છે. તેવી રીતે સર્વવિરતિ દેવામાં કશે વધે નથી, અને તેથી શાસ્ત્રકારોએ મિયાદષ્ટિઓને પણ સમ્યકત્વનું આરોપણ કરીને મહાવ્રત દેવાનું લખ્યું છે. પ્રશ્ન ૭૭–ગુની કિંમત પણ કરી શકે? સમાધાન કેવલજ્ઞાન, કેવલદર્શન, તેમ જ વીતરાગતાની જેને કિંમત હોય તે જ ગુરૂની વાસ્તવિક કિંમત કરી શકે છે. સમકિતદાતા ગુરુવર્યોને-પ્રતિ–ઉપકાર કોડડ ભવે કઈ પણ રીતિએ વળી શકતા નથી. પ્રશ્ન ૭૮-માબાપના ઉપકારને બદલે વળી શકે કે નહી ? સમાધાન–પિતાના દેહની ત્વચાના ઉપાનહ (જેડા) સીવડાવીને સમર્પણ કરે છતાં પણ માબાપને ઉપકાર વળી શકતું નથી; પણ જિનેશ્વરભગવાન કથિત જે ધર્મ તે અંગે પણ પમાડવાથી પ્રત્યુપકાર સહેજે વળી શકે છે. પ્રશ્ન ૭૯–દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં શું અંતર છે? સમાધાન ચોથા આરામાં કોઈ શ્રાવક ઉંચામાં ઉંચા સર્વોત્તમપ્રકારના વિવિધ દ્રવ્યથી પૂજા કરે તેના કરતાં પાંચમાં આરાના છેડે શ્રી દુપસહસુરીશ્વરજીનું જે ચારિત્ર અને તે રૂ૫ ભાવપૂજાની વચ્ચે ક્રોડ અને કડી, મેરૂ અને સરસવ સમાન અંતર છે. અર્થાત્ દશાણુંભદ્ર અને ઈમહારાજ કે જે સામૈયાદિકની ભક્તિમાં અનુક્રમે ચઢીયાતા Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) છે, છતા જ્યારે દશાણ ભદ્ર સ–ત્યાગરૂપ સર્વાંવિરતિ આદરે છે તે વખતે ઈંદ્રમહારાજા તેના (દશાણ ભદ્રના) ચરણમાં ઝૂકે છે. પ્રશ્ન ૮૦—અવધિજ્ઞાન કરતાં શું અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન વધે ? સમાધાન - હા, ઇન્દ્ર વિગેરે દેવતાઓને તેમ જ કેટલાક મનુષ્ય અને તિ`ચાને પણ અધિજ્ઞાન હોય છે. હુ` તેા અષ્ટપ્રવચનમાતાને પાળનારા સાધુએ જ ફક્ત પરમેષ્ઠિ તરીકે ગણાય છે. અવધિજ્ઞાનથી અલ કૃત તે દેવાદિકા પરમેષ્ઠિ તરીકે ગણાતા નથી, તેમ જ વ ંદનીય પણ નથી. પ્રશ્ન ૮૧-ગૌતમ નામે નવે નિધાન” એ પદ ખાલવુ ઠીક છે ? સમાધાન—હા, તેથી પ્રભુ ગૌતમસ્વામીના મહિમા ગાવાના છે. પરંતુ નવ નિધાનની માગણી કરાતી નથી. કદાચ માગણી કરે તે તે સ્મરણ ફક્ત દ્રવ્યસ્મરણ જ ગણાય છે. પ્રશ્ન ૮૨ દેશવિરતિ પછી સર્વોવિરતિ ક્યારે આવે ? સમાધાન—દેશવિરતિ પામ્યા પછી સખ્યાતા સાગરાપમને કાલ જાય ત્યારે સવિતિ આવે, એટલે આટલા બધા કાલ વ્યતીત થયા પછી આવે એમ નહીં, પરંતુ જે સ્થિતિમાં દેશવરત મળી શકે તે સ્થિતિથી સ ંખ્યાતા સાગરોપમની સ્થિતિ તૂટે એટલે સવ વિતિ આવે, અને સાથે એ પણ ખુલાસાની જરૂર છે કે તેટલી સ્થિતિના અંત અંતમાં પણ આવી શકે છે. પ્રશ્ન ૮૩—દ્રક્રિયા અને ભાક્રિયાનુ લક્ષણ શું ? સમાધાન—જે ક્રિયા ક ક્ષયના મુદ્દા સિવાય કરવામાં આવે તે બધી વ્યક્રિયા છે, અને કર્મ ક્ષયના મુદ્દાથી જે ક્રિયા કરાય તે ભાવક્રિયા છે. પ્રશ્ન ૮૪-આગમ એટલે શુ ? સમાધાન—“આગમ” એટલે જ્ઞાન, અને “ને” શબ્દથી જ્ઞાનના બે ભેદ પડે છે. ક્રિયામિત્રજ્ઞાન અને ક્રિયાશૂન્યજ્ઞાન” અને તે જ્ઞાન દ્રવ્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ (૩૫) અને ભાવ એ બન્ને નિક્ષેપમાં વહેંચાઈ જાય છે. ભાવનક્ષેપ નાઆગમ લેવું હોય તે ક્રિયામિત્રજ્ઞાન લેવાથી ના' શબ્દના મિશ્ર અય લેવા. અને દ્રવ્યનિક્ષેપ નાઆગમ લેવુ હોય તો ને!' શબ્દના અર્થ શૂન્ય લેવું એટલે ક્રિયાશૂન્યજ્ઞાન. પ્રશ્ન ૮૫—સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ મળી ગયા તે પછી તપ માટે નકામી મહેનત શા શારૂ ? સમાધાન– ક્ષાયિકભાવ આવ્યા વગર તીર્થંકરો પણુ તપનું સેવન છેડતા નથી. એટલું જ નહિ ક્ષાયિકભાવના દર્શન, જ્ઞાન, ચરિત્ર પામ્યા છતાં સિદ્ધપદ પામતી વખતે શુકલધ્યાનના ત્રીજા-ચોથા પાયારૂપ તપસ્યા હાય અને તે સિવાય સિદ્ધપદ પણ પ્રાપ્ત થતું જ નથી. પ્રશ્ન ૮૬—ક્ષાયિકધરના દર્શન, જ્ઞાન, ચારિત્ર થઈ ગયા પછી તપસ્યા માનવાની શું આવશ્યકતા છે? સમાધાન—-હા, તપસ્યાની પૂરેપુરી જરૂર છે. એક કેવલી કેવલજ્ઞાન પછી અંતમુતૅ માક્ષે જાય, અને ખીજા કૈવલી લાખા પૂર્વ સુધી સૉંવિતિનું પાલન કરતાં છતાં મેાક્ષ ન પામે, પણ શુકલધ્યાનના ત્રીજા— ચોથા પાયારૂપ તપસ્યા આદરે ત્યારે મેક્ષે જાય છે. અર્થાત્ તપસેવન વગર સથા ક્રમના નાશ થતા નથી. પ્રશ્ન ૮૭—સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં તપસ્યાને ઉચ્ચ સ્થાન કેમ અપાય છે? સમાધાન—સમ્યગ્દર્શન એ દૂરદ્રના મનોરથ છે. સમ્યગજ્ઞાન એ ગેાખલાને દીપક છે. અને સચ્ચારિત્ર એ આવતા નવા કર્માંને રોકનાર છે. તેથી કમાડ જેવું છે; પણ અનાદિકાલના કીચ્ચડરૂપી કર્માંના ઢગને સાક્ કરવાનું કાર્ય વસ્તુત: તે તપસ્યા જ કરે છે. પ્રશ્ન ૮૮—જૈનશાસનમાં શત્રુ તરીકે ક્રાણુ છે ? Page #87 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સમાધાન– જૈનશાસનમાં કમ સિવાય અન્યને શત્રુ ગણ્યા જ નથી. પ્રશ્ન ૮૯—મદંતાળ, જિમ્મદંતાળ, જન્મ'િતાળ', એ ત્રણ પદમાંથી કાઇ પણ પદ કેમ ન મૂક્યું ? અને કેવલ ‘તાળ’ એ ૫૬ શા માટે ? સમાધાન—(૧) નિરૂક્તની અપેક્ષાએ કાઇપણ કર્મને મિત્ર તરીકે ગણ્યું જ નથી, તેથી કર્મ અને અરિ એ પદ લખવાની જરૂર નથી. જૈનસમાજે કમને શત્રુ તરીકે માનવું જોઈએ તેથી નમા શ્રાપ્તિ તાળ” કહ્યું છે, (૨) વ્યુત્પત્તિની અપેક્ષાએ તેા આઠ પ્રાતિહાયરૂપ પૂજાને જે લાયક થાય છે, તે જ અરિહંત કહેવાય છે. અને તેથી જ ‘સિદ્ધ' ભગવંત અને સામાન્ય કેવલીએ અરિહંતપદ્દમાં નહિ આવતાં જુદા ૫૬માં જ રહે છે. પ્રશ્ન ૯૦—જ્ઞાનપૂજનમાં આવેલ દ્રવ્ય દુનિયાદારીનાં શિક્ષણ માટે વાપરી શકાય ? સમાધાન—ના, કદીપણુ વપરાય જ નહિ. કારણુ એ જ — તે દ્રવ્ય તો ફક્ત સભ્યશ્રુતની વૃદ્ધિના જ હેતુભૂત છે. વ્યવહારીક જ્ઞાન એ સસારની જ પુષ્ટિનું કારણુ હાવાથી તેવા ઉત્તમદ્રવ્યના દુનિઆદારીનાં શિક્ષણ માટે વાપરનાર અને વપરાવનાર અન્ને પણ તે જ્ઞાનદ્રવ્યના સક્ષક અને છે. જ્ઞાનદ્રવ્ય ભક્ષિત, ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે વિાસ્યા, વિષ્ણુસતા ઉવેખ્યા અને છતી શક્તિએ સારસંભાળ ન કીધી' એ પ્રમાણે અતિચારમાં જણાવેલી પાંચે બાબતેને મન વચન અને કાયાથકી, તથા કરવું કરાવવું અને અનુમાવું તે વડે કરીને જેમ દેવદ્રવ્યના સરંક્ષણમાં તેમ આ જ્ઞાનદ્રવ્યના સરક્ષણમાં ઉપયાગ નહી રાખનારનું સમ્યક્ત્વ મલીન થાય છે. આમ છતાં પણ સ્વેચ્છાએ તેના દુરૂપયોગ કરનારાએ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ (૩૭) પ્રશ્ન ૯૧– જૈનશાસનમાં જ્ઞાનની વ્યાખ્યા કયા પ્રમાણે છે? સમાધાન–એકાતે મોક્ષના જ હેતુભૂત એવું છવાછવાદિતનું શુદ્ધજ્ઞાન તેનું નામ જ જ્ઞાન છે એ સિવાયનું બધુંએ અજ્ઞાન જ છે. પ્રશ્ન કર—સાચું ચારિત્ર (સંયમ) આવે કયારે ? સમાધાન-અનંતીવાર અને તે પણ ફક્ત જુઠ્ઠાં (દ્રવ્ય) ચારિત્રસેવનના પરિણામે જ આત્માને એક સાચું ચારિત્ર પ્રાપ્ત થાય છે. અને એનું નામ જ ભાવચારિત્ર કહેવાય છે. આત્માને ભાવચારિત્ર પ્રાપ્ત થયા પછી તે તેને વધારે વખત સેવવાનું રહેતું જ નથી. એટલે કે તેવું ચારિત્ર તે ફક્ત આઠ જ વખત આરાધવાને પરિખ્યામે આત્મા અવશ્યમેવ મુક્તિ મેળવે છે. હજારો વખત જુઠ્ઠા અને વાંકાચૂંકા એવા પણ લીટા કરનારે બાળક અને જેમ સાચા એકડામાં પ્રવેશ કરે છે; તેમ જ દ્રવ્યથી પણ ચારિત્ર પાળનાર મનુષ્ય અને તેના સાર રૂપ એવા) ભાવચારિત્રમાં પ્રવેશ કરવાને ભાગ્યશાળી બને છે. આટલા માટે તે ભલે સંસ્કારમાત્રથી પણ ચારિત્ર પ્રત્યે સાધારણ જ સદ્ભાવ થયેલ એવા આત્માને પણ સંયમના સાધકોએ યથાપ્રવૃત્તિઓ પણ સંયમમાં જોડવા એ જ સ્તુત્ય અને આદર્શ માર્ગ છે. પ્રશ્ન હ૩–થી મરૂદેવા માતા એક પણ દ્રવ્યચારિત્ર પ્રાપ્ત કર્યા વિના ફક્ત એકેન્દ્રિયપણામાંથી જ આવી સીધા મેક્ષ પામ્યા તે તેમને દ્રવ્યચારિત્ર વિના પણ ભાવચારિત્ર કેમ પ્રાપ્ત થયું ? સમાધાન–આ બનાવને શ્રી પંચવસ્તુના રચયિતા ભગવાન શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજા આશ્ચર્યરૂપે જ પ્રતિપાદન કરે છે; સાથે તેમાં પણ એ નિયમ કરે છે કે અનન્તા દ્રવ્યલિંગ કરનારને જ ભાવલિંગ પ્રાપ્ત થાય છે.” Page #89 -------------------------------------------------------------------------- ________________ (૩૮) પ્રશ્ન ૯૪–ધર્મના પ્રરૂપકે (સ્થાપકે અગર આદિપ્રવર્તકે) તે પુરૂષે જ હોઈ શકે એવું તમે કહે છે. છતાં શ્રી મલ્લીનાથસ્વામીએ ત્રીપણે પણ ધર્મ કેમ પ્રરૂપે? એટલું જ નહિ પણ તીર્થની સ્થાપના કરી તેનું કેમ ? સમાધાન–મરૂદેવા માતાની માફક તેને પણ આશ્ચર્યમાં જ ગણેલ છે; આથી એ સ્પષ્ટ છે કે-“મૂળનિયમને તે આશ્ચર્યો જરા પણ બાધક થતાં નથી.” પ્રશ્ન હ૫–ચારિત્ર એ મહેલ છે ને જ્ઞાન તે ધ્વજ છે એ કેવી રીતે ? સમાધાન–આત્મા પોતે જુઠ્ઠાં એવાં દ્રવ્યચારિત્ર સેવતો સેવ પણ જ્યારે ભાવચારિત્રને સ્પર્શે છે. ત્યારે તેણે મેક્ષમહેલને પાયે નાંખે છે એમ સમજવું. તે પછી જ્યારે ક્ષપકશ્રેણિ માંડી મોહનીયકર્મને સર્વથા ક્ષય કરે ત્યારે જે અવસ્થા તે સંપૂર્ણ અવસ્થા હેવાથી ત્યાં મેક્ષમહેલની સંપૂર્ણતા થઈ મનાય છે. (એટલે ઉચ્ચતમ ચારિત્રરૂપ પ્રાસાદ પૂર્ણ થાય છે.) ત્યાર બાદ અંતર્મુહૂર્તમાં જ કેવલજ્ઞાન પ્રગટ થતું હોવાથી તે સર્વશ્રેષ્ઠ જ્ઞાનરૂપી સંપૂર્ણ સુભિત દવજ તે મહેલ ઉપર ફરકે છે. પ્રશ્ન ૯૬–ક્રિયાણી ગ ઘ જ્ઞાનં જાનહીના = થા ક્રિયા अनयोरन्तर दृष्टं भानुखद्योतयोरिव ॥ १ ॥ આ શ્લોકનો ભાવાર્થ શું? સમાધાન–શ્લેકને ભાવાર્થ સમજે. દરેક વસ્તુઓને દરેક આત્માઓ જો વસ્તુસ્થિતિએ સમજે તે અત્યારે શાસનમાં વિના કારણે અને સંપૂર્ણ ગેરસમજને આધીન બની, તદન ઉલટા દેરવાઈ જઈ વિશ્વવંદ્ય વિરવિભુએ પ્રતિપાદન કરેલી વસ્તુની યેન કેન પ્રકારેણ નિંદા Page #90 -------------------------------------------------------------------------- ________________ (૩૦) કરી આત્માને ભારે કરનારા કેટલાએ મુગ્ધાત્માઓના મિથા પ્રલાપ આપોઆપ શમી જાય. વસ્તુતઃ તેને ભાવ એ છે કે ક્રિયા વિનાનું જે જ્ઞાન અને જ્ઞાન વિનાની જે કિયા” એ બન્ને બાબતમાં એટલું તે દૂરપણું ને ફરક છે કે જેમ સૂર્ય અને ખોતમાં. એટલે સૂર્ય અને ખદ્યોતના પ્રકાશમાં આકાશ અને પાતાલ જેટલું અંતર છે. તેમ જ “ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાની ક્રિયા, એ બન્ને વાતમાં પણ ગંભીર ભેદભરેલું અંતર છે. આ શ્લોકમાં ક્રિયા વિનાનું જે જ્ઞાન સૂર્યસમાન ગણાવીને અને જ્ઞાનવિનાની ક્રિયા ખદ્યોત સમાન ગણાવેલી દેખીને શાસનમાં ક્રિયાન્યપણે ફક્ત જ્ઞાનની જ કિંમત છે એવી વાત કરનારા જ્યારે પિતાની માન્યતામાં જ દઢ બની, અરે! અન્યને પણ ક્રિયાવિહેણું બનાવી પિતાને પક્ષ મજબુત કરવા, જનતાની સન્મુખ આવા કલ્પિત ભાવાર્થોનું શરણું સ્વીકારી યથેચ્છ પ્રવૃત્તિઓદ્વારા ક્રિયાઓની જડ કાઢવા મથે છે, અને ત્યારે ફક્ત એક્ષમાર્ગના ધ્યેયાનુસાર જ છતાં જ્ઞાનરહિતપણે ક્રિયા કરવાવાળા “જ્ઞાનવિનાની ક્રિયા એ ખદ્યોત સમાન છે.” એ ભાવાર્થથી બહુ બહુ અકળાય છે. હેમાય છે. આમ થવાનું કારણ એ જ છે કે વાસ્તવિક રીતે બને પક્ષ તે શ્લેકના યથાર્થ ભાવાર્થને પામ્યા જ નથી, તેની તે વિટંબણા છે. અહિં આ ક્રિયા વિનાનું પણ સૂર્ય સમાન જ્ઞાન એને કહ્યું છે કે જે આત્માઓની પૂર્વભવની શુભ આરાધનાને વેગે ઉતરી આવેલી (સાંપડેલી) ઉત્તમ સંસ્કારિતાના પ્રતાપે, અકસ્માત અંગે જાગેલી ભાવનાથી “સૂર્યસમાન એવું જે કેવલજ્ઞાન તેને પામેલા ગૃહિલિંગવાળા ભરતાદિક અને અન્યલિંગવાળા વકલચીરી આદિકનું દ્રવ્યચારિત્રરહિત છતાં પણ પ્રાપ્ત થયેલું (સર્વજ્ઞપણું) કેવલજ્ઞાન તે જ્ઞાન, નહિં કે શુકપાઠ. એટલે કે તેવા પુણ્યપુરૂષોના પ્રકર્ષપુણ્યના યોગે પરમ પ્રકાશપણે ક્રિયા વિના પણ અકસ્માત પ્રગટ થયેલું જે કેવલજ્ઞાન તે સૂર્ય સમાન છે. વળી જ્ઞાન વિનાની જે ક્રિયા તે પતંગિયા જેવી કહી છે તેમાં પણ એ ભાવાર્થ છે કે જેઓ મેક્ષના ધ્યેય વિનાના કર્મક્ષયાદિના ઉદ્દેશ વિનાના જીવા Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) જીવાદિના જ્ઞાન વિનાના, મેક્ષમાગ તરીકે જણાવેલી સવર અને નિજરાના આશયથી વિપરીતભાવે ક્રિયાઓને પણ કરવાવાળા એટલે પૌલિક ફળની અપેક્ષાવાળી શાસ્ત્રવિરૂદ્ધ જે ક્રિયા એટલે ‘તેવા ઉલ્ટા જ્ઞાનવાળી ક્રિયા’ તે પત ંગિયા (ખદ્યોત) સમાન ગણેલી છે, હવે એથી સ્પષ્ટ થયુ કે પુણ્યહીન આત્માઓના શુકપાઠરૂપી જ્ઞાન કરતાં તે પૂર્વના પ્રખલ પુણ્યના પ્રભાવે અકસ્માત્ મળેલું જે જ્ઞાન તે ક્રિયાન્ય હોવા છતાં પણ સૂર્યસમાન છે. વળી અહિં પણ પૂ`પુણ્યના સયોગે મળેલી સામગ્રીથી મેક્ષના જ ધ્યેયવાળી ક્રિયા તે નાનીપુરૂષોએ દર્શાવેલી હેવાથી એને ગીતાની નિશ્રાથી અજ્ઞાનપણે પણ મેક્ષના જ ધ્યેયથી આદરનારા આત્માઓની ક્રિયા તે સૂર્ય સમાન અને ઉપર જણાવેલા મેાક્ષના ધ્યેયથી આદરનારા આત્માઓની ક્રિયા તે સૂ`સમાન અને ઉપર જણાવૈલ મેાક્ષના ધ્યેયથી શૂન્યક્રિયા તે પત ંગિયા સમાન છે, એકલવિહારી અગીતાની ક્રિયા પણ ખદ્યોતવત્ અલ્પ પ્રકારાવાળી છે. અહિં આ બીજી ખીના પણ સ્પષ્ટ થાય છે. જ્ઞાન એ સવ આરાધક અને ક્રિયા એ દેશ આરાધક જે કહેવાય છે તેમાં કયુ જ્ઞાન? અને કઇ ક્રિયા ? તે ઉપરની બાબતથી સહેજે સમજાશે, આથી જે અજ્ઞાનીએ સમ્યગદૃષ્ટિ, ગુરુભક્ત અને જીવાદિના સામાન્ય-જ્ઞાનને ધરાવનારા ભવ્યાત્માઓની ક્રિયાઓને યેન કેન પ્રકારેણુ વગેાવી રહેલા છે, તે પ્રભુશાસનના મતે ખીલકુલ સમજ્યા નથી એ પણ અત્રે સ્હેજે સમજાશે. પ્રશ્ન ૯૭—શાસનમાં પરમ મગલરૂપ પદાર્થો કયા કયા ? સમાધાન—સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે; આ સિવાય ઉત્કૃષ્ટ મ ંગલ કાઇ જ નથી. પ્રશ્ન ૯૮—પરમાણુ ક્રાને કહેવા ? સમાધાન—તત્ત્વાર્થ સૂત્રના કર્તા શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી પ્રશમતિમાં કરમાવે છે કે 'વરમાણુ પ્રવેશઃ' એટલે કે જેના બે વિભાગ ન પડી શકે તે પરમાણુ, Page #92 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રશ્ન –મિથાવથી ગાઢવાસિત થયેલાને સાથી કેમ નુકશાન થાય છે ? સમાધાન-નાકકટ્ટાને આરિસો અને વાંદરાને જેમ દર્પણ તેમ તેને પણ શાસ્ત્ર બતલાવતાં ફાયદો તે ન જ કર પણ ઉલટ તે નાકકટ્ટા અને વાંદરાની માફક શાસ્ત્રને જ નુકશાન કરે છે. પ્રશ્ન ૧૦૦—દીક્ષાને વ્યુત્પત્તિ અર્થ તે વ્રત, નિયમ, મુંડન વગેરે છે પણ નિરૂક્ત અર્થ છે? સમાધાન-શેરાના શિવાઘાણ વતાં મતે રીતિ ભાવાર્થ-શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ષોડશકમાં જણાવે છે કે એકાતે કલ્યાણને આપનારી અને પાપને નાશ કરનારી એવી સત્પરએ માન્ય કરેલી વસ્તુ ફક્ત એક દીક્ષા જ છે! પ્રશ્ન ૧૦૧- શાસ્ત્રને વ્યુત્પત્તિ અર્થ તે છવાદિ-પદાર્થને સમજાવે તે છે, પણ નિરૂક્ત અર્થ છે? સમાધાન—ઉપાધ્યાયજી ભગવાન ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા પિતાના જ્ઞાન સાર-અષ્ટકમાં જણાવે છે કે 'शासनात् प्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते' ભાવાર્થ-નવા સમ્યગદર્શનાદિ ધર્મની પ્રાપ્તિ માટે શિખામણ આપે અને પ્રાપ્ત થએલાને સમ્યગ્દર્શનાદિ ધર્મની રક્ષાની શક્તિ સમર્પણ કરે તેમ હોવાથી શ્રીમાન પંડિતએ સર્વજ્ઞાદિવચનેને શાસ્ત્ર કહેલું છે. પ્રશ્ન ૧૦૨–ચારિત્રપદ સ્વતંત્રપણે આરાધ્ય છે કે નહિ? સમાધાન કેવલીભગવાનનું ચારિત્ર ક્ષાયિકભાવવાળું છે; અને ગણધર ભગવન્તનું ચારિત્ર તે ક્ષાપશમિક ભાવનું છે. છતાં પણ ભગવાનના સમવસરણમાં બીજા કેવલીઓ “નો તિથ' કહે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ગધર ભગવાનની પાછળ જ બેસે છે. આમાં ગણુધરાને દેવલીભગવાનની આશાતના કરનાર ગણ્યા નથી. વસ્તુતઃ આશાતના લાગતી પણ નથી જ. અર્થાત્ સ્વતંત્રપણે ચારિત્ર આરાધ્ય નથી. પ્રશ્ન ૧૦૩—સમ્યગજ્ઞાન, દર્શન અને તપ એ ત્રણ સ્વત ંત્રપણે આરાધાય ખરા કે નહિ ? સમાધાન—ક્ષાયિકસમ્યક્ત્વના ધણી શ્રેણિક મહારાજ જેવાનુ ક્ષાયિકસમ્યગ્દર્શન સ્વત ંત્રપણે આરાધ્ય માનીએ તાક્ષાયેાપમિક સમ્યક્ત્વના ધણી ગણુધરભગવન્તાએ તેમને (શ્રેણિકને) વંદન નમસ્કાર કરવા પડશે. તેમજ અધિજ્ઞાનનાં ધણી દેવેન્દ્રોને ઉત્કૃષ્ટ મતિ-શ્રુતધરથી લઇ યાવત્ અષ્ટપ્રવચનમાતાના ધારણ કરવાવાળા મુનિઓએ નમસ્કાર કરવા પડશે. માસક્ષપણુ આદિ તપસ્વીઓને નમુક્કારસહિય” આદિના જ પચ્ચખ્ખાણુ કરવાવાળા એવા આચાર્ય મહારાજજીએ પણ નમસ્કાર કરવા પાશે, જેમ ઉપરોક્ત બાબતા અસંભવિત હાઇ અયુક્ત જ છે તેમ એ દર્શન-જ્ઞાન-તપ ત્રણેમાંથી એકેયને સ્વતંત્રપણે આરાધવાનું અયુક્ત જ છે. પ્રશ્ન ૧૦૪—સમ્યગ્દર્શન એ નૈમિત્તિક છે કે નિત્ય ? Ο સમાધાન—ભૂખ લાગે ત્યારે જ ભાજન ખાવું તે જેમ નૈમિત્તિક છે. તેમ સમ્યગદર્શન નૈમિત્તિક નથી. (એટલે નિમિત્તક્રિયારૂપ નથી) પણ નિત્ય (ક્રિયારૂપ) જ છે; એથી જેમ શ્વાસેાવાસની ક્રિયા અખંડ રાખવી જ પડે છે તે તે નિત્ય છે તેમ સમ્યગ્દર્શન ગુણુ અને તેનાથી ઉત્પન્ન થતી શ્રદ્ધા વગેરે અંતરરહિતપણે ધારવા જ જોઇએ. પ્રશ્ન ૧૦૫મેક્ષે ગયેલા દરેક આત્માઓ, માર્ગાનુસારીપણાથી લઇ અનુક્રમે દેશવરતિને પશુ સ્પર્શે ખરા (આદરે ખરા) કે નહિ ? સમાધાન—-એકાન્તે મેાક્ષનું કારણુ સવિરતિ જ આત્માને પ્રથમ સ્પત્તી હાય અગર આવી જતી હોય તે તેણે તે ક્રમ સાચવવા માટે Page #94 -------------------------------------------------------------------------- ________________ (૪૩) દેશવિરતિ આદિ લેવા રેકવાનું છે જ નહિ, કારણ એ જ કે પૂર્વની મહાન શુભ-કમાણીના ગે આત્માને તુરત જ ચારિત્ર મળે છે. મેક્ષ પામેલા આત્માઓને અસંખ્યાતમે ભાગ માર્ગાનુસારીને તે શું? પણ દેશવિરતિને પણ સ્પર્શલ જ નથી. પ્રશ્ન ૧૦૬–તીર્થકરે, ગણધરે અને અવધિજ્ઞાનીઓ દેશવિરતિ લીધા સિવાય ચારિત્ર લે છે ખરા? સમાધાન–તે મહાપુરુષે દેશવિરતિ પામ્યા (લીધા વિના જ ચારિત્ર લે છે; વળી બીજા પણ કેઈ આત્માઓ સમ્યકત્વની સાથે જ ચારિત્ર પામે છે. અને તેટલા જ માટે તે શાસ્ત્રકાર મહારાજાઓએ ‘ગુગવં પુર્ષિ રમ' એમ કહેતાં ચારિત્ર અને સમ્યકત્વને સહભાવ પણ છે, એમ સ્પષ્ટ ફરમાવ્યું છે. અવધિજ્ઞાનવાળા આત્માએ નવેસરથી કદિ પણ દેશવિરતિ લેવાવાળા હેય જ નહિ, તેથી (એ વાતથી) પણ એ નિયત છે કે-શ્રી તીર્થકર મહારાજાથી માંડી અવધિજ્ઞાનવાળા કઈ પણ મહાત્માઓ ચારિત્ર અંગીકાર કરે તે દેશવિરતિ લીધા વિના જ સર્વવિરતિ લે છે. પ્રશ્ન ૧૯૭–ઉત્કૃષ્ટગુણી એવા અરિહંતાદિક આરાધ્યનું આરાધનાણુઠારાએ બને કે ગુણકારીએ? સમાધાન–જેમ શિક્ષકથી શિક્ષણ કદીએ જુદુ રહી શકતું જ નથી, તેમ દર્શનાદિ જે ગુણો તે ગુણરૂપ એવા અરિહંતાદિકને છેડીને જુદા રહી શક્તા જ નથી. સેવા કરનારાઓ જેમ શિક્ષકેની સેવા શિક્ષણને માટે જ કરે છે, તેમ સમ્યગ્દર્શનાદિકની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિની પરાકાષ્ઠાની પ્રાપ્તિ માટે જ અરિહંતાદિક ગુણની પૂજા, સેવા, બહુમાન ઇત્યાદિ કરાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ (૪૪) અને તે રૂ૫ આત્મશિક્ષણ પણ તે ભગવમાં ગુણપણે રહેલાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપદ્વારા જ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૦૮–ગુણુ એ તે આત્મીય વિષય છે, એટલે કે ચિંતન્યવંત છે; છતાં પણ જડ એવા અશોકવૃક્ષ, ચામર સિંહાસનાદિને અરિહંત ભગવાનના આઠ ગુણોમાં કેમ ગણ્યા ? સમાધાન–પ્રથમ તે તીર્થંકર મહારાજાઓ જ અરિહંતપદ ધારી તરીકે ગણાય છે એ ખ્યાલમાં રાખે. અને તે તીર્થકરમહારાજાને પણ જેમ ઘાતિકને ક્ષય થયા પછી જ દેવતાઓ અશોકવૃક્ષાવિ આઠ ગુણ પ્રગટ કરે છે. તેમ ચારે ધાતિકર્મને ક્ષય થયા પછી જ અપાય-અપગમાદિ ચાર ગુણ પ્રગટ થાય છે. કર્મના ક્ષયે ઉત્પન્ન થયેલા અપાયાપગમાદિ ચારે છે. તે જેમ ગુણ કહેવાય અને તે પરમ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી નિર્વાણ સુધી સાથે જ રહે છે તેમ અશોકક્ષાદિ પ્રાતિહાર્યો પણ કેવલજ્ઞાન પછી જ ઉત્પન્ન થયેલા અને નિર્વાણ સુધી સતત સાથે જ રહેતા હોવાથી એને પણ અરિહંતભગવાનના ગુણે જ મનાય છે. અર્થાત અશોકાદિ પ્રાતિહાર્યાં લક્ષ્મી દેખીને કેઈક સમદ્વાદ પામે છે. પ્રશ્ન ૧૦૯–પ્રભુને નમસ્કાર માટે મહંતા, મ મતા અને પરિહંતા એ ત્રણમાંથી એક પદ ન મૂક્યું અને ફક્ત “હિતા એ પદ કેમ મુક્યું ? સમાધાન–કારણ એ જ છે કે જૈનશાસનમાં કર્મ સિવાય અન્ય કોઈને પણ શત્રુ મા જ નથી અર' તરીકેને વ્યવહાર સીધે કર્મને આશ્રીને જ ગણે છે. એટલે કે-કર્મ એ જ શત્રુ અને શત્રુ એ જ કર્મ” હેવાથી જન્મ, મલિw, અને વMાર સાથે રાખ્યા નથી. કર્મશત્રુને હણનાર તે અરિહંત કહેવાય છે. આ અર્થ પણ નિરૂક્ત અર્થની અપેક્ષાએ જ છે; વ્યુત્પત્તિ અર્થની અપેક્ષાએ તે આઠ પ્રાતિહાર્યરૂપ લક્ષ્મી અને તે રૂ૫ પૂજાને જેઓ લાયક બન્યા છે તે જ અરિહંત કહેવાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ (૪૫) અરિહંત સિવાયના સિદ્ધભગવન્તા અને દરેક સામાન્ય કેવલી પશુ સકલ ક્રમ`રહિત કે ધાતિક રહિત જ હોવા છતાં પણ સિદ્ધચક્રજીમાં અરિહંત ભગવાન એ પ્રથમપદે તેમજ મુખ્ય આરાધ્યપણે પણ તેથી જ ગણાયેલા છે. પ્રશ્ન ૧૧૦—ઉપદેશની અસર ન થાય તેમાં ઉપદેશકાની કચાશ ખરી ઃ નહિ ? સમાધાન—ના, ખીલકુલ નહિ. જો એમ માનીએ તેા ભગવાન મહાવીરની પ્રથમ દેશના ખાલી ગઈ તેને માટે તમા શું કહેવા માંગ છે ? ભાગ્યવાનને ઉપદેશની અસર થવામાં તે શ્રોતાઓના અમુક ગુણા જ મુખ્યતાએ કારણભૂત છે. (જો કે તેમાં ઉપદેશકના પણ ગુણા તેા કારણભૂત હોય છે) અને તેથી શ્રોતાએ સન્માર્ગે ન આવે તે તેમાં ઉપદેશકની ખામી કહેવાય નહિ. પ્રશ્ન ૧૧૧—નવકારમંત્રમાં દર્શનાદિ ચાર પદ્મ કેમ નથી? સમાધાન—સમ્યગ્દ નાદિપદા ગુણુરૂપ છે. એ સમ્યગ્ગુણા પૂજ્યાની પૂજ્યતામાં હેતુરૂપ છે. એટલે કે પૂજાની પૂજાનાં સાધ્યબિન્દુરૂપ છે. આથી અરિતાદિ પાંચ ગુણીના નમસ્કારથી સમ્યગદર્શનાદિ ગુણાને તેા નમસ્કાર સ્વતઃ થયેલા જ છે. કારણ કે ગુણુ અને ગુણી અભેદરૂપ જ છે. વળી અરિહતાદિક જે ગુણી એવા પાંચે પદા તે પરસ્પર ભિન્નરૂપે અને સ્વતંત્રપણે પણ આરાધવા યેાગ્ય છે. પશુ સમ્યગદનાદિ જે ગુણુરૂપ ચારપદ્ય તે પરસ્પર ભિન્નપણે અને સ્વતંત્ર આરાધ્ય ગણેલાં જ નથી; તેથી પણ અરિહંતાદિકની માફ્ક તે પાને નવકારમાં ન ગણ્યા હાય એ પણુ બનવા ચેાગ્ય છે. પ્રશ્ન ૧૧૨——શ્રી સિદ્ધાચલ ઉપર કાતિ સુદ ૧૫ પહેલાં શ્રાવકાદિથી ચઢી શકાય કે નહિ ? Page #97 -------------------------------------------------------------------------- ________________ સમાધાન-તીર્થયાત્રા ઘણું આડંબરથી જ થવી જોઈએ. શક્તિસંપન્ન કૃષ્ણમહારાજ અને કુમારપાળના તીર્થયાત્રામાંના મહાન આડંબરના દેવવંદન અને નિયમેના આધારે તેવા આડંબર માસામાં ન કરી શકાય તેથી તથા ચોમાસામાં પર્વતમાં છત્પત્તિ પણ વિશેષ હોવાથી ઉપર ન ચઢી શકાય. તીર્થકર ભગવાનનું સમવસરણ પણ ચોમાસામાં મુખ્યતાએ થતું નથી. પ્રશ્ન ૧૧૩–વિદ્વાન વ્યાખ્યાનકારોને વિવેક (સમ્યકત્વ) ટકે કયારે? સમાધાન–આગમરૂપ અરિસાનું અવલોકન કરીને શાસ્ત્રની પ્રરૂપણું કરે ત્યારે, અને અનુપગ કે અણસમજથી થયેલી પ્રરૂપણું શાસ્ત્રથી વિરૂદ્ધ માલમ પડે તે તે ફેરવવામાં એક ક્ષણ પણ વિલંબ કરે નહિ ત્યારે. પ્રશ્ન ૧૧૪-મૂર્ત એવા શરીરના રોગાદિક વિકારે જાણી શકાતા નથી. તે પછી અમૂર્ત એવા અધર્મરૂપ વિકારે કેવી રીતે જાણું કે જોઈ શકાય? સમાધાન–શારીરિક પરીક્ષામાં પાસ થયેલ ડોકટરે પિતાના અભ્યસ્તગ્રન્યાદિના આધારે દરદીના દરદ અને વિકાર જાણી શકે છે. તેવી રીતે સર્વજ્ઞકથિત વચને જાણનાર મહાપુરૂષે અમૂર્ત એવા આત્માની સ્વભાવવિભાવદશા, આત્મવિકાર-તે આત્માને કર્મજન્યરેગ વગેરે બધું સર્વજ્ઞશાસ્ત્રોના આધારે પારખી શકે છે. પ્રશ્ન ૧૧૫–અંધભક્ત કણ કહેવાય? સમાધાન–જેમ કૃષ્ણને માનનારા કૃષ્ણની મૂર્તિઓને નમે અને નાટકમાં તથા રામલીલામાં આવેલ કૃષ્ણને પણ નમે તે. કારણ કે તેઓ મૂર્તિ અને નાટકીયામાં ભેદ સમજતા નથી. તેવી રીતે જેઓ હેતુ યુક્તિ અને સ્વરૂપને ન સમજે અને હેતુ–આદર્શસિદ્ધ થતા પદાર્થથી વિરૂદ્ધ પદાર્થને કદાચહથી માને તે અંધભક્ત ગણાય. Page #98 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પ્રશ્ન ૧૧૬–સાચા ભક્તની ઓળખાણ શી ? સમાધાન-આગમ અનુસાર ગુણી અને ગુણને પીછાણ કેવલ ગુણાનુરાગી બન્યા હેય, બલ્ક તદનુસાર વર્તન કરવા અંતઃકરણથી ચાહતે હેય. જેમ કે-મહારાજા શ્રેણુક. પ્રશ્ન ૧૭– શરીર એ એજીન અને આત્મા એ ડ્રાઈવર છે તે શી રીતે? સમાધાન–એન્જનમાં કેલસા નાંખેલા હોય છતાં ડ્રાઈવર વગર એજીન ગતિ કરી શકતું નથી. તેવી રીતે શરીરરૂપી એન્કનમાં આહારરૂપ કેલસા ભરેલા હેય પણ ગતિ કરાવનાર ડ્રાઈવરરૂપ છવની પ્રેરણું વગર તે શરીર એક કદમ પણ ગતિ કરી શકતું નથી. જેમ એજીનની સઘળી વ્યવસ્થા ડ્રાઈવરને આધીન છે તેવી જ રીતે શરીરની સર્વ વ્યવસ્થા આત્માને આધીન છે. પ્રશ્ન ૧૧૮–શાસ્ત્રના બધપાઠેને માને પણ એકાદ બ્લેક અગર પદ ન માને તે તેનું સમ્યગદર્શન રહે? સમાધાન-ના, કારણકે પ્રભુશાસનમાં સહાય આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ હોય તે બધાએ પંચાંગી પુરસ્સર જ વચન બેલવું અને માનવું રહે છે. અને તેમને આગમવચન વાંચવા વિચારવા અને વ્યાખ્યાનદ્વારાએ પ્રકાશવા માટે વ્યાકરણાદિ સાથે જૈન–પરિભાષાનું પણ જ્ઞાન મેળવી આગમનું સાચું જ્ઞાન ધારવું જોઈએ. નહિ તે સહેજમાં અનર્થ થઈ જવાને સંભવ હેવાથી ઉત્તરોત્તર ઉસૂત્રકથક અગર ઉસૂત્રભાષકપણું પ્રાપ્ત કરી મનુષ્યભવ હારી જવાય. ' પ્રશ્ન ૧૧૦– જ્ઞાન ભાડે મળી શકે છે. પણ ક્રિયા ભાડે મળતી નથી એટલે શું ? સમાધાન– શાસ્ત્રોમાં ગીતાર્થ અને ગીતાની નિશ્રાવાળા અગીતાર્થના પણ સંયમેને સંયમ તરીકે જ કથન કરેલાં છે. અર્થાત્ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૪૮) જ્ઞાની અને જ્ઞાનીની નિશ્રાથી પણ ચારિત્રની પાલના થઈ શકે છે. એટલે શાસ્ત્રના જ્ઞાન વગર જ્ઞાનીની નિશ્રાએ ૫ણું ચારિત્ર પાળી શકાય છે. પણ અવિરત રહેલો હોય અને વીતરાગની પણ નિશ્રા લે તે પણ એ ચારિત્રવાળે ગણાય નહિ. પ્રશ્ન ૧૧૦-શું અહિંસાદિક પાંચે મહાવતે બધા દર્શનકાર માને છે? સમાધાન–શ્રી હરિભસુરીશ્વરજી મહારાજ અષ્ટકમાં “ તા યમરોય ઇત્યાદિ શ્વેકથી સર્વ દર્શનકારે સામાન્યતઃ અહિંસાદિક પાંચે મહાવત માને છે એમ જણાવે છે. અને તેથી જ ધર્મબિન્દુમાં તેને સાધારણ ગુણે કહ્યા છે. કોઈ પણ દર્શનકારને તે અહિંસાદિ સંબંધમાં વિરોધ નથી. પ્રશ્ન ૧૨-શું પાંચ આશ્રવના ત્યાગમાત્રથી જ સાધુપણું કહી શકાય? સમાધાન–પાંચ આશ્રવના ત્યાગમાત્રથી સાધુપણે જૈનદર્શનકાર સ્વીકારતા નથી. મહાવતેની સાથે અષ્ટપ્રવચનમાતાનું પાલન, ગુરુકુલવાસ, ઈચ્છાકારાદિ સમાચારીનું પાલન હેય તે જ સાધુપણું ગણાય છે. આથી તે કંઈ તિય ને અનશન કરનારા મનુષ્ય જે સર્વ પાપસ્થાનેના પચ્ચખાણ કરે છે, છતાં ત્યાં ચારિત્ર તે મનાતું જ નથી. પ્રશ્ન ૧૨૨–તિર્યંચે વધારેમાં વધારે વિરતિમાં કેટલી હદે પહોંચી શકે અને કયા દેવલેક સુધી જઈ શકે? સમાધાન–જાતિસ્મરણ પામેલા કે જ્ઞાનીઓથી બેધ પામેલા તિર્યંચે પાંચ મહાવ્રત ઉચ્ચરવા સુધી વિરતિ પામી જાય છે. અને પ્રભુમાર્ગની આરાધના કરીને ઉત્કૃષ્ટથી આઠમા દેવલેક સુધી જઈ શકે છે. પ્રશ્ન ૧૨૩–સમ્યગદષ્ટિ ગુણઠાણામાં રહેલ અવિરતબાવક કાલધર્મ પામી કયાં જાય? Page #100 -------------------------------------------------------------------------- ________________ (૪૯) સમાધાન–જેવી રીતે દેશવિરતિવાળો શ્રાવક ઉત્કૃષ્ટપણે બારમે દેવકે જાય તેવી રીતે એકલી સમ્યગદષ્ટિ ધારણ કરનાર શ્રાવક પણ ઉત્કૃષ્ટથી બારમા દેવલેકે જઈ શકે છે. પ્રશ્ન ૧૨૪–સમ્યગુદર્શન વગર અભવ્ય નવ ગ્રેવેયક સુધી કેમ જઈ શકે છે ? સમાધાન–કવ્યચારિત્રના પાલનમાં આ સમર્થ દષ્ટાન્ત છે. કારણ કે મેક્ષની સાધ્યતારૂ૫ ભાવવગરની અને કેવલ પૌદ્ગલિક ઈચ્છાએ કરેલી ચારિત્રક્રિયા પણ આ સાંસારિક ઉચ્ચ લાભ આપે છે. આશ્ચર્ય છે કે દ્રવ્યક્રિયાને પણ કેવો અચિત્ય પ્રભાવ! કે એને ધારણ કરનાર શ્રાવક ઉત્કૃષ્ટથી બારમા દેવલોક પણ જઈ શકે છે. પ્રશ્ન ૧૨૫–જેમ ગૃહસ્થ માટે અષ્ટપ્રકારી પૂજાનું શાસ્ત્રમાં વિધાન કર્યું તેવી રીતે સાધુને પણ અષ્ટપ્રકારી પૂજાનું વિધાન ખરું કે નહિ? સમાધાન–જેવી રીતે ગહસ્થને માટે દ્રવ્યથી અષ્ટપ્રકારની પૂજા કરવાનું શાસ્ત્રમાં છે તેવું વિધાન સાધુઓને માટે કોઈપણ શાસ્ત્રમાં નથી. સાધુને માટે જે અષ્ટપ્રકારી પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પૂજાઅષ્ટકમાં કહી છે તે પૂજા તે ચોવીસે કલાક માવજીવનપર્યત સાધુઓ કરે જ છે. તે સંબંધી વિધાનદર્શક ગાથા 'अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता। गुरुभकतिस्तपोशानं सत्पुष्पाणि प्रचक्षते ॥ १ ॥ પાંચ આશ્રોને મન વચન કાયાથી છોડી દઈને પંચ મહાવ્રતનું પાલનરૂપ પાંચ પૂજા, યથાશક્તિ વિનય, વૈયાવચ્ચ આદિરૂપ છઠ્ઠી ગુરુપૂજા, સાતમી કર્મરૂપી કચરાને ધોઈ નાંખવા માટે પ્રબલ સાધનભૂત તપપૂજા, અથત ચાર જ્ઞાનવાળા (જે કેવલજ્ઞાન પામવાનું જેને માટે નિશ્ચિત છે છતાં પણ) શ્રી જિનેશ્વરે પણ જેનું આલંબન લે છે, એવી ઉત્કૃષ્ટી બાર પ્રકારની તપશ્ચર્યાનું આલંબન લેનાર સાધુ સાતમી પૂજામાં સમ્યક Page #101 -------------------------------------------------------------------------- ________________ (૫૦ ) પૂજન કરે છે. અને આઠમી સમ્યગજ્ઞાનની વૃદ્ધિ કરવા માટે રાત્રિ દિવસ ઉદ્યમ, એ રૂપ અષ્ટપૂજાનું વિધાન સાધુઓ માટે છે. એ અષ્ટપુષ્પીપૂજાને પ્રાપ્ત કરવાના મુદ્દાગ્યે જ શાસ્ત્રકારોએ ગૃહસ્થાને માટે અષ્ટપ્રકારી દ્રષ્યપૂજા ફરમાવેલી છે. તે દ્રપૂજા, દ્રવ્યપૂજાના પ્રશ્નોત્તરમાં પૂર્વે જણાવી ગયા છીએ. પ્રશ્ન ૧૨૬-સાધુએ દ્રવ્યપૂજાના ઉપદેશ કરે તેા તેમને શુ દ્રષ્યપૂજાનું અનુમાદન ન થાય અને થાય તે તેથી હિંસાનું અનુમાદન શુ નહિ લાગે ? સમાધાન—મુખ્યતાએ તે સાધુએ સર્વવિરતિના જ ઉપદેશ કરે છે; પછી ગૃહસ્થ પોતાની તે બાબતમાં અશક્તિ જણાવે ત્યારે દેશવિરતિ એટલે શ્રાવકધમ બતાવે, તેમાં પણ આનાકાની કરે ત્યારે સમકિત બતાવે, તે વખતે સમ્યક્ત્વની શુદ્ધિ અને વૃદ્ધિ માટે ‘સમ્યગ્દષ્ટિએ હુંમેશાં શ્રી જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કરવી જ જોઇએ' એ જે ઉપદેશ કરાય છે તે સર્વવિરતિના (સત્યાગના) મુદ્દાએ જ કરાતા હોવાથી સાધુને તેમાં જરાએ અનુમેાદનના દેષ લાગતા નથી. બલ્કે તે ઉપદેશ તા એકાંત નિર્જરાનું કારણ મને છે. જેમ નદી ઉતરવાનું વિધાન સાધુઓને બતલાવાય તેવી રીતે મેાક્ષ અને સર્વાંવિતિના ધ્યેયથી પુજાનુ કરણ કારણ જે અનુમાદન કરાય તેમાં ઉપદેશક સાધુને તેની હિ ંસાનુ અનુમાદન છે જ નહિ. પ્રશ્ન ૧૨૭-તીથ કરનું બધું વર્તન અનુકરણીય ખરું કે કેમ ? સમાધાન—તી કરીએ જે વન કર્માંના ઉદયથી કરેલું હોય તે અનુકરણીય છે જ નહિ. પણ અનુકરણીય તે જ વન છે કે જે કમના ક્ષયાપશ્ચમ અગર ક્ષયથી થયુ હોય. પ્રશ્ન ૧૨૮—જે કેટલાકે કહે છે કે જેટલું તીથંકરાએ કહ્યું તેટલુ કરવાનું પણ તીય કરીએ કર્યું એ કરવાનું નહિ એ શાસ્ત્રદૃષ્ટિએ સાચું છે ? . Page #102 -------------------------------------------------------------------------- ________________ (૫૧) સમાધાન જે તીર્થકરેએ કરવા માટે કહ્યું એ કરવા લાયક છે એ કબુલ છે, પણ તીર્થકરોએ કર્યું એ કરવા લાયક નહિ એમ કહેનારાઓએ ખરેખર શાસ્ત્રને વાંચ્યા નથી. બધે વાંચ્યા હશે તે તેને ભાવ પામ્યા નથી. કારણ કે આવી રીતે કહેનારાઓને પૂછીએ કે તીર્થકરોએ સવસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે વસ્ત્ર રાખ્યું તે તમે તે રાખે છે કે કેમ? તીર્થકરોએ સપાત્ર ધર્મ પ્રરૂપવા માટે પહેલે પારણે પાત્રમાં આહાર કર્યો હતો તે તમે પણ પાત્રમાં આહાર કરે છે કે કેમ ? તીર્થકરે બારે પ્રકારની તપશ્ચર્યામાં જે સાધુની ચર્યામાં તત્પર રહ્યા તે તમે પણ તેમાં તત્પર રહે છે કે કેમ? પણ એ સાધારણ બેધમાત્રથી ફાવે તેમ બેલી નાખનારાઓએ એ તીર્થકરોએ કર્યું તે ન કરવાનું કહેવા દિશા ફેરવવી જ રહે છે. પ્રશ્ન ૧૨૯–શાસ્ત્રદષ્ટિએ પાપી સાધુ કાણુ કહેવાય ? સમાધાન–જેમ કાઈક અણસમજુ પણ ભરોસો રાખનાર મનુષ્ય નાણું લઇને કેહીનૂર ખરીદવા વિશ્વાસને યોગ્ય એવા વેપારી મનુષ્ય પાસે આવ્યા હોય અને તે વેપારી તેને બદલે નકલી (બનાવટી) કોહીનૂર આપને તે ગ્રાહકને રવાના કરે તે વેપારી જેમ લુચ્ચે અને બેવકુફ ગણાય તેમ વીલાસરૂપી નાણું લઈને ચારિત્ર (સર્વવિરતિ) રૂપી અદ્વિતીય કહીનર લેવા જે ભવિક આવ્યા હોય તેને ગૃહસ્થધમરૂપી નકલી કહીનૂર આપીને વહેત કરે તે શાસ્ત્રદષ્ટિએ મહાપાપી છે. બલકે આગળ વધીએ તે દયાના પરિણામ વગરને ચૌદ રાજલેકના જીવના ઘાતની અનમેદના કરનાર છે. પ્રશ્ન ૧૩૦–મહાન યોગી કેણ કહેવાય ? સમાધાન–મહાન યોગી તે જ કહેવાય કે જેને માટે શાસ્ત્રકાર મહારાજા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી જણાવે છે કેયુવાડોરાનું જે મુદ્દા પૂજિતઃ સ્થા कोष्टाधैर्यश्चाहतो रोमहर्षी । Page #103 -------------------------------------------------------------------------- ________________ (પર) यः प्राणान्तेऽप्यन्यदोष न पश्य-त्येव श्रेयो द्राक लभेतव योगी || ૨ આક્રોશાદિક વચનના પ્રહાર સાંભળીને હર્ષથી વ્યાપ્ત થાય, પત્થર આદિકથી કઈ ઘા કરે તે કર્મ ખપાવવાનો પ્રસંગ સમજ રોમાંચ ખડા થાય, બાહ્યપ્રાણને નાશ થવાને વખત આવે તે પણ બીજાના દેશ ન દેખે અર્થાત બોલે નહિ આ ભેગી કહેવડાવનારે આટલા ગુણો તે કેળવવા જ જોઈએ! પ્રશ્ન ૧૩૧–સમતાનું સ્વરૂપ શું છે? કયા લક્ષણોથી સમતા આવી છે એમ જાણી શકીએ ? સમાધાન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રપ્રભુ, સમતાનું સ્વરૂપ બતાવતાં લખે છે કે चेतनाचेतन वैरिष्टानिष्टतया स्थितैः। મુક્ષુનિત અને ચર્ચા તારા નાથં પ્રવર્તે છે. ૨. જે ઘરમાં ચૈતન્યવાળા પદાર્થો જે સ્ત્રીઆદિ, અચેતન (પોગલિક જડ) વસ્તુઓ જે ધન આદિ છે કે જેઓ ઈષ્ટ-અનિષ્ટપણની સ્થિતિવાળા છે. તેની અંદર જેનું મન મોહ પામે નહિ એટલે કે ઈષ્ટમાં રાગ ન થાય, અનિષ્ટમાં ઈતરાજી ન થાય તે અમુંઝવણ રૂપ સ્થિતિ તેનું જ નામ સમતા કહેવાય. ન્યાયાચાર્ય ભગવાન યશોવિજયજી મહારાજ સમનું લક્ષણ જણાવતાં ચોખા શબ્દોથી સ્વકૃત જ્ઞાનસારમાં જણાવી રહ્યા છે કે – विकल्पविषयोत्तीर्णः स्वभावाऽऽलम्बन सदा।। જ્ઞાનસ્થ guiા જ નમઃ વર્તિતઃ છે ? / સંકલ્પવિકલ્પરૂપી સમુદ્રમાંથી જે તરી ગયે હેય અર્થાત્ સંકલ્પવિકલ્પ રહિત હેય; હંમેશા આત્મસ્વરૂપનાજ આલંબનવાળો હેય અને મદ વિષય-કષાય આદિક વગરની જે મેળવેલી જ્ઞાનની પરિપક્વ સ્થિતિવાળ તેને જ સમના લક્ષણવાળા પૂર્વના ઋષિઓએ જણાવ્યો છે. પ્રશ્ન ૧૩ર–મહાવિદેહ ક્ષેત્રમાં સદાને માટે આરોજ વર્તે છે. એમ કહેવાય છે એ શાસ્ત્રસમ્મત છે ? Page #104 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સમાધાન–મહાવિદેહમાં પહેલે, બીજે, ત્રીજે, ચોથો વિગેરે આરાઓની વ્યવસ્થા છે જ નહિતે પછી ચોથે આર જ વર્તે છે. એવું જેઓ કહે છે તે તદ્દન ખોટું છે. પણ તત્ર અનાદિ અનન્તકાલને માટે મેક્ષમાર્ગ અપ્રતિબદ્ધ રહે છે, માટે આ ભરતક્ષેત્રાદિકમાં જેમ સમગ્ર ચોથા આરામાં મોક્ષમાર્ગ ચાલુ રહે છે, એ અપેક્ષાએ એમ કહી શકીએ કે મહાવિદેહક્ષેત્રમાં સદાને માટે આ ભરતક્ષેત્રના ચોથા આરાના ભાવ વતે છે, ને તેથી ત્યાં દુષમ-સુષમા પ્રતિભાગ નામને કાલ હમેશાં છે એમ શા કહે છે. પ્રશ્ન ૧૩૩ જૈનશાસનમાં ઋષભદેવભગવાન , મહાવીર પ્રભુ આદિ, તીર્થકર વ્યક્તિ તરીકે પૂજાય છે કે જાતિ તરીકે ? ને એક તીર્થંકરની પૂજાથી સમગ્ર તીર્થંકર પૂજાય છે કે કેમ ? તેમજ અવજ્ઞા અને આશાતનાદિક દેશે એક વ્યક્તિના કરીએ તે પણ સમગ્રના લાગે છે કે કેમ? સમાધાન-જૈનશાસનમાં શ્રી ઋષભાદિક તીર્થ કરેની ગુણઠારાએ પૂજા કરવાથી જાતિ તરીકે જ તેઓ પૂજાય છે. પણ વ્યક્તિ તરીકે પૂજાતા જ નથી. તેથી એક તીર્થકરની અવજ્ઞા કે આશાતના કરવામાં આવે તે અનંતા તીર્થકરોની અવજ્ઞા તથા આશાતનાને દોષ લાગે, અને તેથી જ એક તીર્થંકરની પૂજા અને આજ્ઞાનું પ્રતિપાલન કરે તે અનંતા તીર્થકરોની પૂજા અને આજ્ઞાપાલનને લાભ મળી શકે છે. પ્રશ્ન ૧૩૪–પરમાધામીથી, પરસ્પરથી અને ક્ષેત્રથી થતું દુઃખ મિથાદષ્ટિ અને સમ્યગદૃષ્ટિ નારકીઓને એક સરખુ હોય કે જૂનાધિક? સમાધાન-મિથાદષ્ટિ નારકી કરતાં સમ્યદૃષ્ટિ ઓછા ઉત્પાતવાળો હોવાથી તેને પરમાધામીત, અને અન્યત દુઃખ ઓછું હોય છે અને ક્ષેત્રથી તે બંનેને સરખું જ હોય છે. પ્રશ્ન ૧૩૫–યુગલીઆ મનુષ્યને વૃદ્ધાવસ્થા હોય કે નહિ? યુગલિકે આર્ય છે કે અનાય ? Page #105 -------------------------------------------------------------------------- ________________ (૫૪). સમાધાન–યુગલિક મનુષ્યને વૃદ્ધાવસ્થા હોય જ નહિ, યુગલિકે અનાર્ય છે અને તે દેશ પણ અનાર્ય છે. તેટલા માટે શાસ્ત્રકારોએ અનાર્યનું લક્ષણ બાંધતાં જણાવ્યું કે- “ત્ર ક્ષેત્ર ને ધર્મ ત્યક્ષrળ ન ચૂકતે તન મનાઈ જે ક્ષેત્રમાં સ્વપ્નમાં પણ ધર્મ એવા અક્ષરે સાંભળવામાં ન આવે તે અનાર્ય છે. પ્રશ્ન ૧૩૬–યુગલિકે અનાય છે તે પછી દેવલે કે કેમ જઈ શકે ? કારણ કે ધર્મ” એવા અક્ષરનું પણ શ્રવણ તે એઓને છે જ નહિ ? સમાધાન–અનાર્ય એવા યુગલિકે અગર બીજા કોઈ પણ અનાર્યો દેવલેકે જાય એમાં અનાર્યપણું અથવા ધર્મરહિતપણું એ કારણરૂપ નથી ત્યાં તે કષાયની મંદતા જ કારણરૂપ છે, તે માટે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે–નિટadવું = વાન' ઇત્યાદિ શીલ તથા આચારવાળે ન હોય તે પણ કષાયની મંદતાથી દેવલોકમાં જઈ શકે છે. પ્રશ્ન ૧૩૭– કૃષ્ણમહારાજ પિતાની પુત્રીઓને આ પ્રશ્ન શા માટે પૂછે છે કે-“હામઃ ાિનુ રાજ વા વરાત ભવિષ્ય અર્થાત તમારે રાણી થવું છે કે દાસી ? કારણ કે લેકપ્રસિદ્ધ રાણીપણું જ તમામને ઈષ્ટ છે, તે પછી આ પ્રશ્ન કરવાનું કારણ શું ? સમાધાન-કૃષ્ણ મહારાજાએ પિતાની પુત્રીઓને બરાણ થવું છે કે દાસી” એમ પૂછ્યું હતું. એનું કારણ એક તે એ કે જે કઈ રાજાની સાથે પરણવું એમ કહે છે તે મારી બત્રીસ હજાર રાણીઓની તે દાસીજ થાય છે. બીજી વાત એ કે જે ચારિત્ર લે તે મારી બત્રીશ હજાર રાણીઓને પણ પૂજ્ય થાય. અને મહારાણીથી પણ શ્રેષ્ઠ બને; માટે દુનિયાદારીથી કઈ પણ વિરુદ્ધ ન પડે અને ધર્મથી પણ અવિરુદ્ધ એ તેણીઓને (પુત્રીઓને) અત્યંત હિતકારી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તત્વ એટલું જ કે મહારાણી થવું હોય તે સાધ્વીપણું (સંયમ) અંગીકૃત કરે. Page #106 -------------------------------------------------------------------------- ________________ (પ) . પ્રશ્ન ૧૩૮–સમ્યગ્દષ્ટિ અને મિશ્રાદષ્ટિ એ બંને પ્રકારના નારકીઓને દુઃખ એક સરખું છે કે જૂનાધિક છે ? સમાધાન– મિથ્યાદષ્ટિ કરતાં સમ્યગદૃષ્ટિ નારકીઓ પૂર્વભવમાં હારી ગયેલ જિંદગીના બળાપાથી વધારે દુઃખ વેદે છે. પ્રશ્ન ૧૩૯–દેવતાઓએ મેક્ષમાર્ગ ગીરવી મૂક્યો છે, એમ કહેવાય છે તે શી રીતે ? કારણ કે મોક્ષમાર્ગ ગીરવી મૂકવાની ઈચ્છા તે કોઈ પણ ધર્માત્મા સમ્યગદષ્ટિની હેય જ નહિ તે પછી મેક્ષમાર્ગનું ગીરવી–ખત શી રીતે કહેવાય ? સમાધાન-દેવતાઓએ મેક્ષને ગીરવી મૂક્યો છે, એમ એટલા જ માટે કહેવાય છે કે દેવતા પિતાના ઉત્કૃષ્ટ આયુષ્યના ૩૩ સાગરોપમ તેઓ ગમે તેવી મહેનત કરે તે પણ મેક્ષ મેળવે જ નહિ; કેમ કે જેમ એક વસ્તુ ગીરવી મૂકી હેય પછી તે વસ્તુની મુદત પૂરી થાય ત્યારે જ તે મલે. તેમ દેવતાએ પણ દેવાયુષ્ય પૂરું કરે ત્યારે જ મેક્ષના રસ્તે વધવાનું સાધન મેળવી શકે છે, તેથી તેઓએ મોક્ષ ગીરવે મૂક્યો એમ કહેવાય છે, એટલે મેક્ષ ગીરવે મૂકવાની ઇચ્છા નથી પણ કાર્યવાહી સરાગપણું પુરસ્સરની એવી થાય છે કે જેથી દેવલેકમાં જવું જ પડે. અને મેક્ષને વિલંબ સહન કરવો જ પડે. જેમ દુનિયામાં કોઈપણ મનુષ્ય ઉમ્મરલાયક થાય અને બીનઈચછાએ પણ દશ હજારના દસ્તાવેજ ઉપર સહી કરે તે વખત આવે તેણે દશ હજાર આપવા જ પડે, તેવી રીતે સરાગપણું પુરસ્સર કરેલી પ્રવૃત્તિ મોક્ષની ઇચ્છા હોવા છતાં મેક્ષ આઘે કરી દેવકને પ્રાપ્ત કરાવે છે અને ત્યાં તેઓ તેત્રીસ સાગરોપમે પણ દેશવિરતિ, સર્વવરતિ, ઉપશમ–ણ કે ક્ષપક-શ્રેણીને પામી શકતા જ નથી. મનુષ્યો તે તે દેશવિરતિ આદિને સમ્યકત્વની સાથે જ કે અંતર્મુહૂર્તને આંતરે પણ પામી શકે છે. પ્રશ્ન ૧૪૦–બદ્ધ આગમ અને અબહ આગમમાં ફેર ? Page #107 -------------------------------------------------------------------------- ________________ (૫૬) સમાધાન શ્રી તીર્થકર મહારાજાએ જે વખતે ત્રિપદી પ્રરૂપી અર્થાત “જો વા વા વા ખુદ રા' એ ત્રિપદી દ્વારા ગણધર દેવોને ઉપદેશ આપે તે વખતે તેમાંથી ગણધર મહારાજાઓએ જે દ્વાદશાંગી અને ચૌદ પૂર્વેમાં ગુંથ્ય (જે અત્યારે અંગોપાંગમાં જણાય છે) તે તમામ બદ્ધાગમ કહેવાય. અને તે સિવાયનું જે કંઇ ઉપલબ્ધ થાય તે તમામ અબહાગમ કહેવાય? જેમ વક્તા જેટલું બેલે તેટલું બધુંયે રિપોર્ટર લખી લે એ નિયમ નથી. તેમ શ્રી તીર્થંકર મહારાજ જેટલું અર્થથી કહે તે બધુંએ ગણધર શાસ્ત્રમાં રચે એ નિયમ નથી. પ્રશ્ન ૧૮૧–દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર, ભક્ષણ કરનારની ઉપેક્ષા કરનાર, જિનદ્રવ્યને મૂલથી નાશ કરનાર, મુનિને ઘાત કરનાર, અને સાધ્વીના ચોથા મહાવ્રતનું ખંડન કરનાર કયા ગુણોને નાશ કરે ? સમાધાન–ભગવાન શ્રી હરિભદ્રસુરીશ્વરજી કહે છે કે આ બધાએ પિતાના સમ્યગજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપી મહાન ગુણને નાશ કરે છે. ભવિષ્યમાં ધર્મરૂપી કલ્પવૃક્ષની પ્રાપ્તિના મૂળમાં અગ્નિ મૂકે છે, મહામોહનીય બાંધે છે તથા દુર્લભધિ થાય છે. પ્રશ્ન ૧૪૨–શ્રાદ્ધપ્રતિકમણસત્ર પાને ૩૪ મામાં લખ્યું છે કે યક્ષાદિનું આરાધન અયુક્ત છે અને તેને અંગે રાવણ કૃષ્ણાદિનું આલંબન ગ્રહણ કરવું ઉચિત નથી. આ સંબંધમાં આપ શું ફરમાવો છે ? સમાધાન શ્રીકૃષ્ણ અને રાવણાદિકે આ લેકના ફલ માટે મિથ્યાત્વી એવા યક્ષાદ દેવતાનું આરાધન કર્યું હતું તે મિથ્યાત્વ નહતું, પણ આ કાળમાં જે કોઈ પણ સમકિતી છવ આ લેકને માટે પણ યક્ષાદિની આરાધના કરે તે મિથ્યાત્વની વૃદ્ધિ તથા તેની સ્થિરતા કરનાર થાય છે, અને તેથી તે જીવને ભવાંતરમાં પણ સમકિતની પ્રાપ્તિ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૫૭) દુર્લભ થાય છે. એમ આચાર્ય મહારાજશ્રી રત્નશેખરસૂરિજી પિતાની અર્થદીપીકા નામની શ્રાદ્ધપ્રતિક્રમણની ટીકામાં જણાવે છે. આવી રીતે કાળભેદે ફલ જણાવી તેનું કારણ પણ તેઓશ્રી સ્પષ્ટ કરે છે કે તે કાળે સર્વ ધર્મો કરતાં ભગવાન શ્રી જિનેશ્વર મહારાજે જગતના હિતને માટે નિરૂપણ કરેલ ધર્મની મહત્તા ઘણું જ મેટી હતી, તેથી એકાદ કાર્ય અન્યમતાય યાદિથી કદાચ થઈ પણ જાય, તે પણ તેથી જિનેશ્વરમહારાજના ધર્મની છાયાને પ્રતિઘાત થતે નહેતે અને તે કારણથી શ્રીકૃષ્ણાદિકના સમયે તેવા આરાધનથી મિયાત્વવૃદ્ધિ આદિ થતાં નહેતાં પણ વત માનકાલે તેવા અતિશયરહિત હેવાથી શ્રીકૃષ્ણદિએ કરેલી મિથ્યાત્વી યક્ષાદિની આરાધના જે આજે કરાય તે મિથ્યાત્વની વૃદ્ધિ તથા સ્થિરતા થાય માટે શ્રીકૃષ્ણાદિકે કરેલી યક્ષાદિની આરાધનાનું આલંબન લેવાની આચાર્ય મહારાજે સ્પષ્ટ ના કહી છે. પ્રશ્ન ૧૪૩–વાસુદેવાદિના પચ્ચખાણ તે શું દ્રવ્ય-પચ્ચખાણ છે સમાધાન–હા, અષ્ટકમાંમા વાવિધવાળામરતા રા. પ્રયાસ્થાના વિધારતુ વીમાવતથsic: | આ શ્લેકની વ્યાખ્યામાં ચેથા અને પાંચમા ગુણઠાણાવાળા તથા વાસુદેવાદિકને પણ પ્રતિબંધકને ક્ષયપશમ ન હોવાથી, તેમજ અપેક્ષાદિ કારણથી થયેલાં પચ્ચખાણને દ્રવ્ય-પચ્ચખાણ કહેલાં છે, તેથી જ સમકિતવાળાએ પણ આ લેકના ફલની અપેક્ષાએ કરેલાં પચ્ચખાણ ગ્ય અને ઉત્તમ નહિ છતાં પણ સમ્યકત્વને ઘાત કરનાર જ છે. એમ તે ન મનાય. પ્રશ્ન ૪૪–આગમ એટલે શું? સમાધાન – તરણતારણ શ્રી તીર્થકરોની દેશના અને શ્રી ગણધર મહારાજાઓએ ઝીલી ગુથેલે તેને દેશના રિપોર્ટ. Page #109 -------------------------------------------------------------------------- ________________ (૫૮) પ્રશ્ન ૧૪૫—શ્રી તીર્થંકરા અકાયના જીવાની યા માટે તરસ્યા સાધુઓના પ્રાણની પણુ લેશભર દરકાર ન કરે અને પોતાની પૂજા માટે છ કાય જીવેાની હિંસા કરવાનું વિધાન કરે એનું કારણ શું? સમાધાન—પૂજાના વિધાનમાં પોતાની પૂજા કરાવવી એ ધ્યેય નથી, સર્વવિરતિની પ્રાપ્તિ માટે તેના ઉમેદવારે સવિરતિધર તથા સવિરતિનાં પ્રરૂપાની ભક્તિ, પૂજા, બહુમાન, સકાર-સન્માનાદિ કરવાં જોઇએ. તે કરવાથી સમકિતી જીવાને આ ભવે કે ભવાંતરે અનુક્રમે સવિરતિ જરૂર પ્રાપ્ત થાય છે. તે ઉદ્દેશથી શ્રી તીથ કર ભગવાને તીર્થંકરની પૂજાનુ વિધાન ઉપાય રૂપે કયુ" છે, એટલે કે પુજામાં ધ્યેય સવિરતિની પ્રાપ્તિનું છે, અને સાધુએ પોતાના સર્વવિરતિ ગુણુના રક્ષણ માટે પ્રાણની આહુતિ આપે તેમાં સવિરતિની રક્ષાનુ જ ધ્યેય છે, માટે એક જ ધ્યેય હોવાથી એ એય બાબતમાં કાઈ પણ પ્રકારે વિરાધ નથી. પ્રશ્ન ૧૪૬—વર્તમાનકાળનાં સૂત્રા એ સર્વજ્ઞનાં (સર્વજ્ઞપ્રીત) સૂત્રેા છે એ વાત સાચી છે? સમાધાન—હા, એ સુત્રા સત્તુના કથનને અનુસરતાં છે તેથી એને સત્તનાં સૂત્રો કહી શકાય છે. પ્રશ્ન ૧૪૭—ભગવાનના અનંતગુણુ કેટલામે અન તમે છે? સમાધાન આઠમે અન તમે છે. ' પ્રશ્ન ૧૪૮—ચાર વર્ણાશ્રમમાં કેટલા વર્ણાશ્રમવાળા જૈન હોય ? સમાધાન—શુહૃદેવાદિની શ્રદ્ધાવાળા જૈને ચારે વધુ માં ડ્રાઇ શકે છે. પ્રશ્ન ૧૪૯—કાઈ અંત્યજ જૈનધમ પાળવા ઇચ્છે તે તમે ક્રઇ રીતે મદદ કરી શકે ? Page #110 -------------------------------------------------------------------------- ________________ (૫૯) સમાધાન–શાસ્ત્ર અને વ્યવહારના બાધે તેને ભેળવીએ નહિ. પણ તેના માટે અલગ મંદિર વગેરેની વ્યવસ્થા કરી શકાય. પ્રશ્ન ૧૫૦ યુરોપીયન, મુસલમાન વિગેરે દેહરામાં આવે છે તે ગ્ય છે કે કેમ? સમાધાન–અંત્યજોની માફક તેઓનું પણ ઉચ્ચવર્ણવાળા માટે બનેલ જૈનમંદિરમાં આવવું ઈષ્ટ નથી, પણ રાજ્યસત્તાદિ કારણે આપણે તસંબંધી વધારે પ્રતિબંધ કરી શકતા નથી. પ્રશ્ન ૧૫૧–લૌકિક અને લેકેત્તર દ્રષ્ટિમાં ભેદ છે? સમાધાન આ લેક કે પર લેક સંબંધી સુખની ઈચ્છા કે કુદેવ, કુગુરુ કે કુધર્મથી કે તેવામાંથી કલ્યાણની ઈચ્છાથી જે કાર્ય તે બધું લૌકિક ગણાય અને આત્મકલ્યાણની ઈચ્છા કે સુદેવ, સુગુરૂ ને સુધર્મની સાચી માન્યતાથી થતાં કાર્યો તે લકત્તર દષ્ટિમાં ગણાય. . પ્રશ્ન ૧૫ર–પ્રભુમાર્ગની આરાધનાને મેક્ષ દેનાર માનવા છતાં તે આરાધના લૌકિક ઈચ્છાએ કરે તે ક્ષેત્તર મિથ્યાત્વ ખરું કે નહિ ? સમાધાન–ભગવાન શ્રી નેમિનાથે ફરમાવેલ દ્વારકાના દાહની ભાવી આગાહીને અંગે તે ઉપસર્ગ ટાળવા ક્ષાયિક સમ્યકત્વવાળા શ્રી કૃષ્ણ મહારાજે તપસ્યાદિ કરવા ફરમાવ્યું હતું, ને એ તપ વગેરે આફતથી બચવા માટે જ હતું. ત્યાં તેને મિથ્યાત્વ ગણ્યું નથી, માટે સુદેવાદિની શ્રદ્ધાવાળાને તે કાર્યમાં મિથ્યાત્વ કહી શકાતું નથી. પ્રશ્ન ૧૫૩–રાવણ વિગેરેએ દેવદેવીઓની આરાધના કરી તે મિથ્યાત્વમાં ગણાય કે નહિ? અને ચાલુ દેશીય પ્રવૃત્તિમાં ઉપવાસ વિગેરે કરે તે મિથ્યાત્વ ગણાય કે કેમ? સમાધાન–તે વખતમાં તે મિથ્યાત્વ નહોતું, કારણ કે તેઓ શ્રદ્ધાવાળા હતા ને જૈનશાસનની જાહોજલાલીવાળી તેમ જ સત્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ (૬૦) વસ્તુસ્થિતિ સમજી શકનારા પુષ્કલ હતા. અને તેથી તેઓને મિથ્યાત્વ નહોતું. પણ આ વખતમાં ગાંધીની પ્રવૃત્તિને અંગે ઉપવાસાદિ ઘણા ભાગે લેકેત્તરની શ્રદ્ધા વિના જ કરે છે તે તેમાં મિથ્યાત્વ લાગે તે આશ્ચર્ય શું? પદ્ગલિક ઈચ્છા કરવા માત્રથી મિથ્યાત્વ લાગે તેમ નથી, પણ યથાર્થ તત્વની માન્યતાને અભાવ હોય તે મિથ્યાત્વ છે. પ્રશ્ન ૧૫૪–શ્રાદ્ધપ્રતિકમણસત્ર પાને ૩૪ મે લખે છે કે-રાવણ તથા શ્રીકૃષ્ણ વિગેરેએ અપવાદ રૂપે કંઈક આરાધનાદિ કરેલ છે તેનું આલંબન લેવું ઉચિત નથી” આને અંગે આપ શું કહે છે? સમાધાન–તે આરાધના આ લેકના ફલની ઈચ્છાઓ અને મિઠાવી દેવની કરેલી છે, પણ તેઓને (રાવણ વિગેરેને) જૈનશાસનની શ્રદ્ધા શુદ્ધ હવાથી મિથ્યાત્વની વૃદ્ધિ આદિ દોષ માન્યા નથી, પણ આથી મિથ્યાત્વ ન લાગવાનું માની બીજાઓએ મિથ્યાત્વી દેની આ લેકના ફલની અપેક્ષાએ આરાધના કરવી નહિ, કેમકે તે વખતે આહંતધર્મની અતી ઉત્કૃષ્ટતા હતી. તેથી તેવી આરાધના કરતાં છતાં મિથ્યાત્વની વૃદ્ધિ આદિ થયાં નહોતાં, પણ આ કાળમાં તે તેવો પ્રભાવ વિદ્યમાન ન હોવાથી જે મિથ્યાત્વી દેવની આરાધના કરવામાં આવે તે મિથ્યાત્વની વૃદ્ધિ આદિને પ્રસંગ હોવાથી તેઓનું આલંબન લઈ મિથ્યાવી દેવની આરાધના આ લેકના કુલ માટે પણ કરવી નહિ. પ્રશ્ન ૧૫૫–ઉપધાન વગર શ્રાવકને નમસ્કારાદિક મહામંત્રના પાઠથી શું અનંત સંસાર થાય છે? સમાધાન–નિયમ નહિ, સેનસ-ત્રીજે ઉલ્લાસ, પાને ૪૪મે તેને ખુલાસે છે. પણ નમસ્કારાદિક ભણનારે શક્તિ થાય ત્યારે જરૂર ઉપધાન વહેવા જોઈએ. પ્રશ્ન ૧૫૬–ઉપધાન કરનાર જે રહિણીને તપ કરતે હેયા અને રોહિણીના દિવસે ઉપધાન ક્રિયાને અંગે નીવીને તપ આવે તે શું Page #112 -------------------------------------------------------------------------- ________________ (૬૧) કરવું ? છદ્ કરાવવાથી પણ મેળ મળતું નથી. તે દિવસે ઉપધાન કરનાર નીવી કરે તે તેને રોહિણી તપ રહે કે ચાલ્યો જાય? અગર આવા કારણવશાત બાધ નહિ એમ ખરું? અથવા સાત વર્ષે જ્યારે રોહિણી તપ પૂરો થાય ત્યારે એક ઉપવાસ વધારે કરે તે ચાલે કે કેમ? સમાધાન–તે મનુષ્ય તપ પૂર્ણ થાય કે એક ઉપવાસ વધારે કરે. પ્રશ્ન ૧૫૭–ચરમ તીર્થંકરના શ્રાવકે કેટલા? ને તે સંખ્યા કેની અપેક્ષાએ છે સમાધાન–કપસૂત્રમાં જે એક લાખ ને ઓગણસાઠ હજારની સંખ્યા જણાવી છે તે ફક્ત પિતાને હસ્તે થયેલ (પિતાના જ ઉપદેશથી થયેલા) સમ્યગદષ્ટિ તથા દેશવિરત શ્રાવાની છે. પહેલાંના તીર્થના અને તેમના શિષ્યાદિકથી થયેલા શ્રાવકોની સંખ્યા તે જુદી સમજવી. પ્રશ્ન ૧૫૮-પ્રથમ કલ્પસૂત્ર સાધુ સમક્ષ વંચાતું હતું તે પૂર્વાચાયે સભા સમક્ષ વાંચ્યું તે તેઓ આરાધક કે વિરાધક? સમાધાન-–શ્રી કલ્પસૂત્રની સભા સમક્ષ વાચના પૂર્વધરના વખતમાં થયેલી છે ને તે બાબત ભગવાન ચૂર્ણિકાર મહારાજના પહેલાંની હોવાથી તેઓશ્રી તે બાબતમાં સંમત થયા છે માટે તે સભા સમક્ષ કલ્પસૂત્રની વાચના કરનાર આચાર્ય વિરાધક નથી, પ્રતિગ્રામ શ્રી કલ્પસૂત્રનું પ્રતિપર્યુષણમાં વાંચન ગ્રંથે અને આદર્શો ઉપરથી ઘણું સિકાઓ પહેલાંનું હેય એમ જણાય છે તેથી તેમાં પણ વિરાધકપણું જણાતું નથી. પ્રશ્ન ૧૫૯–નગરીઓ ઉજજડ કરનારા રાક્ષસે તે કોણ? તેઓ મનુષ્યનું ભક્ષણ કરી જતા હતા, રાજકુમારાદિ વિગેરેને હણી ખાઈ જતા હતા એવાં વર્ણને જોતાં એ પ્રશ્ન થાય છે કે-રાક્ષસે જે વ્યંતરદેવ હોય તે તે કવલાહાર કરે નહિ તે મનુષ્યનું ભક્ષણ કેવી રીતે કરે ? તથા નિરુપમ આયુષ્યવાળાને ઘાત શી રીતે થાય ? Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) સમાધાન—રાક્ષસદ્દીપના મનુષ્યને રામાયણાદિમાં રાક્ષસ તરીકે ગણાવ્યા છે, તે તે અપેક્ષાએ મનુષ્યની હિંસા તથા તેનું ભક્ષણ વિગેરે અસંભવિત નથી. રાક્ષસ નામની વ્યંતરજાતિની અપેક્ષાએ તે કૈવલ પૂર્વ ભવની મિથ્યાત્વ અને વૃદ્ધિ પામેલી આહાર સંજ્ઞા માત્ર કારણ તરીકે ગણાય છે, પણ તેને કવલાહાર કે માંસાહાર તેા ન જ હોય. નિરુપક્રમ આયુષ્યવાળા હણાય જ નહિ. પ્રશ્ન ૧૬૦—ભાવયા કાને કહેવાય ? સમાધાન—કમ ક્ષયની ઇચ્છાથી માગમાં જોડવાની ભાવના તે ભાવયા છે. પ્રશ્ન ૧૬૧—સમ્યä ને દેશવિરતિધમની સફળતા કયારે? સમાધાન—સવિરતિધમ ની ભાવના હોય તે જ સમ્યક્ત્વ અગર દેશવિરતિધમની સફળતા છે, સર્વવિરતિની ઈચ્છા વગર નથી. સમકિત કે નથી દેશિવરત, વીસ લાખ રૂપિયા નફો મળે તેવું મેાતી ઝવેરી દેવા આવે ત્યારે લેવા માટે તલપાપડ થાય કૈં નહિ ? લઈ ન શકે તે વાત જુદી છે, પણ તે ન મળવાથી જરૂર બન્યા કરે. પ્રશ્ન ૧૬૨—ભાવયા સમકિતીની, દેશવિરતની કે સવરતની ? કાની ગણાવા છે ? સમાધાન—તમામની. ક્રાઈની પણુ ધ્યેા. પ્રશ્ન ૧૬૩——એક તરફ પાણી હોય તે એક તરફ્ર વનસ્પતિ હોય તે સાધુ કઈ તરફ ચાલે ? સમાધાન—પાણીના જીવા સટ્ટનમાત્રથી ધણેા ભાગ નાશ પામે છે, જ્યારે વનસ્પતિ માટે તેમ નથી. વળી જલમાં વનસ્પતિ વગેરે ‘જ્ઞત્ય ગરું તત્સ્ય વન” કહીને માનેલા છે, માટે જલનું સ્થાન જરૂર વજવું. Page #114 -------------------------------------------------------------------------- ________________ (૬૩) પ્રશ્ન ૧૬૪–અંત્યજ-સ્પર્શની બાબતમાં જૈનદર્શનની શી માન્યતા છે ? શ્રી મલયગરિજી મહારાજકૃત નંદીની વૃત્તિમાં ૧૭૨મા પાને ઉલ્લેખ છે કે લેકમાં જે સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા છે તે કાલ્પનિક છે, પારમાર્થિક નથી. આની સામે કયા શાસ્ત્રીય પ્રબળ પુરાવા છે ? કદાચ કહેવામાં આવશે કે આ ઉલ્લેખ નિશ્ચય કે દ્રવ્યાર્થિક દૃષ્ટિથી છે, પણ ત્યાં વ્યવહાર દૃષ્ટિથી માને તે એની સામે, અંત્યજસ્પર્શ ન થાય એ વાતની સાબિતીમાં પ્રબલ પુરાવા ક્યા છે? સમાધાન–શ્રીનન્દવૃત્તિમાં સ્પર્શની વ્યવસ્થા “પારમાર્થિક નથી” એવા કથનને અર્થ વ્યવહારથી' છે એ છે, અને પાળી શકાય તેટલા પૂરત જ તેને ભાવાર્થ-અંત્યજ ચાલે છે તે ભૂમિ પર ચાલ્યા વિના છૂટકો નથી. તેના મુખમાંથી નીકળેલા ભાષાવર્ગણાના પગલે સંભળાવાના જ છે, જે તે માથે ટોપલે ઉપાડીને જતા હોય અને તેમાં ફૂલ હોય તે તેની ગંધ આવવાની જ વિગેરે જેમાં વ્યવહારનું પાલન અશક્ય છે તેટલા પૂરતું જ એ કથનનું તત્ત્વ છે. એથી તેવાની સાથે સ્પર્શ કરવાની કે વ્યવહારની ટને પુષ્ટિ મળતી નથી. અર્થદીપિકા તથા અષ્ટકમાં સ્પષ્ટ પ્રમાણે છે ને તે સર્વે વ્યવસ્થામાં શરીરને લેકની અપેક્ષામાં માન્ય છે. તેમાં ભક્ષ્યાભઢ્ય ને શુચિઅશુચિની વ્યવસ્થાનું નિરૂપણ છે. દીક્ષા જેવા મોક્ષમાર્ગમાં પણ અસ્પૃશ્યતાને દોષ જણાવીને શાઍ અંત્યજ માટે ચારિત્ર દેવાનો નિષેધ કર્યો છે, માટે અસ્પૃશ્યતાને જૈનશાસ્ત્ર માનતું નથી એમ કહેવું તે સત્યથી વેગળે જ છે. “દાળ @ત્તિો દે” એ વિગેરે વાક્યો પણ જેઓએ જેવાં જેવાં કાર્યો કર્યા તેવા તેવા કાર્યોથી તે તે જાતે થઈ એમ જણાવે છે. તેવા વાક્યોથી અધમ કાર્યો કરવાથી અધમ, યાવત અસ્પૃશ્ય ગણુયેલાઓ ઉત્તમ કે સ્પૃશ્ય થાય તેવું કઈ શાસ્ત્ર કહેતું નથી. અધમતાની પરાકાષ્ઠાથી જ અસ્પૃશ્યતા જન્મી છે નીચ ગોત્ર ને નીચ કુળની પરાકાષ્ઠા જ અસ્પૃશ્યતા છે. આર્યક્ષેત્રમાં આવેલા ને પૂર્વભવના મદ કરનારા માટે અસ્પૃશ્યતાની વાત સ્પષ્ટપણે શાસ્ત્રકારોએ જણાવેલી છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ . (૬૪). પ્રશ્ન ૧૬૫–સાધુઓ સદૈવ હિંસા બંધ કરવાનો (તજવાનો) ઉપદેશ આપે છે; સર્વથા હિંસાને ત્યાગ ન બને તે છેવટે અનાવશ્યક હિંસાને જરૂર ત્યાગ કરવા ફરમાવે છે. તેવી રીતે જીન, મીલ વિગેરેમાં બનતા કાપડમાં વધારે હિંસા થતી હોવાથી તથા ખાદીમાં ઓછી હિંસા હેવાથી પરદેશી તથા મીલનું કાપડ બંધ કરવાને ઉપદેશ સાધુ કેમ ન આપી શકે? સમાધાન–રેવે, મેટર, સ્ટીમર, વિર લેન, લેન જેવી અઘર હિંસામય ક્રિયાઓની મદદગારીને નિષેધ કર્યા વગર માત્ર વિદેશી કાપડ વિગેરેના જ ત્યાગની વાત કરવી (ઉપદેશ કરવો) તે ષમૂલક છે, અને ચળવળની જુસ્સેદારી આવવાને તેમાં પ્રસંગ છે. અને રાત્રિભોજનના ત્યાગ વિના દિવસ સંબંધી ભજનના ત્યાગ માટે, તેમ અભત્યાગના ઉપદેશ વિના અન્નકલ આદિનો ત્યાગ માટે ઉપદેશ આપવા જેવું પણ તે ગણાય. દેશની દૃષ્ટિએ વિચાર કરે તે જુદી વાત છે. - પ્રશ્ન ૧૬૬-કઈ મનુષ્ય રાજકીય કે દેશદષ્ટિએ શુદ્ધ ખાદી (જે ઓછી હિંસાથી ઉત્પન્ન થાય છે) તે સિવાય બીજું કાપડ વાપરવું નહિ તેવી પ્રતિજ્ઞા લે તે પ્રતિજ્ઞા આશ્રવની કે સંવરની ? સાધુથી તેવી પ્રતિજ્ઞા આપી શકાય કે નહિ? સમાધાન–વર્તમાનમાં આવી પ્રતિજ્ઞા ષષક તથા ધર્મને . બાધા કરનારી છે: સ્થાવર હિંસાના પચ્ચખાણ ઉપર જોર દઈ રસ હિંસાની ઉપેક્ષા કરવા જેવી તે પ્રતિજ્ઞા છે. પ્રશ્ન ૧૬૭–નવ ગ્રહોમાં સમકિતી કયા તથા મિથ્યાત્વી કયા? કયા શાસ્ત્રના આધારે તે માનવું? કાલા ગોરા ક્ષેત્રપાલ સમકિતી છે કે મિથ્યાવી? સમાધાન–ગ્રહના વિમાનમાં શાશ્વત જિનચલ હેવાથી અને આરાતના તેઓ ટાળતા હેવાથી તથા દીક્ષા પંચાકમાં અને પ્રતિષ Page #116 -------------------------------------------------------------------------- ________________ (૬૫) વિધિમાં રહેનાં આહવાન તથા નન્દીસ્તવમાં ધર્માનુષ્ઠાનમાં રહેની સાક્ષી ગણવાથી તે સમકિતી હોય તેમ સંભવે છે. કાલા ગોરા નામના ક્ષેત્રપાલભૈરવને કઈ તેવા મુખ્ય ગ્રંથમાં લેખ નથી. પ્રશ્ન ૧૬૮–નવ ગ્રહને માનવા કે નહિ? સમાધાન–સાધર્મિક તરીકે માનવામાં અડચણ જણાતી નથી. પ્રશ્ન ૧૬૯–દશ દિપાલમાં સમકિતી ક્યા? મિથ્યાત્વી કયા ? કયા શાસ્ત્રના આધારે એ માનવું ? એમને માનવા કે નહિ? સમાધાન-નન્દીસ્તવ આદિને આધારે દશા દિફ પાલને પણ સમકિતી માનવામાં અડચણ નથી. પ્રશ્ન ૧૭૦–સોળ વિદ્યાદેવીઓમાં સમકિતી કઈ અને મિથ્યાત્વી કઈ? તથા એ દેવીઓને માનવી કે નહિ? માનવી તે કયા શાસ્ત્રના આધારે ? સમાધાન–વિદ્યાદેવીઓમાં સમકિતી કે મિઠાવીને ઉલ્લેખ સ્પષ્ટપણે ખ્યાલમાં નથી. પણ શ્રી શોભનમુનિકૃત સ્તુતિઓમાં તે દેવીએની સ્તુતિઓ હોવાથી સમ્યગદૃષ્ટિ હોય પણ તેથી લેકેમાં મનાતી દેવીઓને મનાય નહિ, કારણ કે–તેઓની ક્રિયા જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે. પ્રશ્ન ૧૭૧–જંધાચારણ તથા વિદ્યાચારણ મુનિરાજોને પાંચ જ્ઞાનમાંથી કેટલા જ્ઞાન પ્રાપ્ત થાય? તે શાસ્ત્રના નામ, પાઠ પુરાવા સાથે જણાવશે. સમાધાન-ધંધાચારણ અને વિદ્યાચારણ મુનિઓને ચાર જ્ઞાન હોઈ શકે; કેવલજ્ઞાન તે લબ્ધિ ઉત્સુકતાવાળાને હોય જ નહિ એમ ભગવતીસૂત્રમાં એમને અધિકાર જોવાથી સ્પષ્ટ માલુમ પડશે. પ્રશ્ન ૧૭૨–તત્વાર્થમાં તેઉકાય અને વાઉકાયને ત્રસકાય કહ્યા (જણાવ્યા) છે તે કેવી રીતે ? Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) સમાધાન—આચારાંગવૃત્તિ, જીવાભિગમ, અને તત્ત્વાર્થાદિ શાસ્રામાં જે તેઉકાય–વાયુકાયને ત્રસ તરીકે ગણાવ્યા છે તેનુ કારણ એ છે કે જ્વાલા વિગેરે તેઉકાય અને પૂર્વ દિશાના વાયરા વિગેરે પ્રત્યક્ષ રીતે ચાલતા દેખાય છે. પણ તે ચલન તેમનુ સ્વાભાવિક હોવાથી અને સુખની પ્રાપ્તિ માટે કે દુઃખ દૂર કરવા માટેની ઇચ્છાપૂર્વક ન હોવાથી તેમને બીજી જગાએ સ્થાવર ગણ્યા છે. ત્રસના એ પ્રકાર છે. એક લબ્ધિત્રસ અને ખીજા ગતિત્રસ; તેમાં આ તે અને વાઉ ચાલવા માત્રથી તિરૂપે ત્રસ ગણાય છે. પ્રશ્ન ૧૭૩—તીથંકરભગવાનના શાસનના યક્ષયક્ષિણી કયા પ્રકારના દેવતા છે ? સમાધાન—મુખ્યતાએ તે વ્યંતરનિકાયના હોય છે. પ્રશ્ન ૧૭૪—ખસખસ કાયમ અભક્ષ્ય છે કે કેમ ? ફાગણ ચામાસા પછી, ચૂલે ચઢ્યા પછી ખસખસ નાંખેલી ચીજ સાધુને ખપે કે નહિ ? સમાધાન—બારે માસ રાંધતી વખતે ચૂલા ઉપર જ નાંખેલી ખસખસવાળી વસ્તુ ચિત્ત પરિહારીને ખપી શકે છે. તલ વિગેરેની મા અતિચારમાં અલક્ષ્ય ગણાય છે, તે બહુબીજ કે સૂક્ષ્મખીજની અપેક્ષાએ છે. પ્રશ્ન ૧૭૫–—વાસ્તવિક વિનયનું સ્વરૂપ શું છે ? સમાધાન—ગુણવાનાને આવતા જોઈ ઉભા થવું, આસન આપવુ આદૃિરૂપે જે ગુણા અને ગુણીઓનુ બહુમાન કરાય તે વિનય કહેવાય, વિનયના ભાવા તા શાસ્ત્રકારાએ તે જ કહ્યો છે કે-વિનીયન્ત અનેન જર્નાનિ ત્તિ વિનય:' જેના વડે કરીને કર્મોને દૂર કરાય ( એટલે જે ક્રિયા કર્યાંના નાશ કરે) તે વાસ્તવિક વનય કહેવાય છેઃ કક્ષયાદિની ભાવના વિના અલાદિએ કરેલ વિનય તે વાસ્તવિક વિનય નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ (૬૭) પ્રશ્ન ૧૭૬– મૃગઆદિ જીવહિંસાના પ્રસંગથી બચવા માટે, તેવા પ્રસંગે શાસ્ત્રકારોએ શી રીતે બેલવાની રજા આપી છે? સમાધાન–સાધુએ મૃગ વિગેરેને જોયા છતાં પણ, શીકારી માણસ સાધુને પૂછે ત્યારે, છના રક્ષણાર્થે, જીવહિંસાના પ્રસંગથી બચાવ અર્થે જેનાર સાધુ પહેલાં મૌન રહે. છતાં જે બેલવાને વખત જ આવે તે શાસ્ત્રકારે સાફ સાફ (સ્પષ્ટતયા) ફરમાવે છે કે-વાતો ને કાળમિત્તિ વઘા' એટલે જાણ થકે પણ બહું નથી જાણતા એમ કહી દે. આ રીતે શાસ્ત્રકારે હિંસાથી બચવાનું મૃષાવાદના મેગે પણ આવશ્યક ગણે છે. પ્રશ્ન ૧૭૭– વા' શબ્દ ન મૂક્યો હોય તે પણ ઘા ને અર્થ લઈ શકાય ખરો ? સમાધાન--હા. “' શબ્દ ન મૂક્યો હોય તે પણ વા ને અર્થ લઈ શકાય, કારણ કે “વા” શબ્દ વ્યાકરણમાં ચારિ ગણુને છે, ને તે માટે હૈમવ્યાકરણમાં “ વાગર' રાત્રિ અવ્યયો અસત્વપણમાં હોય, તે અવ્યય કહ્યા છે અને તે બધાએ ચાર અવ્યયે earટની માફક વાચક નહિં પણ ઘોતક ગણ્યા છે. શબ્દ ન હોય તે પણ અર્થ કહેનારા હેવાથી ઘાતક ગણાય છે. જુઓ-દવાર ફિ રવાથી વાવ ન તુ રાવત ઘોતાસ્વરાદિ અવ્ય વાચક એટલે શબ્દ હોય તે જ અર્થ કહે, પણ = આદિ અવ્યાની માફક દ્યોતક એટલે શબ્દ વિના અર્થને કહેનાર નથી. માટે ત્રાદિ ગણમાં જેટલા અવ્યો છે તેને શબ્દપ્રયોગ ન હોય તે પણ તેમને અર્થે લઈ શકાય ને વા તે ચાર ગણુમાં જ છે. તેથી ‘વ’ શબ્દ ન મૂક્યો હોય તે પણ તેને અર્થ કરવામાં કોઈ પણ જાતને વધે નથી. પ્રશ્ન ૧૭૮-આગમ એ વાયરલેસ-ટેલીગ્રાફ અને ગુરૂ એ તેના માસ્તર કેવી રીતે ગણાય ? Page #119 -------------------------------------------------------------------------- ________________ (૬૮) સમાધાન–જેમ ઈગ્લાંડ વગેરેથી આવેલા વાયરલેસ-ટેલીગ્રાફને સંદેશે માતર આપણને જણાવે છે, (પહોંચાડે છે, તેવી જ રીતે તીર્થકરદેએ પાઠવેલા શાસ્ત્રરૂપ સંદેશ પણ મુનિરૂ૫ માસ્તરે સંભળાવે છે. તે પ્રશ્ન ૧૭૯–અભવ્ય પાંચ પરમેષ્ઠિને માને કે કેમ? સમાધાન–અવ્યજીવ અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ આ ચાર પરમેષ્ઠિને પ્રત્યક્ષ છે માટે કદાચ માને, પણ સિદ્ધ (મેક્ષ) પદ પ્રત્યક્ષ નથી, તેથી સિદ્ધપદને તે માટે જ નહીં, કેઈપણ છદ્મસ્થ એ સિદ્ધોને સાક્ષાત્કાર કરી શકતા નથી, માટે અભવ્ય સિદ્ધને માને નહિં, અને સિદ્ધપણું નહિ માનવાથી જ તેને મેક્ષની ઈચ્છા થાય જ નહીં, ને તેથી જ અભવ્યને વધારેમાં વધારે આઠ તત્વોની જ શ્રદ્ધા હેય. પ્રશ્ન ૧૮૯–જૈનમતવાળાની જેમ અન્યમતવાળાઓ વિનયમૂળ ધર્મ માને છે કે નહિ? સમાધાન–જેમ જેમતવાળા વિનયમૂલ ધર્મ માને છે તેમ અન્યમતવાળા માનતા નથી, પણ તેઓ મુખ્યતાએ શૌચ (પવિત્રતા ચોખાઈ) મુલધર્મ માને છે. અન્યમતવાલાઓ શૌચને ધર્મ માને છે, એ અધિકારને અંગે શ્રી કલ્પસૂત્રના ગણધરવાદમાં જણાવવામાં આવ્યું છે કે-જે માણસના શબને વિષ્ઠા સહિત બાળવામાં આવે છે તે શિયાળીઓ થાય” માટે જ નહવરાવીને પવિત્ર કરીએ તે જ મરનારની ગતિ સારી થાય એમ તેઓ માને છે. બાહ્યશુચિ હોય કે ન હોય પણ શ્રી જૈનમત પ્રમાણે મરનારની ભાવના ઉપર જ ગતિને આધાર રહે છે. પ્રશ્ન ૮૧ તીર્થંકરપદવીમાં થતા સત્કાર-સન્માનની ઈચ્છાપૂર્વક જે કઈ વીસસ્થાનક આરાધે તે તીર્થકર થાય કે કેમ? Page #120 -------------------------------------------------------------------------- ________________ (૬૯) સમાધાન–તીર્થંકર પદવીમાં થતા સત્કાર-સન્માનની ઈચ્છાએ વીસસ્થાનકને આરાધનાર જીવ તીર્થકર થઈ શકતું જ નથી. પૂજાની ઇચ્છાએ વીસસ્થાનકની આરાધનાને શાસ્ત્રકાર નિયાણું ગણે છે તીર્થકર તેજ વીસસ્થાનકને આરાધનાર થઈ શકે કે જે સમ્યગદર્શનયુક્ત હોય, તીર્થકર પદવીમાં થતી દેવપૂજા આદિની ઈચ્છા વગરને હેય, અને સવિ છવ કરૂં શાસન (સંયમ) રસી' એ એકજ ધ્યેયબિન્દુ ધરાવનાર હેય; તમામ જીવોને સંયમમાર્ગે દોરું, મોક્ષમાર્ગ પ્રત્યે પ્રયાણ કરનારને સહાય કરે એ ભાવનાવાળે, એટલે મેક્ષ પ્રત્યેજ જેની સાધ્યદષ્ટિ હેય તેજ આરાધક તીર્થ કર થઈ શકે છે. પ્રશ્ન ૧૮૨–ગણધરદેએ ગુંથેલી (રચેલી) દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ઉપર તીર્થંકર મહારાજને સિક્કો છે એમ શા ઉપરથી માનીએ? સમાધાન–શ્રી જિનેશ્વરે સર્વ ઘાતકમનો ક્ષય કરી કેવલજ્ઞાન પામીને જે વખતે ઉપદેશ આપે છે તે વખતે જે છ ગણધર થવાના હોય તે એકદમ ઉજમાળ થઈને ભગવાન પાસે ચારિત્ર લે છે અને તે જ વખતે શ્રી તીર્થકરે ગણધરને ત્રિપદી કહે છે, તે પામીને ગણધરનામકર્મના ઉદયથી તેઓને એવી રીતને અદ્વિતીય ક્ષયોપશમ થાય છે કે જેથી તેઓ અંતર્મુહૂર્તમાં બાર અંગ અને ચૌદ પૂર્વેની રચના કરે છે, એ રીતે ચૌદપૂર્વ અને દ્વાદશાંગીની રચના થયા પછી તીર્થકો ઉભા થઈ હાથમાં વાસની મુઠી ભરીને અનુજ્ઞા કરે છે, અને તે અનુણારૂપ ક્રિયાજ તીર્થંકર મહારાજને સિક્કો છે. જે એમ ન હોય અને રચનામાં એક અક્ષર, માત્રા કે હવદીર્ધની પણ ભૂલ રહી હોય તે, શ્રી જિનેશ્વરે કેવલજ્ઞાની છે, તેમનાથી કંઈ પણ છાનું રહેતું નથી માટે તેઓ તરત ભૂલ સુધારવાનું કહી દે. સદંતર ભૂલ વગરની રચના હેય તેજ અનુજ્ઞારૂપી સિક્કો તેઓ મારે. પ્રશ્નો ૧૮૩–પરમાધામી દેવતાઓ ભવ્ય છે કે અભવ્ય ? અને તેઓ ઍવીને કઈ ગતિએ જાય ? Page #121 -------------------------------------------------------------------------- ________________ (૭૦) સમાધાન-પરમાધામીએ ભવ્ય છે. તેઓ મરીને અગલિક નામના મનુષ્ય થાય છે. ત્યાં પરમાધામીને અધિકાર પ્રકાશ આદિ ગ્રંથથી જાણ લે. પ્રશ્ન ૧૮૪– શ્રી મલ્લીકુમારી શ્રી મલ્લીનાથ નામે તીર્થકર થયા તેમની વૈયાવચ્ચ આદિ સાધુ કરે કે સાધ્વી ? અને સાધુસાધ્વીઓ વંદન કેવી રીતે કરે ? સમાધાન–શ્રી મલ્લીનાથ મહારાજની સેવા શુશ્રુષા સાધ્વીઓ કરે, સાધ્વી નજીકમાં રહીને વંદન કરે પણ સાધુઓ તે યોગ્ય અવગ્રહમાં ( દૂર) રહીને જ વંદન કરે. પ્રશ્ન ૧૮૫–શ્રી મલ્લીનાથ મહારાજની પર્ષદાની બેઠક બધા તીર્થકરોની જેમજ હેય કે ફેરફાર ખરે? સમાધાન શ્રી મલ્લીનાથજીની પર્ષદાની બેઠક પણ બધા તીર્થકરોની જેમજ હોય, એમાં ફેરફાર હેય નહિ. પ્રશ્ન ૧૮૬–પહેલી પિરિસીએ શ્રી તીર્થંકર મહારાજ દેશના આપે અને બીજી પરિસીએ શ્રી તીર્થકર મહારાજના પાદપીઠ ઉપર બેસીને ગણધર મહારાજ દેશના દે. શ્રી મલ્લીનાથ તીર્થકર ત્રીવેદે હોવાથી ગણધર મહારાજ પાદપીઠ ઉપર બેસે તે નિરીકા” નામની ત્રીજી વાડ (સ્ત્રો જે આસને બેઠી હેય તે આસને બ્રહ્મચર્ય ધારણ કરનાર પુરૂષ બે ઘડી પછી બેસે અર્થાત બે ઘડી પહેલાં ન બેસે એ ત્રીજી વાડ) સચવાય નહિ માંટ ગણધર મહારાજ પાદપીઠ ઉપર બેસીને દેશના દે કે કેમ ? સમાધાનશ્રી તીર્થકરોને અને ગણધરને તથા પ્રકારને કલ્પ હોવાથી તીર્થકરના પાદપીઠ ઉપર બેસીને ગણધર મહારાજ બીજી પિરિસીએ દેશના દે એમાં ત્રીજી નિષદ્યા (આસન) નામની વાડને બાધ આવતું નથી, એક વાત. બીજી વાત એકે–પાદપીઠ (પગસ્થાપન કરવાને Page #122 -------------------------------------------------------------------------- ________________ (૭૧) બાજોઠ) એ નિષદ્યા કહેવાય નહિ કારણ કે જ્યાં પલાંઠી વાળીને બેસે અથવા પૂંઠ આદિ નીચેનો ભાગ ભૂમિને અડે () તેવી રીતે બેસે તે તે નિષદ્યા ગણાય અને તેવા આસન ઉપર બ્રહ્મચર્યને ધારણ કરનાર બેસી શકે નહિ, આ અપેક્ષાએ પણ આવી રીતની નિષદ્યાને અભાવ હેવાથી ત્રીજી વાડને કોઈપણ જાતને વાંધો આવતો નથી, તેમજ ભગવાનને મેહનીય-કર્મ ક્ષય કરેલ હોવાથી શરીરને કેઈપણ અવયવ કોઈપણ આસનને સ્પર્શે છતાં તે આસન પર બ્રહ્મચારી બેસે તે વાંધો આવે જ નહિ. પ્રશ્ન ૧૮૭–શવ, વૈષ્ણવ, અને જૈન એ શબ્દોને અર્થ શું ? સમાધાન શિવે તેવતા તિ ઊૌવ: “વર્લેષતા મu gતિ વૈદળa: તેવી જ રીતે “કિ રેવતા ૩ દતિ જૈન આવી રીતે શિવ, વિષ્ણુ અને જિન (તીર્થંકર) દેવતા (દેવ)ને માનનારા જે કોઇપણ હોય તે અનુક્રમે શૈવમતવાળા, વૈષ્ણવમતવાળા અને જૈનમતવાળા કહેવાય છે. શૈવાદિક શબ્દો તદ્ધિત પ્રકરણના, દેવતાના અર્થમાં આવતા સૂત્રમાં સુચિત અ[ પ્રત્યયથી બનેલા છે. પ્રશ્ન ૧૮૮–અવિનીતનું ચારિત્રપાલન એને ફાયદો આપે કે નહિ ? સમાધાન–જેનામાં વિનયરૂપી, ધર્મને મૂલગુણ આવ્યું ન હોય તે ભલે પછી અહિંસા, સત્ય આદિ પંચમહાવ્રતને પાલતે હેાય તે પણ મૂલ વગરના વૃક્ષની જેમ તે નકામું છે, છતાંયે દ્રવ્યક્રિયાથી સંસારિક સુખ મળે પણ મોક્ષપ્રાપ્તિ ન થતી હોવાથી તે દૃષ્ટિએ તેનું ચારિત્ર નકામું છે. પ્રશ્ન ૧૮૯–અભવ્ય તે બરાબર વિનય કરે છે છતાં એને મેક્ષ કેમ મળતું નથી ? સમાધાન–અભવ્યને વિનય બહારથી તે એ દેખાય કે ઉચ્ચ ચારિત્રવાળા ભવોને પણ ચક્કરમાં નાંખે. પણ પિતે અંદરમાં કરો Page #123 -------------------------------------------------------------------------- ________________ (૭૨) ધાર હોય છે. આ અભવ્ય વિનય વાસ્તવિક નથી માટે જ તેને મોક્ષ મળતું નથી. પ્રશ્ન ૧૯૦- સાધુના પરિચયના અભાવે આત્મા સમ્યકત્વાદિથી ભ્રષ્ટ થાય એમ કહેવાય છે તે ભ્રષ્ટ થયાના કેઈ દાખલા છે? સમાધાન–નંદન મણીઆર પરમ શ્રાવક હો, સખ્ત ઉન્હાલામાં પણ ચૌવિહાર અઠ્ઠમ કરી તે ત્રણ દિવસ પૌષધ કરતો હતો, આવો શ્રાવક પણ સાધુપરિચયના અભાવે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ પામી અને મરીને દેડકા તરીકે અવતર્યો. આવી રીતે સાધુપરિચયના અભાવે સમ્યકત્વથી ભ્રષ્ટ થયાના કે. દાખલા છે. માટે ભાગ્યશાળીઓએ પિતાના સમ્યકત્વાદિ ગુણ ટકાવવા માટે જ્યાં મુનિમહારાજાનું વ્યાખ્યાન સમાગમ વિગેરે તે હેય ત્યાં જ રહેવું વ્યાજબી છે. પ્રશ્ન ૧૯–કેવી પ્રવૃત્તિને દ્રવ્ય-ચારિત્ર કહેવાય ? સમાધાન–શ્રી જિનેશ્વરમહારાજના કથન મુજબનાં સાધ્ય મેક્ષપ્રાપ્તિ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, આત્મકલ્યાણ વગર જે પ્રવૃત્તિ થાય તે દ્રવ્ય-ચારિત્ર કહેવાય. પ્રશ્ન ૧૯ર–અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્ય-ક્રિયા કહેવાય કે નહિ? સમાધાન-સૂત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલી ધર્મ સંગ્રહણીની ટીકામાં શ્રી મલયગિરીજી મહારાજ લખે છે કે-બુદ્ધિની ઓછાશથી, સમજણની ખામીથી, તેવા પ્રકારના સવેગની અનુકૂળતા આદિકના અભાવે થતી અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્ય-ક્રિયા કહેવાય નહીં. પણ ક્રિયા કરનાર જે શુદ્ધિ તરફ બેદરકાર હેય, શુદ્ધ-ક્રિયા કરનાર પ્રત્યે અરૂચિભાવને ધારણ કરનારે હોય તે તેની અશુદ્ધ-ક્રિયા તે દ્રવ્યધર્મરૂપ હેઈ દ્રવ્ય –ક્રિયા કહી શકાય. પ્રશ્ન ૧૯૩–આ પંચમકાલમાં ક્ષાયિક-સમકિત પામી શકાય Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) સમાધાન –ક્ષાયિક-સમ્યક્ત્વ સર્વદેવાના સમયમાં જ થતુ હાવાથી આ કાલમાં પામી શકાય જ નહિ. પ્રશ્ન ૧૯૪—રાતુ કરવામાં દહીંને કેટલું ગરમ ( હાથ દાઝે તેટલુ’ કે ફાટી જાય તેટલુ') કરવું કે જેથી કઠોળ મળવાથી દિલ ન થાય ? સમાધાન—શીતપણુ સ્પષ્ટ ન રહે, અર્થાત્ ઉષ્ણુ સ્પર્શીવાળું થાય પ્રશ્ન ૧૯૫—ઉપધાનનાં પાસડ પડિલેહણુ આદિના આદેશ આપ્યા પછી અનુષ્ઠાનની ક્રિયા જ્યારે શરૂ કરીએ ત્યારે ઇરિયાવહીયાની જરૂર ખરી કે પ્રથમની ઇરિયાવહીથી ચાલે ? સમાધાન—ક્રિયાભેદની અપેક્ષાએ જરૂર ખરી. સાધુએ પડિલેહણ આદિ કરીને પવેયણા માટે ઇરિયાવહી કરે છે. પ્રશ્ન ૧૯૬—મુટ્ઠીસહીં પચ્ચખ્ખાણુ પારવામાં ફ્રાસિયં પાલિય` ' વિગેરે આદેશા મેલીને મુઢ્ઢસી પચ્ચખ્ખાણ પારવું કે માત્ર નવકારથી ચાલે ? " સમાધાન—આદેશે મેલીને પરાય તેા સારુ, નવકારથી પણ ચાલે. પ્રશ્ન ૧૯૭-મુટ્ટુસી પચ્ચખ્ખાણુ પાર્યા પછી પૌષધવાળા જ્યારે જ્યારે પાણી વાપરે ત્યારે ત્યારે નવકારની જરૂર ખરી કે કેમ ? સમાધાન—સ્મરણ માટે ભલે નવકાર ગણે, પ્લુટો હાવાથી પચ્ચખાણુને પારવા માટે કે તેને અંગે જરૂર નથી. પ્રશ્ન ૧૯૮— નલિનીગુમા—વિમાન કયા દેવલાકમાં આવ્યું? ને ત્યાં સાધુપણાથી જ જવાય એમ કેમ ? સમાધાન—પ્રાઃયે સેનપ્રશ્નના યન પ્રમાણે સૌધમ –દેવલાકમાં નલિનીગુલ્મ-વિમાન છે. આ સુહસ્તિસૂરિજીએ અવન્તીસુકુમાલને નિલનીગુક્ષ્મમાં જવા માટે સાધુપણુ કારણુ તરીકે જણાવ્યું, તેનું કારણુ એમ Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) સમજાય છે કે બારે દેવલાકે સમકિતી ને દેશવરતવાળા જઈ શકે છે. છતાં અવન્તીસુકુમાલનુ જીવન તે વખતે એક દિવસનું બાકી હતું, તે તેટલા કાલમાં તે સ્થિતિ મેળવવા માટે-‘સિવિલન વૈમાનિકો હે' એ ઉપદેશમાલાની ગાથા પ્રમાણે સાધુપણું જ જરૂરી હાય ને તેથી તેમ કહ્યું હોય. પ્રશ્ન ૯૯- સાધુને ખાવામાં નિજૅરા છે કે કેમ ‘જ્ઞય સરે જ્ઞ' ચિ' એ ગાથાથી શું સમજવું ? સમાધાન—ખાવામાં આશ્રવ છે. તેરમાં ગુરુસ્થાનક સુધી આશ્રવ છે. પશુ ખાતાં સ્વ–પરના વિવેકપૂર્વક કમબંધથી ડરતા રહે તે નિર્જરા વધે. જેમ વેપારીને દુકાન વિગેરેનું ખર્ચ ચાલુ છે, પણ જોસભેર આવકમાં ખર્ચ ખર્ચ રૂપે ગણાતુ નથી, અર્થાત્ આવકરૂપ નિર્જરામાં આશ્રવરૂપ ખર્ચ તે ખર્ચંરૂપ નથી, એટલે આશ્રવ ને નિર્જરા બન્ને થાય ખરા, પણ સંયમનિર્વાહ, અલોલુપતા, કમ`ભય આદિથી થતી નિરા વધી જાય, દશવૈકાલિકની ‘જ્ઞય રે નયં વિદે' એ ગાથા તેા કટુવિપાકરૂપ કંધનના નિષેધ માટે છે. પ્રશ્ન ૨૦૦—પાંચ સ્થાપનાનું કારણ શું? સમાધાન—પ્રતિક્રમણની ક્રિયામાં દેવવંદનાદિની વખતે પોંચપરમેષ્ઠિ ગણાય ને બાકીના ટાઈમે પાંચ આચારા અથવા ગણધરો પૈકી પાંચમા શ્રી સુધર્માંસ્વામિજીની મુખ્યતા લેવાય. પ્રશ્ન ૨૦૧—તી કર નામકમ બાંધ્યા પછી તેને અબાધાકાલ તેા અંત મુદ્દતના છે, જ્યારે જિનેશ્વરાને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેના ઉદય તેા તેરમે ગુદાણે આવે છે. તે કેવી રીતે ? કારણ કે તીથંકર નામકમ બાંધ્યા પછી વચમાં ઘણા કાલ વીતી જાય છે? સમાધાન—બાંધ્યા પછી તમે તે ઉદય થાય, એટલે તે પછી જે જે ભવમાં જાય ત્યાં ઉત્તમતા વેદે. એટલે તેના ઉદ્દયમાં પ્રદેશની મુખ્યતા Page #126 -------------------------------------------------------------------------- ________________ (૭૫) અને રસની ગૌણતા. શ્રી પ્રશ્નચિંતામણ આદિ ગ્રંથમાં જણાવે છે કેઅપકાયમાં તે જીવ જાય તે ઉત્તમતીર્થના પાણીમાં જાય, તેમજ તેઉમાં હેય તે પ્રભુમંદિરમાં દીપકાદ રૂપે, અને વાઉ આદિમાં હેય તે પ્રભુના અંગે સ્પર્શે, અને વનસ્પતિમાં જાય તે કલ્પવૃક્ષાદિમાં જાય, પણ જગતના ઉદ્ધારની ભાવનાએ બાંધેલ હોવાથી તે તે શક્તિ અને પ્રવૃત્તિ તેરમે ગુણઠાણે છે, ને ત્યાં જ ફલ રૂપે પ્રાપ્ત છે, ત્યાં રસ ને પ્રદેશ બનેની મુખ્યતા છે. પ્રશ્ન ૨૦૨–અભવી તે અભવ્ય તથા ભવ્યની પ્રરૂપણું કરે કે નહિં? સમાધાન–તે ભવ્ય, અભવ્ય, મેક્ષ આદિ સર્વ વિષયની પ્રરૂપણ કરે, પણ તે હૃદયગત માને નહિં. શાહુકાર બની બેઠેલ ચેર જેમ શાહુકારી ને ચેરીનું વર્ણન કરે તે પ્રમાણે અભવી પણ સર્વવિષયની પ્રરૂપણ કરે. પ્રશ્ન ૨૦૩–સમ્યકત્વ એટલે શું? સમાધાન-તવાર્થની સદ્દતણું તત્ત્વની શ્રદ્ધા તે સામાન્ય સમ્યકૃત્વ છે. પણ તત્વને સંગત અર્થ અને તેના રહસ્યમાં તરૂપ વર્તવાના મને રથ તે સંવાદિરૂપે સમ્યકત્વ, સ્વ ( રત્નત્રયી) ની રૂચિ ને પરની અરૂચી હેવી જ જોઈએ. પ્રશ્ન ૨૦૪-જેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું અને સંગવશાત વિખરાઈ ગયું છે તે ફરીથી બાંધે? સમાધાન–હા, બાંધે. પ્રશ્ન ૨૦૫-બારે દેવલેક, ભવનપતિ, (વ્યંતર) અને જ્યોતિષમાં પ્રતિમાઓનાં માન સરખાં છે કે જૂનાધિક? સમાધાન-ત્યાં જઘન્યમાં સાત હાથ, અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય, પ્રમાણવાળી મૂર્તિઓ હેય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ (૭૬) પ્રશ્ન ર૦૬–દિગમ્બરની માન્યતા શી છે ? અર્થાત મુખ્યતયા ભેદ શું છે? સમાધાન-દિગમ્બરની મુખ્ય માન્યતા એ છે કે સ્ત્રીને સ્ત્રીલિંગ પણામાં સિદ્ધિ નથી, કેવલી આહાર કરે નહિં, દેશનાને વનિ માત્ર માને છે, શાસ્ત્રોમાં વર્તમાન તીર્થકર કે ગણધરનું કાંઈ નથી, એમ માને છે. ઉપકરણ માનતા નથી, અર્થાત ઉપકરણને અધિકરણ માને છે. પ્રશ્ન ૨૦૭ – સમ્યકત્વ પછી નવકારમંત્ર ગણે તો કેટલા સાગરોપમ તૂટે. અને સમ્યકત્વ વગર ગણે તે કેટલા સાગરોપમ તૂટે? સમાધાન-સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી. પ્રશ્ન ૨૦૮–મેક્ષના ધ્યેયથી થતું ચારિત્ર ભાવ-ચારિત્રજ છે. પણ પદ્ગલિક ઈચ્છા આવી જાય તો શું ભાવ-ચારિત્ર નથી ? સમાધાન-આત્મકલ્યાણનું ધ્યેય ચૂકીને જે પિલિક ઈચ્છા થાય તે તે દ્રવ્ય-ચારિત્ર કહેવાય, મેક્ષમાર્ગને ધ્યેયથી આહાર, ઉપાશ્રય, ઉપધિ, વિગેરેની ઈચ્છાએ અગર તપસ્યાદિક કરીને શરીર-સંધ આદિના રક્ષણ માટે કરાય તે દ્રવ્ય-ચારિત્ર કહેવાય નહિ. પ્રશ્ન ૨૦૦-શું પુણ્ય એ વસ્તુતઃ વળાવારૂપ છે, અને જો વળાવારૂપ હોય તે ઝંખના કરવી તે સ્થાને છે? સમાધાન–મેક્ષના ધ્યેયવાળો સંવર-નિર્જરા માટે નિરંતર ઉદ્યમી હોય, તેને યોગ્ય પુણ્યપ્રકૃતિ આપોઆપ આવે છે, રાજાને સંધ નીકળે એમ સાંભળીને જેમ લેકે ગામેગામ સગવડ કરે અને સર્વસંરક્ષણ વગર માગે મળે. મેક્ષના દયેય વગરના તથા મેક્ષની લાયકાત વગરના ભવ (દેવતા, નારકી વિગેરે)માં રહેલા જીવોને મનુષ્યપણુદિકના કારણભૂત પુણ્ય પ્રકૃતિની ઝંખના જરૂરી છે. જેમ નજીવા માણસના સંધમાં વળાવા, Page #128 -------------------------------------------------------------------------- ________________ (૭૭) તેમજ બીજી સગવડની પહેલેથી જ ગોઠવણની જરૂર પડે છે. તેવી રીતે સંવર, નિર્જરાના ધ્યેય વગરના લેકે પુણ્યરૂપ વળાવાની ઝંખના કરે છે. પ્રશ્ન ૨૧૦–અજ્ઞાનતાથી લીધેલી દીક્ષામાં લાભ શે ? સમાધાન-અજ્ઞાનતાથી ગેળ ખાય તે પણ ગળે લાગે, અણસમજથી ઝેરને તિલાંજલી આપે તે છે, તેવી રીતે અજ્ઞાનતાથી પણ કલ્યાણકારી દીક્ષા જરૂર ફાયદો કરે છે. પ્રશ્ન ૨૧–દુઃખગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય અને તેનું નિરૂપણ ક્યા શાસ્ત્રમાં છે ? સમાધાન-પુત્ર, પતિ આદિના મરણથી, કે તેવા અનિષ્ટ સંગથી, વિખવાદપૂર્ણ, આત્મહત્યાદિ કરાવનાર, કર્મક્ષયની બુદ્ધિ વિનાને વૈરાગ્ય તે દુઃખગભિત કહેવાય. ને તેનું સ્વરૂપ શ્રી હરિભદ્રસુરિજીના અષ્ટકમાં તથા શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં દભત્યાગના અધિકારમાં વર્ણન છે. પ્રશ્ન ૨૨–અઢી દ્વીપમાં જ્યારે માણસે સંખ્યાતા છે, ત્યારે અસંખ્યાતા મોક્ષે ગયેલાવી ગણત્રી કઈ રીતે ? સમાધાન–પેઢીની પરંપરાએ ગણવાથી. અર્થાત્ આદધર્મપ્રવર્તક ભગવાન ઋષભદેવથી માંડીને અત્યાર સુધી થયેલા માણસની પેઢી પરંપરાથી ગણત્રી કરીએ તે તે પેઢીઓ ને મનુષ્ય અસંખ્યાતા થઈ જાય છે. પ્રશ્ન ૨૧૩–જાવજીવ શેરડી ત્યાગ હોય તે તે વરસીતપનાં પારણે શેરડીને રસ વાપરે કે નહિ ? અગર શું વાપરે ? સમાધાન–સાકરનું પાણી વાપરે, શેરડીને રસ ન વાપરે. પ્રશ્ન ૨૧૪–એકને નુકશાન થાય, પણ તેને ફાયદો થાય તે કરાય? કે એકને ફાયદો થાય અને તેને નુકશાન થાય તે કરાય? Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) સમાધાન અને કરાય. વ્યક્તિ-પ્રસ ગાદિ લાલ-હાનિ જોઇ વિચારી કરવા લાયક હાય તેમ કરાય. એક કાહીનુર છે, અને ખીજી તરફ એક લાખ પાઇ છે. સ ંખ્યા વ્હાય જેટલી ન્હાની છે, પરંતુ હીરાના ભાગે લાખ પાઈનું રક્ષણ ન કરાય. પણ રક્ષણ એક હીરાનુ જ કરાય. તેવી રીતે એક સ્ત્રી અબ્રહ્મની યાચના કરે તે મારી ઇચ્છા નહી પૂરી કરશે તે હું જીભ કરડીને મરી જઇશ એમ કહે છતાં ત્યાં તેની વિષય—ઇચ્છાના ભાગે નવ લાખ આદિ જીવેાને બચાવાય પણ તે સ્ત્રીની ઇચ્છાને આધીન થઈ શકાય જ નહિ. પ્રશ્ન ૨૧૫—નવદીક્ષિત સાધુ સંસારી કાર્યવાહીતર નજર કરે, ધ્યાન આપે, તે શી સ્થિતિ થાય ? અને તે સંબ ંધમાં શાસ્ત્રસ ંમત દૃષ્ટાંત આપશે. સમાધાન—જ્ઞાતાસૂત્રમાં જિનરક્ષિત, તે જિનપાલિત, બન્ને ભાનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. બન્ને ભાઇ ક્વા નીકળ્યા. જંગલમાં આવી પહોંચ્યા અને ભૂલા પડ્યા. એક દેવી મળી અને હાવભાવથી ભાળવી એયને આવાસમાં લઇ ગઇ. ત્યાં તેમની સાથે વિષયક્રીડા કરે છે. ત્રણ દિશામાં રહેલા ત્રણુ બગીચામાં ફરવાની દેવીએ તે બન્નેને છુટ આપી છે, ચેાથી દિશામાં જવાની મનાઈ કરી છે. બલ્કે આગળ વધીને તે દેવીએ કહ્યું છે કે જો એ દિશામાં જા તા મારી નાંખીશ.’ એવી ધમકી આપી છે. કેટલાક વખત પછી તેએ મનાઇ કરેલા માગે ગયા, ત્યાં મનુષ્યેાનાં શબ ( મડદાં ) જોયાં, ભય લાગ્યા, આગળ જતાં પુણ્યાદયે બચાવનાર યક્ષ મળ્યા, તેણે દેવીનું ધાતકી સ્વરૂપે કહ્યું, એ ભાઈ એ બચવા માટે વિનંતી કરી, તે યક્ષ એમને પીઠ પર બેસાડી લઈ જાય છે. સૂચના આપી છે કે દેવી આવશે, પણ તેના સામું જોશે નહિ, જોશેો તે ત્રિશૂલથી મારી નાખશે. દેવી આવે છે, ભેદનીતિથી ( કાલાવાલા, રૂદન વિગેરેથી ) કરગરે છે, જિનરક્ષિત દૃઢ રહે છે, જિનપાલિત મોહ પામી પાછું જુએ છે, જિનપાલિતનું મૃત્યુ Page #130 -------------------------------------------------------------------------- ________________ (૭o ) થાય છે, જિનરક્ષિત સહીસલામત જ સ્થળે પહેાંચે છે; તેવી રીતે નવદીક્ષિત સંસારીઓના કાલાવાલા તરફ નજર કરે અને ધ્યાન આપે તે પરિણામથી ચલિત થઇ જિનપાલિતની માફક ચારિત્રથી ચૂકે અને ભાવમરણને શરણ થઈ ચર્તુતિરૂપ સસારમાં ડૂબે. પ્રશ્ન ર૧૬—દીક્ષા લેવા આવનાર અનેક રીતે ( સČથા ) તૈયાર હાય છતાં સાધુ દીક્ષા ન આપે તે તે સાધુ ઉમેદવારને જેટલા સમય સંસારમાં રાકાવાનું કહે તેટલા સમયનું પાપ લાગે કે નહિ ? સમાધાન—લાગે છે. પ્રશ્ન ૨૧૭-પોતાની દીક્ષા આપવાની તેવી શક્તિ ન હોય તો ? સમાધાન-આશ્રવને નિષેધ નહિ કરવા રૂપ અનુમેદન પાપ લાગે છે, શક્તિ કેળવવી જોઇ એ. પ્રશ્ન ૨૧૮—શક્તિ ન કેળવી હોય અને ન આપે તે? સમાધાન—ન આપનાર અત્યંત ખળાા કરે ત્યાં સુધી સમ્યકત્વ રહે અને બળાપા કરનારને ન દીક્ષા લેનાર તરફની સંસારની પાપપ્રવૃત્તિની અનુમાદના લાગે, પણ જે બળાપા કરતા નથી, કરનારની નિંદા કરે છે તે સમ્યક્ત્વથી પણ પતિત થઇ જાય છે. પ્રશ્ન ૨૧૯—યથાશક્તિ શબ્દ કયા પ્રસ ંગે જોડાય ? સમાધાન——નિરાના સાધનમાં શક્તિ વિચારાય, પણ પાંચમહાવ્રતને અનુસરતી દીક્ષાના સંબંધમાં શક્તિના વિચારની જરૂર ન હાય, અર્થાત્ યથાશક્તિ શબ્દના પ્રયાગ કરાય તે ચાલે નહિ પ્રશ્ન ૨૨૦—વરાગ્ય ક્ષાયેાપમિક કે ક્ષાયિક જોઇએ ( દીક્ષા લેનારમાં ) દીક્ષા લેવા આવનાર પક્કો હોવા જોઇએ કે નહિ ? Page #131 -------------------------------------------------------------------------- ________________ (૮૦) સમાધાન—તેરમા ગુણુઠાણા વગર હાય છે, અને તેથી દીક્ષા લેવા આવનારા પરિણામવૃદ્ધિએજ પાકા થાય. બધે વૈરાગ્ય ક્ષાયેાપમિક કાચાજ હોય; સત્સ`ગથી પ્રશ્ન ૨૨૧—૧૮ દ્વેષ સિવાય સંસારની પૂર્વ સ્થિતિ ખરાબ હોય તેવા માટે થાલવાનું ખરૂં કે નહિ ? સમાધાન—ના, જરાયે નહિ. પડવાના નિશ્ચિત ભયવાળા નંદિષેણુ, મરિચી, આર્દ્રકુમાર વિગેરેને ભગવાને પોતે દીક્ષા આપી તે અમારાથી તા હરેક સમયે ક્રાઇને પણ આપી શકાય એમાં વાંધા શે? પ્રશ્ન -૨૨—બધા શું કામ કરે? સમાધાન—રાજ્યના સામાન્ય સિપાઈ સિવાય ખેલીફ અને સ્ટાંપ વગર નિર્માલ્ય લ્હેણું વસુલ ન થાય તે પછી અક્ષય ખજાનાની પ્રાપ્તિ માટે નિયમ-બધા વિગેરેની બરેાબર તૈયારી કેમ ન જોઈ એ ? પ્રશ્ન ૨૨૩—અન્યક્રામના મનુષ્ય જૈનધમ અ ંગીકાર કરે તેને જાતિભેદ તરીકે સાધિમક–વાત્સલ્યમાં ન જમાડાય તે યાગ્ય છે? સમાધાન—ધાર્મિક દૃષ્ટિએ એ યેાગ્ય નથી. એ મનુષ્ય નવા ધર્મમાં જવાથી પોતાની કામથી હડધૂત થાય અને અત્રે પુરતું આશ્વાસન ન મળે એ અનુચિત છે, તેવી ગોઠવણુની ખાસ જરૂર છે, પશુ વ્યવહાર થઈ શકે તેવી ાંત સાથે તે વખતે જાતિસ ંબંધ જોડાય તેમાં હરકત નથી. પ્રશ્ન ૨૨૪—ઉપદેશ અને આદેશમાં ફેર શું ? સમાધાન—સાધુ ઉપદેશ સુધી અધિકારી છે. આદેશના પ્રસંગ થાય ત્યાં મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમાવાથી અટકે, ન અટકે તેા વિરાધનામાં ઉતરવું પડે, કરવા લાયક છે' એમ કહેવું તે ઉપદેશ અને ‘કર' એમ કહેવું તે આદેશ. Page #132 -------------------------------------------------------------------------- ________________ (૮૧ ) પ્રશ્ન ૨૨૫-છ છીંડીથી સમ્યકત્વ રહે તે પછી તેવા કાર્યમાં દેષ શેને? સમાધાન–પ્રતિજ્ઞાભંગ ન થાય. દેષ તે લાગે, કારણ કે અન્નત્થણાભોગેણું આગાર રાખેલ હોવાથી તે રીતે પચ્ચખાણ છે, છતાં પચ્ચખાણવાળો ઉપયોગ વગર વસ્તુ મેંમાં નાંખે તે આલોયણ અપાય છે, તેવી રીતે છીંડીવાળાઓ ઉપગ રાખે તે પણ શુદ્ધિની જરૂર છે. પ્રશ્ન ૨૬–પંચાંગી સહિત સૂત્ર માનવાં એ શેમાં છે? સમાધાન શ્રી ભગવતીજી સૂત્ર ૨૫મું શતક ૩ જે ઉદેશ, શ્રીઠાણુંગજી, શ્રી અનુગાર, શ્રી પ્રતિમાશતક વગેરેમાં પંચાંગી માનવાનું સ્પષ્ટ કહેલ છે. પ્રશ્ન ૨૨૭–વ્યાકરણ, કાવ્ય અને કોષનું પઠન કર્યા વગર શાસ્ત્રોના અર્થો કરવાથી શું મૃષાવાદ દોષ લાગે? સમાધાન–હા, વ્યાકરણ, કાવ્ય અને કેષ વિગેરે ગ્રંથનું પઠન (અભ્યાસ) ન કર્યું હોય, કંચિત કરેલ હોય પણ તેના નિયમો ઉપસ્થિત ન હોય અને શાસ્ત્રના અર્થો અથવા તેની ચર્ચા કરે તે મૃષાવાદ દોષ લાગે, સાચે અર્થ પણ જે વ્યાકરણ, કાવ્ય, કેષ, પરિભાષા, કવિઓની રૂઢીઓ ધ્યાનમાં રાખીને કરે તે જ મૃષાવાદથી બચે, માટે મૃષાવાદવિરમણ મહાવતના ખપીએ ઉપરની હકીકત ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. પ્રશ્ન ૨૨૮–રવદનીઓ ને પરદશનીઓ તરફથી થતા ઉપદ્રવ સહન કરવાથી જૂનાધિક નિર્જરા થાય છે એ બીના કયા ગ્રંથમાં છે? સમાધાન–શ્રી જ્ઞાતાજીસૂત્રના મૂલમાં આરાધક અને વિરાધકની ચૌભંગી નીચે પ્રમાણે કહી છે, તે ઉપરથી નિજેરાની ન્યૂનાધિકતા જણાશે. ૧ જે સાધુ અથવા સાધ્વી સ્વદર્શની (જૈનધર્મ) તરફથી થતા તમામ ઉપસર્ગો સહન કરે અને પરદશની (અન્યદર્શનવાલા માત્ર)ના ઉપદ્ર સહન ન કરે તે વધુ આરાધક અને અંશે વિરાધક થાય. Page #133 -------------------------------------------------------------------------- ________________ (૮૨) ૨ જે સાધુ અથવા સાધ્વી સ્વદર્શનીથી થતા ઉપદ્ર સહન કરે નહિ અને પરદશની તરફથી થતા સમગ્ર ઉપદ્રવો સહન કરે તે ઘણે ભાગે વિરાધક અને અંશે આરાધક થાય. ૩. સ્વદશની તથા પરદર્શની બન્ને તરફથી થતા ઉપકોને જે સાધુ-સાધ્વી સહન કરે તે સર્વ આરાધક થાય, અંશે પણ વિરાધક થતા નથી, ૪. જે સાધુ-સાધ્વી એક પણ દર્શનીના– સ્વ–પર) તરફથી થતા ઉપદ્રવને સહન કરે નહિ તે સર્વથા વિરાધક થાય. ઉપર કહેલી ચૌભંગી બરાબર વિચારીને આરાધક થવાની ઈચ્છાવાલાએ સહનશીલતા કેળવવામાં ઉજમાલ થવું. પ્રશ્ન ૨૨૯-દેવતાઓ અને તેઉકાય અને વાયુકાયમાં જાય નહિ, અને વનસ્પતિકાય,-અપ્લાય (પાણી), તથા પૃથ્વીકાયમાં જાય એનું કારણ શું? સમાધાન-વાયુકાય અને તેઉકાય એ બેની ઉપર દેવતાઓને આસક્તિ થવાનો સંભવ જ નથી, કારણ કે એ બે વસ્તુઓ તિહાં સુખના વ્યવહારમાં છે નહિં માટે એ બેમાં જાય નહિ? પણ ઉત્પલાદિમાં, વાવડીઓના પાણીમાં, અને રત્ન આભૂષણદિ પૃથ્વીકાયમાં, ચ્યવતી વખતે મમતા રહે તે ચવીને ત્યાં જાય, એમાં જવાનું કારણ મુખ્યતાએ મમતા છે. પ્રશ્ન ૨૩૦–ક્ષાયિકસમકિતી શ્રીકૃષ્ણવાસુદેવ કેટલે ભવે મેક્ષે જવાના ? સમાધાન-કૃષ્ણ ક્ષાયિકસમકિતી હતા પણ તેમના ભવ શ્રી વસુદેવહિંડી નામના ગ્રંથમાં પાંચ કહેલા છે અને શ્રી હેમચંદ્રમહારાજે કરેલા શ્રીનેમિચરિત્રમાં ત્રણ ભવ કહ્યા છે તેથી એમાં ખરું તત્વ Page #134 -------------------------------------------------------------------------- ________________ (૮૩) કેવલીગમ્ય છે. શ્રી વીરવિજયજી પ્રશ્નોત્તરમાં તેને મળક્ષય ક્ષાયિકસમ્યક્ત્વ કહે છે અને શુદ્ધ ક્ષાયિક નહેતુ એમ કહે છે. ત્રણ ભવના નિયમ શુદ્ઘક્ષાયિકસમ્યક્ત્વવાળાને માને છે. પ્રશ્ન ૨૩૧—દેવતાઓ વ્યવીને કંઇ ગતિમાં જાય ? સમાધાન—દેવતાએ ચ્યવીને મનુષ્ય અને તિયÖચ એ એ ગતિમાં જ જાય. પ્રશ્ન ૨૩૨—દેવલોકમાં ધેડા, હાથી, પાડા આદિક તિય ચે ખરા કે નહિ ? સમાધાન—ન હોય, દેવલાકમાં ધાડા, હાથી વિગેરે તિર્યંચાનું શાસ્ત્રોમાં જે વર્ષોંન આવે છે ત્યાં સમજવાનું કે દેવતાઓ કાય પ્રસંગે તેવાં રૂપ બનાવે છે, પશુ તિર્થાંલાકની માફ્ક દેવલાકમાં સ્વાભાવિક તિય ચ પચેન્દ્રિયા હાયજ નહિ. પ્રશ્ન ૨૩૩—‘જ્ઞાની શ્વાસેાવાસમાં, કરે કમના ખેડુ’ એ ૫૬માં જ્ઞાની કા લેવા ? સમાધાન—એકલા પાન માત્ર રૂપ જ્ઞાનથીજ (જ્ઞાનમાત્રથીજ) નાની કને નાશ કરી લે એમ સમજા જ નહિ કારણકે ધર્મ શાસ્ત્રકારે તેા નાની તેને જ કહે છે કે જે ज्ञानी क्रियापरः स्वान्ना, भाविताऽऽत्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्मे, परांस्तारयितुं क्षमः ॥ १ ॥ “ક્રિયામાં તત્પર, શાન્ત, ઉત્તમ ભાવનાઓથી જેણે આત્માને વાસિત બનાવ્યા હોય, તથા જીતેન્દ્રિય (ઇંદ્રિયાને જીતનાર) તેજ નાની કહેવાય છે ને તે પોતે સંસાર સમુદ્રથીતરેલ છે અને અન્ય ભવ્યાત્માઓને તારવા સમર્થ છે.” એને સ્વરૂપદર્શક માનીએ તે તત્ શાનમેય ન મતિ” અથવા સત્ય શ્રદ્ધાવાળા, ચારિત્રની તીવ્ર અભિરૂચિ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૮૪) વાળે કથંચિત ક્રિયાને નહિ પામેલા છતાં આરિસાભુવનમાં રહેલા ભરત મહારાજા જે, જ્ઞાની તે જગ પર લઈ શકાય પણ ક્રિયાની જરૂર નથી, અથવા ક્રિયા કરનાર નકામો છે, તેમજ થઈ શકે તેવી ક્ષિા પ્રત્યે દુર્લક્ષ્યવાળા છે જે, તે તે પાઠવ્યસની કહેવાય, અને કર્મની નિજ કરાવવાવાળા તે જ્ઞાની કહેવાય નહીં. પ્રશ્ન ૨૩૪-દીક્ષાને અક્ષમ એવા વૃદ્ધો માટે જેમ કેટલાક ૭૦ વર્ષ પછીની ઉંમર કહે છે. અને કેટલાકે ૬૦ વર્ષથી પછીની ઉંમર કહે છે એમ બે મત છે અને તે ખંડિત કરેલા નથી તેમ બાલ નામના દેષમાં જન્મથી આઠ વર્ષની અંદર જ બાલકદાષ કે તેમાં પણ કોઈ અખંડિત મતાન્તર છે? સમાધાન–જેમ વૃદ્ધાવસ્થા માટે ૬૦ અને ૯૦ વર્ષ પછી વૃદ્ધ ગણવાના અખંડિત બે મત છે. તેવી રીતે બાલકદષમાં પણ અખંડિત એવા ત્રણ મટે છે. એકમતથી જન્મથી આઠ વર્ષ પૂરાં ન થયાં હોય તેને બાલક કહે છે. બીજામતથી જન્મથી આઠમું બેસે નહિં એટલે જન્મથી સાત પૂ ન થાય, ત્યાં સુધી બાલદેષ માને છે. તેમજ ત્રીજામતથી ગર્ભમાં આવ્યું ત્યારથી સાત વર્ષ પૂરાં થઈ આઠમું બેસે નહિં એટલે જન્મથી સવા છ વર્ષ થાય નહિં ત્યાં સુધી બાલદેષ માને છે. આ ત્રણે મતે શ્રી નિશીથગૃણ માં અખંડિતપણે જણાવેલ છે. શ્રી નિશીથભાષ્ય અને પંચકહપભાષ્યમાં પણ અમારાવિકા હિવત્તી’ એમ ત્રણે મોં સુચવનાર પાઠ છે. પ્રવચનસારોદ્ધાર વૃત્તિ, પ્રવચનસારદ્વાર દીપન અને ધમ સંગ્રહ વિગેરેમાં જન્માષ્ટમ અને ગર્ભાછમ એ બે પક્ષ લીધા છે. પ્રશ્ન ર૩પ–ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં કઈપણું આચાર્યો માસામાં કોઈને દીક્ષા આપી છે? Page #136 -------------------------------------------------------------------------- ________________ (૮૫) સમાધાન–હા, શાસનપ્રભાવક યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય મહારાજે બલભાનુને માસામાં દીક્ષા આપી છે. તમારા પ્રવાહ) પ્રશ્ન ર૩૬– આજની દુનીયાને યુક્તિપુરસ્સર ચાલુ દૃષ્ટાંતથી વૈરાગ્યનું ફલદાયકપણું શા માટે સમજાવાય છે? સમાધાન–જુના અપ્રસિદ્ધ દષ્ટાન્ત કરતાં વર્તમાન પ્રસિદ્ધ દખાતે અસરકારક નીવડે છે, માટે ચાલું દૃષ્ટાન્તથી વૈરાગ્યનું ફલ ને સ્વરૂપ સમજવામાં ફાયદો છે. જેમ કહેવાય કે હાલની સ્વદેશી ચળવળનું જરા અવલોકન કરે. પરદેશી ચીજને બેયકેટ શા માટે છે ? એ વિચારો. આનું ઉંડું રહસ્ય સમજશે તે માલમ પડશે કે પરદેશી માલ દેખીતે સારો, આંખને આનંદજનક, મનને મોહક અને દરેક ઈદ્રિયને પ્રિયંકર હોવા છતાં પણ પરિણામે બંધનની બેડીરૂપ તથા દેશને દારિદ્રરૂપી દાવાનળમાં હોમી દેનાર હોવાથી તેને લેકો ત્યાગ કરે છે, તેવી રીતે વિષય, કષાય દેખીતા આનંદજનક લાગે પણ પરિણામે ગાઢ બંધનરૂપ છે. અને તેમાં ફસાયલે આત્મા અનાદિકાળથી તેને ગુલામ બનેલો છે, જે એ વસ્તુસ્થિતિ સમજાય તે વિષયાદિ પરિણામે દારૂણ હેવાથી ત્યાજ્ય લાગે અને મોક્ષ (સ્વસ્થાન) તરફ આત્મા હેજે આકષય, દારૂણ પરિણામ દાયક પદાર્થો તરફ વૈરાગ્ય હેવો જોઈએ તે થાય એમાં આશ્ચર્ય શું ? ૨૩૭–આજના જમાનામાં “મુંબઈ સમાચાર” આદિ વર્તમાન પત્ર વાંચવાથી સાધુઓને શે લાભ સમાધાન–સમ્યગ્દષ્ટિ આત્મા મિથ્યાત્વીના રચેલા કે લખેલા પુસ્તક, લેખ વિગેરેને વાંચી વિચારીને સમ્યગુરૂપે પરિણુમાવે છે ઈ. સ. ૧૯૧૪ની લડાઈની સંધી કરી જર્મન સરકારે જણાવ્યું કેઅમારાં ક્રોડે શસ્ત્રો તમારે હાથ આવશે. કુનેહથી તમામ કિલ્લાઓ કબજે કરશે, અમારૂં સર્વ લશ્કર તમે નાશ કરશે, ધન, માલ, Page #137 -------------------------------------------------------------------------- ________________ (૮૬) મિત, ખજાને વિગેરે લુંટી લેશે, પણ જેના બદનમાં જર્મન દેશનું લેહી વહી રહ્યું છે, તેવા એકેએક બચ્ચાંથી માંડીને મેટાં સુધીના) જર્મન પાસે એક શસ્ત્ર હજી સુધી અખંડિત છે અને રહેશે. તે હથિયારને કોઈ લઈ શક્યું નથી અને લઈ શકશે પણ નહિં. તે શસ્ત્ર કયું દુશમન પ્રત્યે ધિક્કારની નજર આ ઉપરથી અમે તમને એ કહેવા માગીએ છીએ કે જે નિર્માલ્ય છે, નાશવંત છે, જન્મતાં સાથે લાવેલ નથી, મરતાં સાથે લઈ જવાય તેમ નથી, અને વચલા કાલમાં (જન્મમરણનાં મધ્યકાલમાં) પણ નિયમિત રહેશે તેવો વિશ્વાસ પણ નથી. એવા આ વિનશ્વર અને કટુ પરિણમી પદાર્થો માટે, શૌર્ય કેળવી ધિકાર રાખે શક્ય શું નથી? તેમજ જે દુષ્ટ કર્મ–રાજાએ ભવ્યોની અનંત અવ્યાહત મીલકતની બરબાદી કરી તે (કર્મ)તરફ ધિક્કારની નજર કેમ ન રાખીએ ? સંસારરસિક જીવને આ રીતે દુન્યવી તાજા દષ્ટાથી, ધાર્મિક પ્રસંગોની ઘટના સમજાવાય તે જલ્દી અસર કરે તે હેતુથી વર્તમાનપત્રાદિનાં વાંચન થાય તે સંતવ્ય છે. પ્રશ્ન ૨૩૮–ધમી અને ધર્મનાં સાધન માટે આટલા બધા બંદોબસ્ત શા માટે? એના માટે જીવના જોખમ સુધીનાં કાન શા માટે ? સમાધાન-દુનીયામાં પણ કિંમતિ ચીજો અને તેના માલીકાની રક્ષા માટે જ જબરજસ્ત તીજોરીઓ અને પુરત ચોકી પહેરો રખાય છે. ધૂળ, ઢેફાં, પથરા માટે કે કંગાલે માટે કશુંયે હેતું નથી. શું ધમાં તથા ધર્મના સાધને ઓછાં કિંમતિ છે? પ્રશ્ન ૨૩૯–.આ જીવે મેક્ષના ધ્યેય વિનાનાં અનંતા દ્રવ્યચારિત્ર કર્યા તે ભાવ-ચારિત્રનું કારણ કેવી રીતે ગણાય? કેમકે અભવ્યને અનંતાં તેવાં ચારિત્ર છતાં ભાવ–ચારિત્ર થતું નથી ? સમાધાન–ભવ્યમાં ગ્યતા હેવાથી, તેવાં દ્રવ્ય-ચારિત્રે પણ ભાવ-ચારિત્રનું કારણ ગણાય, એમ શ્રી પંચવસ્તુમાં સ્પષ્ટ જણાવેલ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ (૮૭) પ્રશ્ન ૨૪૯–જેમ પ્રભુની પૂજા કરતાં શ્રાવક સર્વવિરતિનું યેય રાખે તે વાસ્તવિક દ્રવ્ય-પૂજા કહેવાય. તેમ જે ચારિત્રમાં ઉપયોગ રહિત ક્રિયા સંવરની થાય તે ભાવ–ચારિત્રને લાવી આપનારી હોવાથી દ્રવ્ય-ચારિત્ર ગણી શકાય કે નહિ? અર્થાત તે ભાવ-ચારિત્રના કારણ સિવાયનાં ચારિત્ર તે અભવીની પેઠે અપ્રધાન દ્રવ્ય ગણાય કે નહિ ? સમાધાન–સ્વરૂપે અપ્રધાન છતાં યેગ્યતા હોવાથી તે ચારિત્ર ભાવ-ચારિત્રનું કારણ બને. રેતને મળેલી ઘાણ આદિની સામગ્રી તેલ ન નીપજાવે તે પણ તે જ સામગ્રી તલને મળે તે તેલ ન નીપજવે તેમ નહિં અર્થાત્ ભવ્યજીવન તેવા ચારિત્રમાં દ્રવ્યશબ્દ કારણને કહેનાર ગણાય. અને અભવ્યમાં તે દ્રવ્યશબ્દ માત્ર અપ્રધાન અર્થવાળે ગણાય. પ્રશ્ન ૨૪૧–અભવીના ચેય જેવું ધ્યેય રાખી ચારિત્ર પાળે તે ભવિને વ્ય–ચારિત્ર (ભાવનું કારણ થનાર) ગણાય કે જેમાં કર્મક્ષયને મુદ્દો આવે તેજ દ્રવ્ય-ચારિત્ર ગણાય? સમાધાન–મેક્ષના મુદ્દાવાળું તે ભાવ–ચારિત્ર કહેવાય, પણ પૌદ્ગલિક ઈચ્છાદિના ધ્યેયવાળું તે દ્રવ્ય-ચારિત્ર અને તેવું ચારિત્ર પણ ભવ્યને ભાવ-ચારિત્ર લાવી આપનાર થાય. પ્રશ્ન કરશું વ્યાનુગ, ગણિતાનુયોગ તથા ધર્મકથાનુગ, એ ત્રણ અનુગ ચરણકરણનુયોગ માટે છે? સમાધાન–હા, આ કથન આચારાંગના પ્રથમ ભાગમાં છે, અને એ ગાથા એવ-નિયુક્તિમાં પણ છે. વાસ્તવિકરીતિએ એ બીના માનવામાં બીજે કંઈ વિરોધ નથી. પ્રશ્ન ૨૪૩ દ્રવ્યાનુયોગ માટે કયા ગ્રંથે વાંચવા જોઈએ ? રીતસરને અભ્યાસ કરનારે કયા ક્રમે તેના ગ્રંથને અભ્યાસ કરે જોઈએ ? Page #139 -------------------------------------------------------------------------- ________________ (૮૮) સમાધાન–છવને કર્મો આદિની અપેક્ષાએ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ ને પદાર્થસિદ્ધિની અપેક્ષાએ રત્નાકરાવતારિકા, અનેકાંતજયપતાકા, સંમતિતર્ક વિગેરે. પ્રશ્ન ૨૪૪–ખરતરગચ્છની માન્યતામાં કયે મતભેદ છે કે જેથી તેમની તપાગચ્છવાલા ને બીજા ગચ્છવાળા તેમની સાથે ભિન્નતા ગણે છે. સમાધાન–ગર્ભપહારને કલ્યાણક માનવું, માસકલ્પને વિચ્છેદ માન, બાવક પ્રતિમાને વિચ્છેદ માન, ષષ્ઠાદિ પચ્ચકખાણને અભાવ માન, શ્રાવિકા પ્રભુની અંગ પૂજા ન કરે, આદિ ઘણું માન્યતાઓ જુદી છે ને તેથી ભિન્નતા છે. પ્રશ્ન ૨૪૫–-જૈનદર્શનની શૈલી મુજબ તે દ્રવ્યાનુયેગને અનુસાર ષ દ્રવ્યાદિ બરાબર માને છે તે સમ્યગદૃષ્ટિ કહી શકાય કે નહિ? આચરણની ભિન્નતા તે ગચ્છે છે દૃષ્ટિગોચર થાય છે? સમાધાન-એક અક્ષર કે પદ પણુ (સિદ્ધાન્તાનુસાર) ન માનવું તે મિયા ગણાય. માન્યતા અને આચરણે સાથે અને સંબંધ નથી. પ્રશ્ન ૨૪૬–ગચ્છે તે ઘણા સંભલાય છે. કયા આરાધક? કયા વિરાધક? સમાધાન–આજ્ઞા સાપેક્ષ આચાર ને સત્યપ્રરૂપણ હેય ત્યાં આરાધકપણું છે. પ્રશ્ન ૨૪૭–શ્રી વીરપ્રભુ તે પરણેલા છે, છતાં એમના માટે કુમારાવસ્થા કેમ જણાવી છે? સમાધાન-રાજ્ય પામ્યા સિવાયની અવસ્થાને રાજ્ય રહિત કુમારાવસ્થા (પ્રથમવય) કહેવાય છે. અર્થાત જે વિવાહિત તીર્થંકરોમાં કુમાર અવસ્થા વર્ણવેલી છે. તે આ પ્રમાણે માની શકાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ (૮૯) પ્રશ્ન ૨૪૮-કવ્યાનુયોગ એ સમ્યગદર્શનની પ્રાપ્તિનું સચોટ સાધન કયા કારણે ? સમાધાન-છવાછવાદ તની યથાસ્થિત–શ્રદ્ધા એ અનુગદ્વારા થતા જ્ઞાનથી થાય છે, માટે દ્રવ્યાનુયેગના જ્ઞાનને સમ્યગદર્શનનું સચોટ સાધન માની શકાય. પક્ષ ૨૪૯ગુણપર્યાય નામના રાસના રચનાર કેશુ? સમાધાન-ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજજી. પ્રશ્ન ૨૫૦–રજા વગરની દીક્ષા સાધુ આપે તે મેટી ઉમરના માટે નિષ્ફટિકા દોષ નથી, પણ તેને સંસાર છોડવામાં પડતી મુશ્કેલીએમાં સાધુ આદેશાદિ આપી બધી પંચાતમાં પડે છે તેમાં દોષ લાગે કે નહિ? સમાધાન–દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, સુછિને અને સુહડે એ બે પદોની વ્યાખ્યાથી તથા મૃષાવાદને કલ્પ જેવાથી પણ જણાશે કે પંચાત વગર ન બને તેવી દીક્ષાના પ્રસંગે સાધુને અલિપ્તપણે તેમાં પ્રવર્તવું પડે તે કલ્પાચરણ ગણાય પણ દોષ ન ગણાય. પ્રશ્ન ૨૫૧–દેરાસર જેવી બાબતમાં પણ માત્ર ઉપદેશ અપાય કે આદેશ અપાય ખરો ? સમાધાન-કારણસર તેમાં પણ કરવું કરાવવું પડે છે અને અનુમોદવું તે હમેશાં છે. પણ વગર કારણે તે મુખ્ય માર્ગ કરવાને હેય ને તે મુખ્ય માર્ગ તે ઉપદેશમાં જ છે. પ્રશ્ન ૨૫–સ્વદયા સિવાય પરદયા કરવાની જૈનદર્શનમાં મનાઈ છે. તે બીજાને છ કાયના કુટામાંથી છોડવવાના બહાને પિતાના વ્રતમાં ખામી લાગે તે સ્વદયા ચૂકાય કે નહિ? Page #141 -------------------------------------------------------------------------- ________________ (૯૦) સમાધાન–ચારિત્રમાં મદદગાર થનાર સ્વદયાથી ચૂકે નહિ, અપવાદરૂપ દીક્ષાથી પણ કાંઈ પિતાના વ્રતમાં ખામી લાગતી નથી, કર્મબંધનથી નિરપેક્ષપણું હોય ત્યાં સ્વદયાને લેપ થાય છે. પ્રશ્ન ૨૫૩–સાધુ તે શાસ્ત્રની આજ્ઞા મુજબ માત્ર ઉપદેશને જ વળગી રહે ને? સમાધાન–સમજુ શ્રાવકે હોય ત્યાં એમ જ બને, અણસમજુ - શ્રાવકેને માર્ગે લાવવા માટે પણ અનેક વિધાન છે. પ્રશ્ન ૨૫૪–દેરાસર જીર્ણોદ્ધાર, ઉપધાન, સર્વવિરતિ આદિ માટે આદેશની પ્રવૃત્તિમાં પડનાર સાધુને બંધ થડે અને નિર્જરા વધારે કે કેમ? સમાધાન–કથંચિત્ પ્રમાદ આદિથી દોષ લાગે તે દોષ માન. થડે બંધ અને ઘણું નિર્જરા એ પક્ષ જ તત્વથી નકામે છે. નહિ તે નદી ઉતરવાની આજ્ઞા કરનારનું શું થાય ? હિંસાથી સકષાયીને થયેલું કર્મ તત્કાલ પણ શુભ-ભાવનાથી નિરિત થાય છે. પ્રશ્ન ૨૫૫–નલિની ગુલ્મ-વિમાન કયા દેવલોકમાં છે? સમાધાન-પ્રાયઃ સૌધર્મ–દેવલેકમાં છે, સેન પ્રશ્નમાં જોવાથી માલુમ પડશે. પ્રશ્ન ૨૫૬–વિહારમાં પાણી તથા વનસ્પતિવાળા બે માર્ગ આવે તેમાં સાધુ કયા માર્ગે વિહરે ? સમાધાન–વનસ્પતિ કરતાં પાણીમાં વધારે વિરાધના છે, એમ ધારી પાણીવાળે માર્ગે ન જાય. પ્રશ્ન ૨૫૭–તાવાર્થ સૂત્ર અધ્યાય બીજાના ચૌદમાં સૂત્રમાં તેઉકાય તથા વાયુકાયને સ્થાવર ન ગણતાં ત્રસ કેમ ગયા? Page #142 -------------------------------------------------------------------------- ________________ (૯૧). સમાધાન–તેઉ ને વાયુ એ બે ચાલવા રૂ૫ ગતિની અપેક્ષાએ ગતિત્રસ કહેવાય અને શક્તિરૂપ લબ્ધિની અપેક્ષાએ લબ્ધિત્રસ પણ ગણાય. તેથી શ્રી આચારાંગવૃત્તિ ને તત્વાર્થમાં વિરોધ નહિં આવે. પ્રશ્ન ૨૫૮-શું મિથ્યાદિષ્ટ નારકીઓ કરતાં સમ્યગદષ્ટિ નારકીને વધુ વેદના હેઈ શકે? સમાધાન–હા, શ્રી ભગવતીજી સત્રના પ્રથમ શતકના બીજા ઉદેશમાં–‘તા કે તે નિમ્યા તે નં મામળા, तत्थ णं जे ते असन्निभूया ते ण अप्पवेअणतरागा' નરકમાં જે નારકીઓ સમ્યગદર્શનવાળા છે, તેઓ વસ્તુસ્વરૂપની સાચી સમજણથી ગયો ભવ હારી ગયા તેના પશ્ચાતાપવાળા હેઈ મહાદનાવાળા છે અને જેઓ સમ્યગદર્શન રહિત મિથ્યાત્વી છે, તેઓ તે અણુસમજવાળા હોવાથી માત્ર કાયિક અ૯પ વેદનાવાળા છે. પ્રશ્ન ર૫૯–દેશ ભૂખે કેમ કરે છે? સમાધાન–એમાં એમ કહેવાય કે ધર્મની અપેક્ષાએ પૂછે છે કે દેશની અપેક્ષાએ? દેશની અપેક્ષાએ પૂછાતું હોય તે આળસથી ભૂખે મરે છે, કારણ કે ઉદ્યમને અભાવ છે; ધર્મની અપેક્ષાએ તપાદિ ધર્મમાં તેની ગણત્રી છે, પણ ખાવાની ઈચ્છા છતાં ભૂખે મરવાનું તે પાપના ઉદયથી છે. પ્રશ્ન ૨૬૦–ઉદ્યમ કરવા છતાં ધારવા પ્રમાણે ઉદ્યોગ ક્યાં મળે છે? સમાધાન–કેટલાકે કહે છે કે ઉદ્યોગની ખામી નથી, પણ ઉદામની ખામી છે. જરા ગણિતને અભ્યાસ કરે. પ્રથમના કાલમાં મજુરને રોજ રૂ. મળતી ત્યારે આજના મજુરોને રોજ રૂા. મળે છે. ખામી શાની છે? Page #143 -------------------------------------------------------------------------- ________________ (૯૨) પ્રશ્ન ૨૬૧–જેમાં ચોવીસ તીર્થંકર, વૈષ્ણવાદિમાં ચેવિસ અવતાર, બૌદ્ધમાં ચૌવીસ બેધિસ આને હેતુ છે ? સમાધાન–ઉત્સર્પિણી કે અવસર્પિણમાં શ્રી જીતેશ્વર મહારાજ જેવા ત્રણ લેકના નાથને જન્મવા લાયકને સાત ગ્રહ ઉંચાવાળો સમય ચોવીસ જ વખત હેય. ને તેથી જ દરેક ઉત્સર્પિણી ને અવસર્પિણીમાં વીસ ચોવીસ જ તીર્થકર થાય. જૈનાને ચોવીસ તીર્થકરેને માનતા દેખીને બીજાઓએ તેનું અનુકરણ કર્યું હોય તે સંભવે છે. કારણ કે તેઓએ તેવાઓના જન્મમાં તેવા ગ્રહની ઉચ્ચતા વિગેરે કારણે માન્યા નથી; વળી વૈષ્ણ વાદિઓએ (શ્રી ઋષભદેવ) જીનેશ્વરના અવતાર માન્ય છે, માટે પણ તેઓની તે માન્યતા જૈનેને અનુસરીને છે. ખરી રીતે તે અનુયેગના મુદ્દા પ્રમાણે શ્રીકૃષ્ણજી વિગેરે ઐતિહાસિક પુરુષો હતા ને પાછળથી અવતારી પુરૂષ તરીકે મનાય છે. એમ હોવાથી તે પછી ચોવીસ અવતારની કલ્પના કેવલ અનુકરણવાળી જ છે એમ માનવું પડે, ને બૌદ્ધો તે શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાંથી જુદા પડ્યા છે તેથી વીસી માને તેમાં શી નવાઈ? પ્રશ્ન રદર—સૌ કોઈ પિતાના મનમાં જ સત્યધર્મ જણાવે છે, તે સત્યધર્મ કયાં માન? સમાધાન-દુનીયામાં કિંમતી ચીજની જ નકલે થાય છે, સુવર્ણના સ્થળે પીંચગેછાદિ થયા, પણ પિત્તળની નકલ થઈ? જવાબમાં-ના કહેવી પડશે. ઈમીટેશન પત્થરને ખરે હીરો મનાવવા પ્રયત્ન થયો, પણ પથરની નકલને પ્રયત્ન કઈ કરશે નહિ. સાચા હીરાની કિંમત તે સાચા ઝવેરીઓજ કરશે અને તેમની કદર પણ ઝવેરી બજારમાં જ થશે, રખડતાએ કાંઈ સાચા માલ કે સાચા માલધણને પીછાણ વાકશે નહિ. સાચો ધર્મ પાળવા માટે શુદ્ધપુરુષને સંયમધર ગુરૂની સેવના કરે. પ્રશ્ન ૨૬૩–ધમ પર સામાન્ય આક્ષેપ થતાં જ બખાળા શા માટે ? ત્યાંયે ધીરજ કેમ નહિ ? Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સમાધાન-ધીરજ ધીરજનાં સ્થાને હૈયઃ પાઈના પદાર્થમાં, રૂપિઆના માલમાં, હજારના હવેલી બંગલામાં, કોડેની કીર્તિના નાશ પ્રસંગમાં, અને કુટુંબ, ભાઈ, ભાંડુ, માબાપ અને શરીર પરત્વે, લાભ પ્રત્યે પ્રેમાળ રહેનારા તેના નાશના પ્રસંગમાં ધીરજ રાખનારા જવલ્લે જ મળશે; આવા નાશવંત પદાર્થોને અંગે પણ જે ધીરજ ન રાખી શકાય તે અવિનશ્વર એવા ધર્મ પર આક્ષેપ થાય ત્યારે ધીરજ રાખવા કહેવું યોગ્ય છે? ધર્મને ધર્મસ્વરૂપમાં અને અધમપર આક્રમણ વગર અધમ ને અધર્મ સ્વરૂપમાં, પ્રકાશ કરે તે વસ્તુતઃ આક્ષેપ જ નથી. પ્રશ્ન ૨૬૪–યથાપ્રવૃત્તિને વાસ્તવિક અર્થ શું? ને તેવી પ્રવૃત્તિવાળા કે અજ્ઞાન છાનું મિથ્યાત શી રીતે વૃદ્ધિ પામ્યા કરે છે? સમાધાન–અનાભોગ આચાર, અનેક ઉપયોગ પ્રવર્તન, શૂન્ય પ્રવૃત્તિવાળી વસ્તુતઃ શાસવિહિત ધયેય વગરની, કર્મક્ષયવાળી પ્રવૃત્તિ તે જ યથાપ્રવૃત્તિ, અસંખ્યાતપ્રદેશી આત્માને સ્વપ્નમાં પણ રળી ગડગુમડને પલવાની લગીરે ઈચ્છા નથી તેને પિષવા સંબંધી વચન પણ ઉચ્ચારતા નથી. અને તેના પોષણ માટે કાંઈ પિતાની કાયાની પ્રવૃત્તિ નથી, છતાં જેમ શરીરની તુષ્ટિ, પુષ્ટિ માટે લેવાતા ખોરાકથી બનતા રસમાંથી રસળીનું પોષણ થયાં કરે છે, તેમ મિથ્યાત્વ એ પણ આત્માને વિકાર છે, એને વધારવામાં વિચાર, વચન અને વર્તન ન હોવા છતાંયે તે તે વખતે વધ્યા જ કરે છે. પ્રશ્ન ૨૬૫–કે મનુષ્ય મેક્ષના યેય વગર સર્વજ્ઞભાષિત કંઈ અનુષ્ઠાન કરે તે કેટલું કર્મ તૂટે? સમાધાન-સર્વશભાષિત અનુદાન લાલચથી, અજ્ઞાતાવસ્થામાં અગર ગમે તે ઈરાદે કરે પણ કરવાના પ્રથમ સમયમાં ઓગણસિત્તર કડાકે જેટલી મેહનીય કર્મની પ્રકૃતિ ખયા વિના તેવું આચરણ પણ થતું નથી. પાંચ રૂપીઆની લાલચવાળ હરોઈ નવકારનું પદ Page #145 -------------------------------------------------------------------------- ________________ (૯૪) બોલે તે તે વખતે એની પણ તેટલી કર્મની સ્થિતિ ખપેલી છે. એમ શાસ્ત્ર ને અનુભવથી સમજી શકાય તેમ છે. પ્રશ્ન ૨૬૬–રાષ્ટ્રહિત અને સમાજહિતને સાચવીને ખરે ધર્મ જળવાય તે આજનો બધો કંકાશ શમી જાય ખરો કે નહિ? સમાધાન–ના. શમે નહિ, પરંતુ વાસ્તવિક કલેશ-દાવાનળને દાહ વધારે વધે. રાષ્ટ્રહિત માટે આજે ધર્મને જ તિલાંજલિ અપાઈ છે, સમાજ કે રાષ્ટ્રહિત માટે ધર્મને ધક્કો માર એ મનુષ્યની મૂખાઈ છે. રાષ્ટ્ર અને સમાજ કર્મબંધનેના કારણે છે, જ્યારે શુદ્ધ-ધર્મ સંવરને નિર્જરા રૂપ હોય છે. હેયને ઉપાદેય તરીકે વિભાગ કરવો જ પડશે. પ્રશ્ન ૨૬૭– જ્ઞાનરથ શાનિતર્મવતુ એવો પાઠ મોટીશાંતિમાં છે તે તમે ધર્મને આગળ કેમ કરે છે? સમાધાન મહાનુભાવ! પ્રથમનું પદ “મારાફ્ટ શાનિરર્મવતુએ કેમ વિસરી ગયા છે જે લક્ષ્યમાં લેશે તે સમજાશે કે તે ઉદ્દેશથી જ બીજી શાંતિઓ જણવી છે. પ્રશ્ન ર૬૮–તમારે રોટલાની ચિંતા ખરી કે નહિ? સમાધાન–રાજાને રોટલા કે રહેઠાણ વિગેરેની ચિંતા ખરી? નહિ જ. તે પુણ્યવાનને બધી અનુકૂળતા તેની પ્રજા ને સેવકે સેવાધમે સમજી પુરી પાડે છે. તેવી રીતે સાધુ મહાત્માઓના પ્રબલ પુણ્ય પ્રભાવે શ્રાવકેનાં હૃદયે ઉપાસનામાં ‘તત્પર રહે છે. પ્રશ્ન ૨૬૯–સાધુજીવનથી પતિત થનારની કઈ ગતિ? અને તે કયાં જણાવેલ છે? સમાધાન-પતિત કંડરીક સાતમી નરકે ગયા. જુઓ ઉત્તરધ્યયન અ. ૧૦, પા. ૩૩૧ તથા દશવૈકાલિકની ચૂલિકામાં પણ પતિતની નરકગતિ જણાવેલી છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ (૯૫) પ્રશ્ન ૨૭૦–સમાધિગથી ભ્રષ્ટ થયેલ સાધુઓની શી દશા? સમાધાન–તેવાઓ હલકી જાતના દેવલેકમાં જાય, ઘણે જ સંસાર ભમે, અને તેવા બહુલકર્મીઓને ફરીથી ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય. (ઉ૦ ૦ ૮, પા. ર૯૫-૯૬, ગા. ૧૪-૧૫). પ્રશ્ન ૨૭૧–પિસહવ્રતધારી ગૃહસ્થની સરખામણું સાધુ સાથે થઈ શકે કે કેમ ? સમાધાન–ના, કારણ કે અનુમોદનાને અંશથી થતે આશ્રવ એ પણ નાને સને નથી. રાસભની તુલના ગજરાજ સાથે ન જ કરાય, તેવા મહિને મહિને દશ લાખ ગાયનું દાન દેનાર હોય તેનાથી પણ સાધુનું સંયમ શ્રેષ્ઠ છે. (ઉ૦ અ ૯. પ૦ ૦૬ થી ૩૧૪ ગા૦ ૪૦. પ્રશ્ન ર૭ર-સર્વવિરતિમાર્ગ અને તેની મુખ્યતાવાળા જૈનદર્શનને નિગ્રંથ-પ્રવચન તરીકે ક્યા સૂત્રમાં ગણાવ્યા છે? સમાધાન–શમણુસૂત્ર તથા સૂત્રકૃતાંગસૂત્રના બીજા કંધના ક્રિયાસ્થાન અધ્યયનમાં તેનો ઉલ્લેખ છે. “ળક નિબંધે થયો? ત્યારે શ્રી ઉપાશકદશાંગમાં આનંદશ્રાવકના અધિકારમાં પણ તે જ કહ્યું છે, - પ્રશ્ન ૨૭૩–વિરતિ વિગેરેથી ત્યાગ કરીને ફેર પુત્ર, પિતા, બંધુ, સ્ત્રી પ્રત્યે પ્રેમથી, અને ધન વિગેરે તરફ લલચાઈને તે નાશવંત પદાર્થો લેવા જાય તેને વાંતાશી તરીકે દેષિત કહ્યા છે તે કથન ક્યા શાસ્ત્રમાં છે? સમાધાન–સ્ત્રી ધનાદિ તજીને તેને ફેર લેવા જનારાને તે વધેલું ખાવાને તૈયાર થનારા કુતરા જેવા શાસ્ત્રકારોએ કથન કરેલા છે. ઉતરાધ્યયન અ. ૧૦, પા. ૩૩૯, ગા. ૩૦.. આ પ્રશ્ન ર૭૪– નરકની વેદનાઓ ભય માટે દર્શાવાય છે કે શાસ્ત્રમાં તેનું વાસ્તવિક કથન છે ? Page #147 -------------------------------------------------------------------------- ________________ સમાધાન-નરકની અસહ્ય વેદનાઓને બતાવાય તેવા દુઃખદ પ્રસંગે સંસારમાં જડતા નથી જેથી અત્યંત ભયાનક બનાવ દર્શાવીને બતાવાય છે. ને તેથી તે સ્થાને છે. જુઓ ઉત્ત, અ. ૧૯, પા. ૪૫૮ ગાય ૪૪ થી ૭૪ સૂત્રતાંગ અધ્ય૦ ૫ પહેલે ઉદેશ ગાથા ૩. પા. ૧૪૦. પ્રશ્ન ર૭૫–વિરાધક સાધુની દશા અત્યંત ખરાબ છે એવું કયા શાસ્ત્રમાં છે ? સમાધાન–ઉત્તરાધ્યયન. અ. ૨૦. ગા. ૩૯-૫૦. પ્રશ્ન ર૭૬–વ્યાજ વટાવથી ધંધા કરનારાઓ રૂપૈયા બીજાને દે છે તે પણ લેવા માટે આપે છે, તેમ સાધુ મહારાજને અપાતું દાન પણ મેળવવા માટે એમ ખરું કે નહિ ? સમાધાન–અણહારી પદ લેવા માટે તે દાન દેવાય છે તેમાં વાંધો નથી. અને તેથી જ ગૃહસ્થ રોટલીને ટુકડે કે પાણીનું પવાલું સરખું સાધુને દે છે તે અણાહારી પદ માટે જ. અણુહારી પદના અપૂર્વ માલથી જે બેનશીબ છે તે ગૃહસ્થ મુનિ મહાત્માઓ પાસે આવા દાનદ્વારા તેવો માલ માગે છે. અને સાધુ મહારાજના ધ્યેયને અને તેઓને દાન દેવાથી તેમાં થતી મદદથી થતા તેના અનમેદનથી તે ધ્યેય મળવાનું સમજનાર માણસ પછીથી તે મળે તેના સાટા તરીકે દાન આપી કબુલાત કરે છે, જેમ કરોડોના સદા કરનારને બે પાંચ રૂપીઆ સાટામાં આપવા પડે છે, અને પછી મુદત પાકે બધો માલ મળે છે તેમ અહિં પણ સમજવું. પ્રશ્ન ૨૭૭–હાલના ઝઘડાની જડ શી? સમાધાન–પાશ્ચાત્ય કેલવણું લીધેલા કહેવાતા શિક્ષિત પિતાના તે શિક્ષણ માત્રથી જૈનકેમમાં અગ્રણી ગણાવવા માગે છે. પણ જૈનકેમ સમ અને ત્યાગ સાથેની સાચી શ્રદ્ધાવાળા જ જ્ઞાનને માનનારી Page #148 -------------------------------------------------------------------------- ________________ (૭) હોવાથી તે કહેવાતા શિક્ષિતને તેમના ધાર્યા પ્રમાણે માન આપતી નથી, તેથી તે શિક્ષિતે સાધુઓની સંસ્થા અને ત્યાગના વિરોધી બને છે, ને તેથી ત્યાગ અને ભોગના વિરૂદ્ધપણાથી ઝઘડે જામે છે, એમ ઘણુંએનું વકતવ્ય છે. પ્રશ્ન ર૭૮ –પ્રશસ્ત-કષાયથી થતી પ્રવૃત્તિથી જે કર્મબંધ થાય તે પુણ્યને કે કાંઈક પાપનો પણ ખરો? સમાધાન-શુદ્ધ લાગણીથી ગુણ અને ગુણી ઉપર રાગ તે પ્રશસ્તરાગ તથા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ઉપર રોષ તે પ્રશસ્તષ ગણ અને તેની ન્યૂનાધિકતાએ ન્યૂનાધિક નિર્જરા સાથે સંબંધ છે. અવગુણી ઉપર દ્વેષને નિર્જરા સાથે સંબંધ નથી. તેવામાં માધ્યતાની જરૂર છે. યેગશાસ્ત્ર પ્રકાશ. ૪ બ્લેક क्रूरकर्मसु निश्शङ्क देवता गुरुनिन्दिषु । आत्मशसिषु यापेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥१॥ જેકે ઉપમિતિમાં “શષ્યના સામાવાન વિષ્ણુ “ઘમિત બનીછુ આવા વાક્યો દેખીને પ્રત્યનિકે ઉપર કરાતા ક્રોધ અને રોષને સારાં કહેનારાઓએ સમજવું જોઈએ કે કેપ કરવાનું લેવું હોય તે “ ર્થqધેયં પ્રતિ કાપ એ સૂત્રથી સંપ્રદાન સંજ્ઞા થઈને ચતુથી વિભ કેત થાય પણ સપ્તમી થાય નહિં તેથી પ્રીતિ છોડવારૂપ અને ઓલંભારૂપ દેધરોષ લેવા યોગ્ય છે. ભગવાન મહાવીરે ગોશાલાના તેજેશ્યાના પ્રસંગે શ્રમણો સ્થવિરો ને અહં તેને અનન્તગુણી તેજલે. શ્યાવાળા છતાં તેને પ્રયોગ ન કરવામાં ક્ષાન્તિક્ષમ એટલે ક્ષમા–સહન કરનાર ગણ્યા છે. સુમંગલસાધુએ ગોશાલા (વિમલવાહન) ને બાળે ત્યાં પણ આલેચન પ્રતિક્રમણ જણવ્યાં છે. દારૂ પીનારી, ગેહત્યા કરાવી માંસ ખાનારી અને નાસ્તિકની લાઈને જઈ, સામાયિક-પૌષધને ભંગાવનાર સ્ત્રીને સાતમે દિવસે રેગથી મરીને નરકે જવાનું સાચેસાચું કહેનારને આલેચના પ્રાયશ્ચિત ભગવાને કરાવ્યાં છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮), પ્રશ્ન ર૭૯-શ્રી જિનભૂતિ તેડવા તૈયાર થયેલ વ્યક્તિને સમજાવવા છતાં નહિ રોકાય અને ફક્ત મૂર્તિને બચાવ કરવાનાજ ઉદેશથી બળ વાપરતાં, મૂર્તિ તેડવા તૈયાર થયેલા પ્રાણ જાય છે તે પ્રવૃત્તિથી જે કાંઈ કર્મબંધન થાય તે પુણ્યને કે પાપને ? સમાધાન–લાગણીથી બળ વપરાયા વિના ન રહી શકે પણ તેની પ્રબળતામાં નિર્જરાની પ્રબળતા મનાય નહિ. પ્રશ્ન ૨૮૦–શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતાં અષ્કાય વનસ્પતિકાયના જીવની હિંસા થાય છે. તે તેવી પ્રવૃત્તિથી જે કાંઈ કર્મબંધ થાય તે પુણ્યને કે પાપને ? સમાધાન–તેની શુભ ભાવનાથી તે આરંભજન્ય-કર્મનાશ પામવાનું શાસ્ત્રકાર કહે છે. પ્રશ્ન ૨૮૧-પુણ્યાનુબંધી પુણ્યને બંધ કેવી પ્રવૃત્તિથી પડે? સમાધાન–છવદયા. (૧) વૈરાગ્ય (૨) વિધિથી ગુરૂપૂજન (૩) અને શુદ્ધશીલથી (૪) પુણ્યાનુબંધી પુણ્યને બંધ છે. પ્રશ્ન ર૮૨-જૈનધર્મ અનુસાર અહિંસા અને હિંસાની વ્યાખ્યા શું? સાંસારીક કાઈપણ ઇચ્છા વિના ફક્ત સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે જયણાપૂર્વક થતી ધાર્મિક-ક્રિયાઓમાં હિંસા જેવું સાધારણ દષ્ટિએ લાગતું હોય ત્યાં હિંસા છે કે અહિંસા? જેમકે પ્રભુપૂજા, પ્રતિકારક્ષણ વિગેરે. સમાધાન–ત્યાં સ્વરૂપ-હિંસા ગણાય છે, પણ તે પુજદિની પ્રવૃત્તિ સ્વર્ગાદિ આપે પણ વિરાધનાને સ્વર્ગનું કારણ માનતા નથી. પ્રશ્ન ૨૮૩–બાલદીક્ષા માટેના ત્રણ મતમાં જન્મથી આઠ વર્ષ પછીની દીક્ષાને એક્લ પક્ષ લેવાય તે નવ વર્ષે કેવલજ્ઞાન, મેક્ષ અને અનુત્તરવિમાનમાં (ઉત્પત્તિ) જઘન્ય વયના દીક્ષિતને બાર માસના પર્યાય વિના Page #150 -------------------------------------------------------------------------- ________________ (૯) ન થતી હોવાથી વધે આવે. કારણ કે ગર્ભનું પણું વર્ષ જન્મનાં આઠ અને દીક્ષાનું એક એમ પણ દશ વર્ષ થાય. જન્માષ્ટમ લઈને જન્મથી સાત થયે દીક્ષા માનીએ તે બાર મહિને કેવલ આદિ થવામાં ગર્ભનું પણું, જન્મથી સાત અને એક વર્ષને પર્યાય ગણીએ એટલે પણ નવે કેવલ થાય. તે નવ વર્ષે કેવળાદિ કહેવાય. ગર્ભથી આઠમા વર્ષવાળાને દીક્ષા આપવાના પાઠ નિશીથચૂર્ણિ, પ્રવચનસારોદ્ધારટીકા ને ટીપ્પણ ને ધર્મ સંગ્રહાદિના જ છે કે તે ઉંમરે લીધેલ દીક્ષાવાળાને ગર્ભથી આયુષ્ય ગણાય છે. તેથી આઠને આયુષ્ય કોઈ સ્થાને કેવલજ્ઞાન થવાનું કહ્યું છે? સમાધાન–બહાસંગ્રહણીની વૃત્તિ અને પ્રકાશમાં કંઈક અધિક આઠ વર્ષ કેવલજ્ઞાન માનેલું છે, તે ગર્ભથી આઠમા વષવાળાને એટલે જન્મથી સવા છવાળાને દીક્ષા માટે અને એક વર્ષને પર્યાય માને એટલે ગર્ભથી આઠ પૂરા થયા પછી કેવલજ્ઞાન થાય એમ સ્પષ્ટ છે, વળી શ્રી ગુણસ્થાનક્રમારોહમાં સ્પષ્ટ જણાવે છે કે उत्कृष्टतोऽष्टवर्षान, पूर्वकाटीप्रमाणकम् । कालं यावन्महीपीठे, केवली विहरत्यलम् ॥१॥ એ શ્વેકથી પણ સાબીત થાય છે કે ગર્ભથી સાત થયે લીધેલ દીક્ષાવાળો બાર માસે કેવલજ્ઞાન પામે, એટલે કે આઠ વર્ષે કેવલજ્ઞાની બને એમાં નવાઈ નથી. ન થઈ શકે તે પણ ગર્ભાછમને અર્થ જન્મથી સવાસાત એટલે ગર્ભષ્ટ માનીએ તે નવ વર્ષ પછી જ કેવલજ્ઞાન થાય, અહિં જણાવેલ આઠ વર્ષનું કેવલજ્ઞાન તે ઘટે જ નહિં. પ્રશ્ન ૨૮૪–અર્વા એવા શ્રી ગૌતમસ્વામીજી વિરપ્રભુને સંશયમાત્ર જાણવાથી, સર્વજ્ઞ તરીકે કઈ રીતે કહી શક્યા? સમાધાન સ્થાલીપુલાકન્યા જેમ હાંલ્લીમાં રહેલ એક દાણો તપાસવાથી હાંલ્લીમાં રહેલા દાણું પાકી ગયા છે એમ જણાય છે તેવી Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૦ ) રીતે અમૂર્ત એવા પરસ્પર વિરૂદ્ધ શ્રુતિજ્ઞાન સંબંધી જ્ઞાન અને તેનાથી થયેલ સશયજ્ઞાન અને શંકાનુ સમાધાન આપે તે સર્વજ્ઞ માનુ એવા પ્રકારના નિણૅયવાળા શ્રી ગૌતમસ્વામીએ ભગવાનના મુખથી સાંભળી શંકા દૂર કરી, અર્થાત્ સાનુ ં-ચાંદી ખરીદનારા ચોક્સી બન્યા પછી જ કંઈ સાનુ ચાંદી ખરીદતા નથી. હીરા, પન્ના, માણેક આદિ અમૂલ્ય ઝવેરાત ખરીદનાર, પણ ઝવેરી બન્યા પછી જ તે ઝવેરાત ખરીદે છે એમ નથી પણ જગજાહેર ઝવેરાતપરીક્ષક ઝવેરીના વિશ્વાસ અનુસાર આજે લેવડદેવડનું કામકાજ ધમાકાર કરે છે. તેવી રીતે અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞપણાનેા ડાળ કરનાર શ્રી ગૌતમસ્વામી સ ંશય નાશ પામ્યા પછી પોતાના અમૂર્ત સશયજ્ઞાનથી શ્રી વીરને સત્ત તરીકે કબુલ કરે તેમાં નવાઇ જેવું નથી, પ્રશ્ન ૨૮૫—તામલી તાપસે રસ (છ વિગય) વગરની કરેલી તપશ્ચર્યા આયંબીલમાં ગણાય કે નહિ ? સમાધાન—ના, મહાનુભાવ ! ફ્ક્ત વિગ વગરના લુખ્ખા આહારમાત્ર તે આચામામ્લ નથી, પણ નિરસ આહારની સાથે જીવાદિકની વિરાધનાના પણ અભાવ હોવા જોઇએ: જો એમ નહીં માનીએ તે લુખ્ખુ અનાજ ખાવાપીવાવાળા જગા કેઇ જીવાને આચામામ્બુ તપસ્વીઓ ગણવા પડે ? પ્રશ્ન ૨૮૬—શાસ્ત્રમાં લવસત્તમદેવને સાત લવ આયુષ્ય બાકી અને સાથે છઠ્ઠું તપ બાકી જણાવે છે એનું રહસ્ય શું? સમાધાન—જેવી રીતે તેવા પુરૂષને સાત લવ પ્રમાણુ આયુષ્યનાં દળીયાં હોય અને જેટલાં કમ` ખપાવે તેવી રીતે તેટલાં કમ'ની નિરા કરવા માટે ઠ્ઠું તપ જેટલું તપ બાકી રહે છે,-અર્થાત્ આયુષ્ય એન્ડ્રુ હાવાથી તે શું કરે એમ એકલું નહિ પણ નિર્જરા કરાવી આપે તેવા છઠ્ઠના સંયોગ હાય તો ઠીક, તેથી છઠ્ઠનુ વિધાન છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) પ્રશ્ન ૨૮૭–બોદ્ધદર્શનમાં ગોશાળાની વાત આવે છે, તેવી દિગંબરમાં સામાન્યત પણ નથી તેનું કારણ શું? સમાધાન–દિગંબરોએ ઉપકરણને આધકરણ માનવાના આગ્રહમાં જઈ બધા આગમને વિચ્છેદ માની લીધું અને માત્ર અન્યાન્ય આચાર્યું કરેલા ગ્રંથો માની લીધા અને તેથી જે ગે શાળાની હકીકત જૈન શાસનની માફકજ ગોશાળાની અધમસ્થિતિને દેખાડનાર બૌદ્ધોમાં પણ સામાન્ઝફલસુજ્ઞ આદિમાં હોવાથી સત્ય હોવા છતાં દિગંબરો અસલના સૂત્રોને ન માનનારા હોવાથી ન માને તેમાં આશ્ચર્ય શું? પ્રશ્ન ૨૮૮–સમવસરણ પ્રભુ માટે દેવ બનાવે છે તે એવી વિરાધનામાં બેસીને અનુમતિ કેમ આપે છે ? સમાધાન–પ્રથમ સકષાયવાળાને અનુમતિ દેષ લાગે અને પાપ બંધાય તેમ શ્રી કેવલીને ક્ષીણકષાય હેવાથી દોષ કે પાપ લાગે કેમ? ખરી રીતે તે લેકેને ધર્મના પ્રતિબંધ આદિને માટે ધર્મભૂમિરૂપ સમવસરણમાં દેવ દ્વારા થતી હિંસામાં ભગવાન કેઈપણ પ્રકારે દેષપાત્ર નથી, અને તેથી સુશ્રાવિક રેવતીએ કરેલ આધાકમી એવા પાકને લેવાની ના કહી શુદ્ધ પાક મંગાવનાર ભગવાને પણ સમવસરણને નિષેધ ન કરતાં અનુસેવન કર્યું. આ ઉપરથી હિંસાના નામે શ્રી જિનપૂજાને છોડાવનારાઓએ વિચારીને સન્માર્ગ આદરવા જેવું છે. પ્રશ્ન ૨૮૯–જાનું પ્રમાણ કુલે ચારે બાજુ હોય તે પર થઈને ભગવાન તથા સાધુ શું સમવસરણમાં બેસતા હશે? સમાધાન–જેમ સંયમના રક્ષણ માટે વિહારમાં કે ગુરૂવંદનાદિ માટે જવામાં નદી આદિ ઉતરવાનું થાય છે તેમ સમવસરણમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રની અત્યંત વૃદ્ધિ હોવાથી અને આજનુપુષ્પ સિવાયની કઈ જગ્યા આખી સમવસરણ ભૂમિમાં ન હોવાથી ભગવાન જિનેશ્વરની દેશના સાંભળવા સાધુઓ બેસે તેમાં આશ્ચર્ય શું ? Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) પ્રશ્ન ૨૯૦-કેવલી ભગવન્ત સમવસરણમાં પ્રભુને વંદન કરતા નથી છતાં પ્રદક્ષિણા ફરે તેનું કારણ શું? સમાધાન–જેમ તીર્થંકર મહારાજા ધર્મપીને પ્રદક્ષિણા કરીને સિંહાસન ઉપર બેસે છે તેમ કેવલી ભગવંતે પણ માત્ર રીતિને માન આપવાને જ ભગવાન જેમાં બિરાજમાન છે તે ધર્મપીઠને પ્રદક્ષિણ કરીને સમવસરણમાં બેસે છે. પ્રશ્ન ૨૯૧–તે કેવલ ભગવતે શું સાંભળવા આવે છે? સમાધાન-કેવલિ ભગવતે સમવસરણમાં કંઈ સાંભળવા આવતા નથી, કારણ કે તે ભગવંતે પણ શ્રી જિનેશ્વર મહારાજની માફક જ્ઞાનપૂર્ણ અને અતીન્દ્રિય છે. માત્ર કલ્પ તરીકે તેઓનું સમવસરણમાં આવવું અને બેસવું વિગેરે થાય છે. પ્રશ્ન ૨૯૨–સમવસરણની રચનાભૂમિથી કેટલેક દૂરથી સાધુઓ આવે અને આવે તે ફરજીઆત કે મરજીઆત? સમાધાન–શ્રી જીનેશ્વર મહારાજના વખતમાં સામાન્ય વિહારક્રમ બાર એજનનો ગણતે હેવાથી સમવસરણભૂમિથી બાર એજનની અંદર રહેલા સાધુઓને જે પહેલાં સમવસરણમાં ન આવ્યા હોય તે ફરજીઆત આવવાનું હોય છે; ને તેમ છતાં ન આવે તે પ્રાયશ્ચિત્ત જણાવેલ છે. પહેલાં આવેલા કે તે ઉમંગથી જ આવે. તેમાં પ્રાયશ્ચિત્તને સ્થાન ન હોય તેમાં નવાઈ નથી. પ્રશ્ન ર૯૭–ગર્ભાપહારની વાત દિગંબર કેમ માનતા નથી? સમાધાન-દિગંબરો ચાલુ આગમને જ માનતાં નથી તે એ એક ગર્ભાપહારની વાત ન માને તેમાં નવાઈ નથી. પ્રશ્ન ર૯૪–રિવાજ અગર રૂઢીની અગ્યતા એ શું વસ્તુના વાસ્તવિકસ્વરૂપને અગ્યતાના સ્વરૂપમાં સ્પર્શન કરતી નથી? Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) સમાધાન–ના, રિવાજની અયોગ્યતાનું અવલોકન કરીને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને નહિ પીછાણનારા વસ્તુને અગ્ય કહેવામાં હિમાલય જેવી મહાન ગંભીર અને અનર્થકારી ભૂલ કરે છે. રિવાજ અને વસ્તુ એ બે તદ્દન અલગ છે. આ ભૂલ સુધારવા માટે શુઓની શુશ્રષાદિ કરવા યોગ્ય છે. જેમ દેવદત્તના વેવિશાળ વિષ્ણુદત્તને ત્યાં થયા. લગ્ન થયા બાદ વિશુદત્તના ઘેરથી કન્યાને વળાવવા માટે જે રીત રીવાજ કરવા જોઈએ તે તે કન્યાના માબાપે કર્યા નહિ અને કન્યા ઊઠીને દેવદત્તને ત્યાં ચાલી ગઈઅગર દેવદત્ત પિતાના સાસરેથી લગ્નને અનુ. સરતી રીતભાત થયા વગર તે સ્ત્રી લઈ આવ્યો, અને તે સ્ત્રી પિતાનું ઘર માંડીને રહી. આ દષ્ટાંતમાં લગ્નને અનુસરતી રીતભાત અયુક્ત કહી શકશો. પણ લગ્ન અયોગ્ય છે, એમ કહેવા કે તે રીતભાત બરોબર થઈ નથી માટે લગ્ન તેડી નાખે, અગર લગ્ન ગેરકાયદેસર છે, એમ કહેવાને જગતભરમાં કોઈ પણ સમજ મનુષ્ય તૈયાર થશે નહિ. તેવી રીતે દીક્ષાદિ વસ્તુઓ અગ્ય નથી, તેની રીતિ કદાચ અયોગ્ય કહી શકે તે તે જુદી વાત છે. દષ્ટાંત તરીકે આર્ય રક્ષિતસૂરીશ્વરજીની થયે દીક્ષામાં આચાર્યને શિષ્યનિષ્ફટિકા દોષ કહ્યો પણ તે દીક્ષાને અયોગ્ય કહી નહિ. તેમજ તે આર્યરક્ષિતજીને સૂરિપુરંદર, પૂર્વધર ભગવાન તરીકે વંદન નમસ્કાર કર્યા નથી એમ નથી, પણ તે દીક્ષાથી પ્રભુશાસનની વૃદ્ધિ થઈ એમ માન્યું છે. અન્યથા તે આર્યરક્ષિતજીને મુનિ આચાર્ય કે યુગપ્રધાન તરીકે કઈ માનત નહિં, તેવી જ રીતે તેમના પિતાશ્રીજીને વૃદ્ધાવસ્થાએ દીક્ષા આપી, દીક્ષાની વય ઉલ્લંધન થઈ હતી માટે તેમાં પણ રીતિ અયોગ્ય કહેવાય, પણ તે દીક્ષા અગ્ય કહેવાય એમ નથી. પાંચસે ચોરોને દીક્ષા આપવામાં આવી તે પણ રીતિ અગ્ય કદાચ કહેવાય, પણ દીક્ષા અયોગ્ય કહેવાય જ નહિ. આ ઉપરથી આજે દીક્ષા જેવી પરમપાવન વસ્તુને અગ્ય કહેતાં વિચારવાનું છે કે રીતભાત અગર રિવાજ અગ્ય કહેવાય અને તે ક્ષમ્ય પણ કદાચ ગણાય; પણ દીક્ષા અગ્ય છે એવું કથન કેઇપણ સ્થળે કર્યું Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) નથી, માટે રીતિની અગ્યતા માત્રથી દીક્ષાને અયોગ્ય કહેનારા પિતાની ભૂલને સુધારી કલ્યાણ-માર્ગ પ્રત્યે આદરવાળા થાય તે જનજનતા કલ્યાણને રસ્તે જલદી આવે. પ્રશ્ન ૨૯૫–શ્રદ્ધાનુસારિજીવો અને તર્કનુસારીજીને સમજાવવાની રીતભાત એક સરખી રાખી શકાય કે નહિ? સમાધાન–એક સરખી રીતભાત રાખવામાં શાસ્ત્રકારોએ પરમાર્થથી એક સરખે લાભ દેખ્યો નથી, જેથી શ્રદ્ધાનુસારિજીવોના પ્રશ્નના સમાધાન શાસ્ત્રની રીતિ, નીતિ, દાખલા, દલીલ પુરસ્કાર અપાય અને તકનુસારી ઈતર દર્શનકાર બલ્ક શાસ્ત્ર પર અશ્રદ્ધાલુજીને તેના શાસ્ત્ર પ્રમાણે અગર તે સમજી શકે તેવી બહારની દલીલે, રીતિ, નીતિ વિગેરેથી સમજાવવામાં આવે. પ્રશ્ન ૨૯૬-દીક્ષા લેનારને રોકવામાં અગર દીક્ષા લીધેલી હેય તેને દીક્ષા છોડાવવામાં બળાત્કાર વાપરનાર મહામહનીય કર્મ બાંધે કે જે કર્મ ગણધરાદિ મહાપુરૂષોની હત્યા કરવા જેવું અધમ પરિણામવાળું થાય એમ સંભળાય છે. તે તત્ સંબંધી શાસ્ત્રકારો શું કહે છે? સમાધાન–શ્રીસમવાયાંગસૂત્ર પાનું ૫૩ પુંઠી બીજી લીટી ૨૫ થી શરૂ – 'बहुजनस्य' पञ्चषादीनां दोकानां 'नेतार' नायक द्वीप इव द्वीपः संसारसागरगतानामाश्वासस्थानं अथवा दीप इव दीपोऽज्ञाना. न्धकारावृतबुद्धिदृष्टिप्रमगणां शरीरिणां हेयोपादेयवस्तुस्तोमप्रकाश कत्वात् तम् , अत एव त्राणम्-आपद्रक्षण प्राणिनामेतादृशं यादृशा गणधरादयो भवन्ति, नवरं प्रावचनिकादि पुरुषं हत्वा महामहिं प्रकरोतीति सप्तदशम् । १७ । ___ उपस्थित प्रव्रज्यायां-प्रविजिषुमित्यर्थः 'प्रतिविरतं' सावद्ययोगेभ्यो निवृत्त-प्रवजितमेवेत्यर्थः 'संयतं' साधु 'मुतपस्विनं' Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૫) तपांसि कृतवन्तं, शोभनं वा तपःश्रितम्-आश्रित, क्वचित् 'जे भिक्खु जगजीवणं' तिपाठः, तत्र जगन्ति-जंगमानि भहिंसकत्वेन जीवयतीति जगजीवनस्त, विविधैः प्रकारैरुपक्रम्याक्रम्य व्यपक्रम्य पलादित्यर्थः धर्मात्-श्रुतचारित्रलक्षणाभ्रंशयति यः स महामाहं प्रकरोतीति अष्टादशम् ॥ १८ ॥ બહુજન એટલે ઘણું પાંચ છ આદિ લેકેના (સાધુના) નેતા નાયક સંસાર સમુદ્રમાં પડેલાને આશ્વાસ સ્થાનરૂપ, દ્વીપની જેમ દીપ જેવા, અથવા દીપકની જેમ એટલે જેમ દીપક, અજ્ઞાનરૂપ અંધકારથી અવરાઈ ગયેલ છે બુદ્ધિરૂપી દષ્ટિના પ્રસાર જેના એવા, શરીર ધારીઓને હેય-ઉપાદેય વસ્તુના પ્રકાશ કરનાર હેવાથી તeતેમને, આ કારણથી જ ત્રા” એટલે આપત્કાલમાં પ્રાણીઓનું આવું રક્ષણ કરનાર એવા જેમ ગણધર આદિ છે. અર્થાત્ પ્રવચનના માલિકને હણીને મહામહ બાંધે છે. ૧૭ એવી જ રીતે પ્રવજ્યા પામતે, અને પ્રવજ્યા પામવાની ઈચ્છાવાળે, એટલે સાવઘગેથી વિરામ પામેલે જે સાધુ બgaifa તપ કરવાવાળે અથવા સારા તપને આશ્રય કરવાવાળો, જે ભિક્ષુક જગતને અહિંસકપણથી છવાડે છે અર્થાત જગતને જીવનરૂપ છે, તેને વિવિધ પ્રકારે બલાત્કારથી એટલે મારે કુટે અથવા ઉપકરણદિન ના કરીને કે કઈપણ પ્રકારે “ધર” શ્રુતચારિત્રલક્ષણ ધર્મથી ભ્રષ્ટ કરે છે તે અઢારમું મહામહસ્થાન બાંધે છે. ૧૮ ઉપર પ્રમાણે ચારિત્ર લેનારને કે ચારિત્ર લીધું હોય તેને બલાત્કારથી ચારિત્રથી ચૂકવે તેને મહામહનીય કર્મ બંધાય અને તેથી ર્વતમાનના સમ્યક્ત્વાદિ અને ભવિષ્યના સમ્યક્ત્વાદિના લાભને નાશ થાય એમ સ્પષ્ટ જણાય છે. શ્રેણિકે અભયકુમારને અને ભરત મહારાજે સુંદરીને દીક્ષામાં રોક્યાં છે પણ ત્યાં બલાત્કાર કર્યો હોય એમ જણાયું નથી. સામાન્ય સ્વજન હાનુિં ત્યાં કારણ હોય એમ જણાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) પ્રશ્ન ૨૯૭-ઉપધાનમાં પ્રવેશ અને તેની સમાપ્તિ અવસરે માળમાં ખેલાતા ઘીની ઉપજ જ્ઞાનખાતામાં નહિ લઈ જતાં દેવદ્રવ્યમાં ક્રમ લઈ જવાય છે ? સમાધાન —ઉપધાન એ જ્ઞાનારાધન અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાનખાતામાં જઇ શકે એમ માનતા હૈ। પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધી બધી ક્રિયા સમવસરણુરૂપ નંદિ આગળ થાય છે. ક્રિયાઓ પ્રભુસન્મુખ થતી હાવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈ એ. પ્રશ્ન ૨૯૮—સ્વપ્નાની ઉપજ તે તેનું ઘી દેવદ્રવ્યખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઇ છે તે ફેરફાર કેમ ન થઈ શકે ? સમાધાન—અર્હત્ પરમાત્માની માતાએ સ્વપ્ના દેખ્યાં હતાં એટલે વસ્તુત: તેની સ ઉ૫૪ દેવદ્રવ્યમાંજ જવી જોઇએ અર્થાત્દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા, એ કલ્યાણકા પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈંદ્રાદિકાએ શ્રી જીનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગાઁવતારથી જ કરી છે. ચૌદ સ્વપ્નનું દર્શન પણ અહદ્ભગવન્ત કુખે આવે ત્યારે જ તેની માતાને થાય છે. ત્રણ જગમાં અજવાળું પણ તે ત્રણેય કલ્યાણકામાં થાય છે. માટે ધર્મ`ડોએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે. પ્રશ્ન ૨૯૯—કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીએ રચેલા ચોગશાસ્ત્રમાં-ત્તિને લેવા ધ્રુવા ધર્માં ગુવા યંત્ર માધવ ઈત્યાદિ કથનથી પાપસ્થાનકમાં પડેલા શ્રાવકની પ્રશ ંસા કરી છે. તે તે સાધુથી શું કરી શકાય ? સમાધાન—યાગશાસ્ત્રમાં શ્રાવકની વાસ્તવિક ચર્ચા દેવ ગુરૂ-શ્રદ્ધાને અંગે કરી છે. માટે ક્રાપણુ જાતના દોષ ગુણુની પ્રશંસા કરવામાં લાગતા જ નથી. ખુદ તીર્થકર મહારાજે પશુ સુલસા રેવતી આદિ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) શ્રાવિકાઓ અને કામદેવાદિ શ્રાવકના વ્રત નિયમાદિકમાં અતુલ ધેર્યતા રૂ૫ ગુણની પ્રશંસા બાર પર્ષદા વચ્ચે કરી છે. અર્થાત ગુણપ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓએ તે જેનામાં નાનામાં નાને અણુ જેટલે પણ જે ગુણ જાણતા હોય તો તેની પ્રશંસા કરવા ચૂકવું જ નહિં પણ ધ્યાનમાં રાખવું કે મિથ્યાદષ્ટિ તે કઈ દિવસ પ્રશંસાપાત્ર બને નહિ. પ્રશ્ન ૩૦૦-ચારિત્રની શ્રદ્ધા વગરના જીવને સમ્યકત્વ હેઈ શકે ખરું? જે વર્તમાન સાધુઓને ન માને તે પરમેષ્ઠિને માનનારે કહેવાય? સમાધાન–ના. ચારિત્રની સમ્યક શ્રદ્ધા જેને ન હોય તેને સમ્યકત્વ સંભવેજ નહિં, ને ભગવાન મહાવીરે પાંચમાં આરામાં એકવીસ હજાર વર્ષ સુધી શાસને ચારિત્ર કહ્યાં છે, માટે વર્તમાન સાધુઓને ન માનનાર પરમેષ્ઠિને માનનાર ગણાય નહિ; સાધુ સંયમના અથ હોવા જ જોઈએ. પ્રશ્ન ૩૦૧– તીર્થકર નામકર્મ બંધાય ક્યારે અને નિકાચિત કયારે થાય? તે તીર્થકર નામકર્મની સ્થિતિ કેટલી? સમાધાન–તીર્થકર નામકર્મ ઉત્કૃષ્ટથી અન્તઃકટાકેટિ સાગરેપમ બંધાય, અને તીર્થકર નામકર્મ નિકાચિત તે તીર્થકરપણુથી પહેલાંના ત્રીજેજ ભ થાય, તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટથી સ્થિતિ અન્નકેટકેટીની (એક કડાડી સાગરેપમથી કંઈક ન્યૂન) છે. પ્રશ્ન ૩૦૨–તીર્થકર નામકર્મ બંધા પછી એ જીવ તિર્યંચમાં જાય કે નહિં? ને સમ્યકત્વથી ભ્રષ્ટ થાય કે નહિ ? સમાધાન–તીર્થકર નામકર્મ બંધાયા પછી સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વભાવને પણ પામે, તિર્યંચમાં પણ જાય પણ તીર્થંકરનામકર્મને ઉદય તે વર્તતે જ હોય; તીર્થંકરનામક ઉદયવાળો છવ અર્થત ચારે ગતિમાં ઉભય સ્થાનમાં વર્તતે હેય છે, પણ તે નિકા Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ચિત જે કર્યું હોય તે મનુષ્ય, નરક અને દેવગતિ સિવાય અન્યગતિમાં જાયજ નહિ. પ્રશ્ન ૩૦૩–સાચા વૈરાગ્યનાં પણ દુઃખગતિને નામે આજે બણગાં ફૂંકાય છે માટે દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ શું છે? સમાધાન–કેઈ બાઈને ધણું મરી જાય ત્યારે તે ઘરેણાં પહેરે નહિં, શારીરિક શુશ્રષા કરે નહિં, ખાવાપીવાની સુંદરમાં સુંદર વસ્તુએને ભોગવટ કરે નહિ, વર્ષો સુધી ખુણામાં બેસી રહે, રાત-દિવસ ખમાં ગુજારે; તેજ રીતે સ્ત્રી અગર તેના સંબંધી પાછળ પુરૂષ પણ પિતાને ગ્ય સારી સારી વસ્તુઓને ત્યાગ કરે, સદા ઉગવાળા જ રહે, વેપાર ધંધે કરે નહિ, આ તમામ દુઃખગર્ભિત વિરાગ્ય. સાંસારિક આવા વિરાગ્યથી થતે ત્યાગ તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય કારણ કે નાશ પામેલા પદાર્થ પ્રત્યે હદયમાં પૂર્ણ પ્રેમ છે. “વિજા sતિ વિના તબ્ધ મા વૈr” સાંસારિક કંઈ કારણ બનવા માત્રથી જે ધર્મ સાધનારે વૈરાગ્ય થાય તેને જ સાચે વૈરાગ્ય નથી એમ ગણવામાં આવે તે “વા ” ઈત્યાદિ વૈરાગ્ય શબ્દની વ્યુત્પત્તિ ઘટેજ નહિ. અર્થાત દુઃખમૂલક અને દુઃખદાયક એવા સંસારથી કાંઈપણ નિમિત્ત પામીને થતા વૈરાગ્યથી લેવાતી પ્રવજ્યામાં સંસાર પ્રત્યેની લાલસા ચારિત્રકારોએ સફળ કરવાની હતી નથી જેથી તે દુઃખગર્ભિત વૈરાગ્ય નથી પણ કર્મક્ષય કે મેક્ષપ્રાપ્તિની ભાવનાથી તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. પ્રશ્ન ૩૦૪-કયા મુદ્દાએ દુનિયાને ત્યાગ કરે તે મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય? સમાધાન–દેવક, રાજા-મહારાજાપણું, ચક્રવર્તિ-વાસુદેવાદિપણું, આદિની ઈચ્છાએ જે સંસારનો ત્યાગ કરી પંચાગ્નિકષ્ટ કરનારા, જંગલમાં તાપસપણું સ્વીકારીને નગરક સંસર્ગ છેડી દેનાર, પૈગલિક કચ્છવાળાઓને જે તે મે હગર્ભિત વૈરાગ્ય કહેવાય. Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) પ્રશ્ન ૩૦૫–પૂજારી વિગેરેને ફળ નૈવેદ્યાદિ અપાય તેમાં દેવદ્રવ્યને દેષ લાગે કે નહિ ? સમાધાન-પૂજારી, માલી વિગેરેને મહેનતની નેકરી તરીકે આપવામાં આવે તે દેવદ્રવ્યભક્ષણને દોષ લાગે નહિ; પણ જે મંદિરમાં કામ કરતો ન હોય અને માત્ર લાજ શરમથી આપવામાં આવે તે પૂજારી વિગેરે અને આપનાર અગર વહીવટ કરનાર બન્નેને અનુક્રમે એકને દેવદ્રવ્યના ભક્ષણને એકને દેવદ્રવ્યના વિનાશની ઉપેક્ષાને દોષ લાગે છે. પ્રશ્ન ૩૦૬-જેમ તીર્થકરોને દીક્ષાની સાથે મન:પર્યવસાન થાય તેવી રીતે બીજાને દીક્ષાની સાથે મન પર્યાવસાન થાય ખરું ? સમાધાન–તીર્થકરોને દીક્ષાની સાથેજ ચોથું જ્ઞાન થાય એવો નિયમ છે, તેવી રીતે બીજાને દીક્ષાની સાથે અન્ય કોઈ જીવને મન:પર્યવ થઈ જાય એ નિયમ કોઈપણ ગ્રંથમાં નથી, પણ કોઈને થાય જ નહિ એમ કહેવાય નહિ. કારણ કે ચારિત્ર ને મન:પર્યવને એકીકાલે પ્રાપ્તિ પણ આવશ્યકાદિમાં કહી છે. પ્રશ્ન ૩૦૭–કષાય, હિંસા તથા મૃષાવાદને પ્રશસ્ત કયારે ગણું શકાય ? સમધાન–જે કષાય ધર્મની ધગશથી દેવ, ગુરૂ અને ધર્મ ( શાસન) ઉપર થતા આક્રમણને અટકાવવા બકે દેવાદિને બચાવવા થાય તે સારા પરિણામ-સંબંધવાળો હેવાથી ખુશીથી પ્રશસ્ત-કષાય ગણી શકાય, તેવી જ રીતે જિનપૂજા આદિકમાં પાણી આદિકના જીવની જે હિંસા થાય છે તે પણ જિનેશ્વર મહારાજની પૂજા સત્યાગ (ચારિત્ર) ના મુદ્દાએ કરાતી હેવાથી દેખીતી હિંસા છે, છતાં પણ પ્રશસ્ત-હિંસા ગણાય. મૃગઆદિકને બચાવવા માટે જે મૃષાવાદ બોલાય તે પ્રશસ્ત-મૃષાવાદ ગણાય, પણ ધ્યાન રાખવું કે જેમ લાગણીને નિર્જરા સાથે ન્યૂનાધિકપણે સંબંધ છે તેમ આ પ્રાસંગિક કષાય-હિંસા ને મૃષાવાદની સાથે ન્યૂનાધિકપણે નિર્જરા સાથે સંબંધ નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) પ્રશ્ન ૩૦૮——ક્ષાયિકસમ્યક્ત્વવાળાજ જધન્યથી કેટલે ભવે મેક્ષ જાય ? સમાધાન—ગુણસ્થાનક્રમારહ' ગ્રંથમાં પણ લખે છે કે જધન્યથી ક્ષાયિકસમ્યક્ત્વવાળા તે ભવે મેક્ષે જાય ને ઉત્કૃષ્ટથી જુગલિયામાં જાય તા ચેાથે ભવે, તે દેવગતી કે નરકમાં જાય તે ત્રીજે ભવે મેક્ષમાં જાય. પ્રશ્ન ૩૦૮અખિલ વિશ્વના લાકા મરણુથી ડરે છે એ કહેવત સાચી છે? સમાધાન—દુનીઆના તમામ લેકે મરણથી ડરે જ છે એ વાત પ્રાય: સાચી છે, અને પાયા વગરની પણ છે. કારણ કે એક મરણુથી બચવા માટે મરણને ડર ચાલુ છે. અને અનેક પ્રકારનાં આર ંભ, સમારંભ સાચાં, જુઠાં, ચેરી વિગેરે બધા પાપોથી અનત મરણુ કરવાં પડે છે. તેવાં કારણા કમર કસીને કર્યે જાય છે. તેથી મરણના ડર નામમાત્ર છે. એ મરણુ વધુ કરવાની વાતની ખબર જ નહિ હોય. પણ જો કાઈ સમજાવે તે પણ કાન આડા હાથ દે અને સમજેલા મરણની પરંપરા વધે તેવી કાવાહી ધપાગ્યે જ જાય છે, તેથી એક મરણુને માટે અનન્તા મરણને એકઠા કરનારા દુનિયાના લેાકેા મરણુથી ડરે છે. એ કહેવત નામમાત્રથી અંગીકૃત કરેલી છે. તત્ત્વથી વર્તમાન ભવનાજ મરણથી ડરે છે. પ્રશ્ન ૩૧૦-જગતના જીવાએ મરણની બાબતમાં “ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા” મૂક્યા છે તે કેવી રીતે ? સમાધાન—એ કથન પણ અહિજ લાગુ થાય છે. એક ભત્રના મરણુથી બચવા માટે અનેક પ્રકારનાં સાધના અને તૈયારીઓ લેકાથી રખાય, જ્યારે ભાવિનાં અનન્ત મરણેાથી બચવા માટે શું કરવું એને સ્વપ્નમાંયે વિચાર સરખા પણ ન થાય, તે ત્યાં ‘ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવું નહિ તો બીજું શું? Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧ ) પ્રશ્ન ૩૧૧–ધર્મ કરવા માટે મળેલી સામગ્રીને ઉપગ નહિ કરતાં, “આવતા ભવમાં ધર્મ કરીશું' એવી ઈચ્છા રાખવી એ બીના ધર્મશાસ્ત્ર અને નીતિથી સંગત છે કે વિરૂદ્ધ? સમાધાન-પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રીને ઉપગ કરવા ઉજમાલ થાય નહિ અને ધર્મ કરવાની ઈચ્છા આવતા ભવમાં ધરાવે એ ઇચ્છા જ નીતિ અને ધર્મથી વિરૂદ્ધ છે, કારણ કે નીતિકારે પણ કહે છે કે यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते। ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुव नष्टमेव च ॥ જે નિશ્ચિત વસ્તુ (ધર્મ) ચાલુ ભવમાં સ્થિર એવાને છેડી દઈને અનિધિત વસ્તુઓને સેવે છે, અર્થાત ભવિષ્યમાં ધર્મ કરીશું એ કચ્છી જ મm ઐલિક અસ્થિર વસ્તુઓમાં રુચ્યો માએ રહે છે, તે ખરેખર આ ભવમાં કરવાના ધર્મથી અને ભવિષ્યમાં આરાધના વિના ધર્મ મળશે કે નહિ એનો નિશ્ચય ન હોવાથી બનેથી ભ્રષ્ટ થાય. પ્રશ્ન ક૨૨–જિન કેટલા પ્રકારના છે? સમાધાન–જિન ચાર પ્રકારના છે. ૧. પ્રથમ શ્રતજિન તે-દશ પૂર્વધરથી ચૌદ પૂર્વધર સુધીના મુનિઓ, ૨ દ્વિતીય અવધિજિન-તે અવધિજ્ઞાનવાળા મુનીશ્વરે વિગેરે, ૩. તૃતીય મન:પર્યવજિન-તે વિપુલ– જુમતિ મન:પર્યવજ્ઞાનના ધારક વિશુદ્ધ ચારિત્રધર શ્રમણનિગ્રંથે, ૪. ચતુર્થ કેવલીજિન–તે સામાન્ય કેવલીઓ કહેવાય. પ્રશ્ન ૩૧૩–તીર્થ કરે જિનેશ્વર શા માટે કહેવાય છે? સમાધાન-વિજ્ઞાન વિનેગુ થા at: તિ વિનેશ્વર ચાર પ્રકારના જિનોમાં ચેત્રીશ અતિશય ને પાંત્રીશ ગુણયુક્ત વાણીવાળા હોવાથી ઈશ્વર તે જિનેશ્વર કહેવાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રશ્ન ૩૧૪-સાધુએ સાધર્મિ વાત્સલ્યમાં વહેરવા જવું કે નહિ? સંખઠી દોષ કયારે લાગે ? સમાધાન–સાધુને સાધર્મિક વાત્સલ્યમાં વહેરવા જવું કલ્પ નહિ, કારણ કે શ્રીસેનપ્રશ્નમાં લખે છે કે-સાધર્મિકવાત્સલ્યમાં વહેરવા જવાથી સંખડી દેષ લાગે; તેમાં ખુલાસો પણ છે કે જ્યાં ૩૦-૪૦ માણસ જમતા હેય ને સાધર્મિકવાત્સલ્ય હોય કે જમણવાર હોય ત્યાં વહેરવા જવું સાધુને કલ્પે નહિં. તીર્થમાં સંપાદિમાં પણ અન્ય સ્થાને વહેરાય છે. પ્રશ્ન ૩૧૫–આત્માના શુભ અને શુદ્ધ પરિણામમાં તફાવત છે ? સમાધાન–આત્માના જે અધ્યવસાયથી પુણ્યબંધ થાય તે શુભ પરિણામ, અને જે અધ્યવસાયથી આત્મીયગુણોની વિશુદ્ધિ થાય, આત્મા નિર્મલ થતું જાય તે શુદ્ધ પરિણામ. શુભ પરિણામ પુણ્યબંધ કરે છે ત્યારે શુદ્ધ પરિણામ ગુણોનો આવિર્ભાવ કરે છે. એટલે જ તફાવત છે; શુભ પરિણામે નિજરે થવાને નિયમ નહિ, પણ શુદ્ધ (શુભ) પરિણામે પુણ્યબંધ તે થાય જ. પ્રશ્ન ૩૧૬–હિંસા, જુઠ્ઠ, અદત્ત, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આની નિન્દા કરેલ પાપનું સ્મરણ કરીને થાય કે નહિ ? સમાધાન–શાસ્ત્રકારે કહે કે પહેલાં આચરેલ હિંસા, જુક, ચોરી અને પરિગ્રહ એ ચાર આશ્રના સ્મરણ કરીને પણ જરૂર નિન્દા કરવી કહી, પણ મિથુન (ચેથા આધવની)નું સ્મરણ કરીને નિન્દા કરવાની સાફ સાફ (સ્પષ્ટતયા) મનાઈ કરી છે. પહેલાંની રતિક્રિયા સ્મરણ કરીને જે મૈથુનની નિન્દા કરે તે સંયમથી ભ્રષ્ટ થાય, વિષયરૂપ વિષના સ્મરણ માત્રથી આત્માના જ્ઞાનાદિ પ્રાણેને તત્કાલ ના થાય છે. એથી તે શાસ્ત્રકારોને કહેવું પડે છે કે–ાજ તિવ્રુતિકર્તન” Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) બ્રહ્મચર્યની ગુપ્તિવાળાએ પૂર્વ આચરેલ વિષયેની નિન્દા કરવા માટે પણ પહેલાંની રતિક્રિયાના સ્મરણને વજવું. પ્રશ્ન ૩૧૭– તીર્થકરને વંદના કરવાનું કોઈ છવાસ્થ કેવલીને કહે એ દૂષણ કે ભૂિષણ? તે માટે કઈ દાખવે છે? સમાધાન–કોઈપણુ છદ્મસ્થ, તીર્થકરને વંદના કરવા માટે સામાન્ય-કેવલીને કહે તે પ્રાયશ્ચિત્તને ભાગી થાય તે પછી ભૂષણ તે હેયજ શાનું ? શ્રી ગૌતમસ્વામીજીએ કેવલી થયેલા તાપસને શ્રી મહાવીર ભગવાનને વંદના કરવાનું કહ્યું તે વખતે ભગવાને કહ્યું કે-હે ગૌતમ! કેવલીની આશાતના ન કર. આશાતના થયાનું સાંભળી ગૌતમસ્વામીજીએ મિથાદુષ્કત દીધે એ પ્રસિદ્ધ છે. પ્રશ્ન ૩૧૮–ક્ષાયિકભાવને ધર્મ આવ્યા પછી ક્ષાપશમિકભાવના ધર્મનું શું થાય ? સમાધાન–ક્ષાયિકભાવને ધર્મ આવ્યા પછી લાપશમિકભાવના ધર્મને છોડી જ દેવા પડે, તે માટે શાસ્ત્રમાં પણ કહેવું છે કે– धर्मास्त्याज्याः सुसङ्गोत्था, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभ, धर्मसंन्यासमुत्तमम् ॥ १ ॥ અર્થ - ક્ષાપશમિક એવા સારા સંગથી થયેલા ધર્મો પણ ઉત્તમ ચંદનની ગંધ જેવા ઉત્તમ (ક્ષાયિક) ધર્મસંન્યાસને પામીને છેડવા લાયક થાય છે. પ્રશ્ન ૩૧૯–વિનય વિના પાળેલી અહિંસા અને કથન કરેલ સત્ય મેક્ષ આપી શકે કે નહીં ? સમાધાન–ના, વિનયરહિતપણે કરેલી અહિંસા તથા કથન કરેલું સત્ય, કોઈપણ દિવસ મેક્ષ તે આપેજ નહિ પણ માત્ર પૌગલિક સુખને આપે છે. અરિહંતાદિકના કથનની સત્યતા અને તેની મેક્ષહેતુતા માની વિનયવાન બને તેજ મેક્ષ પામે. ” Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) પ્રશ્ન ૩૨૦–તીર્થકર નામર્મ શી રીતે વેદાય? ને જે દેશના દેવાથી તીર્થ કરનામકમે ખપે છે તે તીર્થકરની દેશના પરના ઉપકાર કરનારી છે એમ કહેવાય છે શા માટે? સમાધાન–“પિઝાઈ ધનતળા૬િ” તીર્થકરનામકર્મ અગ્લાનિએ ધર્મદેશના દેવા આદિથી વેદાય, તીર્થકરની દેશના પિતાના આત્માના એકપણ ગુણમાં લગીર પણ વધારો કરતી નહિ હોવાથી તીર્થકરની દેશના પરની ઉપર ઉપકારિણી કહેવાય છે. પ્રશ્ન ૩૨૧-કર્મની ૧૫૮ પ્રકૃતિમાં બંધમાં અને ઉદયમાં શુભ કઈ? સમાધાન-કર્મની ૧૫૮ પ્રકૃતિઓમાં તીર્થકર નામકર્મ ૧ આહારક શરીર ૨ ને આહારક અગોપાંગ ૩ એ ત્રણ પ્રકૃતિઓ બંધમાં અને ઉદયમાં શુભ છે, બીજી બધી પ્રકૃતિએ ઉદયમાં કેટલીક શુભ અને અશુભ છે, પણ બંધ વખતે તે બધી ઔદાયિક ભાવથી બંધાય છે અને જિનનામ તથા આહારકકિ તે સમ્યકત્વ ને સંયમથી બંધાય છે અને પરોપકારે વેદાય છે. પ્રશ્ન ૩૨૨–જગતમાં એવું કઈ સ્થાન છે કે જ્યાં એક પણ વખત આ છે જન્મ-મરણ ન કરેલ હોય ? સમાધાન–ત્રણે જગતમાં વાલના અગ્રભાગ જેટલું પણ કઈ સ્થાન નથી કે જ્યાં આ છ અનન્સી વખત જન્મ મરણ કરેલ ન હોય. પ્રશ્ન ૩ર૩–દ્રવ્ય-ચારિત્ર આવ્યા વગર ભાવ-ચારિત્રની પ્રાપ્તિ સીધી થાય છે કે નહિ? ભાવ–ચારિત્રની પ્રાપ્તિનું કારણ કર્યું? સમાધાન–સંવેગશિરોમણી શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી શ્રી પંચવસ્તુ નામના ગ્રંથમાં જણાવે છે કે-અનન્સી વખત દ્રવ્ય–ચારિત્ર આવે ત્યારે ભાવ–ચારિત્ર આવે છે. દુનિયામાં કરે ઉભે થતાં શીખે ક્યારે? સે Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) વખત ગબડે, પડે, ટીચાય, ઢીંચણે લેહી નીકળે, ત્યારે જ. તેમજ નિશાળે મોકલેલે રમતીયાલ છોકરી સાચે એકડે ક્યારે શીખે? કેટલીએ વખત એકડાની જગ્યાએ ખોટા લીટા કરે ત્યારે સાચે એકડે કરે. જેમ બાલકને ઉભુ રહેતા શીખવાડવામાં ભય પડવું, ટીચાવું, વિગેરે થાય તે પણ તેવું વર્તન કારણ છે, જેમ સાચે એક શીખવામાં ખોટા લીટા કારણ છે. તેવી જ રીતે એક વખતના ભાવ–ચારિત્રનું કારણ પણ અનન્સી વખતનાં દ્રવ્ય-ચારિ છે. દ્રવ્ય-ચારિત્ર પહેલાં કઈ પણ વખત લધું ન હોય અને ભાવ–ચારિત્ર આવી જાય તે તે મરૂદેવા આદિકની માફક આશ્ચર્યરૂ૫ છે. એ વાત પહેલાંના પ્રશ્નોત્તરોમાં કહેવાઈ ગયેલ છે. પ્રશ્ન ૩૨૪–અવધિજ્ઞાનનું લક્ષણ શું ? સમાધાન–બાહ્યપદાર્થો દૂર પ્રદેશમાં રહેલા હોય છતાં જે એકલા જ્ઞાન દ્વારા જાણી શકીએ તે જ અવધિજ્ઞાન, અવધિજ્ઞાન એ આત્માના ક્ષપશમથી થાય છે, ઈદ્રિયને અગોચર છે, માટે તેનું બાહ્યચિહ્ન હેય નહિં. પ્રશ્ન ૩૨૫-અનન્ત વખતની કરેલી દ્રવ્ય-ક્રિયા આત્મગુણોત્પત્તિની અપેક્ષાએ સાર્થક કેની ? અને નિરર્થક કેની? સમાધાન–અભવ્ય એ કરેલી અનન્તીએ વખતની દ્રવ્ય-ક્રિયા નિરર્થક છે, પણ ભવ્યાત્માએ કરેલી અનન્તી વખતની ચારિત્રની ક્રિયા, અનેક વખત કરતાં કરતાં કોઈ અશુભ કર્મના ઉદયથી તૂટી જાય તે પણ ભાવપ્રત્યાખ્યાન (ભાવથી ચારિત્ર)નું કારણ બન્યા વિના રહેતી જ નથી. કારણ કે શાસ્ત્રકારે સ્પષ્ટ અક્ષરોમાં લખે છે કે– 'बाध्यमान भवेद् भाव-प्रत्याण्यानस्य कारणम् । પ્રશ્ન ૩૨૬–અવંતીસુકુમાલે નલીનીગુલ્મવિમાને જવાની ઈચ્છાએ પ્રવજ્યા લીધી તે વખતે સમ્યકત્વ ખરું? Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) સમાધાન–તે વખતે સમકિત હતું જ નહિ એમ તે કહી શકાય નહિ, કારણ કે જૈનશાસનમાં આશંસામાત્રથી સમ્યકત્વને પ્રતિષેધ (નિષેધ) કોઈ પણ જગે પર છે જ નહિ. પ્રવજ્યાને મોક્ષનું કારણ માને છે કે નહિ તે જેવું. - પ્રશ્ન ૩૨૭–આશંસા એટલે શું અને નિયાણું એટલે શું? સમાધાન–ધર્મની ક્ષિા કરતાં પહેલાં જે પૌગલિક સુખ (દેવતાનું, ચક્રવર્તિપણાનું, રાજાપણાનું સુખ)ની ઇચ્છા થાય અને તે ઇચ્છાથી જ ધર્માનુષ્ઠાન કરાય તે આશંસા કહેવાય, ધર્માનુષ્ઠાન કર્યા પછી ફલ તરીકે જે પૌગલિક વસ્તુઓ ઈચ્છાય (અર્થાત્ ધર્માનુષ્ઠાન વેચીને સાંસારીક સુખની ઈચ્છા) તે નિયાણું કહેવાય. પ્રશ્ન ૩ર૮-સમ્યદૃષ્ટિ જીવ નિયાણું કરે કે નહિ? નિયાણું કરે તે સમકિત રહે કે નહિ ? સમાધાન–જીવ જ્યારે સમ્યકત્વ પામે છે ત્યારે સંસારમાં થતી આત્માની દુર્દશા લક્ષ–સમક્ષ ખડી થાય છે એટલે દુનિયાના (દેવ તથા મનુષ્યના) ઉત્કૃષ્ટ સુખમાં પણ તે રતિ વગરને હોય છે, અર્થાત વૈરાગ્યવાન હોય છે તે પછી અનુપમ મોક્ષને આપનારી એવી ધર્મક્રિયાને વેચીને સાંસારિક સુખે ઈચ્છે એ બનવું જ અશક્ય છે છતાં પણ કઈક નિયાણું કરે તેથી તે સમ્યકત્વ વગરને છે એમ કાઈ પણ શાસ્ત્રના તેવા પુરાવા વગર કહી શકાય જ નહિ; કારણ કે નિયાણું કરનારમાં સમકિત નથી આ વાત તે કઈ પણ શાસ્ત્રમાં ખાસ લખાણ તરીકે છે નહિ. નવ જાતનાં નિયાણામાં પણ બધામાં સમ્યકત્વને અભાવ જણાવ્યું નથી, તેમજ સંલેખનામાં નિયાણને વ્રતના ભંગાભંગરૂપ અતિચાર ગણે છે. નિયાણું મેક્ષમાર્ગના તે વિનરૂપ છે. પ્રશ્ન ૩૨૯-તમામ છ ચારિત્ર લઈને નવ રૈવેયકમાં કેટલી વખત ગયા છે? ને એ પાઠ ક્યા શાસ્ત્રમાં છે? Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) સમાધાન–ાળકતા' વિગેરે પાઠ અષ્ટકવૃત્તિ ને શ્રી ભગવતીજી સૂત્ર, પંચાશક આદિમાં તે વિષયના સ્પષ્ટ પાઠ છે, પણ તે પાઠ વ્યવહારરાશિમાં આવ્યા પછી જેઓને અનંત કાલ થઈ ગયે હોય તેવા જીવોને આશ્રયી સમજવા. પ્રશ્ન ૩૩૦–પંચમકાલના ભવ્યાત્માઓ માટે મેક્ષના દ્વાર શું બંધ છે? સમાધાન–આ પંચમકાલને માટે તે શું પણ કંઈપણ કાલને માટે મેક્ષનાં દ્વાર ભવ્યાત્માઓ માટે કોઈ એ બંધ કરેલાં નથી. પણ પંચમકાલમાં (પાંચમા આરામાં કોઈ પણ જીવમાં કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા અને અનન્તવીર્ય પ્રાપ્ત કરી શકે તેવી યોગ્યતા છે નહિ. તેથી મોક્ષે જાય (જઈ શકે) નહિ, એ અપેક્ષાએ પાંચમાં આરામાં મેક્ષનાં દ્વાર બંધ છે એમ કહેવાય છે. પ્રશ્ન ૩૩ર કેટલાકે એમ કહે છે કે-વારંવાર આગમે વાંચવાથી ફાયદો શો? સમાધાન–વારંવાર આગામે વાંચવાથી શું ફાયદો? એમ કહેવું ઘણું જ ભૂલ ભરેલું છે. કારણ કે એકની એક વસ્તુ બીજી વખત, વાંચવામાં આવે તે ઉડું ઉડું રહસ્ય નીકળે. જેમ મેતીને વેપારી દરરોજ ગ ઠેવારે મેતીની પિટલી) ખોલીને બેસે અને મોતીને તપાસે તેમાં કીંમતી મતી પારખે અને લાભ ગણે. તાત્પર્ય સારો લાભ મેળવે. એ બધું પરિણામ શાનું? ફક્ત ગંઠેવારો ખેલવાનું જ છે. તેમ શાસ્ત્રને વારંવાર ઉથલાવીને વાંચનાર મનન કરનાર અપૂર્વજ્ઞાન મેળવી શકે છે માટે હંમેશાં શાસ્ત્રાભ્યાસમાં ને શાસ્ત્રાર્થવિચારણામાં આગળ વધવું એ જ યોગ્ય છે. પ્રશ્ન ૩૩ર–સ્વાધ્યાયથી આત્માને કયા કયા લાભ થાય ? Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) સમાધાન–શ્રી જીનેશ્વર મહારાજના શાસનમાં અસંખ્ય યોગોમાં સ્વાધ્યાય એ પરમ તપ છે. સ્વાધ્યાય કરવાથી આત્માની પરિણતિ ઘણી સુંદર રહે છે. પ્રશસ્ત ધ્યાનમાં અને વૈરાગ્યભાવની પુષ્ટિમાં સ્વાધ્યાય પરમ કારણ છે. પ્રશ્ન ૩૩૩–શ્રુતકેવલી, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની પરમાણું દેખી શકે કે નહિ? સમાધાન-મૃત તથા મન:પર્યવ જ્ઞાનવાળા પરમાણું જોઈ શકે નહિ, પણ કેવલી જોઈ શકે. અથવા પરમાવધિજ્ઞાન કે જેના ઉત્પન્ન થયા પછી કાચી બે ઘડીમાં કેવલજ્ઞાન થાય છે તેથી પણ પરમાણુને જાણી શકાય છે. પ્રશ્ન ૩૩૪–શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં અજીણું કહ્યાં છે તે ક્યાં ? સમાધાન-શાનનું અજીર્ણ અહંકાર, (સ્થૂલભદ્રજીની પેઠે) તપનું અજીર્ણ ક્રોધ, (અશિર્માની પેઠે) ક્રિયાનું અજીણું ઇષ્ય (કુસુમપુરમાં રહેલ સવેગી મુનિની પેઠે) પ્રશ્ન ૩૩૫–આ અવસર્પિણીમાં દશ આશ્ચર્યો થયાં તેવું કલ્પસુત્રાદિમાં કહેવાય છે. અને બીજા પણ મરૂદેવીના મોક્ષ જેવા આશ્ચર્યરૂપે જણુતા કેટલાએક દાખલા બન્યા છે. પણ એવું કોઈ કાળે થાય ખરું કે સર્વશ થયા વગર કઈમેક્ષે જાય? સમાધાન કેટલીક બાબતે આશ્ચર્યરૂપે અનન્તકાલ કઈ વખત બને પણ એવો બનાવ તે અનન્તી ઉત્સર્પિણિના ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતો નથી, અને ભવિષ્યકાલમાં બનશે પણ નહિ કે સર્વજ્ઞ થયા વગર કઈ મેલે જાય. પ્રશ્ન ૩૩૬–ક્ષાયિકસમ્યગદૃષ્ટિ વધારેમાં વધારે કેટલા ભવે મેક્ષે જાય ? Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) સમાધાન–જે દેવ અથવા નરકમાં જાય તે ક્ષાયિક સમ્યકત્વવાળાને ત્રણ ભવ અને અસંખ્ય આયુષ્યવાળા જુગલીયામાં જાય તે ચાર ભવ થાય. શ્રીકૃષ્ણ-મહારાજને પાંચ ભવ છે. પ્રશ્ન ૩૩૭– જેમ તે ભૂલે રે મૃગ કસ્તૂરી, લેવા મૃગમદ ગંધ ઈત્યાદી ગાથામાં કહે છે કે કસ્તૂરીઓ મૃગ પોતે કસ્તૂરીની સુગંધ મેલવવા માટે ચારે બાજુ દેડે છે. કસ્તુરી તે પિતાની ડુંટીમાં જ રહેલી છે તે ભટકવાનું કારણ શું ? સમાધાન–જે વખતે કસ્તુરી મૃગ શ્વાસ લે તે વખતે શ્વાસ દ્વારાએ ડુંટીમાંથી ગંધ નીકળે તે બહાર નીકળીને પાછી પવનધારાએ નાકમાં પેસે છે. એ સુગંધને બહારથી આવતી ધારીને કસ્તુરી મૃગ કસ્તુરીની ગંધ લેવા દોડાદોડ કરે છે. તે માત્ર ભટકવા સંબંધમાં ઘટના છે. પ્રશ્ન ૩૩૮–જેમ પરમેશ્વર પુણ્યના કાર્યોમાં કારણભૂત છે તેમ પાપમય કાર્યોમાં કારણભૂત ખરે કે નહિ ? સમાધાન-ના. પરમેશ્વર શુભ કાર્યોમાં કારણભૂત છે. પણ અશુભ કાર્યોમાં કિચિત પણ કારણભૂત છે જ નહિ. જેમ સૂર્યનું અજવાળું કાંટા કાંકરાથી બચાવે અને એને માર્ગ બતાવે તેમાં સૂર્યનું અજવાળું કારણરૂપ છે. પણ કઈક બેવકુફ માણસ જાણી જોઇને આંખો મીંચીને ચાલે અથવા અંધ હોય કે અંધારામાં ચાલે અને તેથી કાંટા ખાડા કે ટેકરાથી નુકશાન થાય, એમાં કઈ સૂર્ય એ નુકશાનનું કારણ નથી. તેવી જ રીતે પરમેશ્વર પણ સૂર્યની માફક જ સર્વ વસ્તુ પ્રકાશક હેવાથી પુણ્યના કાર્યોમાં કારણ બને છે. અને પાપના કાર્યોમાં લગીર પણ કારણરૂપ બનતા નથી. પ્રશ્ન ૩૩૯–એક માણસ અગ્નિને સળગાવે (પ્રગટાવે) અને બીજે સળગતા અગ્નિને ઓલવી નાખે, એ બેમાં વિશેષ કર્મ કેણુ બાંધે ? Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦ ) સમાધાન—શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં અગ્નિકાયને અધિકાર ચાલ્યેા છે, ત્યાં શ્રી ગૌતમસ્વામી મહારાજે શ્રી વીરભગવાનને પૂછેલા આવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુએ ફરમાવ્યુ` છે કે—–અગ્નિ સળગાવનાર કમ' વધારે બાંધે, કારણ શું ? અગ્નિ મુઝાવનાર તે તે તે વખતે જ પૃથ્યાદિકની હિંસા કરે છે. માટે ક્રર્મો આધુ બાંધે છે પણ અગ્નિ સળગાવનારને તે સળગાવવાના વખતથી માંડીને યાવત્ અગ્નિનું શમન ન થાય ત્યાં સુધી છએ કાયની હિંસા થતી હોવાથી તે ધણું પાપ બાંધે છે. પ્રશ્ન ૩૪૦— નિજ રાના પ્રકાર કેટલા અને તે નિજૅરા આત્માને કર્માંથી શી રીતે અલગ કરે? સમાધાન—નિર્જરા એ પ્રકારની છે. એક સકામ નિર્જરા બીજી અકામનિજ રા–જ્ઞેયા નશામા યતીનામ્ અન્નામા વયીનામ” ચારિત્રધર મુનિઓને સકામનિર્જરા હોય છે. જ્યારે બીજા પ્રાણીઓને તે-“દળાં વસ્ પાયે ચતુપાયાત્ ધતાઽવ” કર્મોની પરિપક્વતા થવાથી અથવા તે એવા ઉપાયોદ્રારાએ થવાવાલી નિરા છે તે અકામનિર્જરા છે. सदोषमपि दीप्तेन सुवर्ण वह्निना यथा । तपेोऽग्निना तप्यमानास्तथा जीवा विशुध्यति ॥ १ ॥ જેમ માટીથી લિપ્ત એવું પણ સાનું દિપ્યમાન અગ્નિના સંસČથી શુદ્ધ સુવર્ણ થાય છે. તેમ કર્માથી લિપ્ત એવા આત્મા તપશ્ચર્યારૂપી અગ્નિના તાપથી કર્મો અલગ કરીને સુવર્ણની માફક શુદ્ધ સ્વરૂપમય થાય છે. પ્રશ્ન ૩૪૧—‘નવરાત્ માક્ષાય યતિતવ્ય” એમ શાસ્ત્રકાર કહે છે પણ સવર એટલે શું? સમાધાન—મુખ્યતાએ તે આશ્રવને રાધ તે સવર કહેવાય. તે સવરના ભેદો એ છે. એકતા દ્રવ્ય-સવર અને ખીજો ભાવ-સંવર Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૧) "यः कर्मपुद्गलादान-च्छेदः स द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागः स पुनर्भावसंघरः ॥ १॥ જે કર્મયુગલનું અગ્રહણ (નહિ ગ્રહણ કરવું) તે દ્રવ્ય-સંવર અને સંસારમાં રખડાવી મારનાર પાપમય પ્રવૃત્તિઓને મન વચન કાયાથી (ત્રિકરણ યોગે) ત્યજી દેવી ( છોડી દેવી) તે ભાવસંવર છે. પ્રશ્ન ૩૪–આવો કોને કહેવાય? મન વચન કાયાની કઈ પ્રવૃત્તિથી શુભ આશ્રવ આવે અને કઈ પ્રવૃત્તિથી અશુભ આશ્રવ આવે ? સમાધાન-માવાયામ ના મ શુમાસુમના यदाऽऽभवन्ति जन्तूना-माश्रवास्तेन कीर्तिता ॥१॥ મન વચન અને કાયા દ્વારા જે શુભ અથવા તે અશુભ કર્મોને જે પ્રાણીઓ એકઠા કરે છે તે આશ્રવ છે. मैव्यादिवासित चेतः कर्म सूते शुभात्मकम् । कषाय-विषयाकान्त वितनात्यशुभं पुनः ॥ १ ॥ મૈત્રી પ્રમોદ કારૂણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાયુક્ત ચિત્તવાળો પ્રાણ કરે તે શુભ આશ્રવને સંગ્રહ કરે અને ચાર કષાય અને પાંચ ઇકિયેની અંદર તલાલીન ચિત્તવાળે અશુભકર્મો ને વિસ્તારે છે. शुभार्जनाय निर्मिथ्य श्रुतज्ञानाश्रित वचः । विपरीत पुनशेय-मशुभार्जनहेतवे ॥ १ ॥ સાચું વચન અને શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રને અનુસરતું પણ પરસ્પર વિરૂદ્ધ અને અસંબદ્ધ નહિ, એવું વચન બોલવાથી શુભ આશ્રવ અને એનાથી વિપરીત એટલે જેમ તેમ હું બોલવું શાસ્ત્રના યથાર્થ અભ્યાસ વિના યા તદા પ્રજલ્પવાદ કરવો એ બધું અશુભ આશ્રવના હેતુભૂત છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) शरीरेण सुगुप्तेन शरीरी चिनुते शुभम् । सततारम्भि जन्तुघातकेनाऽशुभं पुनः ॥ १॥ શરીરથી સુગુપ્ત પ્રાણી શુભ કર્મોને એકઠાં કરે છે અને તેનાથી વિરૂદ્ધ એટલે નિરંતર સતત (અહર્નિશ) આરંભમાંજ મન વચન કાયાના યુગને પ્રવર્તાવનારો અનેક ના ઘાતમાં જ ઉઘત પ્રાણી અશુભકર્મના આશ્રવને ઉપાર્જન કરે છે. પ્રશ્ન ૩૪૩–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મેહનીય કર્મોના આશ્રવ શી રીતે આવે છે? સમાધાન–આ કર્મોના શુભાશુભ આશ્રના વિભાગ નીચે પ્રમાણે છે. ૧. જ્ઞાન ભણતાને વિઘ કરવું, શાસ્ત્રીય પદાર્થોને ઓળવી રાખવા, જ્ઞાન અને જ્ઞાનીઓની આશાતના કરવી, ઉપઘાત કરે અને જ્ઞાની મહાત્મા ઉપર માત્સર્ય રાખવું. આ તમામ જ્ઞાનાવરણીયના આ અશુભ જ હાય. ૨. દર્શનાવરણીયના આવો નિદ્રાઆદિકપ્રમાદનું આસેવન કરવાથી થાય છે. તે સર્વે અશુભ આશ્રવ જ છે. ૩. દેવપૂજા, ગુરૂસેવા, સુપાત્રદાન, છની દયા, ક્રોધાભાવરૂપ ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિસંયમ, અકામનિર્જરા (અજ્ઞાની છોને થતી), શૌચ (પવિત્રતા), બાલતપ (વગર સમજે કરાતી તપશ્ચર્યા, આ વેદનીય કર્મનાં શુભ આશ્રવ છે. દુઃખ, શોક, પ્રાણુઓની હિંસા, રૂદન, રમત વિગેરે પોતે કરે અથવા બીજાને કરે તથા કરાવે વેદનીયકમેના અશુભ આશ્રવ છે. ૪. કેવલજ્ઞાની, શાસ્ત્ર, ચતુર્વિધસંધ, તથા ધર્મના અવર્ણવાદ બલવાથી, ઉપદ્રવ વિગેરે કરવાથી મેહનીયકર્મના આશ્રવ આવે છે અને તે અશુભ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) પ્રશ્ન ૩૪૪–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મોના શુભ આશ્ર હોય કે નહિ? સમાધાન-ન હોય. કારણ કે જ્ઞાન વિગેરે તે આત્માનાં મૂલગુણે છે. જ્યારે આશ્રવ તે પૌલિક છે; જ્ઞાનાવરણીય વિગેરે તે પોતે જ આવરૂપ છે. આત્માના મૂલગુણને ઘાત કરનાર છે. એ ચારે ઘાતી કર્મોને નાશ થવાથી તે અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા, અને અનંતવીર્યરૂપ આત્મીયગુણેને આવિર્ભાવ થાય છે માટે આ ચાર કર્મોના શુભ આશ્રવ હોય જ નહિ. પ્રશ્ન ૩૪૫–પુંડરીક રાજાએ કંડરીકને ગૃહસ્થષ આપી પોતે સાધુપણું સ્વીકાર્યું, એમને સાધુપણું તેડાવવાને દોષ લાગ્યો કે નહિ ? સમાધાન - રાજ્યની ઈચ્છાવાળા કંડરીક મુનિ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે પહેલાં તે બે ત્રણ વખત પુંડરીકે એમને સ્થિર કર્યા છે, છેલ્લી વખતે કંડરીક આવી ગામ બહાર ઉતર્યાના સમાચાર જાણી પુંડરીક રાજા ત્યાં આવ્યા તે કંડરીકને લીલેરી ઉપર બેઠેલા અર્થાત્ સાધુત્વથી ખસી ગયેલા (ચુત થયેલા) જોયા અને હવે એ સ્થિર થાય એવું જ નથી એમ ધારી પિતે રાજધુરાને છોડી કંડરીકના સાધુવેષને સ્વીકારી લીધઃ અત્ર પુંડરીકને કંડરીકને સાધુપણાથી ખસેડવાને દેષ બીલકુલ નથી કારણ કે કંડરીકના આચાર વિચારથી, બલવા ચાલવાથી તે સાધુપણામાં હવે ટકે તેમ નથી સાધુપણું છોડવાને જ છે એમ નિશ્ચય થવાથી પિતે સાધુવેષ સ્વીકાર્યો છે અને કંડરીકને (તેની પિતાની તે ઇચ્છા હોવાથી રાજ્ય આપ્યું છે. માટે સાધુપણથી ખસેડવાને લેશ પણુ દોષ પુંડરીકને છે જ નહિ. પ્રશ્ન ૩૪-દેશના દેવાને અધિકારી કોણ? સમાધાનધર્મોપદેશ દેવાને અધિકાર શાસ્ત્રકારોએ સર્વથા ત્રિવિધ ત્રિવિધ વિસરાવે છે સંસાર જેમણે એવા મુનિઓને જ સમ Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) ર્યો છે. મુનિ પણ યોગ્ય સ્થાને દેશના આપે તે જ-સ્વ-પર ઉપકારી થાય કેમકે "यद्भाषित मुनीन्द्रैः पापं खलु देशना परस्थाने । નયનમેત મવા રાહagવામ” nશ બાલબુદ્ધ, મધ્યમબુદ્ધિ અને તીક્ષ્ણબુદ્ધિ જીવોને તપાસ્યા વગર જે બાબુદ્ધિવાળાને લાયક દેશના તીણબુદ્ધિવાળાને આપવામાં આવે, તીણબુદ્ધિવાળાને લાયક દેશના મધ્યમબુદ્ધિવાળાને આપવામાં આવે તે પરસ્પર ગ્યસ્થાનના અભાવે તે દેશના છે છતાં પણ તે દેશનાને શાસ્ત્રકારોએ પાપમય દેશના અને અને ભવાટવીમાં ભયંકર વિપાક (દુઃખ)ને આપનારી દેશના કહી છે. તત્વ એ છે કે-સંસારથી ઉદ્ધાર કરનારની દેશના પણ અસ્થાને દેવામાં આવે તે સંસારમાં ડૂબાડનારી થાય છે. પ્રશ્ન ૩૪૭--કેટલાક કહે છે કે નવકારમંત્ર ગણવા કરતાં એ ટુંક અક્ષરમાં જે “ નમઃ grશ્વનાથા ઈત્યાદિ જે ગણવામાં આવે-જાપ કરવામાં આવે તે આ ભવમાં ને પર ભવમાં મહાદ્ધિ સિદ્ધિને આપનારે થાય આવું કહેવું એ શું મંત્રાધિરાજ નવકારમંત્રની તથા શાસ્ત્રની અવગણના નથી ? સમાધાન–શાસ્ત્રકારોએ જગે જગે પર નવકારમંત્ર ગણવાનું કહ્યું છે એનું કારણ એવું છે કે-નવકાર મંત્રને જે સારા સંસ્કાર આત્મામાં પડી જાય તે શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થાય એના કાંઈક દાખલા નવકારમંત્રના છંદ વિગેરેથી મૌજુદ છે. પણ “3” ગણો એમ કહેનારા ખરેખર શાસ્ત્રની અને ચૌદપૂર્વના સારભૂત એવા નવકાર મહામંત્રની અવગણના કરનાર હોવાથી મહામિથ્યાદિષ્ટ છે. કારણ કેશ્રી સિદ્ધસેનદીવાકર જેવા મહાસમર્થ આચાર્યો પણ નવકારમંત્ર સંસ્કૃત ભાષામાં ટુંકારૂપે અને પ્રાકૃત બનાવવાનું વિચારમાત્ર થયો તેથી તેમને પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત આવ્યું તે પછી મહામંગલમય નવકાર મંત્રને ઉથાપીને તેને ઠેકાણે “ ના ગણવાને ઉપદેશ કરનારાને કેટલું પ્રાયશ્ચિત છે તે સ્વયં સમજાય તેવું છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) પ્રશ્ન ૩૪૮–ત્યારે હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્રમાં કાર જપવાનું કેમ કહ્યું છે? સમાધાન કલિકાલ સર્વજ્ઞભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજીએ ગશાસ્ત્રમાં કારપૂર્વક નવકાર જપવાનું તેઓને કહ્યું છે કે જેઓને ઐહિકસુખની ઈચ્છા હોય પણ જેમને મેક્ષની જ ઈચ્છા હોય તેમને માટે ૩ષ્કારની જરૂર છે નહિં મન્નાવપૂર્વે હિમિમિઃ | ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकाक्षिभिः ॥१॥ પ્રણવ એટલે કારપૂર્વક આ લેકના સુખની ઇચ્છાવાળાએ નવકારાદિકને જાપ કરવો, પણ નિર્વાણ (મેક્ષ) સુખની ઈચ્છાવાળાએ તે કારપૂર્વક ગણવાની જરૂર છે જ નહિં. પ્રશ્ન ૩૪૯–જ્ઞાનદાન કેનું નામ ? સમાધાન–અજ્ઞાન જીવોને જીવ, અજીવનું સ્વરૂપ, આશ્રવ તથા સંવરનાં કારણે, બંધ તથા નિર્જરાના સાધનો તથા મેક્ષનાં ઉપાયોનું જ્ઞાન આપવામાં આવે તેને શાનદાન કહેવાય. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી લખે છે કે-“જ્ઞાનં નિમિત્તેચ્છઃ” ધર્મને નહિં સમજનારાઓને જે જ્ઞાન આપવામાં આવે તે જ્ઞાનદાન કહેવાય તે સિવાયનું સેલીસીટર અથવા બારીસ્ટર સુધીની અથવા તેવી જ સ્થિતિ સુધીનું વ્યવહારી જ્ઞાન દેવાય તેને જ્ઞાનદાન તે કહી શકાય જ નહિં. કારણ કે વ્યવહારીક જ્ઞાન વસ્તુતઃ સાચું જ્ઞાન નહિ હોવાથી ખરેખર અજ્ઞાનદાન જ કહેવાય છે, કારણ કે તે સંસારમાં ડૂબાડવાનું પરમ કારણ છે. પ્રશ્ન ૩૫૦–આ જીવ સુખમાં રાષ્ટ્ર અને દુખમાં નારાજ કેમ થાય છે ? સમાધાન–આ જીવ સુખના અને દુઃખના કારણોમાં જતો નથી માટે જ એની એ દશા છે. સુખ ભોગવવામાં જીવ પિતાની કર્મની શુભ Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) પ્રકૃતિમાં પણ નુકશાન કરે છે. જીવ જ્યારે દુઃખ ભોગવવાને તૈયાર થાય ત્યારે કર્મની અશુભ પ્રકૃતિ તેડે છે. તેથી દિન પ્રતિદિન તે હલકે થાય. ૩પ૧-દીવસ કેટલી ઘડી ચઢ્યો અથવા કેટલી ઘડી બાકી રહ્યો એવું જૈનશાસ્ત્રમાં ક્યાંઈ વિધાન છે ? સમાધાન-યતિદિનચર્યા નામના ગ્રન્થમાં સાધુઓએ પિરિસિ ક્યારે ભણાવવી વિગેરે અધિકાર જ્યાં ચાલ્યો છે ત્યાં જણાવ્યું છે કે પિતાના શરીરની છાયા પગલાંથી માપવી તે જેટલાં પગલાં થાય તેમાં સાતની સંખ્યા ઉમેરવી, આવેલા સરવાળાની સંખ્યા વડે ૨૮૯ ને ભાગવા, આવેલા ભાગાકારમાંથી બે બાદ કરી, તે બાદબાકીના અર્ધા કરવા તે જે સંખ્યા આવે તેટલી ઘડી દીવસ ચઢ્યો અને બપોર પછી તેટલી ઘડી દીવસ બાકી રહ્યો એમ સમજવું ઉદાહરણ-છાયાના માપના ૧૦૭–૧૭, ૨૮૯ : ૧૭=૧૭– ૨=૧૫=અર્ધ-ળા માટે છા ઘડી એટલે ત્રણ કલાક ભાગાકારમાં વધેલી શેષ તે પળો સમજવી. એક મીનીટની પળે રાા (અઢી) થાય છે. પ્રશ્ન ૩૫૨– પદાર્થની ઉત્તમતા હોય તે પછી દષ્ટાન્તની આવશ્યકતા શી ? સમાધાન-દષ્ટાન્ત દ્વારા ઉત્તમ પદાર્થોની જે અસર થાય છે તે અસર પદાર્થની ગમે તેટલી ઉત્તમતા છતાં યે થતી નથી માટે દષ્ટાન્તની પૂરેપૂરી જરૂરીઆત છે. પ્રશ્ન ૩૫૩–પુરૂષને ધર્મપ્રાપ્તિ થાય, વિષયથી તે વિરક્ત બનીને વિરાગી થાય અને તેથી તે પુરુષ સ્ત્રીના વિષયની પિપાસા પૂરી ન પાડે તે કારણથી સ્ત્રી ઉન્માર્ગે જાય, વ્યભિચારીણું થાય છે તે પાપ તે પુરૂષને લાગે કે નહિ ? Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૨૭) સમાધાન—આવા પુરૂષને આ દોષને લેશ પણુ લાગે નહિં, પ્રદેશી રાજાને ઝેર આપનારી સૂર્યકાન્તા રાણીના દાખલા શાસ્ત્રસુપ્રસિદ્ધ છે. આજ કારણે રાજાને ઝેર આપનારી તે રાણી મરીને નરકે ગઈ અને પ્રથમ અવસ્થામાં જે મહાપાપી, અને પાછળથી ધમ પાળવાથી પુણ્યવાન બનેલા પ્રથમના નાસ્તિકશિમણિ, પછીથી બનેલા સુદૃઢ આસ્તિક પ્રદેશી રાજા સમાધિથી કાલ કરી સૂર્યાભદેવ થયા. પ્રશ્ન ૩૫૪—મિથ્યાત્વ “ગુણસ્થાનક” એમ કેમ કહેવાય ? કારણ કે જેને ગુરુસ્થાન કહીએ ત્યાં મિથ્યાત્વ શી રીતે હોય ? મિથ્યાત્વ જે સ્થાને હોય તે સ્થાનને ગુણસ્થાનક કહેવામાં શુ કાઇ પણ જાતને વાંધા નહિ? સમાધાન—વ્યક્ત મિથ્યાવભાવની પ્રાપ્તિ હોય તે ગુણુસ્થાનક કહેવાય. માક્ષદાતાની બુદ્ધિએ કુદેવ, ક્રુગુરૂ, અને તે માને તેને અહિં ગુણસ્થાન કહેવામાં કાઈપણ જાતને વાંધો નહિ. પ્રશ્ન ૩૫૫—અભભ્યને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવું કે નહિ? સમાધાન—લૌકિકબુદ્ધિએ ઉપદ્રવાદ ટાળવાની બુદ્ધિએ જે દેવ-ગુરૂ-ધર્મનું આરાધન કરાય તે અથવા સ્પદ ઇન્દ્રિયાના વિષયાનુ જે જ્ઞાન થાય તે જ્ઞાન થવાથી ચૈતન્યશક્તિ અભષ્યમાં રહેલી હાવાથી ગુણુસ્થાનક કહેવાય. પ્રશ્ન ૩૫૬—માક્ષની બુદ્ધિએ અનુષ્ઠાન કરનારને સંસાર કેટલા હોય ? સમાધાન—ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવત કાલમાં જરૂર તેના મેાક્ષ થાય. પ્રશ્ન ૩૫૭—મહાવ્રત ઉચ્ચર્યા વિના અને સાધુ વેષ પહેર્યાં વિના ગૃહસ્થપણામાં રહી સાધુપણામાં ક્રિયા કરનાર સાધુ ગણાય કે નહિ? Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) સમાધાન–વોચ્ચારણ કર્યા વગર કરાતું સાધુપણાનું અનુષ્ઠાન સાધુપણામાં ગણાય નહિં કેમકે શ્રી વીરભગવાન બે વર્ષ ઘરમાં રહ્યા તે દરમ્યાન શરીરશુશ્રષાને સર્વથા ત્યાગ કર્યો હતે. બ્રહ્મચર્યપાલન તે હેય જ-એમાં પુછવાનું શું ? આહાર પાણી પણ બેંતાલીસ દોષ રહિત લેતા હતા; આટલું છતાં તેમની ક્રિયા સાધુવેષ વગર સાધુપણામાં ગણાઈ નથી અને તેથી જ એમને મન:પર્યાવજ્ઞાન થયું નહિ; અને ગૃહસ્થાવાસ ૨૮ વર્ષને નહીં પણ ત્રીસ વર્ષને ગણે છે. પ્રશ્ન ૩૫૮દ્રવ્ય- સાધુપણુ વગર જેઓને કેવલજ્ઞાન થયું હોય એવા ગૃહસ્થ વંદન કરવા લાયક છે કે નહિં ? સમાધાન-ભાવનામાં આરૂઢ થવાથી ગૃહસ્થપણુમાં કેવલજ્ઞાન થયા છતાં જ્યાં સુધી તે દ્રવ્ય-સાધુપણું ન અંગીકાર કરે ત્યાં સુધી વંદના કરવા લાયક નહિં. શ્રી ભરત મહારાજને કેવલજ્ઞાન થયું પણ આવેલા સૌધર્મેન્દ્ર વિનંતિ કરીને એ જ કહ્યું કે-“આ વેષ અંગીકાર કરો, પછી હું વંદના કરૂ” પ્રશ્ન ૩૫૯-કયા કયા દેવતાઓમાંથી ઍવીને વાસુદેવ થઈ શકે? સમાધાન–અનુત્તરદેવલોક સિવાયના દેવલેકમાંથી ચવેલા વાસુદે થઈ શકે. પ્રશ્ન ૩૬૦–અસ્પૃશ્ય-જાતિવાળા ભાવિક હેય તે ધર્મકાર્યમાં કેવી રીતે વર્તે ? સમાધાન- ધર્મભાવિક હોય તે ધર્મના કાનુનને માન આપે એમાં નવાઈ શી? ઉપદેશ–તરંગિણીમાં લખે છે કે કઈક ભાવિક જનોને શ્રી સિદ્ધાચલજી જવા માટે સંધ નીકળ્યો પણ અસ્પૃશ્ય દોષના કારણે ડુંગરના પગથીએ પણ નથી ચઢ્યો, પણ ડુંગરને પ્રદક્ષિણા કરીને પાછો ફર્યો છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯) પ્રશ્ન ૩૬૧—મુખ્યરીતિએ મનુષ્યપણું પામવાનાં કારણેા ક્યા ? સમાધાન—શાસ્ત્રકારો કહે છે કે ‘થક્ તનુજનો’–સ્વાભાવિક પાતળા કષાયા, વાળના દાન દેવાની રૂચિ અર્થાત્ જેટલું દેવાય તેટલું ઓછુ” એવી માન્યતા દાનને અંગે ઢાવી, 'ન્તિમમુળ' ધ્યા-દાક્ષિણ્યાદિક મધ્યમગ્રા. આ કારણો મનુષ્યભવનાં છે. પ્રશ્ન ૩૬૨—સાધુના પરિચયથી કાઈ હલુકમાં જીવ વિરાગી થાય ત્યારે દુનિઆદારીના લોકા કહે છે કે સાધુએ ભૂરકી નાંખી, એ ભૂરકી એટલે શું! સમાધાન—સાધુમાં રહેલા ત્યાગની છાયા સામા આત્મા પર પડવાથી તે વિરાગી થાય છે. તે ત્યાગની છાયાને જે લેકા કહે છે તે ભૂરકી સમજવી. તે સિવાય કામ!–ટુમાદિ કરે નહિ. પ્રશ્ન ૩૬૩—પૌદ્ગલિક ઇચ્છાએ ધમ કરવાનું કહે તે સાધુનાં મહાવત રહે કે નહિ ? સમાધાન—મહાવ્રતધારીઓએ હિંસાદિક પાંચે આશ્રવા ત્રિવિધત્રિવિધ વાસિરાવવાં લાયક છે જ્યારે ધન, પુત્ર, શ્રી આદિ મેલવવા માટે પણ ધર્માં' કરવાનુ' કહે તે દુર્રાનદારીની બધી અનુમાદના લાગે તે પછી મહાવત રહે કેવી રીતે? ન જ રહે. વર્તા' એવું કહેનાર શાસ્રકારનાં પ્રશ્ન ૯૬૪—ધર્મઃ મહાવત રહે કે તૂટે? સમાધાન—ધમ સ્વર્ગ અને મેક્ષને આપનારી છે. માટે ધમ જરૂર કરવા જ જોઈએ એમ કહેવાથી શાસ્ત્રકારનું મેાક્ષ તરફ્ દુર્લક્ષ્ય ન હોવાથી મહાવ્રત તૂટે નહિ. પ્રશ્ન ૩૬૫—આ ક્ષેત્ર કોને કહેવાય ? સમાધાન—શ્રી તીથંકરદેવ તથા ચક્રવતી આદિ ઉત્તમ પુરુષોને જન્મ જે ભૂમિમાં થાય તે ભૂમિમાં જન્મેલ જીવા તે આ ક્ષેત્ર કહેવાય Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૦) છે, એટલું જ નહિં પણ જ્યાં ધર્મ એવા શબ્દ સંભળાય છે તે પણ આર્યક્ષેત્ર કહેવાય છે. પ્રશ્ન ૩૬૬–આવશ્યક કેટલા પ્રકારનાં છે? સમાધાન–અનુગદ્વાર-સૂત્રમાં આવશ્યક ત્રણ પ્રકારનાં કથા છે. ૧. લેકેત્તર આવશ્યક, ૨. લૌકિક આવશ્યક, અને ૩. મિથાવ આવશ્યક ૧ સામાયિક, પ્રતિક્રમણ કાર્યોત્સર્ગાદિ જે કરાય તે લોકોત્તર આવશ્યક કહેવાય. ૨ ભારત, રામાયણાદિક પ્રત્યે જ્યારે ઐતિહાસિક હતા ત્યારે તે લોકિક આવશ્યક. ૩ અને તે (ભારત રામાયણદિ) ગ્રન્થમાં કહેલા રામ વિગેરે ને અવતારી પુ તરીકેની માન્યતા તે મિથ્યાત્વ આવશ્યક. પ્રશ્ન ૩૬૭–ભરત મહારાજાના રસેડામાં જમનારા શ્રાવકે કઈ શરતો પાળતા હતા ? સમાધાન–૧ બનતાં સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ૨ યદિ ન પાળે તે પિતાના પુત્ર-પુત્રીઓને સાધુ-સાધ્વીને સોંપવા. ૩ પિતાના બાલબાચાં દીક્ષા લે તે માટે મહેનત કરવી. ૪ દીક્ષા ન લે તે સમ્યકત્વ મૂલ બારતે પાળવાં. (ખાસ કરીને આ ચાર નિયમ હતા.) પ્રશ્ન ૩૬૮–સમ્યકત્વ પામતી વખતે જીવ કેટલી નિર્ભર કરે? સમાધાન–સર્વવિરતિમાં રહેલ સાધુ જે નિર્ભર કરે તેના કરતાં અસંખ્યાત ગુણ નિજરો કરે. પ્રશ્ન ૩૬૯–ગોશાલે તીર્થકરને માનતા હતા કે કેમ? Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) સમાધાન માનતા હતા, તીર્થંકરથી જ શાસન પ્રવર્તે છે એમ માનતે હેવાથી જ પિતાને વીસ તીર્થકર જણાવતે હતે. પ્રશ્ન ૩૭૦—ધર્મ જોવામાં બારીકબુદ્ધિ જોઈએ એ કથનનું રહસ્ય શું ? સમાધાન–શ્રી તીર્થકરઆદિની હયાતિમાં ઢંક જેવા શ્રાવકે પણ ધર્મને બારીકબુદ્ધિથી સમજનાર હતા તેથી જ સુદર્શન (જમાલીની સ્ત્રી જે સાધ્વી થઈ હતી) ને ઠેકાણે લાવી શક્યા તે પછી આ પચમકાલે તિર્થંકર, કેવલી, પૂર્વધર વિગેરેને વિરહ છે. તેમાં જે બારીકબુદ્ધિ ન વપરાય તે બુરીદશા જ થાય માટે જ શ્રી હરિભદ્રસૂરિજી તે લખે છે કે–સૂક્ષ્મબુદ્ધિ જો ન હોય તે કરાતી ધર્મકિયા તે ધર્મને નાશ કરનારી જ બને માટે બારી બુદ્ધિની જરૂર છે. પ્રશ્ન ૩૭૧–અંતર્મુહૂર્ત કરેલ ધર્મ કેટલું સુખ આપે? સમાધાન–અંતર્મુહૂર્ત કરેલ ધર્માનુષ્ઠાન જે ઉત્કૃષ્ટ પરિણામે કર્યો હોય તે અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા તથા અનંતવીર્યાદિ આપે એટલે બાધા રહિત અનંત ચતુષ્ટયરૂ૫ સમૃદ્ધિ એ અનંતકાલનું સુખ આપે છે. પ્રશ્ન ૩૭૨–ચારિત્રરહિત (ગૃહસ્થ) શ્રુતજ્ઞાની, પરમગુરૂ તરીકે માનવા લાયક ખરો કે નહિ ? સમાધાન–શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ શ્રી દશવૈકાલિકની ટીકામાં લખે છે કે – 'चारित्रेण विहीनः श्रुतवानपि नोपजीव्यते सद्भिः । शीतलजलपरिपूर्णः कुलजैश्चण्डालकूप इव' ॥१॥ અર્થ–જે ચારિત્રવિહીન શ્રતવાળો હેય તે પણ તે ઉત્તમ પુરૂષએ સેવા કરવા લાયક નથી. જેમ ઠંડા પાણીએ કાંઠા સુધી ભરેલ ચંડાલને Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) કુવા ઉત્તમકુલમાં ઉપજેલ પુરૂષો માટે ગમે તેવી તૃષા લાગી હોય છતાં પણુ વ છે. ત્રિડીના વેષમાં રહેલ અને સાધુપણાને ઉપદેશ કરી, પ્રતિખાધી સાધુઓને શિષ્યા સાંપનાર મરીચિ અને દરરોજ દશ દશ માસાને પ્રતિખાધ કરનાર, વેશ્યાને ઘેર રહેલ નદીષેણજીની માફક ભલે ગૃહસ્થ શ્રુતજ્ઞાનવળા હોય છતાં ગુરૂ તરીકે સ્વીકાર્ય નથી. પ્રશ્ન ૩૭૩—ઋજુવાલુકા નદી જ્યાં વીરભગવાનને દૈવલજ્ઞાન થયું ત્યાંથી પાવાપુરી કેટલે દૂર થાય ? સમાધાન—ઋજુવાલુકા નદીથી પાવાપુરી ખાર જોજન થાય છે. પ્રશ્ન ૩૭૪—સામાન્ય–વલાને પણ કેવલજ્ઞાન તે છે, છતાં તીય કર પ્રેમ ન કહેવાય ? સમાધાન—સામાન્ય-કેવલી લેાકાલેાકના ભાવને જાણે છે પણ કેવલજ્ઞાન થયા પછી તીર્થંકરના ઉપદેશથી જીવોદ્ વા ધ્રુવેષ થા વિમેક્ વા ત્રણ પદો સાંભળવા માત્રથી ખીજબુદ્ધિના સ્વામી શ્રી ગણુધરદેવા ચૌદ પૂર્વ અને બાર અંગ રચે છે. તે બધા પ્રભાવ શ્રી તીર્થંકર નામક તાજ છે. આવા નામકમના ઉદય સામાન્ય-કૈવલીને નથી માટે તે તીથ કર કહેવાય નહિ. પ્રશ્ન ૩૭૫--ળશે. વાયુર્વે વા વિનમેક્ષાએ ત્રિપદી સામાન્ય-કેવલી ખેલે તા ગણધરો ચૌદપૂર્વ અને ખાર અગરચી શકે કૈનહિ? સમાધાન—ના. સામાન્ય-ક્રેવલીએ કહેલી ત્રિપદીથી ગણુધરાને તેવા પ્રકારના ક્ષયાપશમજ ન થાય તેથી તેવી રચના થઇ શકે નહિ. પ્રશ્ન ૩૭૬—શ્રી તીર્થંકરની દેશનામાં ક્રાડા જીવાની શંકાનાં સમાધાના એકી સાથે કેવી રીતે થતાં હશે? Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) સમાધાન–દેવાધિદેવ શ્રી તીર્થંકરદેવને પ્રભાવજ અચિંતનીય છે. શ્રી તીર્થંકરદેવનું જેવું વચન દેશનામાં નીકળવાનું હોય તેવીજ શંકાઓ ક્રોડે શ્રેતાઓને થાય. અને તે શંકાઓને ખુલાસો દેશનામાં વ્યક્ત થતી વાણીથી આપોઆપ થઈ જ જાય. સામાન્ય-કેવલીની દેનામાં તે તાકાત છે જ નહિ. પ્રશ્ન ૩૭–સૌધર્મ દેવલેક મનુષ્યકથી કેટલે છેટે છે? સમાધાન–અસંખ્યાત દોડાદોડ જન. પ્રશ્ન ૩૭૮–અભિગમ-શ્રાવકે પિતાનાં છેકરાઓને સાધુ-સાધ્વીને સોંપતા હતા આ અધિકાર શેમાં છે? સમાધાન–કી આવશ્યકચૂર્ણિમાં. પ્રશ્ન ૩૭૯–જઘન્યથી કેટલી ઉંમરવાળા અનુત્તર-વિમાનમાં જાય ? સમાધાન–જઘન્યથકી ગર્ભથી નવ વર્ષની વયવાળો છવા અનુત્તર-વિમાનમાં જાય. પ્રશ્ન ૩૮૦–શાસ્ત્રમાં ચિંતા કેટલા પ્રકારની કહી છે. સમાધાન–૩૪મા હિ સર્વિતા, મેતા ૪ મથના. अधमा कामचिंता च, परचिंताऽधमाधमा ॥१॥ ચિંતા ચાર પ્રકારની કહેલી છે. પહેલી આત્મચિંતા તે ઉત્તમ છે. બીજી મેહચિંતા તે મધ્યમ છે. ત્રીજી કામચિંતા તે અધમ છે અને ચોથી પારકી ચિંતા એ અધમાધમ છે. પ્રશ્ન ૩૮૧–દેવતા કયારે આહાર કરે ? સમાધાન-મનોળિો રેવા દેવતાઓ મનભક્ષી છે. આહારની ઈચ્છા થવા માત્રથી તેઓ ધરાઈ જાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) પ્રશ્ન ૩૮૨-- બાદર-હિંસાને ત્યાગ કર્યા વિના સૂમ-હિંસાને ત્યાગ કરી શકાય? સમાધાન–ના, ત્રસની હિંસાથી વિરમ્યા વિના સ્થાવરની હિંસાથી વિરમવાની વાત કરવી એ દુનિયાને છેતરવાને જ ધંધે છે; જેમ કે માણસ કહે કે “મારે દીવસે ન ખાવું” (એટલે કે રાત્રે ખાવું) તેવા પચ્ચખાણ આપે. અગર કોઈ મુસલમાન અનાજ ન ખાવું અને માંસ ખાવું તેવા પચ્ચખાણ માગે છે તેવા પચ્ચખાણ અપાય જ નહિં, કારણ કે રાત્રિભોજનને ત્યાગ કર્યા વિના દિવસે ખાવાના પચ્ચખાણ અને માંસનો ત્યાગ કર્યા વિના અનાજ ખાવાનાં કરેલાં પચ્ચખાણ તે પચ્ચખાણ નથી પણ ધર્મને ઉચ્છેદ કરનારાં જ પચ્ચખાણ છે. તેવી રીતે ત્રસની હિંસા છોડ્યા વગર સ્થાવર-સૂક્ષ્મને ત્યાગ પણ તે જ સમજ. પ્રશ્ન ૩૮૩-દુખી જીને દેખીને જેને દયા ન આવે તેનામાં સમ્યક્ત્વ હેય ખરું ? સમાધાન-ના, દુઃખથી રીબાતા પ્રાણીઓને દેખી જેને દયા ન આવે તેનામાં સમ્યકત્વ હેાય જ નહિં. પ્રશ્ન ૩૮૪–શ્રી તીર્થંકરને જીવ અવધિ તથા મન:પર્યવજ્ઞાન વગરને હેય ખરો? સમાધાન-ના, શ્રી તીર્થંકરને જીવ દીક્ષા લીધા પહેલાં અવધિજ્ઞાનવાળો જ હોય અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાનવાળે જ હેય. પ્રશ્ન ૩૮૫-સંયમના ભેગે અહિંસા કરવા લાયક ખરી કે નહિ? સમાધાન-સંયમના ભોગે અહિંસા કરવા લાયક છે જ નહિ; જો તેમ હેય તે નદી આદિકમાં સાધુઓથી ઉતરી શકાય જ નહિ ગ્લાનાદિકને માટે વરસતા વર્ષાદમાં ગોચરી લાવી શકાય જ નહિ. Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૫) પ્રશ્ન ૩૮૬—ભાવયા વિના આવેલા સંસારના કંટાળા તે નિવેદ કહેવાય કે નહિ ? સમાધાન—ભાવધ્યા વગરને આવેલા સંસારના કંટાળા તે નિવેદ કહેવાય નહિ, પણ રાજા, ચક્રવતી વાસુદેવ, પ્રતિવાસુદેવપણાનાં તથા દેવતાઈ સુખ વિગેરે, સસારમાં ઉચ્ચમાં ઉચ્ચ સુખનાં સ્થાન મળે તે પણ જેને ઉદ્વેગ જ રહ્યા કરે, આધિ વ્યાધિ ઉપાધિ જેને ડગલને પગલે કાંટાની માક સાલ્યા કરે અને દુઃખની ખાણુરૂપ સંસારથી ક્યારે છૂટાય આવી ભાવયા આવે ત્યારે જ નિવેદ કહેવાય ? પ્રશ્ન ૩૮૭—કયા ગુણા ક્રૂરસે ત્યારે સમ્યગ્દષ્ટિ મનાય ? સમાધાન—પચાશક-સૂત્રમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે ‘સુશ્રાવિમુળ પો:’સાંભળવાની ઇચ્છા આદિ ગુણાને રસનારા જે આત્મા તે સમ્યગ્દષ્ટ છે. પ્રશ્ન ૩૮૮—કઈ કરણીથી શ્રાવક્ર કહેવાય ? સમાધાન—‘સંવત્તર કળાર્' ઇત્યાદિ સમ્યગ્દર્શનાદિ પામ્યા હાય, ઉત્કૃષ્ટ આચાર વિગેરેને સાંભળે અને કેવલ વિરતિ એ જ ધર્મ એમ માને તે શ્રાવક કહેવાય. પ્રશ્ન ૩૮૯ મેાક્ષની બુદ્ધિએ ભાવ-સાધુપણુ આવ્યું એમ જણાવવાની નિશાની કઈ છે? છે સમાધાન—હા, છે. આ સર્વોત્કૃષ્ટ જૈનશાસન એજ અથ એટલું જ નહિ પણ એ શાસનજ પરમાર્થ (પરમેત્કૃષ્ટ અથ) છે આવી માન્યતા થયા પછી બાકીની બધી દુનિયાદારીની વસ્તુને અનર્થંકર, આત્માને ડુબાવનાર માને—આ ત્રણ (અર્થ, પરમાર્થ અને અનર્થ રૂપ) પ્રકારની મુદ્ધિ મુખ્ય હાય અને સાધુપણું પળાતું હાય તા તેજ ભાવ– સાધુપણાની નિશાની છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) પ્રશ્ન ૩૯૦ પહેલાં પ્રીતિ થાય । પ્રતીતી ? સમાધાન—પહેલાં પ્રીતિ થાય અને પછી પ્રતીતી થાય છે. પ્રશ્ન ૩૯૧—શ્રદ્ધામાં શક્તિની ખામી ચાલી શકે? સમાધાન—ખીલકુલ નહિ. હજી આચરણમાં શક્તિની ખામી નભી શકે છે; પણ દેવ, ગુરુ અને ધમ-તત્ત્વની શ્રદ્ધામાં શક્તિની ખામી લેશ પણ ચાલી શકેજ નહિ. પ્રશ્ન ૩૯૨—શાસ્ત્રમાં અનાર્યનું લક્ષણુ કઇ છે? સમાધાન—હા, જેને સ્વપ્નમાં ધમ' આવા શબ્દો સાંભળવામાં ન આવે તે અનાય છે એમ શાસ્ત્રકાર કહે છે. પ્રશ્ન ૩૯૩-ધર્મની કિ ંમત સમજાણી ક્યારે કહેવાય ? સમાધાન—જ્યારે પોતાની ભૂલને મોટું રૂપ અપાય ત્યારેજ ધર્મની કિ ંમત સમજાણી છે એમ કહી શકાય. પ્રશ્ન ૩૯૪—શ્રી જિનેશ્વરા, ચક્રવતીઓ, બલદેવા, વાસુદેવ, પ્રતિવાસુદેવાના વા મનુષ્ય—ગતિ તથા તિય ચ-ગતિમાંથી આવીને તે તે પદવીધર થઇ શકે કે નહિ ? સમાધાન—ના. તે જીવા દેવલાક અગર નરક-ગતિમાંથી જ આવેલા હાય છે. પ્રશ્ન ૩૯૫—કઇ નરકથી નીકળીને ચક્રવતી થાય છે? સમાધાન—પ્રથમ નરકથીજ નીકલીને ચક્રી થાય છે. પ્રશ્ન ૩૯૬-વાસુદેવ, બલદેવ, અને તીથ કરો કઈ નરકમાંથી નીકળીને થાય ? Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) સમાધાન-જ્ઞાને ફુરિ-સટ્ટાઢિગ તીર્થ” | પહેલાંની બે નરકમાંથી નીકળીને વાસુદેવ અને બલદેવ થાય અને પહેલાંની ત્રણ નરકમાંથી નીકળીને તીર્થકર થાય. પ્રશ્ન ૩૯૭–બલદેવ અને ચક્રવર્તિ કયા દેવતા થઈ શકે? સમાધાન-“ચતુર્વિદા સુબ્યુલ્લા માનિ થઇafa . ચારે પ્રકારના દેવતાઓ બલદેવ અને ચક્રવર્તી થઈ શકે. પ્રશ્ન ૩૯૮-કયા દેવતાઓ તીર્થકર થઈ શકે? સમાધાન–વિના વૈમાનિજા' દેવતાઓમાંથી વૈમાનિક દવતાજ તીર્થંકર થઈ શકે. પ્રશ્ન ૩૯-દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનનું સમવસરણ જ્યાં પહેલાં થયું હોય ત્યાં ફરી સમવસરણ થાય કે નહિ ? સમાધાન–પહેલાં જ્યાં સમવસરણ થયું હોય ત્યાં થાયજ એ નિયમ નથી, પણ જ્યાં પહેલાં સમવસરણ ન થયું હોય ત્યાં તે થાય જ એવો નિયમ છે. પ્રશ્ન ૪૦૦–શ્રી તીર્થંકરદેવ કેટલા જનમાં હોય તે સાધુસાવીએ વાંદવા જવું જ પડે ? સમાધાન–આવશ્યકસૂત્રની ટીકામાં લખે છે કે-બાર એજન છે. રહેલા તીર્થંકર-દેવનાં દર્શન જે પોતે ન કર્યો હોય તે તે સાધુસાવીએ સમવસરણમાં જરૂર જવું જોઈએ. ન જાય તે પ્રાયશ્ચિત્ત આવે. પ્રશ્ન ૪૦૧–રેચક-સમ્યકત્વ ક્યારે કહેવાય? સમાધાન–જ્યારે જિનેશ્વર-કથિત તમાં વાસ્તવિક રૂચી હોય ત્યારે તેને રોચક–સમકિત કહેવાય છે. પ્રશ્ન ૪૦૨–કારક-સમ્યકત્વનું લક્ષણ શું?" Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) સમાધાન–શાસ્ત્રમાં કહેલા સદનુષ્ઠાનની જેવી ઉચી તેવી જ ક્રિયા તેનું નામ કારક-સમ્યકત્વ અને તે અપ્રમત-ગુણસ્થાનકે હેય છે. પ્રશ્ન ૦૩–દીપક-સમ્યકત્વ શું કામ કરે અને એ કોને હેય? સમાધાન-દીપક-સમ્યકત્વ દીવાનું કામ કરે એટલે દી જેમ જેવી વસ્તુ હોય તેવી રીતે બીજાને બતાવી દે, પણ પોતે તે દેખે નહિ. દીપક સમકિતવાળે શાસ્ત્રમાં જેવી રીતની વસ્તુ–સ્થિતિ વિગેરે હોય તે કહે અને બીજાઓને શ્રદ્ધાવાળા કરે પણ પિતાના આત્મામાં વસ્તુતત્વની શ્રદ્ધાનું ન્યપણું હોવાથી અંધારું હોય અને એ દીપક–સમકિત અભવ્યમિથ્યાદષ્ટિને હેય છે. પ્રશ્ર ૪૦૪–શું દીપક સમ્યકત્વનું પણ દેવાળું હોઈ શકે ખરું? સમાધાન–હા. કમલપ્રભ નામના આચાર્ય (જે પાછળથી સાવદાચાર્ય કહેવાણું) કે જેઓ ચૈત્યવાસીઓને માન્ય હતા, ને તે માટે તેઓએ તેઓને પ્રસંગોપાત નિર્ણય માટે બોલાવ્યા, બધા ચિત્યવાસી વગેરે હામા ગયા ત્યાં ચૈત્યવાસિની (યતિની) ને સંઘઠો થયે; પછી સભામાં બધાએ પૂછ્યું કે-ચૈત્યપૂજા વધે કે સાધુપણું એ આચાર્ય જણાવ્યું કે- સાધુપણું કરતાં ચિત્યપૂજા કઈ દીવસ પણ વધી શકે જ નહિ.” આ રીતે એ નિડરપણે શાસ્ત્રસિદ્ધ જવાબ દીધો. વળી તેઓશ્રીને માટે એક ચૈત્ય કરવાની વિનંતિના ઉત્તરમાં જણાવ્યું કે તમે કરવા ધારેલ દરેક જિન–ચય છે છતાં સાવ એટલે પાપનું સ્થાનક છે. આવા મેટા મુશ્કેલીના પ્રસંગમાં આટલે શાસ્ત્રસિદ્ધ જવાબ આપવાથી તીર્થકર નામકર્મ બાંધ્યું; પછી ચચવાસીઓએ પૂછ્યું–પહેલાં જે સાવી પગે પડી હતી અને જે સંધો થયે હતું તેનું કેમ? આમ ચિત્યવાસીએએ પુછ્યું ત્યારે પિતાની ખામીને છુપાવવા માટે કહ્યું-ભાઈ! આ જેન-દર્શનમાં સ્યાદ્વાદ છે; સંઘટ્ટો થાય પણ ખરે ને ન પણ થાય. આટલું શાસ્ત્ર-વિરૂદ્ધ કહેવાથી તીર્થંકર નામકર્મનાં દળીયાં વિખરાઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૯ ) ગયાં અને કઈ ચેાવીસી સુધી સંસારમાં રખડવુ પડયું એટલે કે દીપક–સમક્તિવાળા મિથ્યાત્વિપણામાં રહ્યા છતાં સાચી પ્રરૂપણા કરે, પણુ પ્રસંગ પડે પલટાઈ જનારા આવા સૂત્ર–વિરૂદ્ધ ભાષણુ કરનારા તે તે સૂત્ર–વિરૂદ્ધ ભાષણુ વખતે જ એલફેલ ખેલી નાંખે છે; કારણ કે દીપકસમ્યક્ત્વમાં પશુ દેવાળું હાય છે. પ્રશ્ન ૪૦૫-ચૈત્યવાસી સાધુઓ જે દહેરામાં પૂજા વગેરે કરતા હોય તે દહેરાં શુ સાવદ્ય ગણાય ? સમાધાન—હા, તેવાં દહેરાં સાવદ્ય કહેવાય, જે માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કથન છે. પ્રશ્ન ૪૦૬-ધર્મની દેવલાક જેટલી કિ ંમત કરે તેને મિથ્યાત્વ લાગે ? સમાધાન—હા. પ્રશ્ન ૪૦૭—મનકમુનિને દીક્ષા આપનાર ચૌદપૂર્વી છે. અને તેથી તેઓએ જ્ઞાનને ઉપયોગ ઇને દીક્ષા આપી હશે પણ તમે આજે મનકમુનિના નામે તેવી ખાલદીક્ષા આપવા તૈયાર થાઓ છે તેનું શું ? સમાધાન—ભાગ્યવાન્ ! જ્ઞાનના ઉપયાગ દીક્ષા આપતાં પહેલાં મૂક્યો જ નથી, છ માસનું આયુષ્ય છે માટે તે પણ પામી જાય” એમ વિચારી પૂર્વમાંથી ઉધ્ધત કરી દશવૈકાલિક તેના (મનકના) ઉદ્ધાર માટે રચ્યું. શાસ્ત્રમાં આ ખીના અને પ્રસંગ વિવેકપુરસ્કર વાંચવાથી માલમ પડે તેમ છે કે, દીક્ષા આપતા પહેલાં ચૌદપૂર્વધર શય્યંભવસૂરીશ્વરજીએ જ્ઞાનના ઉપયોગ મૂક્યોજ નથી. પ્રશ્ન ૪૦૮—તમારામાં અને અમારામાં ફક્ત કપડાના જરૂર ખરા કે નહિ ? સમાધાન—વેષને ફેર છે પણ તે ખીનાને અલગ કરવા માત્રથી તમારા પર સાધુપણાના આરોપ થઇ શકતા નથી. વસ્તુતઃ વિષયની Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ગહન ગુલામી તમે મૂંગે મેઢ ઊપાડી લીધી છે અને અમે વિષયને હસ્ત મેઢે હાંકી કાઢ્યા છે. જે આ તફાવત નીકળી જાય તે તમારામાં અને અમારામાં ફરજ નથી. પ્રશ્ન ૪૦૯–દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું ફલ જણાવતાં “રેવાર નં 7ખંતિ ભાવાર્થ-દેવો પણ તેને પૂજે છે આ શબ્દ લખવા માત્રથી ધર્મની કિંમત ઘટાડી છે એમ શું નથી લાગતું? સમાધાન–ના, કારણકે દશવૈકાલિકની રચના શા હેતુએ થયેલી છે એ વાત ધ્યાનમાં લેશે તે પ્રશ્ન ઊઠશે જ નહિ, અર્થાત્ તે શબ્દથી આઠ વર્ષના બાળકને દેવના આગમન, પૂજન, સત્કાર આદિ લાભ દેખાડવા દ્વારાએ ધર્મમાં સ્થિર કરે છે આ ઉપરથી દેનું આગમન તે કાલમાં હતું એમ સાબીત થાય છે. પ્રશ્ન ૧૦–આજે પશ્ચિમાત્ય સંસ્કારમાં અમે કેમ તણાઈ જઇએ છીએ? અને તેનું કારણ શું? સમાધાન–પ્રાચીનકાળમાં છવાદિનવતત્વ-દેવ ગુરુ અને ધર્મનું સ્વરૂપ, દર્શન, પૂજન, આદિ ક્રિયાથી વાસિત થયા બાદ આર્થિક આદિ શિક્ષણ અપાતાં એટલે મેટા પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન અને ઘરમાં રાત્રે વડેરાઓ ગુસમાગમથી મળેલા જ્ઞાનની ગોષ્ઠી સમસ્ત કુટુંબ આગલ કરતા હતા, અને તેથી આખું ઘર ધર્મ-રંગથી રંગાયેલું રહેતું હતું, અને પછી સંસારકાર્યમાં પડે તે પણ કુમળી વયમાં જામેલા સંસ્કારથી કંઈ પણ આત્મિક ગેરલાભ થતોજ નહોતે. આજે આપણે ત્યાં એ પ્રણાલિકા પ્રાયઃ ઘસાઈ ગઈ છે અને મુસલમાન કેમમાં એ પ્રણાલિકા પગભર છે તેથી પ્રાયઃ કોઈ મુસલમાન માજીસ્ટ્રેટ થયેલે હેય છતાં ચાલુ કેટે નિમાજ પઢ્યા વગર રહેશે નહિ એટલે બચપણમાં કુરાન ભણ્યા વગર કોઈપણ મુસલમાન હશે જ નહિ. આ દષ્ટાંતથી એટલો ધડે લેવાને છે કે વર્તન Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) માનમાં નાનાં બચ્ચાંને ધર્મના વાસ્તવિકજ્ઞાનથી રંગી નાંખવા જોઈએ, અને જે બાળપણમાં ધાર્મિક-સંસ્કાર આપવાનું કાર્ય માબાપ ઊપાડી લે તે આજે જૈન સમાજમાં ઉગતી વયના બાલકે ભાવિમાં સાધુ-સંસ્થાના પ્રાણભૂત તેમજ શ્રાવક સમાજમાં પણ પરમ શ્રાવક બની જૈનધર્મને દીપાવી શકે. બચપણમાં સંસ્કાર બીલકુલ બગડવા જ ન જોઈએ તે માટે સંપૂર્ણ કાળજી રાખવાની જરૂર છે. પ્રશ્ન ૪૧૪શાસ્ત્રકારોએ ચારિત્રઅવસ્થાની ગણત્રી કયારથી ગણું છે? સમાધાન–ઘર-કુટુંબ છેડીને સર્વે સાવઘના ત્યાગ અને દર્શન નાદિ રત્નત્રયીની આરાધના રૂપ પ્રતિજ્ઞા અંગીકાર કરે ત્યારથી; અન્યથા એ વાત ન સ્વીકારીએ તે પરિણામ ચારિત્રના વર્તે તેને ચારિત્ર આવી ગયું છે એમ માનવું પડેઃ જેમ ગૃહસ્થાવાસમાં રહેલા પ્રભુ મહાવીર સાધુવેષ વગર ઉત્તમ સાધુચર્યાને આચારને પાળતા હતા તે વખત ચારિત્ર માનવું પડશે, અને તેમ માનીએ તે તેજ વખતે મન:પર્યાવજ્ઞાન આવવું જોઈએ પણ મન:પર્યવજ્ઞાન તે તે વખતે આવ્યું નથી. આ ઉપરથી ઉત્કૃષ્ટ કોટિના અધ્યવસાયથી વિભૂષિત થયેલા આત્માઓના ચારિત્રપર્યાય પણ પ્રભુમાર્ગની પ્રણાલિકાને સ્વીકાર્યા વગર સિદ્ધાંતકાર મંજુર રાખતા નથી. પ્રશ્ન ક૧૨–પુરુષાર્થ એટલે શું ? સમાધાન -“પુષળ –પુરુષની ઇચ્છા તેનું નામ પુરુષાર્થ એટલે જગતના તમામ જીવોનું ચાર પ્રકારે વર્ગીકરણ થઈ શકે છે અને તે ચાર પ્રકાર-ધર્મ અર્થ કામ અને મેક્ષ, અર્થાત્ કેટલાક જીવે ધમની ઇચ્છાવાળા, કેટલાક છે અર્થની ઈચ્છાવાળા, કેટલાક જીવે કામની ઈચ્છાવાળા અને કેટલાક છે મેક્ષની ઈચ્છાવાળા. આથી જગતમાં આ ચાર પ્રકારની ઈચ્છાવાળા જીવો શ્રષ્ટિગોચર થશે. અને વર્ગીકરણની અપેક્ષાએ આ ચાર પુરુષાર્થ છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) પ્રશ્ન ૪૧૩–પુwાથે માત્ર સેવનીય ખરે કે નહિ? સમાધાન–નહિં, કારણકે ઇચ્છમાત્ર સેવન કરવી અથવા ઈચ્છાને આધીન થવું જ જોઈએ તે સિદ્ધાંત કોઈ પણ મતાનુયાયી સ્વીકારી શકતા નથી અર્થાત વગીકરણ કરેલ વસ્તુઓ વિધાનરૂપ નથી. જેમ કષાયની અપેક્ષાએ વગીકરણમાં ચાર પ્રકારના છે. જગતમાં ચાર કષાયવાળા જ છે. વિગેરે. પ્રશ્ન ૪૧૪–પુરુષાર્થ પૈકી બેને સેવવાં અને બેને તજવા અર્થાત મનગમતા લેવાં અને અણગમતાંને ધકેલવા એ શું તમારો સિદ્ધાંત છે? સમાધાનના, દરેકે દરેક પુરુષાર્થમાં કેટલે લાભ અને કેટલી હાનિ છે, તે વિવેકપુરસ્સર તપાસવા. બુદ્ધિપૂર્વક વિચારશે તે માલમ પડશે કે બેને સેવવાં તે ઇષ્ટ છે અને બેનાં તે સ્વપ્નાં પણ ન સેવવાં તે જ હિતાવહ છે. પ્રશ્ન -ચારમાં સેવવા લાયક કયાં? સમાધાન ધર્મ અને મેક્ષ. પ્રશ્ન ૪૧૬–એ ચારે પુરુષાર્થનું વાસ્તવિક સ્વરૂપ શું ? સમાધાન–બાહ્યસુખના સાધન તેનું નામ અર્થ, બાહરુખને ભોગવટો તેનું નામ કામ, વાસ્તવિક-સુખનાં સાધન તેનું નામ ધર્મ અને વાસ્તવિક-સુખને ભગવટે તેનું નામ મોક્ષ. ઊપરના ચારે વર્ગને અનુસરતી ઈછા તેનું નામ પુરુષાર્થ જેમકે અર્થ પુરુષાર્થ વિગેરે. પ્રશ્ન ૧૭-“નહિ સેવવા લાયકનાં સ્વપ્ના પણ સેવવાં નહિ.” એ જે તમે વારંવાર કહે છે તે શું તે સંબંધીને સ્વપ્ન સેવવામાં અને ઈચ્છા કરવામાં પણ કર્મબંધ થાય છે? Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) સમાધાન-હ. નહિ સેવવા લાયક એવા અર્થ—અને કામ એ પુરુષાર્થ એવાં છે કે સાધન અને સાધન દ્વારા થતે ઉપયોગ બાજુએ રાખીએ તે પણ સાધન મેળવવાની ઈચ્છા પણ એવી જબરજસ્ત છે કે આત્માને ડૂબાડનાર છે. જેને માટે બ્રહ્મદત્ત ચક્રવતના પૂર્વભવની ચર્યાનું અવકન કરશે તે માલમ પડશે કે તે ભવમાં તેણે માસક્ષપણની તપસ્યા કરેલી છે, ચક્રવતની સ્ત્રી વંદન કરવા આવેલી છે, એ તપસ્યા વેચીને સ્ત્રી-રત્ન મેળવવાની મનઃકામના નિયાણું કરાવી સાતમી નરકની સામગ્રી ભેગી કરાવી આપે છે. નથી તે તે ભવમાં સ્ત્રી-રત્ન મળ્યું, કે નથી તે તે ભવમાં સ્ત્રી-રત્નને ભોગવટો કર્યો. ખરેખર ! અર્થ કામની સાંકળમાં સંકડાયલેજ સડે છે, એટલું જ નહિ પણ તે સાંકળમાં માની લીધેલા સુખની ઇચ્છા કરવી તે પણ આત્માથીઓ માટે અત્યુત્કટ ભયંકર છે. પ્રશ્ન ૪૧૮–મેક્ષનું સ્વરૂપ એક સરખું છે છતાં સિહના પંદર ભેદ કેમ? સમાધાન–મેક્ષ પામવાની તૈયારી અગર પામતી વખતની દશામાં આ છવ કઈ સ્થિતિમાં હતું તેની ઝાંખી માટે પંદર ભેદનું વિધાન છે. વસ્તુત: તે પંદર ભેદ પૈકી એક જ ભેદમાં એટલી બધી વિશિષ્ટતા દર્શાવી છે કે જેમાં સમગ્ર જૈન–શાસનની પારમાર્થિકતા સમજાઈ જાય છે. પંદર ભેદમાં એક સ્વલિંગ ભેદ છે. સ્વ એટલે શું ? સ્વ એટલે પિતાનું અર્થાત્ આત્માનું વાસ્તવિક–લિંગ પ્રભુમાર્ગમાં યથાસ્થિત વર્ણવેલી પ્રત્રજ્યા ગ્રહણ કરવી તે. પ્રશ્ન ૪૧૯–પ્રભુ–પૂજનમાં પ્રક્ષાલન માટે કાચું પાણુ વપરાય છે. તેને બદલે ઉકાળેલું પાણું કેમ ન વપરાય? સમાધાન–શ્રી તીર્થંકર મહારાજના જન્માભિષેક વખતે જ પ્રમાણુના કરોડે કલશથી કરેલ અભિષેક સચિત્ત પાણીને હતું અને Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪ ) દીક્ષા અભિષેક વખતે પણ તેવાજ અભિષેક હતેા માટે શ્રી જિનપૂજામાં અચિત્ત જલ વપરાતું નથી. તેમજ અચિત્ત જલના અભિષેક કરવાથી સમગ્રની વિરાધના થાય અને સચિત્ત જલથી અભિષેક કરતાં કેટલાકની વિરાધના ન પણ થાય. જેએને ચિત્તને અડવાના નિયમ હોય તેને સચિત્તથી અભિષેક કરવાના હોતા નથી. પ્રશ્ન ૪૨૦-હરક્રાઇવસ્તુસ બધી અભિપ્રાય આપવાના હક ક્રાને ડાય સમાધાન—વસ્તુસ્વરૂપના જ્ઞાનવગર અભિપ્રાય આપવા તે અભિપ્રાય નથી પણ લવારા છે. હમણા થોડા વખત પરની તમને ખબર હશે કે ઇંગ્લીશ ભાષાના અણુજાણુ એવા જુરરે હા ભણુવા માત્રથી કેટલું નુકશાન વેઠ્યું હતું. પ્રશ્ન ૪૨૧—છ માસની પરીક્ષા શાસ્ત્રમાં છે એ વાત ખરી છે? સમાધાન—હા, પણુ એ પરીક્ષા હરેક આત્માને માટે નથી. પ્રશ્ન ૪૨૨—સાધુની પરીક્ષા કરવાનું કામ શ્રાવકા કરે કે નહિ ! સમાધાન—બાલવર્ગના વિદ્યાર્થી સાતમી ચેાપડીવાળાની પરીક્ષા કરી શકતા નથી. પ્રશ્ન ૪૨૩——પૂર્વ કાલમાં સાધુએ જંગલમાં રહેતા હતા એ વાત સાચી છે? સમાધાન—જગદ્ય તીથ કરી જંગલમાં રહેતાજ નહોતા, તેમજ તે દેવાધિદેવે વસ્તીમાં રહ્યા છે તેની સાક્ષી અનેક સ્થળે(એ આગમમાં છે જેમ જયંતિ–શ્રાવિકા શય્યાતરી હતી. પ્રશ્ન ૪૨૪—સ્વરૂપ સમજ્યા વગર હા ભણે તેા વાંધાશે ? સમાધાન—સ્વરૂપના અજાણુ સાનાને પિત્તળ હે પિત્તળને સાનુ કહે તે વાંધા શે? અર્થાત વાંધા છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) પ્રશ્ન જરપ–સ્વરૂપ સમજ્યા વગર જ્ઞાની ઉપર વિશ્વાસ રાખવો શું ઉચિત નથી ? સમાધાન–જે જ્ઞાની ઉપર વિશ્વાસ રાખીએ તે સ્વરૂપ સમજે છે એ નિર્ધાર હેવાથી તે જ્ઞાની ઉપર વિશ્વાસ રાખવામાં લવલેસ વાં નથી. જેમ જગમશહુર ચાર્ટડ-બેંક સો ટચના સોના ઉપર જ પિતાની છાપ મારે છે. પ્રશ્ન ૪ર૬–દેવવંદનમાળામાં ચિત્રીના દેવવંદનમાં શ્રી જ્ઞાનવિમલસરિજી “દશ વીસ ત્રીસ ચાલીસ પચાસ આ પ્રમાણે પાંચ ડામાં પાંચ વાર ચડતા ચડતા લાવ્યા છે, તે તે કોઈ શાસ્ત્રમાં છે કે પિતાની ઈચ્છાનુસાર છે? સમાધાન–તે બીના શ્રી શત્રુંજયકલ્પમાં છે. પ્રશ્ન કર–કૃષ્ણ મહારાજ ક્ષાયિક-સમ્યકત્વના માલીક હેવા છતાં બલભદ્રને અહીં મેકલી મિથ્યાત્વની વૃદ્ધિ કેમ કરાવી ? ક્ષાયિકસમીતી મિથ્યાત્વની વૃદ્ધિ કરાવે ખરા ? સમાધાન–દેખાવ માટે એટલે નરક સંબંધી પીડા વગેરે દેખીને શત્રુઓ રાજી થતા હતા તેથી શત્રુઓને અંગે બલભદ્ર પાસે મિથ્યાત્વની વૃદ્ધિ કરાવી હતી. પ્રશ્ન ક૨૮--વાંદણું દેતાં બીજીવાર આવરસીઆએ નહિ બલવું તેનું કારણ શું? “આવસીઆએ એને અથે તે વંદારૂ-વૃતિમાં અવશ્યકાર્ય વિ. જે ક્રિયા તે હેતુવડે આસેવના ઇત્યાદિક છે તે તે બીજીવાર વાંદણમાં આવસ્સીઆએ કહેવામાં શી હરકત છે? સમાધાન-કારણ-પુરસ્પર નીકળવાનું હેવાથી, અને બીજી વખત અવગ્રહમાં રહેવાનું હોવાથી આવરસીઆએ પદ ન કહેવાનું ફરમાન ઊચિત જ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) પ્રશ્ન કરચલપટ્ટાગારેણું એમ જે બતાવ્યું છે તે ગૃહસ્થ આવે તે ચલપટ્ટો ઉભા થઈને પણ લે તે પચ્ચખાણ ન ભાંગે, એ અર્થ પ્રમાણે મુનિએ આહાર કરતાં નગ્ન રહેતા હશે કે કેમ? અથવા ચલ પદ-આગાર કયા ઉપયોગમાં લે? સમાધાન–અપ્રાવરણના અભિગ્રહવાળા માટે આ ચેલપટ્ટઆગાર ઉપયોગમાં લેવાને છે. પ્રશ્ન ૪૩૦ ઉપવાસના પચ્ચખાણમાં રે ઉગ્ગએ અભgઠું અને એકાસણાદિમાં ઉગ્ગએ સૂરે એ બેમાં ફેર ? સમાધાન-સૂર્ય ઉદય પહેલાં જે પચ્ચખાણ ધારી શકાય તેમાં ઉગ્ગએ સૂરે અને સૂર્ય ઉદય પછી પણ ધારી શકાય તેમાં સુરે ઉગ્ગએ” કહેવાય છે. પ્રશ્ન ૪૩૧—દિવસના પૌષધમાં ઓછામાં ઓછું પચ્ચખાણ એકાસણું કરવાની પ્રવૃત્તિ છે છતાં કદાચ કઈ બેસણું કરે છે તેનાથી પૌષધ થાય કે નહિ? સમાધાન–તેને (તપસ્યાને) લીધે જે પૌષધ રોકાય તે જ કરાવાય છે? પ્રશ્ન ૪૩ર-સાંજે પૌષધ કરનારને ઓછામાં ઓછું એકાસણું જોઈએ કે બેસણું, અગર છૂટે હેય અને પૌષધ કરે તે પણ ચાલે? શાસ્ત્રમર્યાદા શી છે. સમાધાન–છૂટે ન હોવો જોઈએ એવી શાસ્ત્રમર્યાદા છે. પ્રશ્ન ૪૩૭–સામાયિક લીધા પછી બે ઘડી બેસવું પડે છે પરંતુ કદાચ કોઈને બે કલાક બેસવું હેય ને એક જ સામાયિકથી જ ચલાવવું હેય તે ચાલી શકે કે નહિ ? Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) સમાધાન–ચાલી શકે અને કરેમિ તેમાં “જાવ સાહુને પાઠ અંગીકાર કરે. પ્રશ્ન ૪૩૪–ધારણ વગર ત્રણ કલાક બેસી રહે તે ચાલી શકે ? સમાધાન-ના; પાપમયકાર્ય પરિહરવાની અને રત્નત્રયી આરાધવાની પ્રતિજ્ઞા તે થવી જ જોઈએ. પ્રશ્ન ૪૩પ-પિસહ લીધા પછી સામાયિક શા માટે ઉચ્ચરાવાય છે? સમાધાન–સામાયિકના લાભથી વંચિત ન રહે તે માટે. પ્રશ્ન ૪૩૬–પિસહમાં તમામ પાપકાર્ય બંધ થાય છે છતાં સામાયિક ઉચ્ચરવાની જરૂર શી? સમાધાન–એક જ અનુષ્ઠાનમાં બે વ્રતની સાથે આરાધના કરવાની જોગવાઈ મુશાસ્ત્રકારે રાખી છે. પ્રશ્ન ૪૩૭–દ્વારિકાને દાહ કરનાર, દિપાયન ઋષિ ઓગણીસમે તીર્થકર સમજો કે કેમ? તીર્થકર થવાના હોય તે પણ શું આવું પાપ કરે કે કેમ? સમાધાન-તીર્થકર થવાના છે તે ઉપર્યુક્ત દ્વિપાયન નહિ પણ બીજા દિપાયન છે, પ્રાયઃ તીર્થકરો તેવા પાપ કરવાવાળા દેતા નથી. પ્રશ્ન ૪૩૮–આવતી ચોવીસીમાં શ્રી આણંદ શ્રાવકને જીવ આઠમા પેઢાલ તીર્થંકર થશે એવું જે લખ્યું છે તે આણંદાદિ દશા શ્રાવકે તે દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહમાં અવતરી દીક્ષા લઈ મેક્ષે જશે એમ જણાવ્યું છે તે પછી તીર્થકર થશે તે આણંદ કયા ? સમાધાન-દશ શ્રાવક પૈકીના આણંદ શ્રાવકતીર્થંકર થવાના નથી. પ્રશ્ન ૪૩૯-દેવતા મનુષ્યની સ્ત્રી સાથે સંભોગ કરી હારિક પગલે પરિણાવી ગર્ભ ઉત્પન્ન કરી શકે કે કેમ? Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮). સમાધાન-ઔદારિક પુદગલે લઈ તે કાર્ય કરવાની તાકાત તે દેવામાં છે. પ્રશ્ન ૪૪૦–વાસુદેવ બહેતર હજાર સ્ત્રીઓને અને સુબાહુકુમાર (૫૦૦) પાંચસે સ્ત્રીઓને ભગવટો કરનાર. તે પુરુષે તમામ ક્રિય-લબ્ધીવાળા પ્રાય: નહેતા તે પછી તમામ સ્ત્રીઓ પાસે કેવી રીતે જઈ શકે? વાસુદેવ માટે તે ભારે આશ્ચર્ય છે. તેનું કેમ? સમાધાન–ઉપરની બીનામાં વાસુદેવ નહિં પણ વસુદેવ છે; તપથી જેમ લબ્ધિ થાય છે તેમ તપથી શક્તિ થાય તે આશ્ચર્ય શું? પ્રશ્ન ૪૪૧–-તીર્થકરનું ફેરવ્યું ફરે છે કે નહિ? સમાધાન-ના, ફરતું જ નથી. જે ફેરવ્યું ફરતું હોય તે અધર્મ રહે જ નહિ, કારણકે ધર્મના સ્વરૂપમાં તીર્થકરોથી પણ પલટે થઈ શકતેજ નથી. ધર્મને અધમ બનાવવાની અને અધમને ધર્મ બનાવવાની તાકાત તીર્થકરોમાં પણ નથી. પ્રશ્ન ૪૪૨–“કાવવા તે સિવા’ અને રિકવા તે માણવા અર્થાત્ નિર્જરાના કારણે તે બંધના કારણે અને બંધના કારણે તે નિજેરાના કારણ બને છે તે પછી ધર્મ અધમ રૂપ કેમ ન થાય ? સમાધાન–મહાનુભાવ! બંધના કારણે તે જ નિર્જરાના કારણ” એજ શબ્દો પકડી લઈએ તે જગતમાં બંધ પદાર્થ નહિ રહે, અને તે નહિં રહે એટલે બંધના કારણે પણ શી રીતે બેલી શકાય ? અને તેજ પ્રમાણે નિર્જરા–પદાર્થ પણ નહિં રહે અને નિર્જરાતત્વ ન માનીએ તે નિર્જરાના કારણ એ પણ કેમ કહેવાય! ત્યારે મારવા તે સિવા' ઇત્યાદિને પરમાર્થ બેટ છે, એમ તમારા દીલમાં થશે પણ તેને પરમાર્થ જુદો છે. એ સૂત્ર કહેવાની મતલબ એ છે કે જેમ એક વૈદ્યને ઘેર. ભીલ આવ્યું, અને તે બે અરે ! ભુંડા વિઘ, તારૂં નખેદ જાય કે મારી આંખો જાય છે જલ્દી દવા Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) બતાવ ને. વૈદ્ય કોઈ બીજા કાર્યમાં ગુંથાએલ હોવાથી તેમજ તે વૈદ્ય કામમાં અકળાયેલ હોવાથી અને ભીલની ગાળો સાંભળીને ગુસ્સે થયેલ હોવાથી કહી દીધું કે જા ! જા ! થેરીયાનું દુધ આંખે લગાવ. જાડી બુદ્ધિના ધણી ભીલે ઘેરીઓ કાપીને દુધ આંખે લગાડયું. આંખે મટી ગઈ અને આંખો સાજી થઈ અને તેના બદલામાં ભેટ માટે કેરીને ટોપલે ભરી વૈદ્યને ઘેર ગયે. કેરીઓ આપી અને બનેલી હકીક્ત પણ કહી. વૈદ્ય વિચારમાં પડ્યો કે થેરીયાનું દુધ અને તે દુધથી આંખ સાજી બને શી રીતે? તેથી તે નિર્ણય કરીને તે ભીલ સાથે કાપી લાવેલા ઘેરીઆના સ્થાનને જોવા ગયે. થેરી ઘીની બરણીમાં ઉગેલ હેવાથી વિચાર્યું કે શેરીઆની ગરમી ઘીએ હરી લીધી, આ ઉપરથી આંખની દવા થેરીયાનું દુધ જ છે એમ કહેવાય નહિં. મુખ્ય સ્વભાવે શેરીયાનું દુધ અંધાપે જ કરે પણ ઘીને સંજોગ મળે તે દવારૂપ પણ થાય, તેવી રીતે મુખ્યતાએ કર્મબંધના કારણુ કર્મબંધ કરે પણ બંધના કારણેની સાથે પરિણતિની શુદ્ધિ મળે તે જરૂર નિર્જરા થાય. નિર્જરાના કારણે જોડે બંધની પરિણતિ ભળી હોય તે બંધ સજજડ કરાવે અને બંધના કારણે જોડે નિજરની પરિણતિ ભળી હોય તે સજજડ નિર્જ કરાવે. પ્રશ્ન ૪૪૩– સગી-કેવલી મેક્ષે જાય ? સમાધાન–ના, ત્રણે કાળમાં સયોગી કેવલી મેલે જતા નથી, ગયા નથી, અને જશે પણ નહિ. આંખની પાંપણ હાલે ત્યાં સુધી એકવિધ બંધક, છ, સાત કે અષ્ટવિધ બંધક હોય છે, અર્થાત્ આંખની પાંપણું હાલે ત્યાં સુધી કર્મની આવક ચાલુ છે. પ્રશ્ન ૪૪૪-સમકિતી, ભવ્ય, દેશવિરત, સર્વવિરત મેક્ષે જાય? સમાધાન–હા. જાય, શું ત્યારે સમકિતી અને ભવ્ય, દેશવિરત અને સર્વવિરત સગી-કેવલીઓ કરતાં વધારે ઉચ્ચ Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦) કેટીના છે? એ બીના તમારા મનમાં આવશે તે તેમ નથી પણ સમકિતી, ભવ્ય, દેશવિરત, અને સર્વવિરત માટે જે નિયમ બાંધીએ છીએ તે તેની અંતિમ અવસ્થાને ધ્યાનમાં લઈને મેક્ષનો ઉપચાર કરીએ છીએ, અને સગી અવસ્થામાં ના કહીએ છીએ તે તેમની વર્તમાન અવસ્થા ધ્યાનમાં લઈને વિચારણું કરીએ છીએ. પ્રશ્ન ૪૪૫–ચેથા ગુણઠાણવાળે મોક્ષે જાય? સમાધાન-ના, ચોથા ગુણઠાણે રહ્યા છતાં મેક્ષે જાય નહિં. પ્રશ્ન ૪૪૬–સયોગી અવસ્થામાં બંધ છે તે અગી થવાને વખત શી રીતે આવે? સમાધાન–તે ગુણઠાણામાં તે યોગથી બંધ છે તે અલ્પ છે પણ નિજેરાને નિર્મળ ઝરે વહે છે, તેથી શુદ્ધિ બહુ જોરશોરથી થાય છે. તેમાં ગુણઠાણામાં એ એક પણ સમય નથી કે જે નિર્જરા અને બંધ વગરને હેય. નિર્જરાના પૂર-પ્રવાહથી સગી અવસ્થામાંથી ખસી અગી થઈ શકે તે માનવામાં લેશ પણ અડચણ નથી. પ્રશ્ન ૪૪૭–ચૌદમા ગુણઠાણામાં બંધ નહિ અને નિર્જરા ઘણી એ વાત ખરી છે? સમાધાન–હા, તે ગુણઠાણું નિજેરાથી ભરપૂર છે. અને અંતમાં (પાંચ હસ્તાક્ષરમાં) એક્ષ. પ્રશ્ન ૪૪૮–ઉપસર્ગ એ બંધનું કારણ અને નિર્જરાનું કારણ શી રીતે? સમાધાન-ઉપસંગ એ નિર્જરાનું કારણ શ્રીવીરદેવને થયું અને તે જ ઉપસર્ગ સંગમને બંધના કારણરૂ૫ થશે. જે કરણ સમકિતીને નિર્જરારૂપ થાય તે જ કરણી પ્રત્યે રોષવાળા મિથ્યાત્વીને બંધનું કારણ થાય-અર્થાત ઉપસર્ગ જેવી ચીજ બંધ અને નિર્જરાનું કારણુરૂપે પરિણામે છે તે પવિત્ર, અપવિત્ર પરિણામને આધીન છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) પ્રશ્ન ૪૪૯—બંધનું કારણ તે નિરાનુ કારણ થાય અને નિર્જરાનું કારણ તે ખંધનું કારણ થાય તે શી રીતે ? સમાધાન—કર્મ બંધ કરવાના પરિણામરૂપ પરિણતિની અપેક્ષાએ નિરાના કારણેા તે ધરૂપ થઈ જાય, અને નિરાની પરિણતિની અપેક્ષાએ બંધના કારણેા નિરારૂપ થઇ જાય. પ્રશ્ન ૪૫૦--અણુસણુ અને જિનકલ્પાદિ હાલ છે કે નહિ ? સમાધાન—નથી; ના કહેવામાં નકારના બે પ્રકાર છે ૧ કરવાની શક્તિ હોય, કરા છતાં થાય નહિ, ર શક્તિ ન હોય અને તેથી ન થાય તે શક્તિ નથી તેથી થાય નહિ. પણ શક્તિ હોય અને કરે ત શાસ્ત્રકારને અડચણ આવે છે એમ નથી અર્થાત્ -અણુસણુ, જિન-કલ્પ, કેવલજ્ઞાન આદિ કરવાની શક્તિ આત્મામાં છે. ચક્રવતી નથી એટલે ચક્રવર્તીના ભાગ્યવાળા હાલ કાઇ નથી તેથી ચક્રવતી નથી, જેમ મેક્ષ નથી, કૈવલજ્ઞાન નથી અને તે પામવા એસેસ, મેાક્ષ પામવા માટે પ્રયત્ન કરા તા શાસ્ત્રકાર હાય શકતા નથી. પ્રશ્ન ૪૫૧—દિગંબરો જિનકી ખરા કે નહિ ? સમાધાન—ના, સ્થંડિલની શંકા થઇ શુદ્ધ જગ્યા ન મલે તે પાછા આવે, ખીજે દિવસે શુદ્ધ જગ્યા ન મલે તે પાછા આવે એવી રીતે છ માસ સુધી શુદ્ધ જગ્યા ન મલે તે સ્થંડિલ કર્યા વગર જિનપી પાછા આવે એવી રીતે હાલ તે દિગંબરે રહી શકતા નથી. ચેાથે! પહાર એસી ગયા હાય તા ચેાથે પહારે કાંટા પર પગ આવે તે વખતે કાંટા પર પગ મૂકી કાઉસ્સગ્ગધ્યાનમાં બીજા દિવસના બપોરના બાર વાગ્યા સુધી તે જિનકલ્પીએ સ્થિર રહે છે. અને ખરી રીતે જ્યાં દિગ ંબર સાધુએ નાગા કરે છે, જ્યાં તે રહ્યા હોય ત્યાં દિગખર શ્રાવા આજુબાજુ લાકડાં સળગાવે છે; લાકડાં સળગાવતાં પગ પણુ દાઝી જાય છે એવી વાતો પણ પ્રથમે સાંભળવામાં આવી છે. અર્થાત્ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨) સ્થવિર–કલ્પના સામાન્ય આચાર પણ પાળી શકવાને શક્તિહીન એવાઓને જિનકલ્પી કહી દેવા તે કેવલ મૂર્ખાઈ છે. પ્રશ્ન ૪૫ર–જમાના પ્રમાણે વર્તવું કે જમાનાની સામે વર્તવું? સમાધાન-તમારા હિસાબે પણ જમાનાની સામે વતવું, કારણું ક-શિયાળાના જમાનાએ ટાઢ મોકલી છતાં પટારામાંથી શાલ, દુશાલા કેમ કાઢે છે? ઉનાળામાં ગરમી મોકલી છતાં બુટ-છત્રી કેમ વાપરે છે ? તમે તમારી શારીરિક સ્થિતિના બચાવ માટે જમાનાની સામે ધસો છો એ તમારી કરણ જમાના સામે ધસવાની કબુલાત કરે છે, શિયાળા અને માસામાં ગરમ કપડાં શા માટે પહેરે છે? તમે જમાનાની સામે ધરો છો, કે જમાનાને અનુકૂળ વર્તે છે ? એ તમારા વર્તનને પૂછી જુઓ. શરીર–રક્ષણના ધ્યેયને અનુસરીને જમાનાની સામે ધસે છે. જે આ નિયમ તમારે કબુલ છે તે પછી ધર્મના સંરક્ષણ માટે અધર્મની સામે ધસતાં કેમ કરે છે? પ્રશ્ન ૪૫૩–આ તે તમે ઋતુકાલની વાત કરી ? સમાધાન–ઋતુ એ કાલવાચક છે કે બીજી કોઈ ચીજ છે? જમાને એટલે તમારે કાલ કહેવું છે, કે બીજુ કંઈ? અને જમાને એટલે જે મગજને પવન કહે છે તે તમારી વાત તમે જાણે. પ્રશ્ન ૪૫૪–પિતાની સગવડ ખાતર મિયાવીઓ વનસ્પતિકાયમાં જીવ છે પણ તે જીવને વસ્તુતઃ સુખદુઃખ નથી એમ માને છે તે એ બીના ખરી છે ? સમાધાન–ન્યાયની અદાલતમાં ધનવાન કે નિધન, મૂર્ખ કે બુદ્ધિમાન, બાલ કે વૃદ્ધ, કુટુંબવાળે છે કે વગર કુટુંબવાળે, રોગી છે કે નિરેગી, એવો પ્રકાર તે ન્યાય જોઈ શકતા નથી, તેવી રીતે ધર્મના સ્વરૂપને, પુણ્યના સ્વરૂપને, પાપના સ્વરૂપને વાસ્તવિક રીતે ન્યાયની તુલનાથી તોલે, અર્થાત્ પરિણતિરૂપ તુલનાથી તોલે તે માલમ પડશે Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) કે તમારા આત્મા સુખદુ:ખ અનુભવે છે તેમ તે વનસ્પતિના જીવેા પણ અનુભવે છે. ચક્રવતી પણું હાવાથી પાપ ગરીબપણ બુદ્ધિમાનપણ ચેાથે આરો પાંચમા આરે પંચે દ્રિય પણુ ચૌનેંદ્રિયપણુ તઇંદ્રિયપણુ એક દ્રિય પણ એકે પ્રિયપણુ "" .. 22 .. "" "" "" "" .. "" 99 29 .. "" "" .. "" 32 ,, "" મા થતું નથી, "" "" "" "" "" "3 "" "" "" "" "" "" 39 .. .. "" "" "" "" 99 "" "" ,, "" 19 અર્થાત્—ન્યાયાસને બેઠેલા ન્યાયાધીશ ઇતર સંજોગા પર ધ્યાન આપતા નથી. સગવડ ખાતર વનસ્પતિકાયમાં જીવ છે પણ સુખદુઃખની લાગણી નથી એવુ કહેવુ' તે તદ્ન ગેરવ્યાજખી છે. પ્રશ્ન ૪૫૫ ધમ કહેલા કે કરેલા ? સમાધાન—કરેલ નથી, અર્થાત્ નવા બનાવ્યો નથી. વસ્તુતઃ ઉપદેશદ્વારાએ ધમ કથન કરેલ છે. ૧ દેશભેદે ધમ તે અધરૂપ થઈ જતા નથી, ૨ કાલભેદે ધર્મ તે અધરૂપ થઈ જતો નથી, ૩ કલ્પ (દ્રવ્ય) ભેદે ધર્મ તે અધરૂપ થઈ જતા નથી, આથી અનાદિકાલથી એક સરખી પ્રરૂપણારૂપે ધમ ચાલ્યેા આવેલા છે. તેથી જ જ્ઞળવળત્ત' એટલે જિનેશ્વરે પ્રરૂપેલા ધમ છે પણ નવીન કરેલ નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) પ્રશ્ન ૪૫-નિત્યતામાં તમે બે સ્થાન કહે છે અને સર્વસ્થાન અશાશ્વત કહે છે તે શી રીતે ? સમાધાન-મહાનુભાવ! મધ્યસ્થાને અશાશ્વત છે તે અપેક્ષાએ સર્વસ્થાન અશાશ્વત છે; બાકી અનાદિનું એકેન્દ્રિય સ્થાન નિત્ય છે અને સિહનું સ્થાન પણ નિત્ય છે. (ના. વડોદરા સરકારની ધારાસભામાં સરકારે પ્રેરેલ આર્યભાવનાવનાશક દીક્ષા સંહારક કાયદા ધારાસભામાં અને જનતામાં ચર્ચાઇ રહેલ હતા, એવા કઠીન સમયમાં પૂ. આચાર્ય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબે દીક્ષા સંબંધીને જનાજેન જનતાને ભ્રમ ભાંગવાના ઉદ્દેશથી દીક્ષા સંબંધી શંકાઓ પૂછવાનું જાહેર પ્રજાને જણાવેલું હતું. જનતા તરફથી એ સંબંધીના પ્રશ્ન જાહેર રીતે પૂછાયા હતા અને આચાર્યદેવે પિતાની અમેઘ સુધાર્ષિણ શૈલીમાં તે પ્રશ્નોના સરળ અને સુંદર ઉત્તર આપ્યા હતા. આચાર્યદેવના એ ઉત્તરે સાંભળ્યા પછી કેટલાય કટ્ટરમાં કટ્ટર દીક્ષાવિધીઓ પણ પિતાને દીક્ષા-વિધ મૂકી દઈ આચાર્ય દેવશ્રીના વિચારે છેડે સહમત થયા હતા. એ પ્રશ્નોત્તરે અત્યંત ઉપકારક હોઈ તે અત્રે આપવામાં આવે છે અને તેનું પુરેપુરું મનન કરવાની (સિદ્ધચકના) તંત્રી વાંચકોને વિનંતી કરે છે.) પ્રશ્ન ૪પ૭–ડા દિવસ પૂર્વે વડોદરા શહેરમાં જાહેર હસ્તપત્રિકાઓ વહેંચવામાં આવી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે બીજા જૈન–આચાર્યો અને આપની વચ્ચે દીક્ષાની વયના સંબંધમાં ભારેમાં ભારે મતભેદ છે. તે પછી એ સ્થિતિમાં આપને સાચા ગણવા કે બીજાને ? Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) સમાધાન-તમારી શંકાને ઉત્તર એ છે કે આ હેંડબીલે જે તમે વડોદરામાં વહેંચાએલા જણાવે છે તે હેંડબીલે તે જૈન-સાધુઓ અને જૈનને માંહમાંહે લઢાવી મારી તેને જગતને તમાશે બતાવવાને એક પ્રયત્ન છે. કેઈપણ આચાર્યું એવું જાહેર કર્યું હોય તે તે મને બતાવો કે કઈપણ સંજોગોમાં, કોઈપણ સ્થળે, કેઈપણુ કારણ છતાં આઠ વર્ષથી ઓછી વયવાળા બાળકને દીક્ષા ન જ આપી શકાય અર્થાત જૈનાચાર્યોમાં માંહોમાંહે મતભેદ છે એ વાત અંદર અંદર મતભેદ પડાવવાની બાજી છે. પંચાંગી શા બધાના એકજ છે. માટે આવી ચાલબાજીને કેઈએ ભેગા થવું નહિ. બન્ને પક્ષ જન્માષ્ટ અને ગભષ્ટમ એ બંને વાતને કબુલ કરે છે. તેમજ અષ્ટ અને અષ્ટમને ભેદ સમજે છે. કેઈએ પણ કેઈપણ વાતને ખંડિત કરેલી જ નથી. પ્રશ્ન ક૫૮– શ્રી કૂર્મપુત્રને કેવલજ્ઞાન થયું હતું તે છતાં તેઓ સંસારમાં રહ્યા હતા તેનું કારણ શું? સમાધાન–શ્રી કુમપુત્રને કેવલજ્ઞાન થયું હતું તે છતાં તેઓ સંસારમાં રહ્યા હતા, તેનું કારણ એક હતું કે તેઓ માતાપિતાની દીક્ષા થવાના હિતની ખાતર–માતાપિતાને પ્રતિબોધવા માટે સંસારમાં રહ્યા હતા. અર્થાત એ તેમનું વ્યક્તિગત અને વિશેષ સંજોગો વચ્ચેનું કાર્ય હતુ. આ રીતે એક વ્યક્તિનું વ્યક્તિગત અને વિશેષ સંજોગે વચ્ચેનું કાય તે કાંઈ આખા જગતને માટે અનુસરવાનું ઉદાહરણ છે એમ ન જ કહી શકાય, મેલેરીયાના તાવથી પીડાતા દરદીને કવચિત્ ડેકટર ઇજેન્કસન કે કઈ રીતે સોમલ આપે તે શું એમ સિદ્ધાન્ત બાંધી શકાય ખરે કે તાવ આવે તે સોમલ ખાવું? તે જ પ્રમાણે આ ઉદાહરણ પણ સમજવાનું છે. કેવલજ્ઞાન એટલે જગતના સર્વ ભાવ જાણવાનું જ્ઞાન કેવલી તે પોતે જે પ્રમાણે ફલ દેખે તે પ્રમાણે જ કરે. શ્રી સીમંધરસ્વામીને પૂછવામાં આવે છે કે કઈ ભરતક્ષેત્રમાં તીર્થ કર, કેવલી છે કે નહિં ? Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) જવાબ મલે છે કે—'ના. પશુ ગૃહસ્થાશ્રમમાં પૂમાંપુત્ર છે' આ ‘ના,' કહેવાનું કારણુ વિચારો. આ ઉત્તર ઉપરથી શ્રી સીમંધરસ્વામી પણ ગૃહસ્થાશ્રમમાં હોવાને લીધે વ્યાવહારિક રીતે કૂર્માંપુત્રની કૅલિતાની ના પાડે છે. માબાપને ખાતર કૈવલીએ ફાયદા દેખી સંસારમાં રહેવાનુ રાખ્યું છે તે કાંઇ આદશ ગણી શકાય નહિ. એવા જ ખીજો દાખલ હ્યા. તિય ચને પ્રતિખાધવા માટે શ્રી મુનિસુવ્રતસ્વામી સાઠ યાજન વિહાર કરીને આવે છે. તે દૃષ્ટાન્તને આદર્શ માની અમે રાજ ૬૦ જોજન વિહાર કરી શકીએ ? કહેવુ પડશે, નહિ જ, ને રાતે વિહાર કરીયે ? નહિ જ. અમાને ૬ માસ લાગે તે દિવસે જ વિહાર કરાય, કૂર્માંપુત્ર માતપિતાને દીક્ષા આપવાને માટે જ ધરમાં શકાય છે, તેા પછી કીંમત કાની ધરમાં રહ્યા તેની કે દીક્ષાની ? પ્રશ્ન ૪૫૯-ધરમાં રહ્યા તો ખરા જ ને; એટલે રહ્યા તે સારૂં ને? સમાધાન—અલબત્ત ! તેઓ કેવલી હોવાથી નિશ્ચિતપણે એમ જાણતા હતા કે તેમના માતાપિતાને તેમણે પ્રતિષેાધવાના ને દીક્ષા આપવાની છે. એટલા જ કારણથી તેઓ રહ્યા હતા. આ રહેવામાં પણુ મહત્તા તે દીક્ષાની જ છે. પ્રશ્ન ૪૬૦—નાગીલાના પતિને દીક્ષા આપી તેમાં આપને શે અભિપ્રાય છે ? એ દીક્ષા તા ખરાબ કહેવાય જ કે નહિ ? સમાધાન—અમારા પોતાના અભિપ્રાય કાર્યપણુ શાસ્ત્રીય બાબતમાં કામ ન જ આવે. શાસ્ત્રના અભિપ્રાય તે જ પ્રમાણુ. ભવદેવને વૈરાગ્ય ન હતો. તેને તે છતાં દીક્ષા આપી હતી. જે દીક્ષા માટે શ્રી અવધિજ્ઞાની સાગરચંદ્રજીએ કહ્યું છે કે હિતૈષી એવા તમારા ભાઇએ (મે) તમને પહેલા ભવમાં દીક્ષા અપાવી હતી. આવી ખીના પરિશિષ્ટપવ માં સ્પષ્ટપણે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૭) જ્યાં સાગરચંદ્ર જેવા અવધિજ્ઞાની પણ કહે છે કે-તને મેં પરાણે દીક્ષા આપી હતી તે પણ તારા પરલોકની હિતબુદ્ધિએ જ આપી હતી. ભવદેવની સ્ત્રી પણ એજ કહે છે કે તમારા ભાઈએ તમારું હિત કર્યું છે. આ દીક્ષાને પણ અયોગ્ય કહે તે ભવદેવની સ્ત્રી નાગીલા કરતાં પણ હલકા જ હોઈ શકે. પ્રટન ૪૬૧–શા લખાયા ક્યારે ? સમાધાન–પાંચમાં આરામાં ભગવાન શ્રી મહાવીરદેવ પછી હજાર વર્ષે. પ્રન ૪૬૨-આજ્ઞા કયા આરામાં હતી ? સમાધાન–ચોથા આરામાં આશાઓ પરંપરાએ મેઢે ચાલતી હતી. તે ઉપર જણાવેલા કાલમાં લખવામાં આવી. આ સઘળી સ્થિતિમાં તત્વ વિષે કાંઈ પણ ભેદ ન હતું. જે તત્ત્વમાં ભેદ હેત તે આપણે નિષ્કટક ન રહ્યા હતા. કારણ કે જૈનદર્શન સામે અન્યદનીઓને વિરોધ મજબુત હતે. પ્રશ્ન ૪૬૩–તત્વમાં ફેરફાર ન કરતાં સમાચિત ફેરફાર કરવા એમાં બેટું શું છે? સમાધાન–તત્વને કાયમ રાખીને ફેરફારો જરૂર થઈ શકે છે. પણ તે ફેરફાર એવા જ હોવા જોઈએ કેજે તત્વના પિષક હોય; તત્વને નાશ કરનારા નહિ જ. પ્રશ્ન ૪૬-ચે આરો અને પાંચમે આરે એમાં ફેર તે ખરે જ ને? સમાધાન–કેર તે ખરે જ, પણ તે માત્ર કાળને, પાપ, પુણ્ય આદિ તો અને તેના કારણોમાં ફેર ખચીત નહિં. Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) પ્રશ્ન ક૬૫-કાળને દ્રવ્ય ગયું છે તે તે કથનાનુસાર દ્રવ્યની અસર થાય ને ? સમાધાનકાળની ક્રિયા જીવ-અછવ ઉપર થાય છે, પણ તે કઈ ક્રિયા ? વર્તન, પર્યાય, પરિવર્તન, વિગેરે કાર્યવાહી થાય, પણ ધર્મને પિષક વસ્તુઓનો નાશ કરવાને કે પલટાવવાને સ્વભાવ કાળને છે એ નિયમ છે જ નહિં. પ્રશ્ન ૪૬૬ તીર્થકરો અમુક જ સમયમાં થાય છે તેનું કારણ શું ? સમાધાન–મધ્યકાળમાં અગ્નિ આદિથી સંયમસાધક પ્રાસક પદાર્થો હેય છે. અત્યારે પણ જ્યારે ઘી જેવા એકાંત સ્નિગ્ધ પદાર્થો હોય છે. તેમાં અગ્નિ સળગતું નથી. રૂ જેવા લુખ્ખા પદાર્થના સહકારથી સળગે છે. એટલે પહેલે, બીજો અને ત્રીજે આરે એ અત્યંત એકાન્ત સ્નિગ્ધ પદાર્થોને યુગ છે. તેથી એ સમયમાં અગ્નિ સળગી શકે નહિ. અગ્નિ સળગવાના સમય પર જ પ્રાસુક અનાદિની પ્રાપ્તિ સંભવિત થાય છે. તેથી જ તે જ વખતે સંયમની યોગ્યતા અને તેને લીધે જ તેવા ચોથા આરા જેવા કાળમાં જ તીર્થકરે હેય એ વ્યાજબી જ છે. પ્રશ્ન ૪૬૭–પાંચમા આરાને કાલ એ બીજા ચાર આરાઓના કાલ કરતાં મુકાબલે ખરાબ કાલ છે એ કાલમાં જીવન કનિષ્ટ થશે અને તેથી માધુપણું આવતાં વાર લાગશે એમ કહે છે તે સાચું છે ? સમાધાન–નહિં જ. શાસ્ત્રકારોએ તે દરેક કાલમાં દીક્ષા માટે સમય એક જ સરખો જન્માષ્ટ કે ગભષ્ટમથી રાખેલે છે. પ્રશ્ન ૪૬૮કવ્ય, ક્ષેત્ર, ભાવ અને કાલની દષ્ટિએ વિચારવાનું ખરું કે નહિં. ? માધાન–અલબત્ત! એ દષ્ટિએ વિચાર કરવામાં આવે જ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) પ્રશ્ન ૪૬૯-દીક્ષાને કાલ દરેક આરામાં જુદો જુદો હોય ખરો? સમાધાન–ક્રિોડપૂર્વનું આયુષ્ય છે, તેમાં દીક્ષાનો કાલ છેવટને જન્મ આઠ ને ગર્ભષ્ટમ વર્ષને રાખેલે છે, તે હવે એ હિસાબે મનુષ્યનું જીવન જ્યારે સે વર્ષનું છે ત્યારે તે તમારી ગણત્રીએ દીક્ષાનો કાલ પુરા એક દિવસને પણ થાય નહિં. પ્રશ્ન ક૭૦–દ્રવ્યક્ષેત્ર, અને કાલની દૃષ્ટિએ જોવાનું જૈન શાસ્ત્રમાં કહ્યું છે? સમાધાન-હા, પણ ધર્મને દ્રવ્ય, ક્ષેત્ર, કે કાલની અસર પહોંચી શકતી જ નથી, એ કોઈપણ ચીજ ધર્મને બાધ નહિ કરી શકે. અને કેઈપણ રીતે જે ધર્મને કોઈપણ વસ્તુની હાની થવાનો સંભવ હોય તે એ સંકટ સાધુએ સહન કરી લઈ ધર્મને બચાવી લેવો જોઈએ. દ્રવ્યાદિને બહાને પણ ધર્મને ત્યાગ કરવો જોઈએ નહિં. પ્રશ્ન ક૭૧- વ્યવહાર–ધર્મમાં અમુક વ્યવહાર અમુક સમયે જ કરવાનો હેય છે, તે તે પ્રમાણે દીક્ષાને પણ કેમ લાગુ ન પડે? સમાધાન–શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે કે તીથે જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી જન્મથી આઠ વર્ષે અને ગભષ્ટએ પણ દીક્ષા આપી શકાય છે. શાસ્ત્રના બીજા નિયમના પાલનપૂર્વક દીક્ષા આપી શકાય. તે પણ વયને નિયમ જાતિસ્મરણ-અવધિજ્ઞાન કે કુલ સંસ્કારથી તેવી સમજણ ન મળી હોય તેવાને માટે છે. પ્રશ્ન ૪૭૨– ક્યા સૂત્રમાં આપ જણાવે છે તેવું વિધાન છે? સમાધાન–નિશીથચૂર્ણ ખંડ બીજો, પત્ર ૨૮. પ્રશ્ન ક૭૩–તીર્થંકરદેવેનું જીવન ધડાલાયક એટલે કે તે બીજા માણસને માટે અનુકરણ કરવા લાયક ખરું કે નહિ? Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમાધાન-તીર્થંકરદેવોનું જીવન બીજા છોને માટે જરૂર અનુકરણ કરવા લાયક છે જ, એમાં જરા પણ શંકા નથી. પરંતુ અહીં એ વાત યાદ રાખવાની ખાસ જરૂર છે કે એમનું સઘળું જીવન એટલે કે જીવનની સઘળી અવસ્થાઓ અનુકરણ કરવા લાયક નથી જ. તીર્થ". કરે જે ઉપદેશ, આજ્ઞા વગેરે આપે છે તે સંયમ લઈને કેવળીદશાને પામ્યા પછી જ આપે છે. ગૃહસ્થાશ્રમને જ તેમણે ઉત્તમ માન્યો હતો તે પછી ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સંયમ શા માટે લેત? એના ઉપરથી જ માલમ પડી આવે છે કે-તીર્થકરોએ પણ સંસાર કરતાં સંયમજ સાર માન્યો છે. આથી સાબીત થાય છે કે-તીર્થંકરદેવેનું ગૃહસ્થાશ્રમનું જીવન અનુકરણ કરવા યોગ્ય છે એમ માની લેવાનું નથી. તેમણે પણ ઘર એ સાવદ્ય માન્યું છે અને તેથી જ તે છેડી દીધું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ બાવીસ તીર્થંકરના ઘરવાસને રાગમય જણાવી સજઝાયમાં હેય તરીકે જણાવેલ છે. પ્રશ્ન ૪૭૪–તીર્થંકરદેવોએ ગૃહસ્થાશ્રમમાં અને સંયમ લીધા પછી જુદી જુદી આચરણાઓ કરી છે, તે બન્ને આચરણુઓ આચરવા લાયક તે ખરી જ ને? ગૃહસ્થાશ્રમ પણ ખોટ તે નથી જ ને? સમાધાન-ગૃહસ્થાશ્રમ એ સાવધ હેવાથી પેટે છે એ સિદ્ધાંત છે; એટલે ગૃહસ્થાશ્રમનું અનુકરણ મોક્ષ માટે તે નહિ જ. મોક્ષ મેળવવાને માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે એમ કહી શકાય નહિ. પ્રશ્ન ક૭૫–ડસ્થ એટલે સંસારી માણસ મોક્ષ મેળવી શકે છે, ને જે ગૃહસ્થ પણ મેક્ષ મેળવી શકે છે તે પછી સંયમની શી જરૂર છે? સમાધાન–ગૃહસ્થપણાનો ત્યાગ જરૂરી છે એવું ન માનનારને મેક્ષ નથી એમ બેશક કહી શકાય છે, જે આરંભ-સમારંભને ત્યાગ કરે છે તેને જ મેક્ષ મળે છે; અને ગૃહસ્થ આરંભ-સમારંભને ત્યાગ, Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧૬૧ ) તે કરવા, તપાસવા ધારે; કિન્તુ કરતા તે કરવા ધારતા જ નથી તેને મેક્ષ નહી મળી શકે એમ કહેવાને વાંધેા નથી. પ્રશ્ન ૪૭૬—બહારથી ત્યાગ કર્યા વિના ત્યાગી જેવા થાય એટલે ૐ સંસારમાં રહે ખરે, પણુ રાગ-દ્વેષાદિન જીતી લે, તે ( રાગદ્વેષ ) વિનાના થાય અને મન જીતે તે તેને મેક્ષ મળે ખરી કે નહિ ! સમાધાન—એ રીતે મેક્ષ નહિ મળી શકે, સંસારમાં રહીને મન જીતી શકે એ બનવું સહેલુ નથી. વળી જે સંસારમાં છે તે આરંભ–સમારંભના કાર્યાને છેડી શકેજ નહિ અને જ્યાં સુધી આરંભ– સમારંભના કાર્યા ન છેડે ત્યાં સુધી મેક્ષ કદી પણ મળી શકે જ નહિ. એ શાસ્ત્રીય મુખ્ય પ્રરૂપણા છે. પ્રશ્ન ૪૭૭—જેને ત્યાગ શું ? તેને વાસ્તવિક ખ્યાલ નથી, તેવા બાલક સંસાર છેડે એમ કહેવુ શું અયેાગ્ય નથી ? વાસ્તવિક ત્યાગ આવે ત્યારે જ દીક્ષા લઇ શકાય ને? સમાધાન—એ સધળી વાતા સંસ્કાર પરત્વે છે. આપણામાંથી ધણા પચાસ વર્ષના થશે તે પણ તરી શકવાના નથી, જ્યારે ખારવાના પાંચ વર્ષના છોકરા પણ તરતાં જાણે છે તેનું શું ? જૈનકુલમાં સંસ્કારજ એવા હોય છે કે તે બાલક હોય તે પણુ એમ સમજી શકે છે કે— મારાથી દીક્ષા લીધા પછી માતા-પિતા પાસે નહિ જવાય, નાટક સીનેમાં નહિ જોવાય, કાચા પાણીને નહિ ડાય;' આ વસ્તુ સધળા બાળદે જાણે છે અને એ જાણીને જેઓ તેને ત્યાગે છે તેનામાં વાસ્તવિક ત્યાગ નથી એમ ક્રમ કહેવાય ? પ્રશ્ન ૪૭૮—આ બધા જે ત્યાગ છે તે હાર્દિક ત્યાગ તે નથી જ ને? તે માત્ર ગાડરીયા–પ્રવાહ જેવા છે. એમ શું નથી લાગતું ? Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમાધાન આ સઘળો ત્યાગ બાલક સમજે છે, એટલે તે હાર્દિક ત્યાગ જરૂર હોઈ શકે. સમજપૂર્વકના ત્યાગને તે હાર્દિક નથી એમ કહેવાનું કોઈ કારણજ નથી. પ્રશ્ન ૪૭૯–બાલકને મા-બાપ દીક્ષા લેવાની રજા આપે, બાલક દીક્ષા લેવાની હા કહે આટલા ઉપરથી શું તે બાલકને દીક્ષા આપી દેવી અને તે હાર્દિક ત્યાગ માનવો એ શું ગ્ય છે ? સમાધાન-પાંચસે છોકરાને ભેગા કરો અને પછી તેમાંથી સઘળાને પૂછો કે તમારે દીક્ષા લેવી છે? ઘણા મોટા ભાગના છોકરાઓને જવાબ એ મળશે કે–“ના” ત્યાગમાં છોકરાઓ સમજતા ન હોય તે પછી મોટા ભાગના છોકરા ના શાથી કહે છે વારૂ? જે તેમનામાં સમજપણું ન હેય તે તેઓ ના ન કહે. જે ના કહેનારા મોટા ભાગના છોકરાઓનું ના કહેવાપણું કબુલ હેય તે એને અર્થ એ છે કે એવા છોકરાઓને પણ સમજણ છે. તે પછી તેમાંથી બે ચાર છોકરા સમજણપૂર્વક ત્યાગ લેવાને તૈયાર થાય તેને એમ શી રીતે કહી શકાય કે તેનામાં સમજણ નથી? એટલે ઉપર જણાવ્યા પ્રમાણેની દીક્ષા તે શાસ્ત્રોક્ત દીક્ષા છે. પ્રશ્ન ૪૮૦–પણ બાલક-છોકરે લાલચ ખાતર હા પાડી દે તે શું ? સમાધાન - જે લાલચ હોય તે પેલા પાંચસેએ પાંચસે સધળા શા માટે હા ન પાડે ? અને સાધુપણુમાં તે લાલચ નથી, તેમાં તે તમારા હિસાબે સંકટ છે, આચાર-વિચારો પાળવાના છે, એ વાત એકે એક જૈન બાળક જાણે છે. પ્રશ્ન ૪૮૧–બાલક બધું હા કહેશે, પણ પંચમહાવ્રતની પ્રતિજ્ઞા લે તે સમયનું શું? સ્ત્રી શું છે? સંસારીઓને માટે સ્ત્રોનું સુખ એ શી વસ્તુ છે? એ જાણ્યા વિના બાલક તે સંબંધીનું વ્રત ઉચ્ચરે એ યોગ્ય છે? Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સમાધાન-એ તે ઉલટું વિશેષ સારું છે. બાલક જે બાબત સમજ જ નથી, તે બાબતને ત્યાગ એ તે તેને આનંદ છે. તેથી તે ઉલટું તે ચારિત્ર વધારે સારી રીતે પાળી શકશે. ત્યાજ્ય વસ્તુઓને અનુભવ કરવો જ જોઈએ એવો નિયમ છે જ નહિ. પ્રશ્ન ૪૮૨–છ વર્ષને નાને બાલક જે સ્ત્રી-પુરુષના વ્યવહાર સમજતો નથી, તેને પરસ્ત્રીના ત્યાગની બાધા આપી શકાય ? સમાધાન–સાંભળીને કે કઈ હેતુથી બાલકે સાત વ્યસનને ત્યાગ કરે તે છે ને તેવું શાસ્ત્રકારોએ ચોખ્ખું કહ્યું પણ છે આ પ્રશ્નનું સમાધાન ઘણી વખત અપાયેલ છે. વધુ ખુલાસા માટે પ્રવચનસારોદ્વાર નિશીથચૂર્ણ વગેરેમાં તે પ્રમાણ સાફ છે. વયને જેવી. પ્રશ્ન ૪૮૩–દીક્ષાની ગ્યતા તરીકે દીક્ષા માટે વિવેકબુદ્ધિ હોવી જોઈએ, એ ખરું છે ? સમાધાન–પાપનું કાર્ય ન કરવું એવી પાપના ત્યાગની વિવેકબુદ્ધિ હેવી જોઈએ. પ્રશ્ન ૪૮૪–આવી વિવેકબુદ્ધિ બાલકામાં હોય છે? સમાધાન-અનુભવથી જાણી શકાય છે કે બાલકામાં આવી વિવેકબુદ્ધિ હોઈ શકે છે. એ અસંભવિત તે નથી જ. પ્રશ્ન ૪૮૫–દીક્ષાનો અને તેની વયનો પ્રશ્ન અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે. એ સંજોગોમાં જે આપનો પક્ષ સાચે છે, તે પછી આપ જાહેર રીતે તેની ચર્ચા કેમ કરતા નથી? અને મધ્યસ્થ નીમીતે આ બાબત શા માટે પતાવાતી નથી? સમાધાન–જાહેર રીતે ચર્ચા કરવાને માટે જ અમે જાહેરને સૂચના કરી છે કે “અમુક દિવસમાં આ વિષયમાં શંકા ધરાવનાર ગમે તે માણસ આવે અને પિતાની શંકા પૂછી તેને ખુલાસો મેળવે.” દીક્ષા Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) સંબંધમાં અમે અમારે નિર્ણય બહાર પાડી છે. હવે જે પક્ષ કે સમુદાયને અમારે નિર્ણય માન્ય નહિ હેય તેમણે પિતાના તરફથી શંકા સમાધાનને કમ બહાર પાડે જોઈએ. પછી ભલે તટસ્થ નીમી ખુલાસે થાય. અમે જાહેર કર્યું છે કે ૮ થી ૧૬ વર્ષના બાળકને તેની ઇચ્છા અને તેના વાલીઓની સંમતિથી દીક્ષા આપી શકાય, અને સેળ કરતાં વધારે ઉંમર થઈ એટલે દીક્ષાર્થીની ઈચ્છા હોય તે તેને દીક્ષા આપી શકાય, પછી ભલે તેના કુટુંબીઓને વિરોધ હેય, અમારે આ વાત શાસ્ત્રધારાએ સાબીત કરવાની છે અને તેમ કરવા અમે તૈયાર છીએ. તે જ પ્રમાણે આ સિદ્ધાંતના વિરોધીઓ પોતે જે વાત રજુ કરે તે તેમણે શાસ્ત્રકારોએ સાબીત કરવાની છે. આ બાબતમાં એવી પ્રતિજ્ઞા જાહેર રીતે થવી જોઈએ કે જે અમે અમારી વાત એટલે અમેએ જણાવેલે સિદ્ધાંત શાસ્ત્રથી સાબીત ન કરી શકીએ, તે અમારે અમારે મત ફેરવ; અને પ્રતિપક્ષીઓ જે તેમની વાત સાબીત ન કરી શકે અથવા અમારી શાસ્ત્રસંગત વાત તેડી ન શકે તે તેમણે પિતાને મત ફેરવે, આવી પ્રથમ પ્રતિજ્ઞા થવી જોઈએ. પછી તટસ્થ નીમીને જ્યાં જ્યાં વિરોધ જણાય તેવા તોનું નિરાકરણ કરવા અનેક વખત આગળ પણ આવાને થયા છે અને હજી પણ આહ્વાન કરીએ છીએ. શાસ્ત્રોના અમે જે અર્થ કરેલા છે તે યોગ્ય નથી એમ કઈ કહેતું હોય, તે ત્યાં તટસ્થની જરૂર; જ્યાં શાસ્ત્રના સંખ્યાબંધ પુરાવા હેય, ત્યાં તટસ્થની જરૂર શી? છતાં ય અમોએ અમારું મંતવ્ય જાહેર રીતે જણાવેલું છે જેમને એ ખોટું લાગતું હોય તેમણે રૂબરૂ આવીને જણાવવું જોઈએ કે આ વાત શાસ્ત્રાધારે બેટી છે. પ્રશ્ન ૪૮૬–પ્રવચનસારદ્વારમાં બાલને દીક્ષા ન આપી શકાય તેમ જણાવેલ છે, તે અહીં બાલને અર્થ છે? Page #216 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૫), સમાધાન–પ્રવચનસારહાર મૂલની અંદર અઢાર દેશે જણાવ્યા છે તેમાં ટીકાકારે બાલની વ્યાખ્યા કરતાં દેષ માટે બાલ કણ કહી શકાય ? વ્યાકરણમાં નિષ્ણાત હોય, પણ ન્યાયની એક લીટી પણ ભો ન હોય, તે ન્યાયશાસ્ત્રને માટે બાલક છે. ભાષાને ધુરંધર પંડિત હેય, પણ જૈનશાસ્ત્રો જાણતું ન હોય. તે તે જૈનશાસ્ત્રોના અધ્યયન માટે બાલક છે. તે જ પ્રમાણે પ્રવચન–સારોદ્ધારમાં દીક્ષા માટે આઠ વર્ષથી ઓછી ઉંમર હોય તેમજ ગર્ભથી સાત પુરાં ન થયાં હોય ત્યાં સુધી બાલક ગણ અગ્ય ગણેલો છે. પ્રશ્ન ૪૮૭—એ આઠ વર્ષ તે ગર્ભથી કે જન્મથી? સમાધાન–અહીં આઠ વર્ષ જન્મથી કહેલ છે, કેમકે તેની નીચે સર્વવિરતિ કે દેશવિરતિની પ્રાપ્તિ પ્રાયઃ હેતી નથી. સાથે જ જણાવ્યું છે કે ગર્ભથી સાત પુરાં થઇને આઠમું શરૂ થાય નહિ ત્યાં સુધી તેને દીક્ષાને અયોગ્ય ગણાય, તેથી જન્મથી આઠ વર્ષે ગર્ભથી આઠમું શરૂ થાય ત્યારે તે બાલ દેશમાં ગણાય નહિ. પ્રશ્ન ૪૮૮–ા તા ઉપનિ એવો પાઠ શ્રાવક સામાયિક કરતાં સર્વસ્થાને બેલી શકે કે કોઈ નિયત સ્થાને બોલી શકે છે સમાધાન ઉપાશ્રયે કે કોઈ પણ સ્થાને જ્યાં સાધુ મહારાજની વિદ્યમાનતા હોય ત્યાં વ્યાખ્યાનાદિમાં તે પાઠ બલવાનું શાસ્ત્રીય વિધાન છે? પ્રશ્ન ૪૮૯-શ્રાવકને સ્નાનનું વિધાન કયા શાસ્ત્રમાં છે? સમાધાન-શ્રાદ્ધદિનકૃત્યમાં છે. તે આ પ્રમાણે– Biggi તું નીરેoi mજિળ ? સ્નાન માટે પ્રાસુક એવા પાણીથી અગર તે ન મળતાં ગળેલા પાણીથી સ્થાન કરવાને વિધિ જણાવે છે. ગૃહસ્થ પિતાના સ્નાનમાં જેમ બને તેમ ઓછું જળ વાપરવાવાળો હેવાથી ત્યાં આગળ પ્રસુતાના અનવેષણને સ્થાન છે, પણ Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬) અભિષેકમાં જળની અલ્પતા ઉપર ખ્યાલ નહીં રાખવાને હેવાથી પ્રાસુકતાના અન્વેષણને સ્થાન નથી. પ્રશ્ન ૪૯૦–અપાવરણના અભિગ્રહથી શું સમજવું ? સમાધાન–વસ્ત્ર કે કામળી કંઈપણુઓઢવા પહેરવાને ન રાખતાં, તે ન રાખવાનું કે તે ન વાપરવાને અભિગ્રહ કરે; તેનું નામ અપાવરણ અભિગ્રહ કહેવાય છે પ્રશ્ન ૪૯૧–દીક્ષા માટે બાલક અયોગ્ય છે અને મનુષ્ય સેલ વર્ષ સુધી બાલક છે, એવું શાસ્ત્રમાં જણાવેલું કહેવાય છે; તે પછી તમે શા માટે એ શાસ્ત્રને માન આપતા નથી ? સમાધાન–જેઓ એમ કહેતા હોય કે શાસ્ત્રોમાં સેલ વર્ષ સુધીનાને બાલક ગણેલે છે, તેઓ કાં તે શાસ્ત્રો જાણતા નથી અને જે શાસ્ત્રો જાણતા હોય તે જાણીને જુઠું બોલે છે. કેઈ પણ જૈનશાસ્ત્રમાં સેલ વર્ષ સુધીને મનુષ્ય બાલક છે અને તેથી તે દીક્ષાને માટે નાલાયક છે એમ કહ્યું હોય તે તેવો પાઠ જાહેર કરવાની હું ચેલેંજ આપું છું. પ્રવચનસારોદ્ધાર, નિશીથચૂર્ણ–ભાષ્ય આચાર– દિનકર, ગુરૂતત્ત્વ-વિનિશ્ચય, પંચવસ્તુ અને બીજી અનેક જગા ઉપર સ્પષ્ટ રીતે જણાવેલું છે કે-દીક્ષા માટે આઠ વર્ષની અંદર બાલક તે જ બાલાક છે અને તેમાંજ બાલદેષ જણાવાયું છે. સીત્તેર વર્ષનો ડસે પિતાના પચાસ વર્ષના છોકરાને બાલક કહે, તેથી કાંઈ પચાસ વર્ષને પુરૂષ બાલક ગણતું નથી. શાસ્ત્રની મર્યાદા પ્રમાણે શ્રત ભણેલે હેય પણ સોલ વર્ષને નહિ હોય, તે તેને શા સ્વતંત્રપણે સમુદાય લઈને વિહાર કરવાની આજ્ઞા આપી નથી. એટલે સોલ વર્ષ અને આચાર– પ્રાલ્પ ભણેલા માટે વિહારની વિધિ રાખી છે. અર્થાત તેથી સેલ વર્ષનો બાલક કહેવાય તેવું કઈ પણ જગે પર નથી. Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૬૭) પ્રશ્ન ૪૨–કયા શાસ્ત્રમાં આ પ્રમાણે છે તેનું પ્રમાણ આપી શકે ખરા કે ? સમાધાન–શા માટે નહિ? આચારાંગસૂત્ર પુષ્ટ ૨૧૩ (અહીં આચાર્ય મહારાજે પુસ્તકનો પાઠ કાઢી અર્થ સમજાવ્યો હત) આ પ્રમાણે તે જે (ધાર્મિક ઠરાવેલા સાહિત્ય) ભણેલો હોય અને સલ વર્ષને હેય તેને સમુદાય લઈને સ્વતંત્રપણે વિહાર કરવાની આજ્ઞા આપી છે, તે પછી તેવાઓની દીક્ષા ક્યારે થાય, તેને તમે જ વિચાર કરે. પ્રશ્ન ૪૯૩–વ્યવહારિક કાર્યોમાં પણ સોલ વર્ષ સુધીનાને તે બાલક જ ગણવામાં આવે છે, તે પછી દીક્ષા જેવા મહાન કાર્યમાં પણ સેલ વર્ષને બાલક તે બાલક નહિ ગણાય ? સમાધાન-દીક્ષા શા માટે છે? તેને વિચાર કરે. દીક્ષા એ સંસારમાં અથવા પાપમાં પડવા માટે છે કે તેનાથી પાછા હઠવા માટે છે? દુનીયા તે પાપમાં ટેવાએલી છે. એટલે તેને પાપ છોડવું એ અઘરું લાગે, પણ તે જ સ્થિતિ જૈનેના બાળકની નથી. જૈનને નાનું બાળક હોય તે પણ આયંબીલ ઉપવાસાદિ કરી શકે છે. જ્યારે અન્ય જાતિના વૃદ્ધોને જૈનપદ્ધતિને એક ઉપવાસ કરે પણ ભારે પડે છે. તે જ રીતે જૈનના બાલકને પાપને ત્યાગ કરવો એમાં કઠણુ છે? વળી વ્યાવહારિકકાર્યોમાં પણ સોલ વર્ષ સુધીનાને બાલક ગણવામાં આવ્યો છે, તે છતાં મા-બાપની સંમતિથી એ વ્યવહાર કરી શકે છે ને ! દુનિયાદારીમાં પણ સ્વતંત્રપણે વ્યવહારને માટે અધિકારી ગ નથી પણ મા-બાપની સંમતિથી ગણેલ છે. વેદાંતીઓમાં પણ જુઓ: મા-બાપની ઈચ્છા છેકરાને વેદપારગામી બનાવવાની હોય તે તે ઈચ્છા છોકરાની પણ ગણી લેવામાં આવે છે અને તેથી તે જોઈ માટે ગર્ભપંચમ રાખવામાં આવ્યું છે. છોકરા-છોકરીના વિવાહ-લગ્ન થાય છે, તેમાં પણ મા-બાપની ઈચ્છાથી જ થાય છે. દત્તક અપાય છે તે પણ મા–બાપની Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) ઇચ્છાથી જ અપાય છે. તે પછી આઠથી સોળ વર્ષના બાળકને પણ શા માટે માબાપની સંમતિથી દીક્ષા ન આપી શકાય? દત્તકમાં તે આખી જીંદગીની જોખમદારી છે, અરે જીંદગીને વીમે છે, તે છતાં તે મા–બાપની મંજુરીથી જ થાય છે ને ? પ્રશ્ન ૪૯૪–પણ હવે તે તેમાં ફેરફાર થાય છે ને આ સુધારાના કાળમાં શું સુધારે નહિ થાય ? સમાધાન-તમેજ બતાવો કે સુધારે ક્યાં થયે છે? આજ વડોદરાની વાત . મહારાજા સયાજીરાવને શ્રીમતી યમુનાબાઈ, એમણે દત્તક લીધા. તે ના. સયાજીરાવે અને બ્રિટીશ સત્તાએ પણ કબુલ રાખ્યું જ ને? વિવાહની વાત . માબાપ વિવાહ કરે તે શું સરકાર માન્ય નથી રાખતી? મતલબ કે–સેલ વર્ષની અંદરના બાલને વ્યવહાર તેમની મરજી અને મા-બાપની સંમતિથી ચાલી શકે છે. પ્રશ્ન ૪૯પ-દત્તક અને સાધુ બંને સરખાં છે? સમાધાન–દત્તક્ષણ કરતાં તે સાધુપણું એ ઉલટું સહેલી વસ્તુ છે. સગીરપણાનું એટલે સગીરનું તે દત્તકપણુમાં બેશક અહિત જ થાય છે પચાસ લાખની પિતાની મિલકત હોય એવા કુટુંબને છેક દત્તક તરીકે જાય અને ત્યાં મિત ઓછી હોય તે તે સગીરનું નુકશાન જ છે, જ્યારે સાધુપણામાં તેવું કાંઈ નથી. પ્રશ્ન ૪૯૬–પણ આવા કોઈ દાખલાઓ તમે આપી શકશે? વળી બાલકને સાધુ બનાવવામાં વાલીની પરવાનગી યોગ્ય છે? સમાધાન–હા, ભાઈને વંશ વગેરે રાખવા ખાતર આવા દાખલાઓ મારવાડ મેવાડાદિ દેશમાં ઘણું બને છે. ગુજરાતમાં તેવા દાખલા નથી બનતા એટલે તમને અહીં નવાઈ લાગતી હશે. દત્તક એ સંસારી વિધાન છે. તે છતાં દત્તક ગએલાને સઘળા હક્કો છેડવા પડે Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૬૯) છે. નામ બદલાઈ જાય છે, એટલું જ નહિ પણ ખરા બાપને ત્યાં લાખની મિલકત હોય અને પોતે જે ગૃહસ્થને ત્યાં દત્તક ગયે હોય ત્યાં કદાચ દરિદ્રતા આવી હોય, તે પણ દરિદ્રતા સહન કરવી પડે છે અને તેને પિતાની મિલ્કતમાં કાંઈ જ હક્ક પહોંચતું નથી. આ રીતે અસહ્ય નુકશાન થાય છે, એ ભોગવવું પડે છે સગીરને, પણ ઈચ્છા તેમાંએ વાલીની જ. હવે સાધુપણાની વાત કરે. પાપનો પ્રતિકાર કરવાને હક્ક દરેકને છે. જે માણસ ચોરી, લૂંટ, ધાડથી પિતાને બચાવ ન કરી શકે, તે માણસ બીજાને બચાવ ન જ કરી શકે, જીવ દુઃખ કયારે ભગવે છે? સમય આવે ત્યારે બાળકને સુખ-દુઃખના જ્ઞાનની પૂરી સમજ નથી છતાં એની અસર તેના ઉપર થએલી સ્પષ્ટ દેખાય છે. એને કઈ ટાંકણી ઘાંચે તે એ રડે છે. શાંતિમાં હોય તે રમે છે. આ ઉપરથી એક વાત એ સાબીત થાય છે કે બાલક સુખ–દુઃખનો હલે સમજી ન શકતા હોય તે પણ તે દુઃખની અસર પામી રડે છે. એ રડવા રડવામાંય ફેર છે. ટાંકણી ઘેચાય ત્યારે, ભૂખ લાગે ત્યારે, કઈ ચીજ ન મળે ત્યારે કે મંકેડે કરડે ત્યારે બાલક રડે છે; પણ એ દરેક રડવામાં ફેર છે એટલે જ સાબીત થાય છે કે બાલકમાં પણ તીવ્ર–મંદદુઃખની લાગણી છે અને તે જન્મથી જ બેઠેલી છે. પછી ભલે તે બાલક એ સુખ-દુ:ખના ફાયદા ગેરફાયદા ન સમજતા હોય, કેણે દુ:ખ ઉત્પન્ન કર્યું, તે ભલે એ બાલક ન જાણતો હેય. તે પણ તેને દુઃખની અસર જન્મથીજ થાય છે; અને દુઃખને હલ્લે પણ જન્મથીજ છે. હવે દુઃખ શાથી આવે છે જે તમે આસ્તિક હે તે તે કબુલ કરવું જ પડશે કે જન્મતાં વાર બાલકને જે દુઃખ આવે છે તે પૂર્વ જન્મના કર્મના કારણે આવે છે અથત પાપથી દુઃખ પરિણમે છે. ભલે બાલક કારણ ન જાણતા હોય તે પણ તેને દુઃખ આવે છે તે કર્મના કારણથી જ તે એ હલ્લાને રેકો કે દૂર કરો અને તે કયે સમયે? સભામાંથી હરકોઈ સમયે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) બરાબર. ગમે તે સમયે એ દુઃખ રાકાય તે રાકવુ જ જોઇ એ. તેજ પ્રમાણે જેનાથી દુઃખ રાકાય તેણે પણ તે રીકવુ જ જોઇએ, પછી, ભલે રાકનારને એ દુઃખનું જ્ઞાન અનુભવથી થયું હાય, સાંભળવાથી થયું હોય, કે ક્રાઇના કહેવાથી થયું હાય, પણ તેણે એ દુ:ખને આવતુ રાકવુ જ જોઈ એ એ ખરૂં જ. માના કે તમને વીંછી કરડ્યો નથી, પણ તમે સાંભળ્યું છે કે વીછીના ડ ંખની વેદના જ્વલંત છે, કરાને ખબર નથી કે વીંછી કરડે તેનું આવું દુઃખ છે, છતાં પણ તમે કરાને કહેશે –ભાઇ ! વીછીથી દૂર રહે' એ કરડશે તે અગ્નિ બળશે. પછી કાઈ વેળા છોકરા રબ્બરને વીછી દેખશે તે તેથી પણુ તે ડરશે જ ડરશે, વીંછી તો ખોટા છે. ત્યારે બાલક ડર્યું કેમ ? જવાબ એ છે કે–માત્માની લાગણીથી, અણુસમજણા છતાં, એ ખાલક વીછીથી ડર્યાં, તેમાં આપણે ખાલકના આત્માની જ લાગણી માની છે, તે પછી તે પાપથી ડરે તેાએ તે બાલક છતાં તેના આત્માની લાગણીથી જ ડરે છે એમ શા માટે નહિ માનવુ ? એવી રીતે અયેાગ્ય પદાર્થ તરફ્ન ભય જોઈ બાલક તેનાથી ખસે તે એ ખસવું તેનું પેાતાનુ માની તેને ખસવા દેવામાં આવે છે, તેા પછી યેાગ્ય વસ્તુ તરફ્ બાલક અનુરાગ રાખે તે એ અનુરાગ તેના પાતાના નથી એમ માની, શા માટે તેને એ વસ્તુની પાસે જતા રોકવા ? કીડી જતી હોય તે તમે તમારા નાના બાલકને પણ મ્હાના બતાવી તેના પર પગ મૂકતા રેકા છે ને ? જૈનાના ખાલક્ર અઢાર પાપસ્થાનક સમજે છે, તે પછી વીંછીના દૃષ્ટાંત મુજબ શા માટે તે એ પાપસ્થાનકથી ખસી શકે નહિ ? જરૂર ખસી શકે, અને જેમ તમે બાલકને કીડી પર પગ મૂકતા, તે સમજ નથી છતાં અટકાવા છે, તો પછી ચા માટે તમા તેને પાપસ્થાનક પર જા અટકાવી પણ ન શા? જરૂર અટકાવી શકો છે. ? પ્રશ્ન ૪૯૭— પણ સાહેબ ! બધા ખસનારા (પાપથી ખસનારા) આવા સંસ્કારવાળા ખાલા હોય ? Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) સમાધાન ૫૦૦ બાલકમાંથી બધાજ દીક્ષા ન લે એ શું બતાવે છે ? એને અર્થ એ જ છે કે જેનામાં આવા સંસ્કારો હશે તેજ બાલક દીક્ષા લેશે. ૫૦૦ બાળકોમાંથી જેમ બધા જ બદમાશ ન થાય એ કુદરતી છે, કદાચ થોડા જ તેવા થશે; તે જ પ્રમાણે તેમાંથી થોડાક ધર્માત્મા કે સાધુઓ થાય એ પણ કુદરતી છે. થોડા જ બાલકે દીક્ષા લે છે અને બાકીના નથી લેતા એને અર્થ જ એ છે કે જેનામાં તેવા સંસ્કારો હેય તે જ દીક્ષા લે; બાકીનાં નહિ. અર્થાત દીક્ષા લેનારા બાલકમાં તેવા સંસ્કારે છે એ કબુલ કરવું જ પડશે. પ્રશ્ન ૪૯૮-દીક્ષા લેનારા બાલકમાં અમુક પ્રકારના સંસ્કાર હોવા જ જોઈએ એ વાત તે આપ પણ કબુલ કરે છે, તે જે બાલકે દીક્ષા લે છે તેમનામાં શું તેવા સંસ્કારે હેય છે? સમાધાન–ગયા પ્રશ્નોમાં મેં ઉદાહરણ આપ્યું છે તેને તમે વિચાર કરશો તે આ પ્રશ્નનો ઉત્તર તમે મેળવી શકશે. એમ સમજે કે અમુક સ્થળે ૫૦૦ બાલકને જથ્થ છે એ પાંચસે બાલકને તમે પૂછશે કે –તમારે દીક્ષા લેવી છે? તે આ પાંચસો બાલકમાંથી પાંચ પંદર બાળકે જ હા પાડશે. અને બાકીના ના પાડશે. એ હા પાડનારા બાળકોમાં દીક્ષા માટે જોઈતા સંસ્કારે રહેલા જ હશે. અને એવા સંસ્કારો જેનામાં મૂળભૂતપણે રહેલા હશે તે જ બાલક દીક્ષા લેવા માટે તૈયાર થશે. પ્રશ્ન ૪૯-દીક્ષા લેવા યોગ્ય સંસ્કાર હશે એ વાત આપણે કબુલ રાખીશું, પરંતુ જેનામાં એવા સંસ્કારો હેય, તેઓ મેટા ગહસ્થ પણ દીક્ષા લઈ શકતા નથી, તે પછી નાના બાલકે તેવા સંસ્કાર હેવા છતાં કેવી રીતે દીક્ષા લઈ શકે? સમાધાન–તમે મોટી ઉંમરવાળાને દાખલે આવે છે, એ ઘણું જ સારું કર્યું છે. વારૂ જેઓ મેટી ઉંમરવાળા છે શાઓ ભણેલા Page #223 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨). છે અને શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા છે, તેઓ પણ એમ તે કહે જ છે કે જગતમાં જે કાંઈ મેળવીએ છીએ તે સઘળું ત્યાગવા યોગ્ય છે ત્યાગવા ગ્ય છે એમ મુખથી તે કહે છે પરંતુ ત્યાગી શક્તા નથી, આમ થવાનું કારણ એ છે કે જગતને ત્યાગવા યોગ્ય માનવા છતાં તેઓ માલ, સ્ત્રી, ધન, ધામ વગેરેના બંધનમાં પુરાએલા હોવાથી તેઓ તે છેડી શકતા નથી, ત્યારે બીજી તરફ બાલકને કાંઈ બંધન જ હેતું નથી એટલે તેમને માયાની જાળમાંથી છૂટા થવામાં કશી પણ મુશ્કેલી નડતી નથી. પ્રશ્ન પ૦૦—આપનું કથન હવે અમને પણ પ્રમાણભૂત જેવું લાગે છે ખરું, પરંતુ ઉપરનાં ઉત્તરમાં આપે જે વાત ચચી છે તે ધટના ઉદાહરણ આપીને સમજાવી શકશે? સમાધાન–હા જુઓ-કલ્પના કરે કે એક સુંદર વાડી છે. વાડીમાં ગયે વાછરડાં અને બકરીઓ છે. ગાય મેટી હોવાથી તેમને ખીલે બાંધી રાખેલી છે. વાછરડાં તથા બકરીઓને છૂટી રાખવામાં આવી છે. હવે અકસ્માત તે વાડીમાં આગ લાગે છે અને બધા ઢોરો નાસભાગ કરવા માંડે છે. આ નાસભાગમાં જેમને ગળે દોરડાં બાંધેલા છે તે ગાયે નાસી જઈ શકવાની નથી અને વાછરડાં ને બકરીઓ કે જેમને ગળે દોરડા બાંધ્યા નથી તે સહેલાઈથી નાસી જઈ શકે છે. ગાયે નથી નાસી જઈ શકતી એને અર્થ શું એમ કરવો યુક્ત છે કે તેઓ આગ લાગી છે, એ ઈષ્ટ માને છે. અને તેમને બળીને મરી જવું ગમે છે? નહિ જ. આગમાંથી ભાગી જવાની ઇતેજારી તે તેમનીએ પુરેપુરી છે, પરંતુ તેઓને બંધન હેવાથી તે છૂટી જઈ શકતી નથી. જ્યારે વાછરડાંને બકરીઓ બંધન ન હોવાથી છૂટી જઈ શકે છે. એ જ ન્યાયે મેટા માણસો પણ સંસારજાળમાંથી છૂટવા તે માંગે જ છે, પરંતુ તેઓ ખીલે બંધાએલાની માફક માયાથી બંધાયેલ હોવાથી નાસી જઈ શકતા નથી. જ્યારે બાલકે છૂટા હેવાથી તેઓ વહેલા છૂટી જઈ શકે છે. આ ઉપરથી પણ એ જ અનુમાન નીકળે છે કે બંધન તેડીને Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૭) છૂટા થવા કરતાં જેમને એવા બંધને નથી તેમને છૂટા થવામાં જ વધારે સરળતા રહેલી છે. પ્રશ્ન ૫૦–દીક્ષા એ ઉત્તમ ચીજ છે તે પછી મા–બાપ શા માટે પોતેજ દીક્ષા લઈ લેતા નથી અને નાના છોક્રરાઓનેજ શા માટે એ દીક્ષા અપાવે છે? આ સંગમાં શું બલબુદ્ધિને ગેરલાભ લેવા હેય તેમ લાગતું નથી ? સમાધાન–પોતે સારી સ્થિતિને ન મેળવી શકતા હોય તે બાળકને પણ સારી સ્થિતિ ન મેળવવા દેવી એ મા–બાપનું કર્તવ્ય છે કે બાળકને સારી સ્થિતિ મેળવાવી આપવી એ મા-બાપનું કર્તવ્ય છે તેને તમે જ વિચાર કરે. ઉદાહરણ : એક મકાનમાં મા-બાપ અને બાળક સૂતાં છે. મધ્ય રાત્રિને સમય છે અને ભયંકર આગ સળગે છે. આગથી ઘરને એક ભારવટીયે તૂટી પડે છે અને બાપને પગ તેથી ભાંગી જાય છે, ખ્યાલ કરે. પગ ભાંગી જવાથી બાપ બળતાં ઘરમાંથી બહાર નીકળી જઈ શકતા નથી. આ સ્થિતિમાં તેણે બૂમાબૂમ કરીને છોકરાઓને ઘરની બહાર કાઢવા જોઈએ કે તેમને પણ બળી જવા દેવા જોઈએ? મા–બાપ એમ માને છે કે દીક્ષા એ સારી ચીજ છે અને તેથી જ તેઓ પિતે એ સારી ચીજને નથી અપનાવી શકતા. છતાં બાળકોને તે ચીજ લેવાને માર્ગે દોરે છે. બાળકોની બુદ્ધિને દૂરૂપયોગ થયે છે એમ તે ક્યારે કહી શકાય કે દીક્ષા એ ખરાબ ચીજ છે એમ સાબીત થયું હોય, પણ એવી સાબીતીની ગેરહાજરીમાં બાળકોને દીક્ષા અપાવવા છતાં પોતે દીક્ષા ન લેનારાને તમે દોષ આપી શકે તેમ નથી. તમે તમારા છોકરાને માંસ મદિરા જેવા અયોગ્ય પદાર્થો નથી આપતા, તે તે વડે શું છોકરાઓ ઉપર ઉપકાર કરતા નથી? એમ કેમ કહેવાય કે તેમની બાલબુદ્ધિને ગેરલાભ લે છે ? તમે પોતે બીડી પીઓ છે પણ બાળકોને નથી પાતા તે શું બાલબુદ્ધિને ગેરલાભ લે છે કે બાળકો ઉપર ઉપકાર કરે છે ? Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) પ્રશ્ન પ૦૨-માંસ મદિરા નથી આપવામાં આવતાં તેનું કારણ તે એ છે કે તે નીતિ-વિરૂદ્ધ છે, ને તેથી તે બાળકને નથી આપવામાં આવતાં તે ઉપકાર છે એમ કહું તે તેને આપની પાસે છે. ઉત્તર છે ? સમાધાન-નીતિવિરૂદ્ધ છે એમ કે માને છે? ફક્ત હિંદુઓ. મુસલમાન, પારસીઓ, પ્રીતિઓ એને નીતિ-વિરૂદ્ધ નથી માનતા, ત્યારે શું તેમની દષ્ટિએ પણ એમ ઠરે ખરું કે તમે એ વસ્તુઓ બાળકને નથી આપતા તેથી તેમની બાલબુદ્ધિને ગેરલાભ લ્યો છે ? નહિ જ. પ્રશ્ન ૫૦૩માંસ મદિરા તે સામાન્યવસ્તુ છે પણ દીક્ષા તે સર્વોત્તમ વસ્તુ છે તે પછી તેના સંબંધ વિચાર થ જોઈએ ને ? સમાધાન–શાસ્ત્રાધારે થવો જોઈએ તે પ્રમાણે થાય છે. બાળક સેનું શું છે? તેની શી કિંમત છે? તે શા ઉપયોગમાં લેવાય છે તે જાણતો નથી, છતાં મા-બાપ શામાટે બાળકને સુવર્ણના આભૂષણો આપે છે? તેજ રીતે દીક્ષા એ સર્વોત્તમ ચીજ છે એમ માનીને એ ચીજ બાળકને આપતા હોય તે તેમના ઉપર એ આક્ષેપ કેવી રીતે મૂકી શકાય કે તેઓ બાલબુદ્ધિનો ગેરલાભ લે છે. વળી બીજે દાખલ . એક શ્રીમંત બાપનું બાળક છે તેના હાથમાં સેનાની બહુમૂલ્યવાળી પહોંચી છે. તે બાળક સેનું શું છે? તેનું વજન કેટલું છે ? ઇત્યાદિ કાંઇપણ વિગત જાણતા નથી તે હવે એ બાળક તે ચીજની મહત્તા નથી જાણતે માટે આપણે શું તે ચીજ ખુંચવી લઈ શકીશું? નહિં જ. તેજ પ્રમાણે બાળકનો આત્મા એ કિંમતી ચીજ છે. બાળકને એ આત્માની મહત્તા ન હોય તે પણ એ આત્માનું કલ્યાણ થાય એમ કરવાની જ મા-બાપની ફરજ છે, નહિ કે અન્યથા વર્તવાની. પ્રશ્ન પ૦૪–આપે જે ઉદાહરણે અને ઉત્તર આપેલા છે તે સધળા યુક્તિસંગત છે પરંતુ તે છતાં દીક્ષા ગમતી નથી એનું શું કારણ? Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) સમાધાન–એનું કારણ કર્મ અજીર્ણના રોગીને દૂધપાક પણ અરૂચીકર લાગે છે માટે શું કઈ કહી શકશે કે દૂધપાક મીઠો નથી ? દીક્ષા યોગ્ય લાગતી હોય છતાં તે ન રૂચતી હોય તે તે એના દુષ્ટકર્મને જ પરિપાક સમજવો જોઈએ. પ્રશ્ન ૫૦૫-આપ એમ કહે છે કે સોલ વર્ષ સુધીની ઉંમરમાં બાળકને વાલીઓની સંમતિપૂર્વક દીક્ષા આપી શકાય એ શાસ્ત્રાધારે છે. બીજા સાધુઓ તેથી વિપરીત વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, તે અમે જઈને એ સાધુઓને સમજાવીએ તેના કરતાં આપ સઘળા ભેગા થઈને જ એ બાબતમાં યોગ્ય નિકાલ શા માટે કરતા નથી? સમાધાન–જે સાધુઓ મારા ઉપર જણાવેલા સિદ્ધાંતથી ઉલટી વાત કહેતા હોય તેને તમે જઇને મળે અને તેમને મારી પાસે લઈ આવો, અગર તેમની પાસેથી સમાધાન લાવ, બાકી મેં તો દરેક પ્રકારની દરેક વ્યક્તિને શંકા-સમાધાન માટે અહીં આવવાની સુચના કરી જ છે. પ્રશ્ન પ૦૬–પરંતુ આપને એમ નથી લાગતું કે આ કાર્યમાં આપ બધા સાધુઓ તૈયાર છે ત્યારે જ એ કામ બની શકે? સમાધાન–અમે તે દરેક પળે તયાર જ છીએ. પંન્યાસજી રામવિજયજીએ પણ વાટાઘાટ ચલાવીને અહીં સાથે બેસવાનો પિતાને નિર્ણય જાહેર કર્યો છે. હવે વસ્તુ એ છે કે જેઓ અમારાથી જુદા સિદ્ધાંત ધરાવતા હોય તેમણે નકામી નિંદા કિંવા વિરોધ ન કરતાં અહીં આવીને પોતાના સિદ્ધાંત અમેને સાબીત કરી આપવા જોઈએ અને અમારા સિદ્ધાંતનું તેમણે ખંડન કરી નાખવું જોઈએ. તે સિવાય નાહક આક્ષેપ કરી હું કલેશ વધારવા માંગતા નથીતો નીચેના બે મુદ્દાઓ સાબીત કરવા સર્વદા તૈયાર છું.” Page #227 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) (૧) સોલ વર્ષની ઉમર સુધીના મા-બાપ કિંવા વાલીની રજા સાથેની દીક્ષા શાસ્ત્રીય છે અને (૨) સેલ વર્ષ થયા પછી કેદની પણ રજા વિનાની દીક્ષા શાસ્ત્રીય છે. પ્રશ્ન પ૦૭-આપ સાધુ છે અને સાધુતાનું પોષણ કરે છે તેમ અમે ગૃહસ્થ છીએ અને સામાજિક હિતની દૃષ્ટિએ આજન્મ સગાં સ્નેહીઓની રજા દીક્ષા માટે આવશ્યક માનીએ છીએ તે પછી આ માન્યતામાં આપ સાચા હે તે અમે પણ શા માટે સાચા નથી ? સમાધાન–જો એમજ હોય તે દીક્ષાવિરોધીઓએ એમ ખુલ્લું કહી દેવું જોઈએ કે અમે તે અમારા સામાજિક સ્વાર્થ માટે દીક્ષાને તથા બાલદીક્ષાને વિરોધ કરીએ છીએ; બાકી શાસ્ત્રાધારે તે અમારી વાત સત્તર આના ખોટી છે, જેઓ એમ ખુલ્લું કહી દે છે તેમની સાથે કાંઈ દલીલ કરવાની રહેતી જ નથી. પ્રશ્ન ૫૦૮-નવજીવન-પ્રકાશનમંદિરે જે “મહાવીર–ચરિત્ર' બહાર પાડ્યું છે તેમાં અનેક સ્થળે દીક્ષાઓ થયાને ઉલ્લેખ આવેલ છે પરંતુ તે સઘળી દીક્ષાઓમાં સંમતિ લેવામાં આવી છે, તે પછી આજે શા માટે સંમતિ ન લેવાવી જોઈએ? સમાધાન-સંમતિ ન લેવી જોઈએ એમ આજે પણ કોઈ કહેતું જ નથી. અમારું કહેવાનું છે એટલું જ છે કે સગીરની ઈચ્છા અને સગીરના વાલીની રજાએ સગીર દીક્ષા લઈ શકે છે, અને બીન સગીરની ઇચછાએ તેના સગાં-સંબંધીની રજા હે કિંવા ન તે પણ તે એ દીક્ષા લઈ શકે છે. તમને એથી ઉલટું કહેનારને પૂછજો કે– સોલ વર્ષની અંદરના સગીરની અને વાલીની ઈચ્છા વડે જે દીક્ષા અપાએલી હોય તે દીક્ષા માટે અને સેલ વર્ષ પછી સ્વેચ્છાએ પણ સગા-સંબંધીની રજ વિના અપાએલ દીક્ષાને શાત્રે જૈનમત-વિધિની દીક્ષા ગણી હોય અને તેવા કાર્ય Page #228 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭) માટે સાધુઓને પ્રાયશ્ચિત કરવાનું જણાવ્યું હોય તો તે પાઠ શોધી આપો. કેઈ શાસ્ત્રમાંથી આ પાઠ શોધી આપશે અને તે પાઠ નિરપવાદ હશે, તો તે જ ક્ષણે હું મારા સિદ્ધાંત પડતા મૂકીશ, પ્રશ્ન ૫૦૦-આપે જે બાલદીક્ષા આપી છે તે સધળી મા-બાપ અને વાલીઓની સંમતિપૂર્વક અપાએલી છે? સમાધાન–હા, અને તેના પુરાવા માટે કેટલાક સાધુઓ પણ અત્રે બેઠેલા જ છે. પ્રશ્ન પ૧૦–તે મહેરબાની કરીને એ સંમતિના દસ્તાવેજો રજુ કરશો ? સમાધાન–આ પરિસ્થિતિ માટે દસ્તાવેજ કરવાની કે મા-બાપની લેખી સંમતિ લેવાની જરૂર નથી. શાસ્ત્રકારોએ લેખિત સંમતિ લેવાનું ઠરાવ્યું હેત તે તેમ કરતાંએ અમને વાંધો ન હતો, પણ તેમણે તેમ કરાવ્યું નથી અને જે રીતે તેમણે શાસ્ત્રકારોએ) સંમતિ લેવાનું ઠરાવ્યું છે તે રીતે તે અમે સંમતિ લઈએ છીએ. પ્રશ્ન પ૧ એક માણસે દીક્ષા લીધી, તે પછી તેની સ્ત્રી પતિવિરહથી વ્યભિચાર કરે, અને મા-બાપ પિષણ કરનારાના અભાવે લૂંટફાટ કરે તે એ દુષ્કર્મને બંધ દીક્ષા લેનારાને પણ લાગે ખરે જ ને? સમાધાન–ઉત્તર સહેલું છે. ધારે કે એક માણસ આજે પણ છે, કાલે ખૂન કરે છે, પરમ દિવસે સજા થાય છે અને ક્રમશઃ ફાંસીએ જાય છે. આ વ્યક્તિની પત્ની દુરાચાર સેવે અને તેના મા-બાપ લૂંટ કરી પિતાનું ગુજરાન ચલાવે છે તે એ પાપને બંધ કે તે ગુનેહગારી સરકારને માનશો કે ખૂન કરનારને? પ્રશ્ન પાર–નસીબમાં હેય તેમજ થાય ? Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) સમાધાન–ત્યારે તમે એમ જ કહેવા માગે છે ને કે જગતના વ્યવહારમાં એક માણસ પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ ન બજાવી શકે તેને વાંધો નહિ, બલકે અહીં નસીબનું નડતર આગળ કરે છે. માત્ર તે ધાર્મિક-કામ કરતાં પિતાની પરિવાર તરફની ફરજ ન બજાવે, તે તે સંબંધમાં તમને વાંધો રહે છે. હું આ ઉપરથી જેઓ સત્યને જેનારા છે તેમને એ બતાવવા માગું છું કે-દુનિયાદારીની ફરજ બજાવવાની વાત માત્ર એક દીક્ષાને અટકાવવા માટેના હથીયાર તરીકે વપરાય છે અને લેકેને તેથી ખોટે માર્ગે દોરવવામાં આવે છે, પ્રશ્ન પ૧૩–સંસારી ગુનેહ થાય અને ગુનેહગારને કેર્ટ સજા કરે તે સજા ગુનેહગાર ભોગવે છે, પરંતુ તે છતાં તેની અસર આખા કુટુંબને ભોગવવી પડે છે, અને આખું કુટુંબ દુઃખમાં આવી પડે છે; એ ખરું, પણ દીક્ષા જેવા પવિત્ર કાર્યને માટે પાછળ રહેલા માણસે દુઃખમાં આવી પડે તે શું વાસ્તવિક છે? સમાધાન-એ માત્ર તમારા મનની ભ્રમણને જ પ્રશ્ન છે. સરકારી ગુનેહ કરે અને તેમાં ઘરના કર્તાહર્તાને સજા થાય તે પ્રસંગે પાછળના માણસને વિચાર શા માટે કરવામાં આવતું નથી ? અને માત્ર દીક્ષા પ્રસંગે પાછલે વિચાર કરવાની શાથી જરૂર પડે છે? કર્તાહર્તા ગૃહસ્થ દીક્ષા લે અને એની ગેરહાજરીમાં ઘરના માણસને દુઃખ વેઠવું પડે છે. એમાં સામાન્યરીતે વિચારીએ તે તેઓએ આનંદ માને જોઈએ દુન્યવી વાત છુપાવવી ન જોઈએ. જગતમાંની વસ્તુ સમજે– છોકરે બેરીસ્ટર થવા ઈગ્લેંડ જાય છે. મા–બાપને એ છોકરાને માટે મેટી મેટી રકમ મોકલવી પડે છે ત્યારે તેઓ કાંઈ ઓછું આર્થિક દુખ વક્તા નથી. પણ એ દુઃખ આનંદપૂર્વક વેઠે છે, તે પછી છોકરો આત્માનું કલ્યાણ કરવા નીકળી પડે અને અપૂર્વ પદ મેળવવાના પ્રયાસ Page #230 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) કરે તે તેની પાછળ રહેલા કુટુંબીઓએ પણ શા માટે એ દુખ આનંદપૂર્વક ન વેઠવું? પ્રશ્ન પ૧૪–માબાપે દીક્ષા લેવા માટે ના કહેતા હોય તે સંતાનેએ શું કરવું? શું તેમના ઉપરવટ થઈને પણ દીક્ષા લેવી ? સમાધાન–બાપ છોકરાને એમ કહે કે અમુક શેઠના ઘરમાં દિવાનખાનામાં ફલાણું કબાટમાં સેનાની લગડી મૂકી છે તે ધીમે રહીને ઉઠાવી લાવ. બેલે હવે મા–બાપની આજ્ઞા છોકરાએ માનવી કે નહિ માનવી ? મા-બાપની આજ્ઞા છોકરાએ માનવી એ પ્રમાણ પણ આજ્ઞા તેજ છે કે જેમાં પવિત્રતા છે. અપવિત્ર આશા એ આજ્ઞાજ નથી એટલે તેવી અપવિત્ર આજ્ઞા માનવાને છોકરાઓ બંધાએલા નથી. બાપે ચેરી કરવાની આજ્ઞા કરી, પરંતુ એ આજ્ઞા હિત કરનારી નથી માટે સંતાને તે ન પાળવી; તે જ પ્રમાણે મા-આપની દીક્ષા ન લેવાની આજ્ઞા હોય છતાં પણ તે આજ્ઞા પવિત્ર-આજ્ઞા નથી માટે બાળકે તે ન પાળે એમાં કશું જ ખોટું નથી શાચ્ચે જણાવેલી ઉંમરે બાળક મા-બાપની આજ્ઞા ન હોય છતાં દીક્ષા લે એ પ્રમાણ છે. પ્રશ્ન પ૧૫–દલીલ ખાતર એવું માને કે ચોરી કરવાની આજ્ઞા તે બાપની આશા છે એમ માની છેકરાએ પાળવી, અને તેથી ઉપજતા દુઃખ સહન કરી લેવા એ શું યોગ્ય છે? સમાધાન-નીતિની દષ્ટિએ તમે કેને ઉત્તમ ગણશે? મા-બાપની આશાએ ચેરી કરનાર સંતાનને કે ન કરનાર સંતાનને અર્થાત આજ્ઞા ન પાળી ચોરી ન કરનાર સારો છે એમ કબુલવું જ પડે છે. પ્રશ્ન ૫૧૬–શું આજ્ઞા ઉથાપીને પણ ચોરી ન કરી ગુનોહ તે બંધ કરે તે શું ઉત્તમ ન કહેવાય ? સમાધાન-હા, ઉત્તમ કહેવાય. જેમ ત્યાં ચોરી ન કરીને વડીલેની આજ્ઞાને ઉથાપનારે ઉત્તમ છે, તે જ પ્રમાણે અહીં પણ પાપ Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૮૦) ન કરનારા અને પાપાને અટકાવી દેનારા ઉત્તમ નથી એમ તમે શા ઉપરથી કહેશે ? અહીં પણ એમજ માનવું પડશે કે દીક્ષા લઈ પાપને રોકનારી એ જ ઉત્તમ છે. પ્રશ્ન ૧૧૭—તમે દીક્ષાના સંબંધમાં ખુલાસાઓ આપે છે તે યુક્તિયુક્ત છે, પણ જેને સ ંસાર ગમતા હોય તેને સાધુ જીવનમાં ધકેલી દેવામાં અમારૂ મન માનતું નથી એટલે માત્ર વાંધે છે; તે માટે આપ શું કહે છે ! સમાધાન—આ પ્રશ્નનું સમાધાન તા તમે પોતે જ છે. તમને સંસાર ગમે છે તે પછી અમે કયાં તમાને બલાત્કારે સાધુનાં વસ્ત્રો પહેરાવવા માગીએ છીએ ? અમારૂં કહેવું તો એટલુ જ છે કે જેને જે ગમે તે પસંદૃગીથી કરવા દે અને તે ઉપર પ્રતિબંધ ન મૂા. સંસારમાં રહેવુ હાય તેને ત્યાં રહેવા દો અને સાધુતા ધારણુ કરવી હોય તેને તે ધારણ કરવા દે. સાધુતા અને સંસાર એ એની વચ્ચેના રસ્તા ચ્છિા ઉપર ખુલ્લા રાખેા. ત્યાં પોલિસ બેસાડવા એ પાપ છે એટલું જ મારૂં કથન છે. પ્રશ્ન ૫૧૮— આઠે વર્ષે નીચે પણ અવસ્થા ભેદ જણાવેલા છે તેનું શું? સમાધાન—આઠ વર્ષની પહેલાં ત્રણ ચાર વર્ષે દીક્ષા આપે, તે તે અયેાગ્ય છે અને તેને માટે જ શાસ્ત્ર એવી દીક્ષા આપનારાને માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પણ આઠ વર્ષે દીક્ષા આપનારને માટે તેવું કહ્યું નથી, એથી પણ અમારી વાત જ સાબીત થાય છે. પ્રશ્ન પ૧૯—અયેાગ્ય–દીક્ષા આપવામાં આવી હોય તેા તેનું પ્રાયશ્ચિત્ત કાને લાગે છે ? સમાધાન—ગુરુનેજ. પ્રશ્ન ૫૨૦—જેઓ એમ માને છે કે દીક્ષાની વય ૧૬ ની ટુકાવીને ૮ વર્ષની રાખી છે તેનું શું? Page #232 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧) સમાધાન એવી રીતે વય ટુંકાવવામાં આવી જ નથી. વળી અત્યારના મુનિઓ પાસે ધારાસભા, ન્યાયાસન કે એવી બીજી કોઈ પણ સત્તા નથી. આથી જ એટલે તેઓ દીક્ષા સંબંધી નવા કાયદા ઘડી જ ન શકે. શાએ જે કહ્યું છે તેને જ અનુસરવાનું મુનિઓ માટે તે નિર્માણ થયેલું છે. શાસ્ત્રકારે ત્રિકાલજ્ઞાની હતા, અને તેથી જ તેમણે શાએ રચ્યાં હતાં એ શાસ્ત્રોને માન આપવું એજ આપણું તે કર્તવ્ય છે. પ્રશ્ન પ૨૧–કઈ એમજ માનતું હોય કે દીક્ષાની વય ઘટાડીને પૂર્વધર મુનિઓએ આઠ વર્ષની રાખી છે, તે એ શંકાનું આપ શું સમાધાન આપે છે ? સમાધાન–એનું સમાધાન સ્પષ્ટ છે. તમે જે રજુ કરી છે તે “દીક્ષાનું શાસ્ત્ર” એ નામની આખી ચોપડી ઉથલાવી જાઓ પણ તેમાં કઈ સ્થળે દીક્ષાની વય ટુંકાવ્યાનો પાઠ છે? કાલિકાચાર્યે પાંચમની ચોથ કરી તેને શાસ્ત્રીય પાઠ બે જગ્યાએ છે. દીક્ષાની વય ટુંકાવવાના સંબંધમાં એ પાઠ હેય તે તે રજુ કરે? પ્રશ્ન પર–શાસ્ત્રમાં તે આયુષ્ય ૧૨૦ વર્ષનું છે અને અત્યારે તે પચાસ વર્ષનું આયુષ્ય છે તેનું શું ? સમાધાન–તેને ઉપાય નથી? પણ એ યાદ રાખવાનું છે કે કરોડપૂર્વનું આયુષ્ય હતું તે પણ શાસ્ત્રકારે દીક્ષાની વય તે આઠ વર્ષનીજ રાખી હતી. ૧૨૦ વર્ષનું આયુષ્ય થયું તે પણ દીક્ષાની વય એજ રાખી છે અને તેજ દષ્ટાંતે આજે આયુષ્ય પચાસ વર્ષનું હેય તે પણ એજ આઠ વર્ષ કાયમ છે. પ્રશ્ન પ૩–મનુષ્યને સ્વતંત્ર કયારે ગણી શકાય ? સમાધાન–સેલ વર્ષે ધર્મશાસ્ત્રોએ મનુષ્યની સ્વતંત્રતા કબુલ રાખી છે, અર્થાત સેલ વર્ષની ઉંમર થયા પછી તે મનુષ્ય સ્વતંત્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) રીતે દીક્ષા લે તે માટે વિરોધ કે વધે ગણવામાં આવ્યો નથી. જૈન ધર્મશાસ્ત્રમાં અને એનાજ સમકાલિન અજૈન ધર્મશાસ્ત્રોમાં એવા સેંકડે ઉદાહરણ છે કે જેમાં સેલ વર્ષ પછી સ્વતંત્ર રીતે મા–બાપની સંમતિ વિના પણ દીક્ષા અથવા સંન્યાસ લેવાય છે. આ ઉપરથી સાબીત થાય છે કે સેલ વર્ષની વય પછી દીક્ષા લેવી હોય તે તે દીક્ષાભિલાષી, એ દીક્ષા–કાર્યને માટે સ્વતંત્ર છે. પ્રશ્ન પ૨૪-દીક્ષાનું શાસ્ત્રમાં નામના ગ્રંથમાં પાના ૪ ઉપર એમ લખ્યું છે કે ઉંમરનું પ્રમાણુ બંધ બેસતું કરવા માટે પૂર્વાચાર્યોએ દીક્ષાની વયની હદ સોલ વર્ષ ઉપરથી આઠ વર્ષ ઉપર આણી રાખી હતી. જે શાસ્ત્રકારે દીક્ષાની વય ઘટાડી હતી તે પછી આજે આપણે તેમાં ઉમેરે શા માટે નજ કરી શકીએ? સમાધાન–તમે તે મારું કામ પણ પાર પાડી આપ્યું એ વધારે સારું થયું છે. તમે કહે છે કે શાસ્ત્રકારોએ દીક્ષાની હદ સેલ ઉપરથી આઠની કરી હતી. એ ઉપરથી એ વાત તે તમે પણ સ્વીકાર છે કે દીક્ષાની વય આઠ વર્ષની છે એવું માત્ર અમેજ ગમ્યું મારતા નથી પરંતુ શાસ્ત્રજ દીક્ષાની વય આઠની ઠરાવી છે. હવે તમારા પ્રશ્નને ઉત્તર સાંભળ-શાએ ૧૬ વર્ષ ઉપરથી ઘટાડીને દીક્ષાની હદ આઠ વર્ષની રાખી છે એ વાત જ ખોટી છે. છતાં માની લે કે તમે કહે છે તે સાચું હોય તે શું થાય છે તેને હવે વિચાર કરે. પરીક્ષાની ઉંમરની હદ કણ કેર યુનિવર્સિટિ કે તમે પોતે ? પરીક્ષાની ઉંમરની હદ કરાવવાનો અધિકાર જેમ યુનિવર્સિટિને છે તે જ પ્રમાણે જે પૂર્વધરોએ દીક્ષાની હદ ઠરાવી હોય તેમાં ફેરફાર કરવાનો અધિકાર પણ તેમને જ પહેચે છે આપણને નહિ જ. પ્રશ્ન પર૫– જિનકલ્પમાં ૧૬ વર્ષ સુધી અવ્યક્ત ગ છે.' તે પછી દીક્ષાની વય પણ ૧૬ વર્ષની રાખવામાં આવે તે શું વાંધો છે? Page #234 -------------------------------------------------------------------------- ________________ (૧૮૩) સમાધાન–વાંધો આવવાની વાત જ નથી, અહીં તે એ જ જેવાવું જોઈએ કે શાસે દીક્ષાની વય શી ઠરાવી છે ? શ્રી આચારાંગ વગેરે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સ્વતંત્ર રીતે વિહાર કરવા માટેની વયની મર્યાદા છે. પંચક૯પચૂર્ણ વગેરેમાં પણ સાફ સાફ રીતે જણાવેલું છે કે વયની મર્યાદા માટે એક અષ્ટક અને સ્વતંત્ર વિહાર માટે બે અષ્ટક છે હવે સ્વતંત્ર વિહારની મર્યાદા દીક્ષામાં લાગુ પાડવામાં આવે છે એમાં કેટલું સત્ય છે તે તમે જ જુઓ. પ્રશ્ન પર૬ – કેટલાક કહે છે કે શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે બમણસંઘે ચાલવું જોઈએ એ કથન સર્વથા વ્યાજબી છે, પણ તેઓશ્રીના વર્તનનું અનુકરણ કરવાનું છે. એમ સમજવાનું નથી, એ માન્યતા શું સાચી છે ? સમાધાન–જેઓ શ્રી જિનેશ્વર ભગવાનના વર્તનનું અનુકરણ કરવાને નિષેધ કરે છે, તેઓ શું જિનેશ્વર ભગવાનનું કથન અને વર્તન ભિન્ન છે એમ માને છે? જે ભગવાનનું કથન અને વર્તન ભિન્ન હોય અને તે બન્નેમાં ભગવાનનું વતન ઉત્તમ હોય તે શ્રી ભગવાનના વર્તનમાં અનુત્તમતા શી રીતે હોઈ શકે? અને ભગવાનનું વર્તન ઉત્તમ હોય તે શું જિનેશ્વર ભગવાનનું કથન ઉત્તમ નથી? અને કથન ઉત્તમ હોય છે એમ શું તેઓ માને છે? જો એમ માને તે તેમને એ જ નિશ્ચય કરવો પડે કે શુદ્ધમાર્ગને ઉત્પન્ન કરવામાં કે કહેવામાં કહેનારની કંઈ પણ જવાબદારી નથી, અને એમ માનીએ તે કુદેવ, કુગુરુ તરીકે મનાવેલી વ્યક્તિઓ શુદ્ધ ઉપદેશ આપે, એટલે તેઓને સુદેવ, સુગુરૂ તરીકે માનવામાં જૈનેને વધે નથી એમ માનવું પડે. પ્રશ્ન પર૭– ભગવાનની કથણી અને કરણી બંને જ્યારે એક સરખાં હોય તે પછી ભગવાનના વર્તનના અનુકરણથી જ કલ્યાણની પ્રાપ્ત માનવી યોગ્ય હતી, પણ તેમ ન માનતાં શાસ્ત્રમાં સ્થાન સ્થાન Page #235 -------------------------------------------------------------------------- ________________ (૮૪) પર બાળાવ માદિત્તા' બાળા, ધમ્મા' આળા આવતા' ત્યાદિ વચનથી સ્પષ્ટપણે આજ્ઞા એટલે ભગવાનના કથનનું... માલંબન લઈ તદનુસાર વર્તન કરનાર જ ભગવાનના સાચા આરાધક છે તથા તે જ મેક્ષને માટે યાગ્ય પણ છે, એમ જણાવ્યું છે તેના અર્થ શે? સમાધાન—પ્રથમ તે ભગવાનનું વન શ્રી જિનેશ્વર ભગવાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જણાવ્યું હતું ત્યારે જ તે શ્રી સંધે જાણ્યું હતું તે સિવાય ભગવાનનું વન સ ંધથી જાણી શકાયું ન હતું. ખીજું—માત્ર ખાલ–વતન જ ભગવાનના કથન સિવાય જાય ખરૂ, પણ આંતર-વન તા શ્રી સર્વીસ પ્રભુના કથન સિવાય જાણી શકાય જ નહિ, માટે જે કથન ઉપર આધાર રાખે છે તે જ શ્રી સંધ સાચેા આરાધક છે. ત્રીજું –માક્ષનું કારણ એકલું જ ખાદ્ય–વનનું અનુકરણ નથી, પણ આત્મપરિણતિ પણ મેાક્ષનું કારણ અને તે જેમ ભગવાન સત્તના ઉપદેશથી જાણી શકાય છે, તેવી રીતે મેક્ષપ્રાપ્તિના કારણભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, એ એ તો સર્વજ્ઞ ભગવાનના ઉપદેશ સિવાય જાણી શકાય જ નહિ, માટે ભગવાન સર્વજ્ઞની આજ્ઞા દરેક શ્રીસંધવ્યક્તિને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યકચારિત્ર દ્વારાએ શાશ્વતસુખમય મેક્ષ પ્રાપ્ત કરવા માટે અવશ્ય ત્રિવિધ આરાધવાની જ હાય છે, પણુ ભવ્ય આત્માઓએ ધ્યાનમાં રાખવાનું છે કે સર્વે તીથ કરી પણ તેજ શ્રી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્રત્રય દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને તે જ માના ભવ્યજીવેશને ઉપદેશ માક્ષપ્રાપ્તિને માટે કરે છે માટે ભગવાન તીર્થંકરાની કથણી અને કરણીમાં કાંઇ ફરક નથી. પ્રશ્ન પર૮——શ્રી જિનેશ્વર ભગવાનની ખાદ્ય-ચારિત્રની અપેક્ષાએ તા થણી અને કરણી એક સરખી હોય તો પછી ચારિત્ર–પ્રવૃત્તિમાં તે શ્રી શ્રમણુસ ંઘે ભગવાન સનોનાં વચના અને વન તરફ જ જોઈ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) અનુકરણ કરવું એગ્ય ગણવું જોઈએ અને ભગવાન મહાવીરની માફક જે વર્તમાન સાધુઓ વડે નહિ તેઓને જૈનસાધુ તરીકે શું ન માનવા? સમાધાન ભગવાન જિનેશ્વરમહારાજનું ચરિત્ર ઉત્તમોત્તમ હોવાથી અવશ્ય શ્રીસંઘને અનુકરણ કરવા ગ્ય તે છે પણ જેઓ તેવા નિરતિચાર ચારિત્રને ન પામી શકે તેવાઓને માટે તે પામવાના રસ્તા તરીકે શ્રી જિનેશ્વર મહારાજે જે જે સાધ્વાચાર તથા શ્રાવકાચાર બતાવેલ છે તે તે પ્રમાણે વર્તનાર શ્રી જિનેશ્વરના વર્તનનું અનુકરણ કરવામાં અશક્ત, તેનું ધ્યેય રાખ્યા છતાં શ્રી જિનેશ્વર મહારાજે જણાવેલા માર્ગે ચઢવા પ્રયત્ન કરે; ને તે બધામાં પણ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, અને આંતરપરિણુતિની માફક શ્રી જિનેશ્વર ભગવાને કથિત–માર્ગનું અવલંબન ભવ્યજીવો ગ્રહણ કરે છે, તેથી જ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી દ્રવ્યપચ્ચખાણને પણ ભાવપચ્ચખાણનું કારણ જણાવતાં કિનારામત્તિ સવા ” અર્થાત જિનેશ્વર ભગવાને મોક્ષમાર્ગ તરીકે આ કહેલ છે એમ માનીને કરેલું પચ્ચખાણ પણું ભાવચારિત્રનું કારણ છે એમ જણાવે છે. ભગવાન જિનેશ્વરે પણ તેવું જ વર્તન કરે છે કે જે મેક્ષમાર્ગ વાલાને અનુકૂલ હોય અને તેથી જ મહાવીર પ્રભુએ પાત્રમાં પારણું કર્યું, વસ્ત્ર ધારણ કર્યું એટલું જ નહિ પણ પાણું વિગેરે સાધુઓને લાયક કેવલજ્ઞાનથી અચિત્ત જાણ્યા છતાં પિતાનું અનુકરણ કરનાર વ્યવહારથી ચૂકી જાય માટે સાધુઓને અનશન વિગેરે કરવા દીધાં, વ્યવહારથી વિરૂદ્ધ એવા પદાર્થોની આજ્ઞા ન કરી; આ અને બીજી પણ અનુકરણ કરવાની હકીકત નીચેના પાઠ જેવાથી સાબીત થશે. १ अष्टाध्ययनप्रतिपादितोऽर्थः सम्यगेवं वर्द्धमानस्वामिना विहित इति, तत्प्रदर्शन च शेषसाधूनामुत्साहार्थ, तदुक्तम् Page #237 -------------------------------------------------------------------------- ________________ (१८६ ) तित्थयरो चरणाणी सुरमहिओ सिज्झिभव्वयधुव मि । अणिमूहिअबलवरिओ सव्वत्थामेसु उज्जमइ ॥ १ ॥ किं पुण अवसेसेहिं दुक्खक्तयकारणा सुविहिपहि । होति न उज्जमियव्वं सपश्चवार्यमि माणुस्से ॥ २ ॥ आचा० पृ० १०, पंचवस्तु गाथा ८४१-८४२. २ एवं तु समणुचिनं वीरवरेणं महाणुभावेण । जं अणुचरितु धीरा सिवमचल जंति निव्वाणं ॥ २८४ ॥ एवम् उक्तविधिना भावेोपधानं ज्ञानादि तपेो वा वीरवद्ध - मानस्वामिना स्वतोऽनुष्ठितमतेाऽन्येनापि मुमुक्षुणैतदनुष्ठेयमिति गाथार्थः ॥ आत्रा० पृ० ३०१० ३ आविर्भूतमनःपर्यायज्ञानेोऽष्टप्रकार कर्मक्षयार्थ तीर्थप्रवत्तनार्थं चात्थाय सङ्ख्याय - शात्वा तस्मिन् हेमन्ते मार्ग शीर्ष दशम्यां प्राचीनगामिन्यां छायायां प्रवज्याग्रहणसमनन्तरमेव रीयते स्म विजहार || आचा० पृ० ३०१. ४ सुरपतिना भगवदुपरि देवदूष्य चिक्षिपे, तत् भगवताऽपि निसङ्गाभिप्रायेणैव धर्मोपकरणमृते न धर्मोऽनुष्ठातु मुमुक्षुभिरपर शक्यत इति कारणापेक्षया मध्यस्थवृत्तिना तथैवावधारितं ॥ आचा० पृ० ३०१. ५ से बेमि जे य अईया जे य पडुप्पन्ना जे य आगमेस्सा अरहंता भगवंतो जे य पव्वइया जे य पव्वयन्ति जे अ पव्वसन्ति सब्वे ते सावही धम्मो देखिअन्वात्तिकट्टु तित्थधम्मयाए पसाऽणुधम्मिगत्ति एगं देवदूतमायाए पन्चइसु वा पव्वयंति वा पव्वसन्ति वेति । अपि च Page #238 -------------------------------------------------------------------------- ________________ (१८७) गरीयस्त्वात् सचेलस्य, धर्मस्यान्यैस्तथागतैः । शिष्यस्य प्रत्ययाश्चैव, वस्त्रं दधे न लजया ॥ १ ॥ इत्यादि । आचा. पृ० ३०१. एष चर्याविधिरनन्तरोक्तोऽनुकान्तः-अनुचीर्ण: माहणेणत्तिश्रीवर्द्धमानस्वामिना मतिमता विदितवेद्येन बहुश:-अनेकप्र. कारमप्रतिज्ञेन-अनिदानेन भगवता-ऐश्वर्यादिगुणोपेतेन, एवम्अनेन यथा भगवदनुचीर्णेनान्ये मुमुक्षवोऽशेषकर्मक्षयाय साधवो रीयन्ते-गच्छन्तीति । आचा० पृ. ३०६ एषः-अनन्तरोक्तः शस्त्रपरिज्ञादेरारभ्य योऽभिहितः सेोऽनु. कान्तः-अनुष्ठितः आसेवनापरिज्ञया सेवितः, केन ? श्रीवद्धंमानस्वाभिना मतिमता-शानचतुष्टयान्वितेन बहुशः-अनेकशी ऽप्रतिक्षेन- अनिदानेन भगवता-ऐश्वर्यादिगुणोपेतेन, अतोऽ. परोऽपि मुमुक्षुरनेनैव भगवदाचीर्णेन मोक्षप्रगुणेन पथाऽऽत्महितमाचरन् रीयते-पराक्रमते ॥ आचा० पृ० ३१५. उच्छाहपालणाए इति (एव) तवे संजमे य संघयणे । वेरग्गेऽणिश्चाई होइ चरित्तं इहँ पगयं ॥ १॥ तथाऽनशनादिके तपस्यनिहितबलवीर्यकोत्साहः कर्तव्यः, गृहीतस्य च प्रतिपालनं कर्तव्यमिति, उक्तमपितित्थयरो चउनाणी सुरमहिओ सिज्झिअव्वयधुवंमि । अणिमूहिअबलविरिओ सम्वत्थामेसु उज्जमइ ॥ १ ॥ किं पुण अवसेसेहिं दुक्खक्खयकारणा सुविहिएहि । होइ न उजमिअव्वं ? सपञ्चवायमि माणुस्से ॥२॥ इत्येव तपसि भावना विधेया ॥ आचा० पृ० ४२०. भगवता किल श्रीवर्द्धमानस्वामिना विमलसलिलसमुल्लसत्तरङ्गः शैवलपटलासादिरहितो महाहूदा व्यपगताशेषजलजन्तु Page #239 -------------------------------------------------------------------------- ________________ (१८८) कोऽचित्तवारिपरिपूर्णः स्वशिष्याणां तृड्बाधितानामपि पानाय नानुजझे, तथा अचित्ततिलशकटस्थण्डिलपरिभोगानुशा चानवस्थादोषसंरक्षणाय भगवता न कृतेति ॥ १० सुप्रज्ञप्तति-सुष्ठु प्रशप्ता यथैवाख्याता तथैव सुन्छु सूक्ष्मपरिहारा सेवनेन प्रकर्षेण सम्यगासेवितेत्यर्थः, अनेकार्थत्वाद्धातूनां शतिरासेवनार्थः । ११ सम्यग्दर्शनादिम्पो मोक्षमार्गो जिन्द्रानेन्द्रचदिभिः सत्पुरुषैः प्रहतः तं प्रति प्रह्वाः वीर्यवन्तः संयमानुष्ठानं कुर्वन्ति, ततश्ची. त्तमपुरुषप्रहतोऽयं मार्ग इति प्रदर्य तजनितमार्गविस्तम्भो विनेयः संयमानुष्ठाने सुखेनैव प्रवर्तयिष्यते ॥ आचा० पृ० ४४. १२ तमकायळोकं चशब्दादन्यांश्च पदार्थान् आशया-मौनीन्द्र पचनेनाभिमुल्येन सांगत्वा-शात्वा । आचा० पृ. ४३. १३ विनापकरण यस्तु, जीवादी स्त्रातुमीश्वरः । जिनेन्द्रवत्तस्य दोषः, स्यात्तदग्रहणेऽपि न ॥१॥ उत्तराध्ययन. पृ० १३४. १४ ततो यूयमपि यथा भगवान् संसार जितवान् तथैव यत्न विधत्त ॥ सुअगडांग चोपडा पा. ३०३. १५ एतदुक्तं भवति-प्राणतिपातनिषेधादिक स्वतोऽनुष्ठाय परांश्च स्थापितवान्, न हि स्वतोऽस्थितः परांश्च स्थापयितुमलमित्यर्थः, तदुक्तं"ब्रवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्ध व्यवहरन्, परानाल कश्चिद् दमयितुमदान्तः स्वयमिति । भवानिश्चित्येवं मनसि जगदाधाय सकल, स्वमात्मान तावद् दमयितुमदान्त व्यवसितः ॥ १॥" इति । तथा Page #240 -------------------------------------------------------------------------- ________________ (१८८) "तित्थयगे चउनाणी सुरमहिओ सिज्झिअव्वयधुवंमि । भणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उजमइ ॥१॥" इत्यादि, सूअगडांग चोपडा पा. ३२४. १६ स्वयमेव च भगवान् पञ्चमहाव्रतोपपन्न इन्द्रियनाइन्द्रियगुप्तो विर. तश्चासौ लवावसपी सन् स्वतोऽन्येषामपि तथाभूतमुपदेश दत्तवानित्येतद् ब्रवीमीति ॥ सूअगडांग चोपडा पा. ९०९. १७ ननु चिन्तनीयमिदं यदष्टापायविनिर्मुक्तमालम्ब्य केवल्यव. स्थायां पूजा कार्येति, यतो न चारित्रिणः स्नानादयो घटन्ते, तद्वत्साधूनामपि तत्प्रसक्तेः, न च तश्चरितमनालम्बनीयम्, भन्यथा परिणताप्कायादिपरिहार पाचरणनिषेधार्थः कथं स्यात् !, श्रूयते हि-एकदा स्वभावतः परिणत तडागोदरस्थाकाय तिलराशि स्थण्डिलदेश च दृष्ट्वाऽपि भगवान् महावीरस्तत्प्रयोजनवताऽपि साधूस्तत्सेवनार्थ न प्रवर्तितवान्, मा एतदेवास्मश्चरितमालम्ब्य सूरयोऽन्यांस्तेषु प्रवर्तयन्तु, साधवश्च मा तथैव प्रवर्तन्तामिति । अष्टक ३ श्लो०३ पृ० १६. १८ धर्माग दानम्, भगवता प्रवृत्तत्वात, शीलवदिति भव्यजनस म्प्रत्ययार्थमित्यर्थः । अष्टक २७ श्लो० ३ 'ज्ञानवदासेवितमालम्बनीयं भवतीत्यावेदितम् , तत्र चैवं प्रयोगः-यद्भगवदासेवित तद्यतिनां सेवनीय शीलमिव । अष्टक २७ श्लो० ५ पृ० ८७. १९ तीर्थकदेव-वर्धमानजिन एव ज्ञात-दृष्टान्तः तीर्थ कृज्ज्ञातं तत् आलोच्य-विभाव्य, यथा तेन भगवता वर्धमानस्वामिना प्रथमममवसरणे समागतामभव्यपर्षदं वर्जयित्वाऽन्यत्र विशिष्टा धमदेशना कृता एवमन्येनानुचितदेशादिकं स्वपरोपकाराभाव च Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) વ=વિઘાડાત્ર વાઇરસ્તાવિતસ્ત્રિવિધઃ કાળે ! अष्टक १२ श्लो० ८ વળી દરેક પ્રતિક્રમણ કરનાર શ્રી વિરપ્રભુએ છ માસી તપ કર્યો એમ કહીને જ કાઉસ્સગ્નમાં ચિંતવે છે. દીક્ષા વખતે સંવત્સરીદાનને અનુસારે દેવાતું દાન, વાર્ષિક તપ ભગવાન શ્રી ઋષભદેવજીએ કર્યું તેને અનુસરીને થતું વાર્ષિક તપ તેમજ કલ્યાણકમાં કરેલાં તપ જેવાં કરાતાં તપ, વળી આચાર્ય મહારાજ જે સૂત્રના અર્થો કહે છે તે બધું ભગવાન તીર્થકરોનું અનુકરણીય વર્તન ગણીને જ છે. તા-ક-ઉપરનો લેખ વાંચનારે એ ધ્યાનમાં રાખવું કે ભગવાન જીનેશ્વરેનું વર્તન મેક્ષમાર્ગને અનુકૂલન હેય તેથી તેનું અનુકરણ દરેક મેક્ષાભિલાષીએ કરવાનું જણાવ્યું તેથી જે કર્મોદયથી થયેલી ભગવાનની પ્રવૃત્તિ-ગર્ભમાં નિશ્ચલ રહેવું, માતા પિતા જીવતાં સુધી ચારિત્ર ન લેવું, મેરૂ કંપાવો, લગ્ન કરવું, પુત્રીનો જન્મ વિગેરે છે, તેનું અનુકરણ કરવાના વિચારો પણ સમ્યગ્રષ્ટિ કરે નહિ; આ લેખને ફાવતે ઉપયોગ ન થાય એ માટે એ પણ સમજવું કે ભગવાનનું ક્ષપશમ કે ક્ષયજન્ય વર્તન અનુકરણીય છે અને ભગવાનની આજ્ઞા પણ તેવી જ માન્ય કરવાની અને તે શ્રદ્ધા, જ્ઞાન અને વર્તનથી અમલમાં મેલવાની છે. પ્રશ્ન પર–રાત્રિએ અને દિવસના સમયે કોઈ પણ વખતે સામાયિક થઈ શકે છે કે નહિ? સમાધાન–જરૂર થઈ શકે છે. સામાયિક એ એવી વિધિ છે કે તેને રાત્રિને અથવા દિવસને બાધ આવતો નથી, ગમે તે સમયે સામાયિક કરવું અને તેને લાભ મેળવે એ સરલ અને પદ્ધતિસરનું છે. પ્રશ્ન પ૩૦–ભગવાન મહાવીરદેવને પારણું કરાવવાની ભાવનામાં છરણ શેઠ એટલી હદે પહોંચ્યા કે તેમણે દેવદુંદુભિ ન સાંભળી હતી તે કેવલજ્ઞાન થઈ જાત, તે આ ભાવના કયા ગુણસ્થાનકની ? Page #242 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૧). સમાધાન–એ ભાવના પાંચમા ગુણસ્થાનકની છે, કારણ કે તેથી તે તે બારમે દેવલોક ગયા. પ્રશ્ન પ૩ – મનને ઇન્દ્રિય ગણી શકાય કે નહિ? પાંચ ઇન્દ્રિયમાં એનું સ્થાન ક્યાં અને કેવી રીતે ? સમાધાન-મન એ ઈન્દ્રિય નથી, પણ નઈન્દ્રિય છે, પરંતુ તેથી એમ માની લેવાની જરૂર નથી કે મન શક્તિ હીન છે. અથવા તે કાંઈ કામ જ કરતું નથી. શરીરની સઘળી ઈન્દ્રિમાં મનને વ્યાપાર ચાલુ છે, અને શરીરની સઘળી ઈન્દ્રિમાં મન પ્રવર્તે છે. માત્ર સ્વપ્ન, સંકલ્પ, ધારણું એ ત્રણ વસ્તુમાં જ મન એકલું પ્રવર્તે છે. શ્રી નંદીસૂત્ર અને શ્રી તત્વાર્થસૂત્રમાં મનને ઇન્દ્રિય તેમજ અતીન્દ્રિયરૂપે વ્યપદેશ કરેલ છે. પ્રશ્ન પ૩ર–જે સુખાવરણીય કર્મ નથી તે પછી આત્માને અનંત સુખ સ્વભાવ ક્યા કર્મથી રોકાયેલું રહે છે ? સમાધાન-મહાશક્તિસંપન્ન આત્માના હાથમાં સોયઆદિ અલ્પ સાધન હોવાથી ભેદવા લાયક પાટડાને તે ભેદી શકતા નથી, ચક્ષને ચશ્માની માફક; તેવી જ રીતે સાતા અને અસાતા વેદનીય, તે સુખ સ્વભાવને મર્યાદિત કરનાર છે. પ્રશ્ન પ૩૩–દુનિયામાં સુખ તરીકે જે કાંઈ ઓળખાય છે, તે સુખ શું કસ્તુરીઆની ભ્રમણ અનુસાર આત્માના સુખનેજ આભાસ છે કે બીજું કાંઈ? સમાધાન–અલ્પ શક્તિવાળા સાધનથી કાર્યમાં આવતી અલ્પ શક્તિની માફક સાતવેદનીય અંશે ઉપકારરૂપ ને અસાતા તે વિપયાસરૂપ (ઉલટારૂ૫) છે. પ્રશ્ન પ૩૪-શ્રાવકે સચિત્તને નહિ અડકવાને નિયમ કરી શકે છે ખરા કે? અને જો તેઓ તે નિયમ કરી શકે તે પછી શું પ્રભુપૂજામાં સચિત્ત પાણીને અડી શકે અને તેને ઉપયોગ કરી શકે? Page #243 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સમાધાન–શ્રાવકો સચિત્ત પાણીને નહિ અડકવાને નિયમ કરવામાં તે પુરતા વ્યાજબી છે, તેઓ સચિત્ત પાણીને નહિ અડકવાને નિયમ લે તેમાં તેમને કાંઈ પણ દોષ નથી, પરંતુ તેથી જ તેઓ પ્રભુપૂજામાં પણ સચિત્ત પાણીને ઉપયોગ કરે એવી તેમને છૂટ છે એમ માનવાની જરૂર નથી. સંચિત પાણીને નહિ અડકવાનો નિયમ લીધા પછી પ્રભુ પૂજામાં પણ સચિત્ત પાણીને અડકવાને પ્રતિબંધ છે અને તેથી જ સાતમી પ્રતિમામાં ધૂપ-દીપાકિની પૂજા કરાતી નથી. પ્રશ્ન પાપ-કરેમિ ભંતે જાવસાહ ને પાઠ અંગીકાર કરી બે સામાયિક જેટલો સમય લે અને બે સામાયિક છુટાં કરે તેમાં કાંઈ ફરક ખરે? સમાધાન-લાભની અપેક્ષાએ ફરક છે, કારણ કે વ્યાખ્યાન આદિ જેવા નિયત વખતમાં “જાવસાહું” ના પાઠથી વધારે લાભ છે. પ્રશ્ન પ૩૬– તીર્થકર ભગવાનના સમવસરણમાં અભવ્યને આવવાને અને વ્યાખ્યાનાદિ સાંભળવાને અધિકાર ખરે કે નહિ ? સમાધાન-તીર્થકર ભગવાનના સમવસરણમાં અભને આવવાનો અધિકાર છે, અને દેશનાને શ્રવણ કરવાને પણ અધિકાર છે, પરંતુ તે સાથે એટલી વાત યાદ રાખવાની છે કે જે વ્યાખ્યાન અથવા બીજે જે ઉપદેશ ત્યાં અપાય તે ઉપદેશ અભને તરૂપે પરિણમત નથી. પ્રશ્ન પ૩૭–જે છો અભવ્ય છે તે છોને શુકલેશ્યા થાય ખરી કે નહિ? સમાધાન–અભાવ્ય-જીવને પણ શુકલેશ્યા થઈ શકે છે અને તેથી જ તેને પરિણામે તેઓ રૈવેયક સુધી જઈ શકે છે. પ્રશ્ન પ૩૮-સિહચકના ગયા વર્ષના વીસમા અંકના ૪૫૪ મા પાનામાં ૬ થી ૧૧ સુધીની લીટી એવી છે કે-“અછવપણું એ પારિણમિક ભાવ છેએ લીટીઓને અર્થ શું સમજે?” Page #244 -------------------------------------------------------------------------- ________________ (૧૯૩) સમાધાન–એ લીટીઓને અર્થ કેવળ સરલ અને સાદો અને તેમાં કહેવાનો એ ભાવ રહેલો છે કે અછવમાં ચેતનારહિતપણું છે તે અકૃત્રિમ અને અનાદિ છે. પ્રશ્ન પ૩૯–આપે સિદ્ધચક્રના પાછલ્લા એક અંકમાં જણાવ્યું હતું કે પ્રત્યેનીક થવાથી ભાવ–ચારિત્રનું બીજ નાશ પામે છે તે શું ફરીથી નવા બીજની જરૂર પડે છે ખરી ? સમાધાન પ્રત્યેનીક થવાથી ભાવ–ચારિત્રનું બીજ નાશ પામે છે. એ તદન વાસ્તવિક છે અને તેથી જ જરૂર નવા ખીજની જરૂર પડે છે. પ્રશ્ન પ૪૦–અંક ૨, પાને ૫૮મે જણાવ્યું છે કે મોક્ષમાં મન ન રહે તે ભલે, પણ બીજી કશી પણ પ્રવૃત્તિમાં મન ન જાય તે તદ્દભવમાં મેક્ષ મળે છે, તે પછી એ સમયે મનની પ્રવૃત્તિ શી હેય છે? સમાધાન-નિવ્યાપારપણું એ અયોગીપણામાં હોય છે અને તેથી જ મેક્ષ મળે છે. મનની પ્રવૃત્તિ જે ચાલુ હોય તે તેને કદાપિ પણ મેક્ષની પ્રાપ્તિ થઈજ ન શકે. પ્રશ્ન ૫૪૧–અંક ૨, પાને ૪૬૩ મે જણાવ્યું છે કે જેઓ કુલસંસ્કારથી દીક્ષાના રહસ્યને જાણે છે તેવાઓને ગષ્ટમથી નીચેની વયે પણ દીક્ષા આપી શકાય એ શું વાસ્તવિક છે ? સમાધાન–હા, કારણ કે પંચવસ્તુમાં એમ જણાવવામાં આવ્યું છે કે આઠથી નીચે ચારિત્રના પરિણામ થઈ શકતા નથી તેથી જ ગષ્ટમની નીચેની વયને પંચવસ્તુમાં નિષેધ કર્યો છે. નિશીથચૂર્ણિ, પંચવસ્તુ, પ્રવચનસારહાર અને ધર્મબિંદુમાં ગભષ્ટમની વયે પણ દીક્ષા આપવી એ વાસ્તવિક છે એમ જણાવવામાં આવ્યું છે; શ્રી યુક્તિધમાં એમ જણાવ્યું છે કે-ઉપદેશથી થતી દીક્ષા માટે નર્માષ્ટમ એ જઘન્ય વય છે. એથી જ ગભષ્ટમની વયથી ઓછી Page #245 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૪) ઉંમરનાને પણ પૌષધ આદિ જૈનધર્મના દરેક અનુષ્ઠાના કરવાના સંપૂર્ણ અધિકાર છે એમ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૫૪૨—માયાચાય ઉપાધ્યાય શ્રીમદ્ યવિજયજી મહારાજાશ્રીએ ખાવીસ તીર્થંકરોને ગૃહવાસ રાગમય જણાવીને તેને હેય ગણવાનુ જણાવ્યું છે, તે બીજા બે તીથ કરાતા ગૃહવાસ હેય તરીકે માનવા ખરા કે નહિ ? અને જો ન માનવા તે શા માટે ન માનવા સમાધાન—બાવીસ તીથંકરાના ગૃહવાસ હેય તરીકે જણાવ્યા છે અને એ તીથ કરીના ગૃહવાસ હેય તરીકે જણાવ્યેા નથી, તેનું કારણ એ છે કે એ એ તીથરા શ્રી મલ્લીનાથજી અને શ્રી નેમિનાથજી ખાલબ્રહ્મચારી હતા; તેથી શ્રી યશોવિજયજી મહારાજે એમ જણાવ્યુ છે કે એ એ તીથ કરાના ગૃહવાસ હેય નથી એના અર્થ એ છે કે ગૃહવાસ હેય છતાં બાવીસ તીથ કરીએ તે આર્યાં હતા. પ્રશ્ન ૫૪૩—સિદ્ધચક્રમાં પ્રસિદ્ધ થયેલા આગમાહારક આચાર્ય દેવની એક દેશનામાં એક સ્થળે એવું જણાવવામાં આવ્યું છે કે–મેક્ષની ઈચ્છા વિના દુન્યવી દૃષ્ટિએ સુદેવના પૂજક હોય તેના કરતાં મેક્ષની ઈચ્છાવાળા કુદેવના પૂજક સારી છે એના અથ શું? સમાધાન—એને અર્થ એ છે કે સુદેવને પૂજનારા માત્ર સુદેવને પૂજે તેથી જ તે શ્રેષ્ઠ ઠરતા નથી. પણ તે સાથે તેનામાં મેાક્ષની ભાવના પશુ હોવી જ જોઇએ. હવે એ મેાક્ષની ભાવના રહિત થઇને જે સુદેવને પૂજે છે તે પેાતાનું ધ્યેય જે મેક્ષ છે તે ચૂકી ગયા છે, જ્યારે કુદેવને પૂજવા છતાં જે મેાક્ષને પેાતાના ધ્યેય તરીકે જાળવી રાખે છે તે પોતાનુ ધ્યેય ચૂકી ગયા નથી, આ જ દૃષ્ટિએ ધ્યેય ચૂકી જનારા કરતાં ધ્યેયને ન ચૂકનારી ઉત્તમ છે. પ્રશ્ન ૫૪૪—એમ સાંભળવામાં આવ્યું છે કે અગ્નિમાં બળી મરવાથી પણ દેવલેાકની પ્રાપ્તિ થાય છે તે શું તે વાત સાચી છે? Page #246 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૫ ) સમાધાન—હા, સાચી છે પણ સ્ટવ સળગાવતાં ધેાતીયું કે સાડી સળગી ઉઠે અને તેથી મેાત થાય તે એ માત દેવલાક આપે છે એમ સમજવાની જરૂર નથી, દેવલાક મેળવવાની ઇચ્છાએજ જે સળગી જઈને મરણ પામે છે. તેને જ દેવલોક મળે છે, અને તે મળવાનુ કારણ એ છે કે તે દુઃખ ભાગવવાથી અકામનિર્જરાની સ્થિતિને પ્રાપ્ત કરીને દેવલાક હસ્તગત કરે છે. પ્રશ્ન ૫૪૫—સિદ્ધચક્રના ૨૧મા અંકમાં આગળના વધારાના પૃષ્ઠોમાં પયુંષા સંબંધીની જે ચર્ચા છે તેમાં લખવામાં આવ્યું છે કે અસ્વાધ્યાય હાવાથી નહિ વંચાય, અને પછી લખવામાં આવ્યું છે કે અસ્વાધ્યાયના ખાધ ગણવામાં આવ્યા નથી, તે એમાં સાચું શું સમજવું ? સમાધાન—સર્વ કાલિકસૂત્રેાના સ્વાધ્યાયમાં ગ્રહણાદિકની અસ્વાક્યાય કહેલી હાવાથી કલ્પસૂત્ર પણ કાલિક હાવાથી તેને અસ્વાધ્યાયમાં વવુ જોઇએ, અને તેથી જ્યારે જ્યારે ગ્રહણુ વિગેરે વિગેરે હોય ત્યારે ખીજા કાલિકાની પેઠે કલ્પસૂત્રને પણ અસ્વાધ્યાયમાં વાંચવાના ખાધ આવે છે અને તેથી પણુ પર્યુષણામાં અવશ્ય વાંચવાનું આવશ્યક ગણી તે વખતે કલ્પસૂત્રના વાંચનમાં ન વઈ શકાય તેા ખાધ ગણ્યા નથી. પ્રશ્ન ૫૪૬—સિદ્ધચક્ર પાક્ષિકના પહેલા વર્ષના અંક ૨૧માના પાના ૪૭૮ ઉપર એવા ઉલ્લેખ જોવામાં આવે છે કે પહેલા ગુણુઠાણા કરતાં ચૌદમે ગુણસ્થાનકે અસંખ્યાતગુણા કર્યાં ખપાવવાના છે, તે એના અથ શ્યા? શું ચૌદમે ગુણુઠાણે કર્માં વધી જાય છે ? સમાધાન—ચૌદમે ગુણસ્થાનકે ર્માં વધ્યાં નથી પહેલા ગુણસ્થાનક કરતાં ચૌદમા ગુણસ્થાનકવાળા અસંખ્યાતગુણા કર્યાં તેાડે છે એ અપેક્ષાએ તે લખાણ છે. પ્રશ્ન ૫૪૭-એ જ અંકના પાના ૪૯૨માં એવા ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે કે કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૬) મહારાજ અને ગુણસ્થાનકક્રમારોહકાર નિગોદમાં મિથ્યાત્વ માને છે એટલે એને ગુણસ્થાનક ગણી શકાય કે નહિ? અને જે ગુણસ્થાનક ન ગણી શકાય તે એ ગુણસ્થાનકની બહાર ગણાવા જોઈએ? સમાધાન–ભદ્રકપણાના ગેજ મિથ્યાત્વને ગુણસ્થાનક માનનારા નિગોદ આદિમાં મિઠાવ માનશે પણ ગુણસ્થાનક નહિ માને. પ્રશ્ન પ૪૮-એ જ અંકના ૪૮૨મા પાના ઉપર એવું લખેલું જોવામાં આવે છે કે-પહેલે ગુણઠાણે અશુદ્ધવ્યવહારવાળો નરકમાં નહિ જાય' એને અર્થ શું? " સમાધાન–તેને અર્થ એ છે કે તે ગુણઠાણે રહેલા અશુદ્ધવ્યવહારવાળા જીવો માટે નરકને યોગ્ય સામગ્રી જ નથી, અને તેથી તે નરકે ન જાય એ સ્વાભાવિક છે. પ્રશ્ન પ૪૯–ચોદમે ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મ હોય ખરાં કે? સમાધાન–ના. ચૌદમે ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મ હતાં નથી. જે એ ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મો ન જ હોય તે પછી એ કર્મો કર્મની કયી શ્રેણીમાં આવે ? તેને પ્રશ્ન જ રહેવા પામતે નથી. પ્રશ્ન ૫૫૦–પુણ્યકર્મો નિકાચિત હોય કે નહિ? સમાધાન–હોય છે. પ્રશ્ન પપ–ભેગાવલી કર્મ એટલે શું ? સમાધાન–મેહનીય-કર્મ અને ભેગાવલી બાકી એટલે મેહનીયકર્મ બાકી સમજવું. " પ્રશ્ન પાર–એક મનુષ્ય છે તે લૌકિકફળની ઈચ્છા રાખીને લૌકિકફળ પામવા માટે જ સુદેવની આરાધના કરે છે તે તેની એ આરાધનામાં મિથ્યાત્વ રહેલું છે એમ માની શકાય કે નહિ ? Page #248 -------------------------------------------------------------------------- ________________ (૧૯૭) સમાધાન–કોઈ મનુષ્ય લૌકિકફળની ઈચ્છા રાખીને લૌકિકફળે પામવા માટે જ સુદેવની આરાધના કરતે હોય તે તેને આપણે મિથ્યાત્વી કહી શકતા નથી. જો તેને તત્વની પ્રતીતી હોય અથવા તે સુદેવોને માનનારો હેય તે લૌકિકફળની ઈચ્છાપૂર્વકની તેની આરાધના એ દ્રવ્યક્રિયા ગણી શકાય, પણ મિથ્યાત્વ કહી શકાય નહિ. પ્રશ્ન પપ૩–જ્ઞાન થયા પછી રાગ-દ્વેષ થાય તે એ જ્ઞાન તે જ્ઞાન જ નથી, વાસ્તવિક જ્ઞાન થાય તે એ જ્ઞાનનું એ પરિણામ આવવું જ જોઈએ કે વતન સુધરે, એને અર્થ શું ? સમાધાન–એને અર્થ સમજ બહુ જ સરલ છે. જ્ઞાન એ ચીજ એવી છે કે ત્યાં રાગ અને દ્વેષ સંભવતા જ નથી. જેમ કેઈ માણસ પોતે હાથ વડે હિંસા કરી રહ્યો હોય અને મોઢે એમ કહે કે “હું જૈનધર્મને પાળનારો છું તે તેની અહિંસાવૃત્તિ તેનું પ્રત્યક્ષ કાર્ય કબુલ રાખી શકે નહિ, તે જ પ્રમાણે રાગ-દ્વેષ એ પ્રત્યક્ષ વસ્તુઓ જ્યાં હોય ત્યાં તેને જ્ઞાન કહી શકાય નહિ. પાણી પડવાથી તેનું સ્વભાવસિદ્ધ એ પરિણામ આવવું જ જોઈએ કે વૃક્ષ પ્રકૃહિલત થાય તે જ પ્રમાણે જ્ઞાનનું એ પરિણામ પણ થવાની જરૂર છે કે તેથી વર્તન સુધરે, સૂર્ય ઉગે અને પ્રકાશ ન પથરાય એ શક્ય નથી તેજ પ્રમાણે જ્ઞાન થાય અને કાર્યો ન સુધરે એ પણ શક્ય નથી. પ્રશ્ન પ૫૪–અશક્તિ અથવા આસક્તિને લીધે જિનાજ્ઞા પ્રમાણેનું વર્તન ન થાય તે ભલે, પણ તેનાથી વિરૂદ્ધનું વર્તન તે ન જ થવું જોઈએ એમ આપશ્રીએ જણાવ્યું છે તે પછી એ જણાવવાની જરૂર છે કે શ્રાવકને માટે આજ્ઞાવિરૂદ્ધની કઈ કઈ વસ્તુઓ છે? અને તેનું ટુંકુ સ્વરૂપ શું ? સમાધાનઆજ્ઞાનું આરાધક–વિરાધકપણું, જિનેશ્વર મહારાજે કહેલાં તત્ત્વોની શ્રદ્ધાને ભાવ અને તેના અભાવને અંગે છે, તેથી જ Page #249 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) (૧૭) સત્તરમાં પ્રવર્તે હેય છે, તે પણ સમ્યગુષ્ટિ આરાધક ગણાય છે અને જીવહિંસા વિગેરે સત્તરે સ્થાનમાં ન પ્રવર્તે છતાં મિથ્યાષ્ટિ હેય તે વિરાધક ગણાય છે. અને નિદ્ધ વગેરે વ્યવહારથી પાંચ મહાવ્રત, શુદ્ધ સાધુપણું પાળનાર છે તે પણ વિરાધક ગણાય છે. પ્રશ્ન પપપ–કેવલ દાન, શીલ, તપ, ભાવમાં ધર્મ માનવામાં શી હરકત આવે છે? સમાધાન–જે ભાવમાં સુવાદિને ભાવધર્મ અને તપૂર્વક દાનાદિ ધર્મ લે તે અડચણ નથી. બાકી વધે છે, તે બીના પ્રવૃત્તિરૂપ ધર્મ અને પરિણામધર્મની વ્યાખ્યામાં સ્ફટ વારંવાર કરેલ છે. પ્રશ્ન પપ૬ જગતમાં અનેક ધર્મોનું અસ્તિત્વ છે. દરેક ધર્મ વાળા પિતા પોતાના ધર્મ-સંસ્થાપકને અથવા ધર્મ–પ્રવર્તકને ઈશ્વરાવતાર ઈશ્વરના દૂત કિંવા ભગવાન માને છે તે પછી સત્યની દષ્ટિએ એકની માન્યતા સાચી અને બીજાની જુઠી એ કેવી રીતે માની શકાય ? સમાધાન–પિત્તલને કેાઈ સુવર્ણ કહી દે તે કઈ રોકી શકતું નથી, તેવી જ રીતે અધર્મને પણ ધર્મ કહી શકે છે, પણ સુવર્ણ છે કે પિત્તલ છે તેને માટે જેમ કષ-તાપ-છેદ સાધનરૂપ છે તેમ શાસ્ત્રકારોએ, ધર્મ છે કે અધર્મ તે તપાસવા માટે કષતાપ-છેદ રૂપ સાધન રાખ્યાં છે. પ્રશ્ન પપ૭–પ્રતિક્રમણ-સામાયિક લેવાનું, સાત લાખ, વંદિત્તાસત્ર, શાંતિ વિગેરેમાં જે ઘીને ચઢાવે બેલાય છે તેના દ્રવ્યથી કટાસણાં ચરવળાં, સંથારીયા, મુહપત્તિ આદિ પૌષધ, સામાયિકનાં ઉપકરણો લાવી શકાય કે કેમ ? સમાધાન-ન લાવી શકાય, અર્થાત જ્ઞાનના સાધનોમાં તેને ઉપગ થઈ શકે. Page #250 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પ્રશ્ન પ૫૮–પ્રભુપૂજા કરતી વખતે ભગવાનની પ્રતિમાના પૂજન માટે કુલે ન મળી શકે તે લવંગ ચઢાવી શકાય કે નહિ? સમાધાનફુલ મેળવવા માટે વિશેષ ઉદ્યમ કરવો જ જોઈએ, પુરેપુરે શ્રમ લઈને, કરવી જોઈએ તેટલી સઘળી મહેનત લઇએ અને આપણા પ્રમાનું જરા પણ કારણ ન રાખીએ તે છતાં જે ફુલ નહિ જ મલી શકતા હોય તે પછી લવંગ ચઢાવી શકાય. એને અર્થ એ નથી કે ફુલ શોધવાને માટે આંખ આડા કાન કરીને લવંગ ચઢાવે જવા. પ્રશ્ન પપ૯–કોઈ વ્યક્તિની જ્ઞાતિમાં અથવા કુલપરંપરામાં પુનર્લગ્નની પ્રથા છે અને તે છતાં વ્યક્તિ જૈન છે, માત્ર પૂર્વપરંપરાજ તે વ્યક્તિની જ્ઞાતિમાં પુનર્લગ્નની પ્રથા છે તો તે વ્યક્તિ (બને ) શ્રી જિનમંદિરમાં આવીને પૂજ, આંગી, સ્નાત્ર આદિ કરી શકે કે નહિ ? સમાધાન–પૂજા, આંગી, સ્નાત્ર, આદિ કરી શકાય. પ્રશ્ન પ૬૦–ઉપર જણાવેલી વ્યક્તિ સારી સ્થિતિની હેય એટલે કે તેની પાસે પૈસે-ટકે, ધન-સમ્પત્તિ ભરપૂર હોય અને તે પ્રભુજીને મુકુટ કુંડલ આદિ ભેટ ધરવા માગતા હોય તે એ ભેટ ધરી શકે ખરો કે નહિ ? સમાધાન–ભેટ ધરી શકે છે. પ્રશ્ન પ૬૧ ઉપર જણાવેલો માણસ જે કાંઈ ભેટ વિગેરે ધરે તે સંધના આગેવાનોએ સ્વીકારવી ખરી કે નહિ? સમાધાન—ઉપર પ્રમાણે જણાવેલી ભેટ સ્વીકારવી ઘટિત છે અને તે સ્વીકારવામાં કઈ પણ જાતને દોષ લાગતું નથી. પ્રશ્ન પર–રાતિ-બંધારણે અને ધાર્મિક બંધારણે એ બન્નેમાં મેળ ખરે કે નહિ ? Page #251 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) સમાધાન–જ્ઞાતિના બંધારણોમાં અને ધર્મના બંધારણને પરસ્પર મેળ છે પણ તે કેટલીક બાબતમાં છે અને કેટલીક બાબતમાં નથી. અભક્ષ્ય અને અપેય જેવી વસ્તુઓના ત્યાગ માટે એ બન્નેને મેળ ખરે પરંતુ તેમાં એ યાદ રાખવાની જરૂર છે, અને એ વસ્તુ ભૂલાવી ન જોઈએ તે વસ્તુ એ છે કે જ્ઞાતિના બંધારણ પહેલાં અને ધર્મનાં બંધારણે તેને અનુસરતાં જ એમ નથી જ પરંતુ ધર્મનાં બંધારણે પહેલાં હોઈ તેને અનુસરતાં જ બંધારણે જ્ઞાતિએ ઠરાવેલાં છે અને તેવાં જેટલાં બંધારણે છે તેમાં બન્નેને પુરે મેળ છે. પ્રશ્ન ૫૬ -- જૈનધર્મને માનનારે પછી તે ગમે તે જ્ઞાતિને છે (દશે, વીશે, પાંચ, ભાવસાર, નીમે, લાડવા, આદિ) તે માણસ જૈનધર્મની ક્રિયાઓમાં ભેદભાવ વિના ભાગ લેવાને માટે હકકદાર ખરો કે નહિ? સમાધાન–આત્મભાવમાં તે પૂર્ણ હક્કદાર છે; પરંતુ વ્યવહારને પણ ધ્યાનમાં લેવા તે જોઈએ કારણ કે કેટલાક વ્યવહારો પણ ધર્મની ધારણથી ઘડાયા છે. પ્રશ્ન પ૬૪–શું મગધમાં ઉત્પન્ન થયેલી ભાષાનું નામ માગધી છે એ વાત ખરી છે? સમાધાન–ના. “માનધાન બાધા જ માધા? મા મઢવાડા અર્થત સૂર્યોદય વખતે રાજા મહારાજાઓ પાસે મંગલસૂચક શબ્દ બોલનારા અને રાજાઓની પેઢી પરંપરાના ઈતિહાસને જાણનારાઓની ભાષા તેનું નામ માગધી ગણાય અને તે માગધી ભાષા (અઢાર દેશ મિશ્રિત ભાષા) છે. પ્રશ્ન પ૬પ--સત્યવ્રત ને બદલે મૃષાવાદવિરમણવ્રત કેમ રાખ્યું? સમાધાન-સત્ય બલવું એ વ્રત તે જગતમાં કોઈ પાળી શકે જ નહિ, તેમજ વ્યવહારભાષા અસત્યામૃષા એટલે સાચી પણ Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૦ નહિ અને જુઠી પણ નહિ એવી બેલાય છે માટે સાચી વાત બોલી નાખવી તે સામાન્યત: અશક્ય છે. સમવસરણસ્થ જીવના સર્વભાવ પ્રભુ જાણે છે છતાં તે બધા બેલી નાખે નહિ. આથી જુઠું બોલવાથી વિરમવું એ વ્રત રાખ્યું અર્થાત જુઠું બોલવું નહિ. પ્રશ્ન પ૬૬–એક બાઈની પૂર્વાવસ્થા વ્યભિચારમાં ગયેલી છે, પણ ધર્મ પામ્યા પછી ગુરુ પાસે આલોચન લે છે, ત્યારબાદ રાકી પિશાક માટે સસરા પર ફરીયાદ માંડે છે એ ભરણ-પોષણ આપવાની બાબતમાંથી છટકી જવા માટે આલોચના દેનાર ગુરુને સાક્ષીમાં લાવે તે ગુરૂ સાક્ષીમાં શું બોલે ? સમાધાન–બાઈની પૂર્વચન પુરા માહિતગાર છતાં ગુરુ કહી શકે કે મારા ધર્મના હિસાબે હું તે સંબંધમાં કહી શકતું નથી, અથત મૃષાવાદ વિરમણવ્રત હેવાથી જુઠું ન બોલવું પણ સાચું બોલી નાંખવું તે નથી, એ પણ આ દૃષ્ટાંતથી સાબિત થાય છે. પ્રશ્ન પ૬૭ હિંસા કરવાથી ધર્મ થાય છે એમ માનીને જેઓ હિંસા કરે છે તેમનામાં અને ધર્મકાર્યો કરતાં જે હિંસા થઈ જાય છે તેવી હિંસા કરનારાઓમાં શું ફેર છે ? અને જે તેમની વચ્ચે ફેર હેય તે એ તફાવત કઈ રીતે છે? સમાધાન–તમે જે બે પ્રકારે દર્શાવે છે તે બન્ને પ્રકારમાં આસમાન જમીનને ફેર છે. જેઓ ધર્મને માટે હિંસા કરે છે તેઓ તે એવી સમજણ ધરાવનારા છે કે જેમ હિંસા વધારે થાય છે તેમ વધારે ધર્મ થાય છે. ધર્મને માટે વરસમાં ઠરાવેલે દિવસે જેઓ ગાયે, બળદે, બકરાં, ઈત્યાદિ પ્રાણીઓને વધ કરે છે તેઓ એમ માને છે કે જેમ વધારે હિંસા થાય છે તેમ વધારે ધર્મ થાય છે. આવી માન્યતા રાખીને જેઓ હિંસા કરે છે તેઓ હિંસા પરત્વે લક્ષ રાખતા હોવાથી એ હિંસાને માટે તેઓ ભાગીદાર છે. હવે બીજો પ્રકાર વિચાર આચાર્ય Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) મહારાજ, સાધુમહારાજા, આવવાના હોય ત્યારે એ સમાચાર સાંભળીને સકલ સંધ તેમને લેવાને માટે જાય છે. એ પ્રસંગે પણ પગ તળે અળસીયાં, કંથુઆ, ઝીણું જીવ, કીડીઓ વિગેરે આવે છે, લીલી લીલેતરીને કચ્ચરઘાણ વળી જાય છે, કાચા પાણીને હિસાબ રહેતું નથી અને એ રીતે હિંસા થાય છે છતાં અહિં ધર્મ રહેલો છે. અહિં ધર્મ રહેવાનું કારણ એ છે કે અહિં જે હિંસા થાય છે તેમાં હિંસા કરવાનું લક્ષ્ય નથી પરંતુ લક્ષ્ય ધમનું જ છે, આજ કારણથી આ હિંસા અને ઈશ્વરને રાજી રાખવા થતી હિંસા એ બેને સરખી ગણી શકાય જ નહિ. જેઓ આ બંને પ્રકારની હિંસા સરખી માને છે તેઓ હિંસા શબ્દને પરમાર્થ (પરમ-અર્થ, ખરે અર્થ, મુખ્ય અર્થ, પરમાથે એટલે વાસ્તવિક અર્થ) સમજી શક્તા જ નથી. પહેલે વર્ગ સાફ સાફ રીતે એમ માને છે કે જેમ જેમ વધારે હિંસા તેમ તેમ ધર્મ વધારે, જેમ જેમ ઓછી હિંસા તેમ તેમ ધર્મ છે. બીજો પ્રકાર એ છે કે તેમનું હિંસા પરત્વે લક્ષ્ય નથી. દહેરે જવું, સાધુઓને વળાવવા જવું. વ્યાખ્યાન સાંભળવા જવું વગેરે કાર્યોમાં હિંસા થાય છે ખરી પરંતુ આ શાસનમાં ધર્મને અંગે હિંસાનું કર્તવ્ય નથી. ભગવાનની પ્રતિમાજીને જેમ વધારે ફૂલે ચઢાવ્યાં તેમ વધારે જીવો મરી ગયા માટે ત્યાં વધારે ધર્મ થયું છે એમ આ શાસન માનતું નથી. આથી જ ઉપર જણાવેલા બંને પ્રકારમાં ફેર છે, એ સિદ્ધ થાય છે. પ્રશ્ન પ૬૮- સાધુ પદની વ્યાખ્યા કરતાં તમે જ્ઞાન અને ક્રિયા એ બેમાં ક્રિયા એટલે ચારિત્ર મુખ્ય છે એમ જણાવે છે અને એ માટે તમે નિર્યુક્તિકાર ભગવાનનું સૂત્ર બતાવે છે કે બાળદિ ણા' પરંતુ તેમાં મુખ્યતા ચારિત્રની છે એ શા ઉપરથી સાબિત કરે છે? સમાધાન–સામાન્યતઃ એ સૂત્રને અર્થ તે એટલે જ નીકળશે કે ચારિત્ર અને જ્ઞાન ગુણમાં રહેલા સાધુ.’ પણ જો તમે એ સૂત્રના અર્થની ઉંડાણમાં ઉતરશે તે તમારી શંકાને તમે પોતે પણ ટાળી Page #254 -------------------------------------------------------------------------- ________________ (૨૦૩) શકશે. જે સૂત્ર તમે જણાવો છે તેમાં “રા' શબ્દ પહેલાં કેમ છે અને ગુણ શબ્દ પછી કેમ છે? એના સમાધાનમાં તમે એમ કહેશે કે અલ્પ સ્વરવાળો શબ્દ પહેલે આવે અને વધારે સ્વરવાળા શબ્દ પછી આવે, પણ તેજ સાથે એને પણ ખ્યાલ રાખવાને છે કે અધિક પૂજનીય હોય તે જ પહેલે આવે છે અને ઓછી પૂજનીતાવાળોજ પછી આવે છે, એજ રીતે “ગર' એ અધિક પૂજનીય હેવાથી તે પદ પહેલું આવ્યું છે અને ” એ ઓછી પૂજનીકતાવાળું હેવાથી તે પછીથી આવે છે. વ્યવહારમાં પણ તમે જોશે કે વધારે આવશ્યકતાની સાથે પૂજનીક વસ્તુ જ પહેલી આવે છે. બાપ દીકરો મા દીકરી” “શેઠ નેકર' આ સઘળા સામાજિક શબ્દો છે પરંતુ તમે તેમાંએ ઝીણવટથી તપાસશે તે તમને માલમ પડી આવશે કે જેનું મહત્વ વધારે છે તેજ શબ્દ પહેલે આવે છે. અત્રેનમાં પણ એમ જ છે. તેમના સાહિત્યમાં પણ મહત્તાવાળો શબ્દ પહેલે અને બાકીના પછી આવે છે. એ ન્યાયે ચારિત્ર શબ્દ પહેલે આવેલું છે તેમાં મહત્તા વધારે અને તત્પશ્ચાત જ્ઞાન શબ્દ આવેલે તેની પૂજનીકતા ઓછી સાબિત થાય છે. અર્થાત નિર્યુક્તિકારે ચારિત્રવાચક શબ્દ પહેલે મૂકીને ચારિત્રની અધિકતા વ્યક્ત કરી છે. પ્રશ્ન પ૬૯-કચર લગાડીને તે સાફ કરવો અથત કપડાં કાદવમાં બળવાં અને પછી તે વાં–ધોઈ નાંખવાં તેના કરતાં કપડાને કાદવ નજ લાગવા દેવો એ વધારે સારું છે તે પછી શા માટે તીર્થંકર નામકર્મ બાંધીને તે ખપાવવું તેના કરતાં એ નજ બાંધવું તે શું બેહતર નથી? સમાધાન–ના, કારણ કે આ પ્રશ્ન પૂછતાં પહેલાં તીર્થ - કર નામકર્મ શા મુદ્દાથી બંધાય છે તેને વિચાર કરવો જોઈએ. તીર્થકર નામકર્મ એ કચરો નથી પરંતુ કચરાને સાફ કરનારે ઉંચા પ્રકારને સાબુ છે. તે કપડાંમાં નાખવામાં આવે છે. તે પણ ત્યાં હંમેશ Page #255 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) માટે રાખી મૂકવામાં આવતું નથી અર્થાત–સાબુ કાઢી નાખવાને છે એમ જાણુને સાબુને નંખાય છે. પરંતુ એ સાબુને પણ ઈ નાખવામાંજ આવે છે. સાબુને ધોઈ નાખવા છતાં કચરો સાફ કરવાના ઉદ્દેશથી તે નાંખો જરૂરી છે, તે જ પ્રમાણે તીર્થંકર નામકર્મની પણ સ્થિતિ છે. જગતના છ કઠણ કર્મના કચરાથી રંગાએલા છે, તેમને કચરો જોવાને માટે તીર્થકર નામકર્મરૂપી સાબુ, દેવાધિદેવે ત્રીજા ભવમાં ઉપયોગમાં લીધે છે, એથી જગતને કચરો સાફ થાય છે અને જેમ સાબુ પણ કચરાને સાફ કરતે હોવા છતાં છેવટે તેને પણ જોઈ નાખો પડે છે તેવી રીતે તીર્થકર નામકર્મની પણ દેશનાદિકારાએ ક્ષય થવાની સ્થિતિ છે. પ્રશ્ન પ૭૦–તીર્થંકર નામકર્મ હોય તે મોક્ષ નહિ અને મેક્ષ હોય તે તીર્થકર નામકર્મને ઉદય નહિ, તે પછી જે સમયમાં તીર્થકરદે મેક્ષે જાય છે તે સમયમાં તીર્થંકર નામકર્મને ઉદય નથી તે પછી તીર્થંકરદેવનું મોક્ષકલ્યાણક કેમ માને છે ? સમાધાન–“હેમાળે રે “ વિક્રમrળે વિ૪િજી' એ વચનના નિયમથી તીર્થંકર નામકર્મના ઉદયના છેલ્લા સમયે મોક્ષ માનીએ તે મોક્ષકલ્યાણક માનવામાં અડચણ નથી. પ્રશ્ન પ૭૧–આદ્યતીર્થકર ઋષભદેવે પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. ચરમતીર્થપતિ મહાવીર મહારાજાએ દેવદૂષ્ય આપ્યું, સર્વ તીર્થકરેએ સાંવત્સરિક દાન દીધાં, તે પછી એ દાન લઈને તેને ભગવટ કરનાર દેવદ્રવ્યના ભેગી ખરા કે નહિ? સમાધાન–નહિ જ. જેઓ તે દ્રવ્યનું દાન લે છે તેઓ દેવદ્રવ્યના ભોગી ગણી શકાતા નથી. દેવદ્રવ્યની વ્યાખ્યા સાંભળવાથી તમારો આ પ્રશ્ન સહજ દૂર થઈ શકશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૦૫) પ્રશ્ન ૫૭?—જો દેવદ્રવ્યની વ્યાખ્યા શાસ્ત્રાધારે જાણી શકવાથી શંકા ટળતી હાય તા તે વ્યાખ્યા જણાવવાની વિનંતી છે. સમાધાન—જિનેશ્વરાની ભક્તિ, પૂજા, બહુમાન માટે આશાતના ટાળવા માટે, શરીરના અંગ ઉપાંગની રચના માટે, એકઠુ કરાતું દ્રવ્ય તે દેવદ્રવ્ય છે. પ્રશ્ન ૫૭૩—સે સો વહિને એ પદના અર્થ શે ? સમાધાન – તીર્થંકર નામકમના ઉદય કૈવલીપણામાં હાય છે એ ઉપરના શબ્દોના સ્પષ્ટ રીતે થતા અર્થ ઉપરથી જ જાણી શકાય છે. પ્રશ્ન ૫૭૪– તીથ કર નામકર્મના ઉદય કૈવલીપણામાં છે તે પછી ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે વખતે . દેવેન્દ્રોએ તીથ કર માનીને સ્તવ્યા, વાંદ્યા અને પૂજ્યા, ઇન્દ્રાસને ચલાયમાન થયાં, જન્મ થયા બાદ પણ તીથ કર માનીને મેશિખર પર દેવદેવેન્દ્રોએ, ઇન્દ્રાણીઆએ, ભક્તિપુરસ્કર રનાત્રમહાત્સવાદ કર્યાં, લોકાંતિકાએ ધતીથ પ્રવર્તાવવા માટે ઉદ્દેષણા કરી, તીથંકર માનીને દીક્ષા મહાત્સવ દેવેન્દ્રોએ અને નરેન્દ્રોએ કર્યો વિગેરે બીનાએ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, અર્થાત્–ચ્યવનની શરૂઆતથી તીથ કર માનનારા પાંચ કલ્યાણક તરીકે આરાધનારા આપણે કેવલીપણામાં તીર્થંકર નામકમના ઉદય છે એ કેવી રીતે માની શકીએ ? અને જો તે વાત સાચી ઠરે તે। બાકીના ચ્યવન, જન્મ, દીક્ષા, આદિમાં તીથંકરપણું માની શકીએ કે નહિ ? સમાધાન—શાસ્ત્રના આપેક્ષિક વચને વ્યવસ્થાપૂર્વકનાં છે તે સમજવાને માટે બુદ્ધિ ખચવી પડશે, ચ્યવનથી માંડીને બધા કલ્યાણકામાં તીથંકર નામક ના ઉદ્દય છે એ વાત પણ સાચી છે પરંતુ શાસ્ત્રકારને મુદ્દો એ છે કે ચ્યવનના કલ્યાણુકારી અવસરમાં પ્રકૃષ્ટ પુણ્યસંભારના ઉદય થાય છે અને તે પ્રબળ પુણ્યને સંપૂર્ણ ભાગવા ક્રેવલીપણામાં થાય છે અર્થાત્ તે મુદ્દાએ તી કર નામકમ બાંધ્યુ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ . (૨૦૬) પ્રશ્ન ૫૭૫–સમ્યગદષ્ટિ, દેશવિરત પ્રતિમાધારીઓ ક્રોડપૂર્વ સુધી ચારિત્ર પાળવાવાળા જે નિર્જરા કરે તેના કરતાં અસંખ્યાતગુણ નિર્જરા સમ્યકત્વ પામતી વખતે હેય તે શું? ચોથે-પાંચમે-છઠ્ઠ ગુણ ઠાણે રહેલે જે કર્મ તેડે તેના કરતાં સમ્યકત્વ પામતી વખતે અસંખ્યાતગણું કામ તોડે એ શું? આ તે ચેથા-પાંચમા-છઠ્ઠા ગુણઠાણની મહત્વતા ઘટાડે છે એમ નથી સમજાતું ? સમાધાન-દુનિયાદારીની અપેક્ષાએ સમજે એક દરિદ્રી મનુષ્ય છે કે જેને પૈસાનું શાક લાવવું હોય તે પાંચની પાસે તેને હરદમ આંસુ ઢાળવા પડે છે. તેવા દરિદ્રને ભાગ્યશાળી પરોપકારી મ, મળતાં તેણે પડો દેખાડ્યો અને ચોપડામાં રહેલી નજરે ન પડે તેવી એક લાખની રકમ બતાવી તે વખતે તે દરિદ્રીના હૃદયને ઉલ્લાસ તપાસો, જે કે તે ઉઘરાણી જશે, સામે માણસ આનાકાની કરશે, આનાકાની કરતી વખતે અને તે પછી દાવો કરવા પડશે, હુકમનામું થશે, બજવણી થશે, ત્યારે રૂપીઆ ઘર ભેગા થશે પણ તે બધા કાળમાં જે ઉલ્લાસ થાય તેના કરતાં લાખની રકમ નજરે પડે તે આનંદમાં મહાન ફરક છે, તેવી રીતે આત્મા દરિકી થઈ બેઠો છે, તે વખતે શાસ્ત્રકારોએ પડારૂપ શાસ્ત્રદ્વારાએ અમૂલ્ય વારસારૂપ વ્યક્તિગત રહેલું કેવલજ્ઞાનાદિ દેખાડ્યું તે વખતે સમ્યગદર્શન પામવાની અમોઘ પળ છે, અપૂર્વ દર્શનની અલૌકિકતા છે. આથી જ એ સિદ્ધ થયું કે સમ્યગદર્શન પામવાવાળાને, દેશવિરતિવાળા અને સર્વવિરતિવાળા કરતાં અસંખ્ય ગુણ નિજેરા સમ્યગદર્શન પામતી વખતે છે. આસામી સહર દેખ્યા પછી હક્કને વારસે વસુલ કરવામાં વિલંબ જર થતે નથી, તેવી રીતે સમ્યકત્વ શાસ્ત્રાધારે નક્કી થયા પછી આ આત્મા શાહુકાર છે તે પિતાને સર્વગુણમય અમેઘ વાર હસ્તગત કરશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રશ્ન પ૭–સમ્યકત્વ પામતી વખતે પ્રથમ મનોરથ કયા છે? Page #258 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૭) સમાધાન—સમ્યકત્વ પામતી વખતે કેવલજ્યેાતિ પ્રગટાવવા અમેષ મનેરથ આવિર્ભાવ પામે છે. પ્રશ્ન ૫૭૭—સમકિતી બાપની પ્રવૃત્તિ પુત્ર પ્રત્યે દૈવી હાય ? સમાધાન—ચાણાક્યના જન્મ થયા ત્યારે તે દાંત સહિત અવતર્યાં. દાંત સહિત કાઈ પણ બાલક અવતરતું નથી, અવતર્યું" હાય તેમ સાંભળ્યું પણ નથી, છતાં દાંતસહિત બાલક અવતર્યાં એ આજે નજરોનજર જોયું; એટલે તેને આશ્રય થયું. પાસેના મકાનમાં ગ્રામાનુગ્રામ વિહાર કરીને શ્રી આચાર્ય દેવ જ્ઞાનવાન આવેલ હતા તેમને પૂછ્યું, ઉત્તરમાં રાજા થશે. એમ કહ્યું. રાજા થશે એ સાંભળીને આજે ઢોલ પીટવા મંડી જાઓ છે, પણ તે વખતે તેમ ન બન્યું ત્યારે શું બન્યું ? તે તપાસે. રાજા થશે એ શબ્દ સાંખળતાં જ શ્વાસ ઉડી ગયેા. જુએ સમકિતીની સાચી સમજણુ ? દયાળુ સમકિતીરૂપ ક્ષત્રિયના ખાળામાં આવેલી ભવ્યરૂપ બકરીના વાળ વાંા ન થાય, તેવી રીતે પવિત્ર જૈનધમ વાળાના કુળમાં જન્મેલા પુત્ર નરકાદિક દુઃખના ભાગીદાર થાય એ બનેજ નહિ; તુરત જ સેસનીને ઘેરથી કાનસ મંગાવીને દાંતા ઘસી નાંખ્યા. છેકરા રાજા થવાનું બાપને ન ગમે એ કલ્પના અત્યારે કયા ખુણામાં સમકિતીના હૃદયમાં વસે છે ? તે વિચારી. અઢાર પાપસ્થાનકની આલોચના આત્માને હિતકારી હાય છે, એટલુ જ નહિ પણ તે પાપપ્રવૃત્તિ દેખનાર ખીજાના હૃદયને આલેચનાનામામાં ખીંચનારી થાય છે તેવી પ્રવૃત્તિ ચાણાક્યના પિતાની હતી. નિર્ધનતા રૂપ પાપને પરાણે લાવવાની તજવીજ કરનારા અને પુણ્યના દુન્યવી સુખા રૂપ ક્લને પોક મૂકાવનારો ચાણાક્યને ખાપ સમતિવૃષ્ટિ હતા તે તેની કરણી સાક્ષી પૂરે છે. રાજઋદ્ધિને ભયંકર ગણુનારા, ગણીને ભયંકર રીતિએ પ્રવૃત્તિ કરનારા તે કાળમાં પ્રભુશાસનને શાભાવતા હતા. Page #259 -------------------------------------------------------------------------- ________________ ( ર૦૮) પ્રશ્ન પ૭૮–શિખામણ લાગે કેને? સમાધાન–હદયમાં ધમસંબંધી લાગણી હોય તેવાઓને શિખામણ તરતજ લાગે છે. પ્રશ્ન પ૭૯–વચન ને વિચારમાં ફેર છે? સમાધાન–પાપસ્થાનકને રોજ વચન દ્વારાએ આલે છે છતાં પાપને પાપરૂપ માનવાના વિચારથી હજુ રંગાયા નથી. બે હજાર થયા, પાંચ હજાર થયા, દશ હજાર, વીસ હજાર, લાખ, બે લાખ થયા અગર થાય તે વખત પાપ વધ્યું, અગર પાપ વધે છે એમ લાગતું નથી; કારણ વચન–વિચારની સામ્યતાથી કે લાભ છે તે સમજાયું નથી અર્થાત્ આ બન્નેને યથાર્થ ફરક તપાસ્યો નથી. પ્રશ્ન પ૮૦–પાપ બે પ્રકારનાં ક્યાં? સમાધાન–ઘાતી અને અઘાતી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ધાતી, અને તે સિવાયનાં બાકીનાં ચાર અઘાતી પાપ છે. પ્રશ્ન પ૮૧ એ બે પાપની શક્તિ કેટલી? સમાધાન–અઘાતી પાપે પુગલને પિક મૂકાવે છે પણ ઘાતી પાપે તે આત્માને પિક મૂકાવે છે. પ્રશ્ન ૫૮૨–દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહ, અને અંતરાયરૂપ ચાર ઘાતી કર્મ અંશે પણ હિત કરતા નથી, પણ ચાર અઘાતી કર્મ કંઈક અંશે લાભ કરી દે છે એ શું? સમાધાન–લાંબુ આયુષ્ય, ઉત્તમ સંઘયણ, ઉચ્ચગેત્રમાં ધમની સામગ્રી પામવાના સંજોગે થાય એ રીતે ચાર અઘાતી કર્મો કંઇક અંશે લાભદાયી છે, પણ ઘાતી તરફથી તે લેશ પણ લાભ નથી. Page #260 -------------------------------------------------------------------------- ________________ (૨૭૯), પ્રશ્ન પ૮૩ - નિયાણું એટલે શું? સમાધાન-નિયાણું એટલે આત્મહિતકાર્યને શત્રુ. પ્રશ્ન પ૮૪–દીક્ષા લેનારાઓ કંટાળીને શું નિયાણ કરે છે? સમાધાન-હા; સાધુ થનારાને ઘરના પ્રતિબંધમાંથી એટલું વેઠવું પડેલું હોય છે કે જેથી મરતી વખતે તેઓ નિયાણું કરે કે કુટુંબ ન હોય ત્યાં જન્મે, રિદ્ધિ સિદ્ધિ સંજોગે ન હોય ત્યાં જન્મે, કે જેથી નિર્વિને દીક્ષા લઈ શકું. આ નિયાણું કરવું તે પણ હિતાવહ તે નથી જ. પ્રભુ મહાવીર ભગવાન કહે છે કે-તે નિયાણું કરનારને ધાર્યો સંજોગ મળશે, પણ નિયાણાને લીધે તેને મેક્ષ તે તે ભવમાં નહિ જ મળે, કારણ કે તે નિયાણું મોક્ષને માટે નહિ, પણ દીક્ષા માટે કર્યું છે, અથત આત્મા ઉપર મજબુતી ન રહી પણ કુદરત ઉપર મજબુતી રાખવા માટે તેણે આ નિયાણું કર્યું. પ્રશ્ન પ૮પ-સુલતાએ પુત્રની માગણી દેવ પાસે કરી એ અધટિત ખરું કે નહિ ? સમાધાન–ના, કારણ કે એ વાત તમે અહરથી લાવ્યા છે. સમ્યકત્વની માગણીઓની રીતિ પણ અજબ હેાય છે. પ્રથમ દેવ હાજર થયે તે વખતે કહ્યું છે કે તારી પાસે આપવાની જે શક્તિ છે તેની મને ન્યૂનતા નથી, જે ન્યૂનતા છે તે આપવા તું શક્તિમાન નથી. જ્યારે દેવે કીધું કે દેવદર્શન નિષ્ફળ ન હોય માટે કંઈક માગ ત્યારે પણું તેણે જણાવ્યું છે કે તેમના (મારા પતિના) સંતેષની ખાતર તું તારું કથન સફળ કર. પ્રશ્ન પ૮૬– અનાદિ હોય અને છેડે ન હોય એ બને પણ અનાદિ હોય અને છેડે પણ હોય એ બને ખરું? Page #261 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦). સમાધાન–મિથ્યાત્વ અજ્ઞાનાદિ એ અનાદિના છે એ વાત ખરી પણ તેને છેડે છે, એટલે નાશ પામી શકે છે. જ્ઞાનાદિ અનાદિના છે છતાં તેને અંત નથી. પ્રશ્ન પ૮૭–તીર્થકરો ક્ષાયિકસમ્યકત્વના ધણી હેય એ વાત સાચી છે? સમાધાન–હા, તીર્થંકરે ક્ષાયિકસમ્યકત્વના હોય પણ દલેક યા નરકમાંથી આવીને માતાની કુક્ષિમાં આવે તે વખતે, અગર જન્મ ધારણ કરે તે વખતે, અગર તે પછી પણ ક્ષાયકસમ્યકત્વવાળા હેય તેવો નિયમ નથી, પણ ક્ષપકશ્રેણી માંડતી વખત જરૂર ક્ષાયિક થઈ જાય, અને ત્યારબાદ ક્ષાયિકસભ્યત્વના પણ કહેવામાં લેશભર અડચણ નથી. પ્રશ્ન પ૮૮–સમ્યકત્વ હેય તે વ્રતાદિનું ગ્રહણ જ (જકારપૂર્વક) ન્યાયયુક્ત છે' એવા અર્થવાળું સૂત્ર શ્રી ધર્મબિંદુમાં છે, તે શું સમ્યકત્વ ન હોય ત્યાં સુધી અગર તેને નિર્ણય ન થાય ત્યાં સુધી અણુવ્રતાદિક પ્રહણ કરવા કે આપવાં નહિ? અને લીધેલાં હોય તે તે શું નકામા ગણવા? સમાધાન–ધર્મબિંદુનું સૂત્ર અણુવ્રતાદિક લેવાદેવાની ઈચ્છાવાળાને સમ્યકત્વની જરૂરીયાત જણાવવા માટે છે. તેમજ કર્મક્ષ પશમના અનુક્રમને જણાવવા માટે છે, એટલે કે પ્રથમ દર્શનમેહનીય ક્ષપશમાદિ થઈને જ અપ્રત્યાખ્યાનાદિને ક્ષયે પશમાદિ થઈ દેશવિરત આદિ પ્રાપ્ત થાય છે; પણ તેટલા માત્રથી વ્રતે ન જ અપાય કે ન જ લેવાય એવા વ્રતના નિષેધ માટેનો અર્થ કરાય નહિ. કેમ કે સમ્યકત્વના દર ભેદમાં ક્રિયારૂચિસમ્યકત્વનું સ્વરૂપ જણાવતાં શાસ્ત્રકારો કહે છે કે ચારિત્રાદિક અનુષ્ઠાન કરતાં જ સમ્યગદર્શન ઉપજે તેનું નામ તે ક્રિયારૂચિસમ્યકત્વ–અર્થાત સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં પણ ચારિત્રક્રિયાને અસંભવ નથી, વળી માર્ગપ્રવેશને માટે વ્યસમ્યકત્વનો આરોપ કરીને Page #262 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પણ તે આપવાનું શાસ્ત્રકારે કહે છે. ચોથા અણુવ્રતના પરવિવાહકરણ નામના અતિચારમાં કન્યાદાનનું ફળ ઈચ્છનાર મુગ્ધમતિને પણ અણુવતે દેવાય એમ જણાવે છે તેમજ સમ્યકત્વરહિતપણે અનંતા ચારિત્રનાં લિંગ કર્યા, અને તેથી ગ્રેવેયક સુધીના દેવલોકનાં સુખને અનુભવ્યાં એમ જણાવવાથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાદષ્ટિપણામાં પણ કરેલા વ્રતોથી પાપ કે દોષ ન લાગતાં પુણ્યબંધ જરૂર થાય છે. જો કે આત્મકલ્યાણને માટે સમ્યકત્વની પ્રથમ જરૂરીયાત છે, એમાં બેમત હેઈ શકે જ નહિ. પ્રશ્ન પ૮૯–આશંસા અને નિયાણુમાં ફેર છે ? સમાધાન–શ્રી અર્થદીપિકાકાર સંલેષણના અતિચારોમાં રાજા થવું, દેવેન્દ્ર થવું ઈત્યાદિક ઈચછાઓને આશંસાપ્રયોગ નામને સંલેષણને અતિચાર જણાવે છે, અને નિયાણુને જુદો પાડી તેને તે ઉપલક્ષણથી લે છે. વળી સહ્નાનાગ સિવાયના સર્વધર્મને ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સાશસધર્મ કહે છે. સમ્યગદર્શન થયું એટલા માત્રથી જ મેક્ષને પરમ સાધ્ય માને, તેવી રીતે અર્થકામને પરમ સાધ્ય નહિ માને, પણ અર્થકામની ઈચ્છા રહિતને જ સમ્યગદર્શનવાળા માનવા જઇએ તે દેશવિરત તથા અવિરતસમ્યગદષ્ટિ ગુણઠાણામાં રહેલાઓને અર્થકામની આશંસા વગરનાર માનવા પડે અને જે અર્થ કામની આશંસા કે ઇચ્છા ન જ હેય તે તેઓને પરિગ્રહમાં કે આરંભમાં આસક્ત હેવાનું હાય જ નહિ, અને તેમ ન હોય તે તે ચારિત્રપરિણમજ ગણાય, અથાત સમ્યકત્વની સાથે અર્થકામની આશંસા કે આકાંક્ષા ન જ હોય એમ કહી શકાય જ નહિ. જો કે સમ્યકત્વી અર્થકામને અનર્થરૂપ તે માનતે હે જ જોઈએ પણ તેથી તેની આકાંક્ષા વગરને થઈ જાય એ નિયમ શાસ્ત્રકાર જણાવતા નથી. નિયાણુમાં તે ઈચ્છાની તીવ્રતમ દશા હોવાને લીધે શાસ્ત્રકારો મિથ્યાત્વમાં જઈ પડવાનું જણાવે છે. - દરેક નિયાણુવાળાને તે ભવે કે અન્યભવે મિથ્યાત્વ જ હોય એ નિયમ નથી. કારણ કે વાસુદેવે નિયાણાવાળા હોવા છતાં સમ્ય Page #263 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૨ ) વાળા હોય છે, અને નવ નિયાણામાં બધે મિથ્યાત્વને નિશ્ચય જણાવેલ નથી. આથી સ્પષ્ટ છે કે આશંસા અને નિયાણાં વવા લાયક જરૂર છે, પણ તે બન્ને એક જ રૂપ જ છે. કે તે હાય તે મિથ્યાત્વ જ હોય એવા નિયમ કરી શકીએજ નહિ. પ્રશ્ન ૫૯૦—ધર્મ વેચીને નિયાણુ કરનારાને નિયાણા મુજબ ન મળે તે તે નિયાણું કેમ કહેવાય ? સમાધાન—આજે કાઈ કરેલ ધર્માંકરણી વેચી સર્વાસિદ્ધ વિમાનની માગણી કરે અને બીજા ભવે ન મળે તેટલા માત્રથી નિયાણુ નથી એમ તે ન કહેવાય. અર્થાત્ ઇચ્છાની તીવ્રતમ દૃશાએ નિયાણું કર્યું તે તા કર્યું અને તેથી થતાં ફળની વાત તે। જુદી જ ચીજ છે. પ્રશ્ન પી—ભગવાન્ મહાવીરદેવ ઘરમાં એ વરસ રહ્યા, ત્યાગને અનુસરતી ક્રિયામાં રહ્યા છતાં તે એ વરસ ગૃહસ્થ પર્યાયમાં ક્રમ ગણ્યા ? સમાધાન—મહાનુભાવ ? સૂત્રના ઉચ્ચારપૂર્વક લેવાતી ત્યાગની પ્રતિજ્ઞા તેઓએ લીધેલી હ, જેથી તે પર્યાય ગૃહસ્થપણામાં ગણ્યા છે; આથી શાસ્ત્રકારી પ્રતિજ્ઞા પુરસ્કરની ક્રિયાને વિરતિમાં ગણે છે એમ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન પર—જિનેશ્વરા દેશવરતિના ત્રતા પૈકી કોઇપણું વ્રત યા નિયમ અંગીકાર કરે કે નહિ ? સમાધાન—જગંદ્ય જિનેશ્વરા દેશવિરતિ અ’ગીકૃત કરે નહિ. અંગીકૃત કરે તે સવિરતિજ કરે. પ્રશ્ન ૧૯૩—અવધિજ્ઞાનીએ દેશિવરત લઈ શકે કે નહિ ? સમાધાન—અવધિજ્ઞાન પ્રાપ્ત થાય બાદ, અવધિજ્ઞાન વિદ્યમાન છે એવા અવધિજ્ઞાનીએ વિરતિ અંગીકાર કરે તે દેશિવરિત ન જ લે, પણુ સુવિરતિ જ અંગીકાર કરે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૩ ) પ્રશ્ન ૫૯૪—ઉદ્યમ શાને ? સતપણાના ક્રુ વીતરાગપણાને ? સમાધાન—વીતરાગપણાના ઉદ્યમ હોઈ શકે. અર્થાત્ વીતરાગપણુ પ્રાપ્ત થયા પછી કાચી એ ધડીમાં સનપણું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન પ૯પ-અટ્ટુ માય Àિ” એ વચનથી શાસ્ત્રકારો ભાવચારિત્ર માટે આઠ લવની મહેનત કરવી જોઇએ એમ કહે છે તેની જગાએ અનંત ભવની મહેનત કેમ કહેા છે? સમાધાન—એકડા અને કક્કો શીખ્યા પછી એક વરસમાં બાલક બાલવતુ ધારણ પુરૂં કરી સાત વર્ષમાં સાત ધારણુ પુરાં કરી શકે પણ સાચા એકડા અને સાચા કક્કો તા કરતાં આઠ વરસ પછી આવડે. સાચે એકડા વિગેરે કાના પ્રતાપે થાય છે તે વિચારો. સ્લેટ ભાંગી નાખવી, પેના ખાઇ નાંખવી, લીટા કાઢીને વખત પુરા કર્યાં તે સાચા એકડા અને કક્કા માટે નકામું ન ગણ્યું, પણ એમ કરતાં કરતાં આવડે, ગર્ભમાં કાઇ શીખીને આવ્યું નથી એવા દિલાસાના વચન તે અવસરે બાળકને દેવાય છે, પણ ભાવિ ચારિત્ર માટે દેવા ચેાગ્ય દિલાસાના વચનાદિ દાન દેવાતા નથી; અર્થાત્-અન તાલવામાં દ્રવ્યચારિત્રની કરણી થાય પછી ભાવચારિત્ર આવે, અને તે ભાવચારિત્ર વિરાધના વગરનું આવે તે સતત આ ભવમાં આવે અને આઠમે ભવે તે આરાધક મેક્ષે જાય. પ્રશ્ન પ૯૬—સામાન્ય સાધુએ જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા હાઈ ધર્મના ઉપદેશ આપે છે તે ભગવાન તીર્થંકરો દીક્ષા લીધા પછી અને કૈવલજ્ઞાન પહેલાં ચાર જ્ઞાનવાળા છતાં ક્રમ ઉપદેશ આપતા નથી ? સમાધાન—શ્રી તીથ કરીના કલ્પ છે કે બીજાની નિશ્રાએ તે ઉપદેશ દે નહિ અને જે ઉપદેશ દે તે કૈવલજ્ઞાન પછી જ દે, કારણ કે તીથ કરીને અર્થથી આત્માગમ હાય, અને તે વલજ્ઞાન પામ્યા પછી જ હાય છે. જ્યારે સામાન્ય સાધુઓ બીજાની નિશ્રાએ ઉપદેશ દે છે; અને Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) તેઓને જ અનંતર કે પરંપરક આગમના આધારે જ ઉપદેશ દેવાને હેય છે. પરંપરાથી આવેલાં શાસ્ત્રીય (આગમ સંબંધી) જ્ઞાનને પરંપરાગમ કહેવાય છે, જેઓ પિતાની ગુરુપરંપરાને પરંપરાગમ જણાવે છે તેઓ પરંપરા અને પરંપરાગમન ભેદ સમજ્યા જ નથી. પ્રશ્ન પ૯૭–હિંસાનાં સુપચ્ચખાણ અને હિંસાનાં પચ્ચખાણ એટલે શું? સમાધાન- સાધુની અપેક્ષાએ આ જીવ છે, અને આ અજીવ છે, શ્રાવકની અપેક્ષાએ આ ત્રસ છે આ સ્થાવર છે એટલી સમજણ આવે અને પચ્ચખાણ કરે તે હિંસાના સુપચ્ચખાણ અને તે સમજણ સિવાયના પચ્ચખાણ તે દુપચ્ચખાણ કહેવાય. પ્રશ્ન ૫૯૮–જગતમાં લેકે કહે છે કે કરશે તે ભગવશે” એ કહેવત જૈનસિદ્ધાન્તને શું અનુસરે છે? સમાધાન-જૈન સિદ્ધાન્તની માન્યતા પ્રમાણે તે યોગની અપેક્ષાએ કરશે તે ભોગવશે, અને અવિરતિની અપેક્ષાએ, નહિ વિરમે તે પણ ભગવશે, અર્થાત-કરશે તે ભોગવશે તેના કરતાં એક અપેક્ષાએ નહિ વિરમનાર પણ અવિરત હેવાથી ભગવશે એટલે જેઓ અવિરતિનું સ્વરૂપ કે તેનાથી થતે કર્મબંધ ન માનતા હોય તેઓ કરશે તે જ ભગવશે એમ માની શકે, પણ જૈનશાસનની શ્રદ્ધાવાળાઓ અવિરતિનું સ્વરૂપ અને તેનાથી થતા કર્મબંધનેને માનતા હેઈ માત્ર કરશે તે ભગવશે એમ એકાંતે માની શકે જ નહિ, અધમ કંપનીના આંધળીયા શેર હેડરો ઘર બેસી રહે તે પણ તેમની આબરૂનું ભરબજારમાં લીલામ થાય, તેવી રીતે અવિરતિનું પાપ વગર કરે પણ ભેગવવું પડે છે. જેમ એક ગુમડું થયું–થયું તે સારું થયું એવું વિચાર્યું નથી. તે થાય, વધે અગર વધારવા સંબંધી વચન ઉચ્ચાર્યા નથી, તેમજ તેના અંગેની સામગ્રી મેળવવા માટે કાયાએ જુદે પ્રયત્ન કર્યો નથી છતાં શારીરિક Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૧૫) પુષ્ટિ માટે લીધેલા ખોરાકમાંથી ગુમડાને અમુક ભાગ પિતાના માટે લીધે જ જાય છે, તેવી રીતે દરેક ક્ષણે આત્મા વેગથી જે કર્મ લે છે તેમાં અવિરતિરૂપ વિકારને પોષણ પણ દરેક ક્ષણે મળે છે. જેમ તે ગુમડું મટે ત્યારે જ તે વિકારનું બંધ થવું થાય છે, તેવી જ રીતે મહાવતે આદિથી અવિરતિને નાશ કરવામાં આવે તે જ અવિરતિથી આવતાં કમે બંધ થાય. પ્રશ્ન પ૯૯–“સ્થાપના” શબ્દની વ્યુત્પતિ કરતાં “સ્થાને તિ સ્થાપના” એમ કહેવાય છે. સ્થાપનાને અપલાપ કરનારાઓ કહે છે કે શાશ્વતસ્થાપના માટે તમે કઈ વ્યુત્પત્તિ લાગુ કરશે, કારણ હાલ જે વ્યુત્પતિ કરે છે તે હિસાબે તે કેઈપણ વ્યક્તિધારાએ કઈપણ કાળે સ્થાપના થયેલ માનવી પડશે. અગર સ્થાપનાની વ્યુત્પત્તિ ફેરવવી પડશે તેના જવાબમાં રીતસરની દલીલ શી? સમાધાન–afટ આડે ગણના ધાતુઓને સ્વાર્થમાં પણ જિજ્ઞ આવે છે, તેથી “તિgતીતિ થાના” એમ કરી શાશ્વત પ્રતિમાઓને સ્થાપના કહેવામાં અડચણ નથી, અને તેથી જ શ્રી અનુગદ્વાર સૂત્રની ટીકામાં આ વ્યુત્પત્તિ પણ જણાવી છે. વળી “જિ” એ ઉણુદિસૂત્રથી “અન્ન અત્ય” લાવીને રચના શબ્દની માફક સ્થાપના શબ્દ બનાવવામાં આવે તે ઉષ્ણદિ સર્વકાલમાં અને અપાદાન સંપ્રદાન સિવાયના સર્વ કારમાં આવતા હોવાથી તેની વ્યુત્પત્તિ કેઈપણ પ્રકારે થઈ શકે છે. પ્રશ્ન ૬૦૦–આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ સૂવે ભણવવા માટે જેમ દીક્ષા પર્યાય જોવાય છે, તેવી રીતે ચાર મૂલ સૂત્ર ભણવવાને કાલ ક? અને તે ચાર મૂલ સૂત્રનાં નામ કયા? સમાધાન-દીક્ષા થયા બાદ તુરત જ ભણાવવાની રજા આ ચાર મૂલ સો માટે છે, અને તેથી તેમાં દીક્ષા પર્યાયનું નિયમન કર્યું નથી, અને તેથી તેને મૂલ સૂત્રે કહેવાય છે. અર્થાત્ શાસ્ત્રકારોએ એ ચાર મૂલ Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬) સૂત્ર માટે દીક્ષાપર્યાય નિયત કર્યાં નથી, બાકી ખીજા સૂત્રોમાં દીક્ષાપર્યાયનો નિયમ છે, ચાર મૂલ સૂત્રનાં નામ—૧. આવશ્યક, (આધનિયુક્તિ સહિત) ૨. દશવૈકાલિક, ૩. પિંડનિયુક્તિ, અને ૪. ઉત્તરાધ્યયન. પ્રશ્ન ૬૦૧—પંચમકાલના અંતમાં ભાવિપ્રભાવક ભગવાન શ્રી દુઃપ્પુસહસૂરીશ્વરજીના સમયમાં કયા શાસ્ત્રોના આધારે શાસન ચાલશે? સમાધાન—શ્રી અનુયાગદ્દારસૂત્ર અને શ્રીશષ્ય ભવસૂરીશ્વરજી રચિત શ્રી દશવૈકાલિક સૂત્ર એ એ સૂત્રોના આધારે શાસનની પ્રવૃત્તિ ચાલુ રહેશે. પ્રશ્ન ૬૦૨—શું તીથ કરીને થાક લાગતો હશે કે ખીજા પહેારે શાસનના પટ્ટધર ગણુધરભગવાને દેશના દેવા ખેસાડતા હતા ? અગર શું એક સરખી દેશના સાંભળી લેકે કંટાળતા હતા કે જેથી મેસાડતા હતા ? સમાધાન—અન તબલના ધણી શાસનસસ્થાપક તીથ કરદેવાના આત્માને થાક લાગતા નહોતા, તેમજ ક્ષુધા, તૃષા આદિ અનેક દોષોને ક્ષમાવનાર, અમૃતસમાન દેશના સાંભળીને લે કંટાળતા પણ નહોતા પણ વસ્તુતઃ જેની રચેલી દ્વાદશાંગી અનુસાર ચતુર્વિધ સંધ આરાધના કરી કૃતાર્થ થવાના છે, તેવા ગણુધરભગવ ંતના હાથે દેશના દેવરાવવાથી મારુ કથન અને ગણધરનું કથન સરખું છે એમ જણાવવા સાથે તે કથન ઉપર તીથ કરદેવની સહી-મહેારની છાપ મારવામાં આવે છે. અર્થાત્ ગણધરપદના સમણું અવસરે તે અનુજ્ઞા દીધી ત્યારથી દ્વાદશાંગી ઉપર સહી થઈ ગઈ હતી, પણ પોતાની હાજરીમાં દેશના દેવરાવવાથી શાસનમાં ગણધરભગવંતના વચનમાં સદેવાની સંપૂર્ણ સહાનુભૂતિ છે, એ દર્શાવવાને આ નિયમ દરેક તીર્થંકરોના સમયમાં અવ્યાહતપણે ચાલે છે. પ્રશ્ન ૬૦૩—અંગ વગર ઉપાંગ હોય નહિ તેથી જેટલા ઉપાંગા છે તે તે ઉપાંગો અંગના અવયવભૂત હોવા જોઇએ, તેા કયા અંગનાં Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) કયા ઉપાંગે સમજવાં તેમજ હાલ અંગ અગિયાર છે, જ્યારે ઉપાંગ બાર છે, અંગના અવયવભૂત ઉપાંગ હેય તે ઉપાંગમાં આવતું વર્ણન પણ અંગને અનુસરતું તેવું જોઈએ એ વાત શાસ્ત્ર મત છે? સમાધાન–વર્તમાન સમયમાં દૃષ્ટિવાદ નામના બારમા અંગને વિચ્છેદ હેવાથી અંગે અગિયાર છે. પણ દષ્ટિવાદની વખતે અંગે બાર હતા, અને તેને જ ઉદ્દેશીને ઉપાંગે પણ બાર રચવામાં આવ્યાં હતાં. આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુરોવવાઈ પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, અને દૃષ્ટિવાદ એ બાર અંગ તેના અનુક્રમે ઉવવાઈ રાયપણું, વાભિગમ, પન્નવણા, જંબૂદીપપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રાપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, કપિયા, કમ્પવર્ડસિયા, પુષ્ટ્રિયા, પુફચૂલિયા અને નિરયાવલી એ બાર ઉપાંગે છે. અંગના કોઈપણ એક અવયવને અનુસરીને તેના વિસ્તારરૂપ ઉપાંગે હોય છે પ્રશ્ન ૬૦૪–ભાને શ્રી તીર્થંકરદેવની વાણુને લાભ મળતો હેય ત્યાં શાસનસંસ્થાપક શ્રી તીર્થકરદેવની જગ્યાએ શ્રી તીર્થંકરદેવની અપેક્ષાએ ઓછા જ્ઞાનવાળા ગણધરભગવાનને ગોઠવવા તે શું વ્યાજબી છે? સમાધાન–હા. કારણ કે શાસનની સ્થાપના શ્રી તીર્થકરોને હાથે થઈ, પણ એ શાસન ગણધરભગવંત રચિત શાસ્ત્રાધારે અવ્યાહતપણે એટલે અખલિતપણે ચાલવાનું હોવાથી શાસ્ત્રની માન્યતા પિતાના (શ્રી તીર્થંકરદેવના વચન) જેવી ચતુવિધસંધમાં કરાવવા માટે પૂ. શ્રી ગણધરભગવંત રચિત સર્વે અને તેમનું કથન સર્વજ્ઞવચન જેવું જ છે, એની જાહેરાત એક અપેક્ષાએ શ્રી તીર્થકરદે તેમની દેશનાકારાએ કરાવે છે. અર્થાત-તીર્થંકરદેવ કહે છે તેજ ગણધરલાગવત કહે છે તે નક્કી થાય. તેમજ શ્રીગણુધરવચન પર શાસનની એકસરખી પ્રતીતિ થાય તે માટે તીર્થંકરદે પહેલે પહેરે દેશના આપ્યા પછી બીજે પહેરે ગણધરભગવંત પાસે દેશના અપાવે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પ્રશ્ન ૬૦૫–પ્રતિલેખન (પડિલેહણ ) ની ક્રિયાકાલે ઉપધાન કરવાવાળાઓ પાણહાર પચ્ચખાણ કરે કે નહિ ? સમાધાન કરે નહિ, કેમકે પાણહાર પચ્ચકખાણ એ સંવરણની ક્રિયા છે અને સંવરણની ક્રિયા વિધિપુરસ્સર રહેવી જોઈએ. અને જે કરી લે તે જ્યારે સાંજના ઉપધાનવાળો ક્રિયા કરે તે વખતે “પચ્ચ ખાણ કર્યું છે” એવું બેલવાથી અનુવાદ થઈ જાય, માટે ઉપધાનવાળાઓએ પ્રતિલેખનના અવસરે પાણહાર પચ્ચખાણ કરવા યુક્ત નથી, એટલે ગુરૂના દ્વાદશાવર્તવંદનપૂર્વક પચ્ચખાણ કરવાના હેઈને પડિલેહણમાં દ્વાદશાવર્ત વંદન ઉપધાનવાળા કરતા નથી અને તેથી પાણહારનું પચ્ચખાણ પણ ત્યાં થાય નહિં. આ પ્રશ્ન ૬૦૬– કેવલજ્ઞાન પામેલા કેવલી ગૃહસ્થપણામાં હોય તે શું દેશના અને વંદનને વ્યવહાર પ્રવર્તાવી શકે નહિ? સમાધાન-ના. જેમ ઘરમાં રહ્યા કેવલજ્ઞાન પામેલા કેવલી કૂમપુત્ર છે; ઇન્દ્ર શ્રી સીમંધરસ્વામિજીને પુછ્યું કે ભરતક્ષેત્રમાં કઈ કેવલી છે? જવાબમાં “ના; પણ ઘરમાં રહ્યાં કેવલજ્ઞાન પામેલા કૂર્મીપુત્ર કેવલી છે.” આ જવાબમાં પ્રથમ “ના” કહેવાનું કારણ એજ છે કે કેવલજ્ઞાન પામેલા કેવલી છે, છતાં સાધુપણામાં વ્યવહારમાં નહીં હોવાથી દેશના કરવાને તેમજ વંદન કરાવવાનો રિવાજ ન હોવાથી કેવલી પણની ગણત્રી નહિ કરીને “ના” કહી અને પછી ગૃહસ્થપણના નામે નિર્દેશ કર્યો. જ્ઞાનની ઉચ્ચભૂમિકા પર આરૂઢ થયા છતાં, કાલેકના ભાવ પ્રત્યક્ષ નિહાળે છે, છતાં વ્યવહારચારિત્રવાળા ન હોવાથી કેવલી વંદનીય નથી; અથત શાસન ગુણોની પૂજ્યતા સ્વીકારવા છતાં વ્યવહારને પ્રાધાન્યપણે સ્વીકારે છે; અને તેથી જ ભરતમહારાજને કેવલજ્ઞાન થયેલું જાણુને આવેલા મહારાજે દીક્ષા–મહિમા કર્યા પછી વંદન કર્યું. પ્રશ્ન ૬૦૭–દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રવૃત્તિ તે પાંચ ઈક્રિય અને મનદ્વારાએ છે અને તે સાધને નાશવંત છે; અને તે (ઈતિ Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૧). અને મન) બધાને તે તમેજ જડજીવન કહે છે તે નાશવંત જડજીવન ઉપર આ ધમાલ શી ? સમાધાન–એક ચિતાર ચિત્ર ચિતરે છે, કાગળ પર અગર ભીંત પર ચિતારે ચિતરશે, ચિત્રમાં રંગ પીંછીથી પૂરશે, પણ કાગળ, ભીંત, રંગ, પીંછી એ બધામાંથી કેઈપણ ચિત્રામણ કરતાં નથી. અર્થાત-બધાં સાધનો હોવા છતાં ચિતારાની ગેરહાજરીમાં ચિત્રામણ થતું નથી, તેથી ચિત્રામણને કર્તા ચિતારે છે, તેવી રીતે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાનાં સાધને પાંચ ઈદ્રિય અને મનરૂપ જડજીવન છે. પણ તે જડજીવનમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાની શક્તિ નથી. પણ પ્રવૃત્તિ–નિવૃત્તિ કરનાર આત્મા છે, અર્થાત નાશવંત સાધને છોડીને બીજા ભવમાં જાય પણ જ્યારે જડજીવન રૂ૫ સાધને મળે ત્યારે તે આત્મા તે દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ લાભ મેળવી શકે છે? પ્રશ્ન ૬૦૮–શ્રી આચારાંગ સૂત્રના પૃષ્ઠ નં ૧૪૬ પુઠી ૧ લીટી સાત ઉપર ટીકામાં આવેલા નીચેના સ્લેકને પારમાર્થિક અર્થ જણાવવા કૃપા કરશો– दश सूनासमश्चक्री, दश चक्रिसमा ध्वजः ॥ दश ध्वजसमा वेश्या दश वेश्यासमो नृपः ॥ १ ॥? સમાધાન–ઉપરના શ્લોકનો અર્થ દશ કસાઈખાનાં સરખે ચડી (તેલી), દશ ચીસમે એક કલાલ (દારૂવાલે) અને દશ કલાલ સરખી એક વેશ્યા અને દશ વેશ્યા સરખે રાજા છે. એને પારમાર્થિક અર્થ એ છે કે વિષયભેગમાં અત્યંત આસક્ત દશ વેશ્યાસમાન રાજા ગણાય છે. તેમજ આ બ્લેક અન્યમતને છે. અને અન્યમતાવલંબીઓ પણ રાજનું દાન પણ તે કારણથી લેતા નથી, અને આપણે પણ રાજપિંડ તે છોડવા ગ્ય જ ગણીએ છીએ તે તમારી લક્ષ્ય બહાર નહિ હેય. પ્રશ્ન ૬૦૯–કે આત્મા કેઈકની બહારની કરણું દેખી તેને મિથ્યાત્વી માનવાના કારણોના જ્ઞાનના અભાવે સમ્યકત્વની માની ભક્તિ Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૨૦) આદિ કરે અગર તેવી જ રીતે અસાધુતા માનવાના કારણોના જ્ઞાનને અભાવે સાધુના વ્યવહાર–આચારવિચારથી ગુરૂ માને તે પૂજા-ભક્તિ કરનારને મિથ્યાત લાગે કે નહિ? સમાધાન–ના, મિથ્યાત્વ ન લાગે. જેમ ઝવેરી કસોટીના પત્થર પર સેનાને લીટ કર્યા પછી તેનું દેખાય અને દૈવયોગે સેનાને બદલે બીજી ધાતુ નીકળે તે ઝવેરીને કઈ એલભ દે નહિ, તેમ શાસ્ત્રકારે બતાવેલાં સાધન પ્રમાણે જેણે પરીક્ષા કરી હોય તેને દોષ લાગતું નથી; પણ આરાધકપણું જ થાય છે. પ્રશ્ન ૬૧૦–સાજા અથવા માંદા સાધુઓને અનુકંપાથી દાન દેવાય કે નહિ? સમાધાન–માંદા અથવા સાજા સાધુઓને દીનતા-તુચ્છતાબુદ્ધિ રાખ્યા સિવાય અનુકંપાદાન બને છે, ને તેથી બાલ, ગ્લાન અને વૃદ્ધાદિ સાધુઓને અનુકંપનીય માન્યા છે. અત્ર અનુકંપાશબ્દ ભર્યોથે છે. પ્રશ્ન ૬૧૧–આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તે શાથી જણાય? સમાધાન–પિતાના આત્મામાં સમ્યકત્ર થયું છે કે નહિ તેને માટે શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય જણાવ્યાં છે, તે પ્રગટ થયાં હોય તે ઉપરથી જાણવાનું છે, અને બીજા આત્માને માટે શુશ્રષા, ધર્મરાગ અને દેવગુરૂના વૈયાવચ્ચમાં યથાસમાધિ નિયમિત પ્રવૃત્તિ, એ ત્રણ લિંગથી જણાય છે. પ્રશ્ન ૬૧૨–ક્ષાપશમિક સમ્યકત્વનું સ્વરૂપ કેમ અસ્થિર હોય છે? સમાધાન–મોટું તલાવ છે, તેમાં શેવાલ તોંત બાઝી છે. તેમાં કઈ વખત સજજડ પવન આવવાથી ફાટ પડી અને તેથી ચન્દ્ર Page #272 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૧ ) કે તું અજવાલું પાણીને લાગ્યું. એ ફાટ કેટલે ટાઈમ ટકે? જ્યાં સુધી પ્રતિકૂલ પવનના ઝપાટા લાગે નહિં તેટલી પડી; તેવી રીતે આત્મા દર્શનમાહનીયથી ચારે બાજુ ધેરાઇ રહ્યો છે. આત્માના એક એક પ્રદેશ અનંત દર્શનમેાહનીયથી છવાયા છે. તેમાં શ્રી જીનેશ્વરભગવાનની વાણી આદિ રૂપ અનુકૂલ પવનના ઝપાટાથી ફાટ પડીને ક્ષાયેાપશમક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તે જ્યાં સુધી કુગુરૂ, કુશાસ્ત્રના પરિચયરૂપી મેહરાજાના સુભટના પ્રતિકૂલ ઝપાટો ન વાગે ત્યાં સુધીજ ટકી રહે. પ્રશ્ન ૬૧૩—શ્રાવકાને સાત લાખ’માં ચાર લાખ દેવતા અને ચાર લાખ નારકીની યાનિની હિંસા આલાવવાની છે તે તે પ્રત્યક્ષ પણ નથી તે। તે હિંસા મન વચન કે કાયાથી કેવી રીતે લાગે ? સમાધાન—તે તે ગતિમાં ગયેલા જીવાને પૂર્વભવને અંગે થતા વિચારીને આશ્રીને તે ઘટે, અથવા આ જીવના તેની સાથેના પૂર્વભવના સબધાને આશ્રીને ધટે તેમ છે; અંતમાં અવિરતિરૂપ કારણુ તે સને માટે ચાલુજ છે. પ્રશ્ન ૬૧૪—શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પાને ૧૨ મે લેક ૭૫ મામાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાસને મહર્ષિ લખે છે તેમાં વિરોધ ખરી કે નહિ ? કારણ કે મિથ્યાદષ્ટિની પ્રશંસા થઇ અને તત્વા માં તે મિથ્યાદષ્ટિની પ્રશંસા નહિ કરવાનું જણાવે છે, તેમજ ન્યાયાચાય . શ્રીમદ્ યાવિજય ઉપાધ્યાયજી મહારાજજી કૃત અષ્ટકજીમાં પણ મિથ્યાદૃષ્ટિની પ્રશંસાયુક્ત શબ્દ છે; માટે સમજવું શું? સમાધાન~~~અન્ય મતવાળા કે મધ્યસ્થાને અદ્વેષ ગુણ જણાવવા માટે છે તેમજ “મહાત્મા” મહષિ” આદિ શબ્દોથી ખેલાવાય છે તે તેમના મતના અનુવાદની અપેક્ષાએ છે. પ્રશ્ન ૬૧૫-ધણા સારા ગુણવાલા મિથ્યાદષ્ટિની જનતા સન્મુખ તેની પ્રશંસા થાય કે મનમાં થાય? Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨) સમાધાન—લે કાત્તરમાર્ગને અનુસરતી ક્રિયાના વખાણ તે સમ્યકત્વવાળાના થાય પણ મિથ્યાત્વને નિશ્ચય ન થયે હેય તેવાની પણ લેત્તર–ક્રિયાના વખાણ થાય, અને લૌકિક–ક્રિયા સારી હોય છતાં પણ તેના વખાણ મિથ્યાત્વની વૃદ્ધિ વિગેરેના કારણથી જાહેર નજ થાય. પ્રશ્ન ૬૧૬–શ્રી આનંદઘનજી મહારાજ વિરચિત શ્રી અછતનાથજીના સ્તવનમાં લખે છે કે “પુરૂષપરંપર મારગ જેવતાં રે અંધે અંધ પુલાય” આ સ્તવન પૈકી ગાથાના અર્થમાં ચમકેવલી ભગવંત શ્રી જંબુસ્વામીજી પછી જે જે પુરૂષ થયા તે તમામ આંધળા છે આ ભાવ નીકળે છે તે તે અર્થ શાસ્ત્રસંગત કેવી રીતે કરવો ? કારણ કે સુવિહિત આચાર્યો ઉપાધ્યાયે અને મુનિવરો તમામ અંધકાટીમાં આવે છે. માટે આ બાબતમાં શું ખુલાસો સમજવો? સમાધાન-શાસન સંસ્થાપક તીર્થ કરદેવના અર્થરૂપત્રિપદી પામીને શાસન સંચાલક ગણધરભગવંત ગુંફિત સૂત્રો અને તદનુસાર રચિત તે પછીના પૂર્વધરાદિનાં શાસ્ત્રો, અને તે શાસ્ત્રમાં રહેલા પરમાર્થથી નિરપેક્ષ રહેનારા પુરૂષની પરંપરાસુચક તે સ્તવનની ગાથાનું કથન છે; આથી એ સ્પષ્ટ થાય છે કે વિદ્યમાન સત્ર-ભાષ્ય-ચૂર્ણિ ટીકા અને નિર્યુક્તિને અનુસરનારાઓ સર્વદેવની પરંપરાને અનુસરનારા છે. પ્રશ્ન ૬૧૭–શ્રીપાલચરિત્રમાં આસો સુદ ૮થી ઓળી કરવાનું જણાવે છે અને વદ ૧ સ્નાત્ર ભણાવવું છે. આ હિસાબે નવ આંબીલની ઓળીના આઠ આયંબીલ સમજવા કે ભળી ગણુ નવ આયંબીલ સમજવા ? અને શા કારણથી ? સમાધાન–અષ્ટાદ્દિકા-અઠ્ઠાઈના હિસાબે આઠ દિવસ ગણી આઠમથી નવમે દિવસ પહે લીધે છે. હાલમાં શુદ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસ આયંબીલની ઓળી માટે લેવાય છે. પ્રશ્ન ૬૧૮-છ અઠ્ઠાઈ ઘણું શ્રાવક-શ્રાવિકાઓ કરે છે તે બાબતમાં હાલમાં શુદ ૭થી અઠ્ઠાઇઓ બેસાડે છે, તે શુદ થી ૧૪ Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૨૩) સુધીના ૮ આઠ દિવસ લેવા કે શુદ ૮ થી શુદ ૧૫ સુધી આઠ દિવસ લેવા કદાચ બે તેરસ આવે તે શુદ ૯ને રોજ આઠમને ઉપવાસ કરે કે આઠમથી ઉપવાસ કરી શુદ ૧૫ના રોજ પારણું કરે ? સમાધાન–અઠ્ઠાઈની તપસ્યા કરનારે પૂર્ણિમાએ અઠ્ઠાઈ સંપૂર્ણ કરવી અને પારણું તે એકમ એટલે પડવાને દિવસે કરવું તે વ્યાજબી છે. પ્રશ્ન ૬૧૯-અઠ્ઠાઈના આઠ ઉપવાસ શુદ ૮થી કરે, તે શુદ ૭ અઢાઈમાં જાહેર થયેલ છતાં, તે દિવસે વાપરે કે કેમ? સમાધાન–પૂર્ણિમા પહેલાંના દિવસે ગણું તે હિસાબે આઠ ઉપવાસ લેવા ઠીક છે. પ્રશ્ન ૬૨૦–શાસ્ત્રમાં સાત ક્ષેત્રોને અધિકાર આવે છે, અને તે સાત ક્ષેત્રમાં “શ્રાવકક્ષેત્રનું પોષણ કરવું, એવું જણાવ્યું છે,” તેમાં શ્રાવક સમક્તિદષ્ટિ લેવા કે જે અવસરે જે મળે તે લેવા? સમાધાન-વ્યવહારથી સમકિતદષ્ટિ હેય તેને શ્રાવક્ષેત્ર તરીકે ગણવામાં શાસ્ત્રીય બાધ નથી. પ્રશ્ન ૬૨૧-વ્યવહારથી સમકિતદષ્ટિ શેધવા જઈએ તે ખાત્રી શી? માટે ધર્મકરણ કરતા હોય તે જ લેવો કે કેમ? સમાધાન “વિદ્યમાન શાસ્ત્રીય માન્યતાથી વિરહતાવાળે છે” એ રૂપે જે જાહેર થયે હેય, તે સિવાયનાને વ્યવહારથી સમકતદષ્ટ માનવામાં વધે નથી. પ્રશ્ન દરર–શ્રાવકક્ષેત્રને પિષણ કરવાને ઉપદેલા સાધુ આપે છે, પછી શ્રીમંત-શ્રાવકે તેને વ્યાપારમાં જેડે, ધંધા–રાજગારમાં લગાડે ઇત્યાદિક ક્રિયા કરાવીને શ્રાવકક્ષેત્રને ઉદ્ધાર કરે તો તે ઉપદેથથી મુનિને દેષ લાગે કે કેમ ? Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સમાધાન—ધર્મના ઉદ્દેશથી ધર્મોપદેશ આપેલ છે એટલે ધર્મો પદેશકને દોષ નથી. પ્રશ્ન ૬૨૩–ધાર્મિક-ક્રિયાથી રહિત કંદમૂલાદિક ભક્ષણ કરનારને શ્રીમંત-શ્રાવક આર્થિક આદિ મદદ કરે તે પાપબંધ કે લાભ? સમાધાન-વ્યવહારને અનુસરતી શ્રદ્ધાથી ધાર્મિક હેાય તે મદદ કરનારને લાભ છે. પ્રશ્ન –અતિપિષણમાં કુતરા બિલાડા વિગેરે જેવા કે હુંઢીયા તેરાપંથી સાધુઓ પણ લેવા, કારણ કે ધર્મથી રહિતને પોષણ કરવાથી અસતિપષણ ખરું કે નહિ? સમાધાન–અસતિપોષણ નામને અતિચાર કર્મ થકી ભોગપભોગ પરિમાણમાં છે, અને તે અતિચાર હેવાથી તે દ્વારા (કુટણખાના વિગેરેથી) આજીવિકા કરે છે તે ઉપર્યુક્ત અતિચાર લાગે છે, અન્યથા નહિ; અથાંત દયાદિભાવે ધર્મરહિતને દેવાથી અસતિપષણ નામને અતિચાર લાગતું નથી. પ્રશ્ન ૧૨૫–શ્રી ચરમતીથ કર પ્રભુ મહાવીરદેવની પ્રથમદેશના નિષ્કલ ગઈ વિરતિના પરિણામ કેઈના ન થયા, તે તેમાં એકલા દેવતા જ જે હોય તે પરિણામ થાય જ નહિ; જેથી દેવતા સિવાય બીજા મનુષ્ય પણ સમજવા કે કેમ? સમાધાન એકલા દેવતાજ પ્રથમના સમવસરણમાં આવ્યા તે પણ આશ્ચર્ય જ છે, અને કેટલાક આચાર્યો જણાવે છે કે દેશના અવસરે મનુષ્ય પણ હતા, છતાં દેશના નિષ્કલ ગઈ તેથી આશ્ચર્ય એમ જણાવે છે; ઉપર્યુકત બને બિના શાસ્ત્રસંગત છે, તત્વ કેવલીગમ છે. પ્રશ્ન ૨૬–વીરસ્વામિ મેક્ષે જતાં પંચાવન પુણ્યફલ અધ્યયન, પંચાવન પાપફલ અધ્યયન કહી ગયા છે તે અધ્યયન કોઈ પણ સૂત્રમાં હાલ નંખાયા છે કે નહિ ? Page #276 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫) સમાધાન—સ્પષ્ટ શાસ્ત્રીય ઉલ્લેખ એવામાં આવ્યે નથી, પણ તે અધ્યયનના ભાવ શાસ્ત્રોમાં છે. પ્રશ્ન ૬૨૭—દેવતાને નિદ્રાના ઉદ્દય હોય કે નહિ ? નિદ્રા કાઇપણ ટાઇમે લે કે ખીલકુલ નજ લે. જો ન લે તો કેવી રીતે સમજવા, પાંચ નિદ્રામાં દેવતાને કંઈ નિદ્રા હોય ? હાય તો તે પછી ઉદય સમાધાન—આપણને જાગતાં જેમ પ્રદેશાધ્ય હોય છે તેવી રીતે દેવતાને પ્રદેશાય તીવ્ર હોય અર્થાત્ રસઉદય મંદુ હાય તેથી આંખ ઉધાડી રહે છે; અને પાંચે નિદ્રા સભવી શકે છે. પ્રશ્ન ૬૨૮—તી કર મહારાજને આહાર–નિહાર કાઇ ન દેખે, પરંતુ જ્યારે બાલ્યાવસ્થામાં ૫-૬-૮ વરસના થાય ત્યારે તેમના માતાપિતા આહાર કરાવે નિહાર કરાવે તે વખત માતા પિતા પણ દેખે કે નજ દુખે ? સમાધાન—આહાર–નિહારના વિધિ અદૃશ્ય છે પરંતુ આહારનિહાર અદૃશ્ય નથી, અર્થાત્ આહાર ચાવવાના વિધિ વિગેરે અદૃશ્ય છે. પ્રશ્ન ૬૨૯—તીથ કર મહારાજ છદ્મસ્થાવસ્થામાં જ્યારે પાણિપાત્ર એટલે હાથમાં આહાર કરે, પાતરાં વિગેરે રાખેજ નહિ તે પછી સ્થંડીલ જાય ત્યારે શુદ્ધિ કેવી રીતે કરે? સમાધાન—ક પક્ષીના જેવી સ્થ'ડીલની જગ્યા હોવાથી નિલે– પતાજ હોય. પ્રશ્ન ૬૩૦—તીર્થંકરના સ્થ'ડીલમાં મનુષ્યની માફક એ ઘડીમાં સમૂચ્છિČમ ઉત્પન્ન થાય કે નહિ ? સમાધાન—થાય, તેમાં બાધ નહિ, પણુ શુષ્ક—સ્થ ડીલ હાય તેથી સ'ભવ એ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૬) પ્રશ્ન ૬૩૧માચાર–પ્રકલ્પ' નામ શાસ્ત્રમાં લખ્યું છે તે તે આચારાંગ સમજવું કે ખીજું ? સમાધાન આચાર-પ્રકલ્પ'નું નામ શ્રી નિશીથસૂત્ર કહેવાય છે અને પાક્ષિકમાં તે બીના પૂર્વે આવી ગઈ છે. પ્રશ્ન ૬૩૨—સજમનું સ્વરૂપ ન શમ, તેવા શ્રાવકને કુલાચારથી નવકારશી સિવાય ખીજું જ્ઞાન ન હોય તેવા જીવને સજમ આપી નાકાય કે નહિ ? સમાધાન—અપાય, કારણકે કુલાચારવાસિત શ્રાવકના છે।કરો સાધુઓના રિવાજ સમજેજ છે. પ્રશ્ન ૬૩૩—બકુશ—કુશીલ ચારિત્રવાલા પરિગ્રહ ધણા રાખે અને ખીજા' ત્રતા પાલે તે દેવ આયુષ્ય બાંધે કે ખીજુ ? સમાધાન –ધન-ધાન્યાદિ કિ ંમતી ચીજો રાખારૂપ પરિમહની છૂટ બકુશ-કુશીલ સયમમાં નથી, ફક્ત સાસુરી, અધિક ઉપકરણ અને મમત્વભાવાદિ બકુશ-કુશીલમાં સંભવે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કેપરિગ્રહ રાખવાથી પાંચમું મહાવ્રત જાય છતાં ભાવનાની વિચિત્રતા હોવાથી દેવ આયુષ્ય નજ બાંધે, અગર બાંધે એમ એકાંત કહી શકાય નહિ, પણુ અસુરાદિકની ગતિ જે આસુરી આદિ ભાવનાવાળાઓને માની છે, તે પણુ ચારિત્રસહિતને અંગે કહી છે તે વિચારવું જરૂરી છે. પ્રશ્ન ૬૩૪—નવ અંગે પૂજા કરતી વખતે પ્રથમ જમણા પગને અંગુઠે પૂજા કરવાનું કારણ શું? સમાધાન—કારણ એ છે કે તેઓશ્રીના યેાગ્ય એવા જ જધન્ય અંગની પણુ પૂજ્યતા છે, તે તેજ અનુક્રમ છે માટે જિનેશ્વરદેવના જમણા પગના અંગુઠેથી પ્રથમ પૂજા કરવાની રીતિ છે. પ્રશ્ન ૬૩પ—શ્રીમહાવીરપ્રભુના જન્મ-કલ્યાણુક વખતે આટલે બધા અભિષેક પ્રભુનુ નાનુ શરીર ક્રમ સહન કરી શકે,' તેવા મન Page #278 -------------------------------------------------------------------------- ________________ (૨૭) સંબંધી ઈકને વિચાર ભગવાને કેવી રીતે જાણે? કારણ કે તે વખતે તેમને ત્રણજ જ્ઞાન છે મન:પર્યવસાન તે નથી. સમાધાન-પ્રયકાદિ દેવતાઓ અવધિજ્ઞાનથી પણ મનને જાણે છે પણ અવધિથી મન:પર્યવજ્ઞાન જેવું વિશિષ્ટપણે ન જાણે પ્રશ્ન ૬૩૬–ઋજુમતિ-મન:પર્યવજ્ઞાનમાં વિશેષજ્ઞાનને વિષય કહ્યો તે તેમાં દર્શન કેમ નહિ? જેટલે જ્ઞાનાવરણીય ક્ષય થયે તેટલે દર્શનાવરણયને ક્ષય ખરો કે નહિ? સમાધાનના. સાક્ષાત વિચાર જ જાણવાના હેવાથી દર્શન નથી. પ્રશ્ન ૬૩૭–જિનેશ્વરભગવાનના અનુષ્ઠાન વખતે કેવા કેવા અધ્યવસાય વર્તતા હોય તે તે આત્મા તે દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુંબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, અને પાપાનુંબંધી પાપને બંધ કરે ? સમાધાન–સર્વ કથિત હરકેઈ આરાધના કરતી વખતે આરાધા આશંસાવગર આરાધના કરે તે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જીત કરે, નિદાનયુક્ત આરાધન કરે તે પાપાનુબંધી પુણ્ય બંધાય, અતિચારસહિત આરાધના કરે તે પુણ્યાનુબંધી પાપ બંધાય અને અવજ્ઞા અને અનાદરપણે આરાધના કરે તે પાપાનુબંધી પાપને બંધ થાય. પ્રશ્ન ૬૩૮-જે છ ખંડને સાધતા ભરત મહારાજાને સાઠ હજાર (૧૦૦૦૦) વર્ષ લાગ્યા, ને તે જ છ ખંડને સાધતા બ્રહ્મદત્ત ચક્રવતિને છ (૬) મહિના લાગ્યા ત્યારે શું તે છ ખંડ નાના-મેટા હશે ? સમાધાન-દરેક ચક્રવતિના વખતમાં છ ખંડ સરખા પણ દેવતાની મદદે જલદી સાધ્યા, તેથી એ છ વખત લાગે તે બનવા જોગ છે. પ્રશ્ન ૬૮- કર્મબંધના ચાર કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર કારણ હોવા છતાં આપ (કર્મબંધનના કારણ તરીકે) એક કહે છે તેનું કારણ શું? Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) સમાધાન—કમ ગ્રન્થકારે કર્મ બંધના ચાર કારણુ કહ્યાં છે. તે બરાબર છે પણ એક અપેક્ષાએ વિચારીએ તે કેવલ યાગથી જે ક્રમબંધ થાય છે તેથી સંસાર-ભ્રમણુ થતું નથી; તેથી તે કારણુ બાદ કરીએ તે। . બાકી ત્રણુ કારણુ જે રહ્યા તે કષાયના કૌટુંબિકા છે, એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સ ંજવલન કષાય અનુક્રમે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. તે ધા કષાય સ્વરૂપ હોવાથી *ષાય એ જ ક્રમ બધન છે એમ કહેવામાં, સમજવામાં કે માનવામાં લેશભર સદાચને સ્થાન નથી. પ્રશ્ન ૬૪૦-દ્રવ્ય-યાની વાસ્તવિક વ્યાખ્યા શી ? સમાધાન—કથી આવી પડેલા દુઃખા દેખીને તે દુઃખા ટાળવાનું મન થાય, ટાળવાના પ્રયત્ન થાય અને તે દુઃખા સવથા દૂર કરવાને તન, મન અને ધન સમર્પણુ કરવા કટીબદ્ધ થવુ તે દ્રવ્ય-યા છે. પ્રશ્ન ૬૪૧—ભાવ—યાની વાસ્તવિક વ્યાખ્યા શી ? સમાધાન—શીતાદિ દુ:ખાને આવિર્ભાવ કરનાર કની જડને ભસ્મીભૂત કરવાપૂર્વક રત્નત્રયી મેળવવાનુ મન થાય, તે મેળવવા માટે પ્રયત્નાદિ કરાય તે વસ્તુત: ભાવ-યા છે. પ્રશ્ન ૬૪૨—કું ભકારકટક નગરને ખાળવાનુ નિયાણું કરવાનું કારણુ તે નિયાણાનું સ્વરૂપ અને તે નિયાણું કરનાર આચાયનું નામ શું? સમાધાન—નિયાણું કરનાર આચાર્યનું નામ સ્ક્રંદાચાય છે, અને તેઓને પોતાના શિષ્યાને યંત્રથી પીડવાનુ દેખીને નીયાણું કરવાનું થયું. અને બળ, વાહન, રાજધાની સહિત પુરાહિતના નાશ કરવાનુ નિયાણું કર્યું". (તેઓએ અગ્નિકુમારમાં ઉપ∞ તે સ્થાનના નાશ કર્યાં અને તેનું દંડકારણ્ય નામ થયું.) પ્રશ્ન ૬૪૩-~ नय किंचि अणुष्णाय पडिसिद्ध वावि जिणवरि देहिं । માસું મેકુળમાય ન સવળા સહિ॥ આ ગાથાના Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૯) ભાવાર્થને આગળ કરીને મૈથુન સિવાય કશી પણ જ્ઞાનાદિક કે હિંસાદિક વસ્તુ ભગવાને કરવી કહી નથી કે નિષેધી પણ નથી એમ કહેવાય છે તે ખરૂં ? સમાધાન–મૈથુનની માફક જ હિંસા, જુઈ, ચોરી, પરિગ્રહને પણ જિનેશ્વર દેએ નિષેધ કરે જ છે, માત્ર અકથ્ય એવા હિંસાદિકને સર્વથા આચરવાની આજ્ઞા કરી નથી, તેમજ જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરેના આલંબન માટે તેને સર્વથા નિષેધ પણ કર્યો નથી, અર્થાત સંયમનું લક્ષ્ય રાખી માયારહિત થઈ પ્રવર્તવું એવો આ ગાથાને ભાવાર્થ છે, એટલે કે દ્રવ્ય–ભાવ આસો રોકાય ને જ્ઞાનાદિકની વૃદ્ધિ થાય તેમ પ્રવર્તવું એ જણાવનારી આ ગાથા છે. અને તે આસવનું રોકાણ ને જ્ઞાનાદિકનું વધવું મૈથુનથી કદી પણ થતું ન હોવાથી તે સર્વથા નિષેધ્યું છે. પ્રશ્ન ૬૪૪–કેટલાકે કહે છે કે-મથુનમાં સ્યાદ્વાદ નથી ત્યારે કેટલાક તેમાં પણ સ્યાદાદ માને છે. આમાં તત્ત્વ શું ?" સમાધાન–મિથુનના વિષયમાં સ્યાદ્વાદ નથી જ એટલે કે જિનેશ્વરમહારાજે કઇ પણ પ્રકારે તેને આચરવાની છૂટ આપી નથી. તરવ એ છે કે હિંસાદિકનું આચરવું જ જ્ઞાનાદિક આલંબને થયું હોય તે તેમાં પ્રાયશ્ચિત્ત લેવું પડતું નથી પણ મૈથુનની પ્રવૃત્તિ તે કઈ પણ સંજોગે થઈ હોય તે તેની શુદ્ધિ કરવી જ પડે છે. એટલે પ્રાયશ્ચિત્ત કરવું જ પડે છે, એટલે પ્રાયશ્ચિત્ત કરવું પડે ને ન કરવું પડે એ પુરતું જ સ્યાદ્વાદ નથી અને છે એમ સમજવું, એટલે હિંસાદિકના દેષની શુદ્ધિ જ્ઞાનાદિકની વૃદ્ધિના પરિણામથી થઈ શકે પણ મિથુનના દેષની શુદ્ધિ જ્ઞાનાદિકના પરિણામથી થતી નથી પણ પ્રાયશ્ચિત્ત આચરવાથી જ તેની શુદ્ધિ થાય છે એ તવ છે અને આ જ કારણથી સંસારના જેટલા કારણે તેટલાં મેક્ષના કારણે કહેવાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦ ) પ્રશ્ન ૬૪૧ બાહુબળજીએ નાના ભાઇને વાંઢવા પડશે માટે દેવળજ્ઞાન ઉપજાવવા કાઉસ્સગ્ગ કર્યાં એમ કહેવાય છે તેા દીક્ષિત માટા ભાઈને દીક્ષિત એવા નાના ભાઇને વાંધવાનું હેાતું નથી એ વ્યવસ્થા તે વખતે શું નહિ હોય ? સમાધાન—દીક્ષિત એવા મોટા ભાઈ દીક્ષાપર્યાંયે નાના છતાં પણ દીક્ષિત એવા પર્યાયથી મેાટા એવા નાનાભાઇને વંદા કરે નહિ એ વ્યવસ્થા ભગવાન રૂષભદેવજીના શાસનમાં પણ હતી કારણ કે પ્રથમ તીર્થંકરના શાસનમાં દૃશે કલ્પની વ્યવસ્થા નિયમિત જ છે. તત્ત્વથી નાના ભાઇને કેવળજ્ઞાન થઈ ગયું હશે તેથી તેવા નાના ભાઇને હું તેવા જ્ઞાન વગરના છદ્મસ્થ છતા કેમ દેખું? એમ ધારી પેાતાની મહત્તા જાળવવાના અભિમાનથી કેવળજ્ઞાન સુધી કાઉસ્સગ્ગ રહેવાના વિચાર કર્યાં છે. માટે માનમાં બાહુબળજીનું દૃષ્ટાંત દેવાય છે. આ વાત આચારાંગ ૧૩૩મા પત્રના લેખથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૬૪૬—૧૪ ઉપકરણ સિવાયના ઔપહિક ઉપકરણો રાખવાનું મૂળ અંગમાં વિધાન છે ? સમાધાન—ભગવતીજી સૂત્રમાં સંથારા, દાંડા વિગેરેનું જે વિધાન છે તે ઔપહિક ઉપકરણને સૂચવનારૂં છે. વળી આચારાંગમાં પણ (૩ñÜ ચ' એ પદની સાથે કહેલા કટાસન શબ્દથી પણુ ઔપગ્રહિક ઉપકરણા સિદ્ધ થાય છે. પ્રશ્ન ૬૪૭—હિંસાદિક-પાપસ્થાનામાં ઉપસ નહિ રાખતા પરિગ્રહ નામના પાપસ્થાનકમાં ઉપસર્ગ રાખવાનું કારણ શું? સમાધાન—જેમ હિંસા, જુ, ચેરી, મૈથુન, આ પાપસ્થાનામાં પ્રાણવિયેાગાદિ માત્રને હિંસા કહેવામાં આવે છે તેમ અહીં વસ્તુ લેવા માત્રને પરિગ્રહ કહેવામાં આવતા નથી. જ્ઞાનાદિમાં ઉપકાર કરનાર વસ્તુરૂપ ઉપકરજી લેવાય તેને પરિમહ કહેવાતા નથી અને તેવા ઉપકરણમાં Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૩૧ ) પણ આ આચાર્યનું છે. અને ગચ્છનું છે એમ નહિં ધારતાં જે મારાપણું ધારે તે પરિગ્રહ છે, એમ જણાવવા માટે પરિ ઉપસર્ગની જરૂર છે અર્થાત ધર્મોપકરણે પણ નિર્મમત્વબુદ્ધિથી જ્ઞાનાદિકની વૃદ્ધિના ઉદેશથી જ ધારણ કરાય તે પરિગ્રહ નથી, બાકી ધર્મોપકરણ સિવાયની વસ્તુ લેવી તે તે પરિગ્રહ જ છે. પ્રશ્ન ૬૪૮-અવગ્રહ કેટલા પ્રકારના છે ? તેને બાધ્યબાધકભાવને શબ્દાર્થની ઘટના શી રીતે ? સમાધાન દેવેન્દ્ર ૧. રાજ (ચક્રવતિ) ૨. ગૃહપતિ (સામાન્ય રાજ) ૩. ચાતર (મકાન માલીક) ૪. અને સાધર્મિક, (સાધુ) ૫. એવી રીતે પાંચ અવગ્રહ હોય છે. તે પાંચ અવગ્રહોમાં પૂર્વ પર્વમાના અવગ્રહે પાછળ પાછળના અવગ્રહથી બાધિત થાય છે. એટલે દેવેન્દ્ર અવરહ આપ્યા છતાં ચક્રવર્તિને અવગ્રહ ન મળ્યો હોય તે દેવેનને અવગ્રહ મળે પણ નકામે ગણાય, એવી રીતે યાવત સાધુને અવગ્રહ ન મળ્યો હોય તે દેવેન્દ્ર વિગેરેના અવગ્રહે મળેલા હોય તે નિરર્થક ગણાય. (પ્રાચીન કાળમાં જગાની માલીકી કેવળ રાજાની જ રહેતી હતી પણ સામાન્યગૃહસ્થ જગાની માલીકી ધરાવતા ન હતા તેથી ગૃહપતિશબ્દથી અહીં રાજા લીધેલે છે. | (શયાતર કરતાં સાધર્મિક જુદા લીધેલા હોવાથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સાધર્મિકશબ્દ વપરાય છે. ત્યાં ત્યાં સાધુઓ જ લેવાય છે આ વાત સહેજે સમજાય તેવી છે. માત્ર શ્રાવકને ઉદ્દેશીને કહેવાતા અધિકારમાં સાધર્મિક શબ્દથી શ્રાવકે લઈ શકાય પણ સાધુના અધિકારમાં વપરાએલાં સાધર્મિકશબ્દથી શ્રાવકે ન લેવાય, “આદિ વાપ” માં પણ “તામ્બિg” શબ્દથી સાધુઓ જ લેવાએલા છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૩૨) પ્રશ્ન ૬૪૯–શ્વિ' શબ્દને અર્થ સાધવું મેળવવું એવો “તાધાનં રષિએવી વ્યુત્પત્તિ કરીને જેમ સમજાવાય છે તેમ સાંધ એટલે તડ (રેખા) એ અર્થને જણાવવાવાળો સંધિ શબ્દ હોય કે નહિ? અને હેય તે તેના દ્રવ્ય-ભાવ ભેદ કેવી રીતે સમજવા? સમાધાન–પ્રસિદ્ધ વ્યાકરણ આદિને આશ્રીને પ્રસિદ્ધિથી સાંધવું એ અર્થ થાય છે પણ ભાષાની ઉત્પત્તિ પ્રથમ હોય છે અને તેને આધારે જ વ્યાકરણની ઉત્પત્તિ હોય છે એ દઢ-નિયમને અનુસરીને સંધી શબ્દનો અર્થ છિદ્ર એવો કરવામાં અડચણ નથી, અને તેથી જ શીલાંકાચાર્ય મહારાજે સંધિશબ્દ-વ્યાખ્યા કરતાં ભીંતાદિના છિદ્રને દ્રવ્ય-સંધિ તરીકે અને કર્મના વિચ્છેદને ભાવ-સંધિ તરીકે જણાવી સ્પષ્ટ જણાવ્યું છે કે કેદમાં પડેલાને ભીંત કે બેડી તૂટવાની રીતિ કે છિદ્ર માલમ પડે તે કઈ પણ બુદ્ધિશાળી પ્રમાદ કરે નહિ તેવી રીતે મેક્ષાર્થીએ કર્મના ક્ષપશમરૂપ સંધિ પામીને પુત્ર, સ્ત્રી કે સંસારના સુખને મોહ કરે તે કલ્યાણકારી નથી. પ્રશ્ન ૬૫૦–લજજા, ભય કે મેટાઈને લીધે જે આધાકમી આદિ દોષને ત્યાગ કરે અને પડિલેહણ આદિ ક્રિયા કરે તેમાં મુનિપણું માની શકાય ખરું? સમાધાન-નિશ્ચયનયની અપેક્ષાએ આત્મકલ્યાણની દૃષ્ટિએ છાંડવાલાયક વ્યાપારનો ત્યાગ કરવો અને આદરવા લાયક વસ્તુઓ આદરવી તે જ મુનપણું છે, પણ વ્યવહારનયની અપેક્ષાએ મેક્ષને અથ તત્વની શ્રદ્ધાવાળો અને પંચમહાવ્રતધારી કઈ પણ છવ તે મેક્ષમાર્ગમાં પ્રમાદી થતે બીજા સરખા સાધુની લાજથી, આચાર્યાદિઆરાધ્યપુરૂષના ભયથી કે મોટાઈને અંગે આધાકમદિને છોડ પડિલેહણાદિક ક્રિયા કરે અથવા તે તીર્થની ઉન્નતિ માટે માસખમણ આતાપના વિગેરે લોકોમાં જાહેરાતવાળી ક્રિયા કરે તેમાં તેનું મુનપણું Page #284 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૩ ) જ કારણ છે (તેવી ક્રિયાથી પરંપરાએ શુભ અધ્યવસાય જરૂર ઉત્પન્ન થાય છે માટે તેમાં નિપણાને કારણ માનવાથી વ્યવહારદૃષ્ટિએ અડચણુ નથી.) પ્રશ્ન ૬૫૧—શરીરમાથું ઘટ્ટુ ધમ સાધનમ્' એ વચનને આગળ કરીને જે ધર્મોની ઉપેક્ષા કરવાપૂર્ણાંક શરીરના પોષણુ માટે ખાનપાન, વિલેપન વિગેરે મેાજમજાહ કરવાનું કહે છે તે શું વ્યાજબી છે ? સમાધાન-સૂક્ષ્મદ્રષ્ટિવાળા મનુષ્યા આ વાકયને વિચાર કરે તે તેઓને પ્રથમ નજરે જ માલમ પડશે કે શરીર જેવી પૌદ્ગલિક વસ્તુ કાઈ પણ પ્રકારે ધારણ કરવી પણ યાગ્ય નથી તે। પછી તેના પાષણની શુદ્ધિએ પ્રવવામાં વિવેકીપણું હોય જ ક્યાંથી ? વ્યવહારથી શરીરનું ધારણ કરવુ કે તેને ટકાવવું એ પણુ ધર્મને સાષ્ય તરીકે ખ્યાલમાં રાખીને તેને બાધ ન આવે તેવી રીતે જ કરવાના છે, કેમકે ધર્મનુ પાલન તે સ્વાભાવિક છે અને શરીરનુ પાલન-પોષણ સ્વાભાવિક નહિ. છતાં ધર્મપ્રાપ્તિના કારણુરૂપ ઉપાધિથી થયેલુ છે તે ધર્મને બાધ થાય અગર તેની નિરપેક્ષતા થાય તેવી રીતે શરીરનું પાલન અને પોષણ પણ ધર્માર્થીઓને ઉચિત નથી તે। પછી ઇંદ્રિયાના વિષયામાં આસક્તિ કરવી અને મેાજમજાહુ કરવી અને આવા પારમાર્થિ કવચનાને નામે લેાકેાને ઊંધા માગૅદારવવા એ કોઈ પણ ધિષ્ઠને લાયક નથી. શાસ્ત્રકારે પણ એ જ કહે છે કે સંયમયાત્રાના નિર્વાહ માટે શરીરને તેવી રીતે ધારણ કરે કે જેથી વિષયવાંચ્છા ન થતાં સયમના આધારભૂત દેહનું દીકાલ પાલન થાય. પ્રશ્ન પર—અસયમમાં અરતિ અને સ ંયમમાં આનદ રાખવા એ સવ દશામાં ઉચિત છે કે કેમ ? સમાધાન—દ્ધિની પ્રાપ્તિ ન ત્યારે મનમાં જે વિકાર થાય તેનું નામ પ્રાપ્તિ થવાથી જે મનના વિકાર થાય તેનું થાય ક્રુ તેના નાશ થાય અરતિ છે અને અની નામ આન છે. આ અતિ Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૩૪) અને આનંદની વ્યાખ્યા સમજનારા પુરૂષ એટલું તે સહેજે સમજશે કે અરતિ અને આનંદ એ બંને મનના વિકારો જ છે અને ધર્મ તથા શુકલધ્યાનના તીવ્રપરિણામથી ધ્યેયમાં રોકાયેલું ગીનું ચિત્ત સ્થિરતામય હેવાથી તે વિકારો (અરતિ આદિ) તેમાં હેતા નથી. તેમજ ઉત્પન્ન થતા પણ નથી. અસંજમમાં અરતિ અને સંજમમાં આનંદના વિચારને શાસ્ત્રકારોએ નિષેધ કરેલ છે, પણ પ્રસંગ પ્રાપ્ત અરતિ અને આનંદ રોકેલા નથી અને રોકી શકાતા નથી. તેથી જ શાસ્ત્રકારે ફરમાવે છે કે અસંયમની અરતિમાં અને સંયમના આનંદમાં સાધુઓનું તાત્પર્ય હેય નહિ એટલે કે જ્યાં સુધી શુકલધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અસંયમ કે સંયમરૂપ કારણથી અરતિ અને આનંદ અને તે પણ તેના આગ્રહમાં તત્ત્વ ન રાખતાં જ સ્વસ્થ રહેવું જોઇએ. પ્રશ્ન ૬૫૩–મિત્ર અને અમિત્રનું લક્ષણ અને તે કોને ગણવા? સમાધાન–ઉપકાર કરનારે મિત્ર કહેવાય છે અને અપકાર કરનાર શત્રુ કહેવાય છે એ સ્વાભાવિક છે, પણ તાત્વિક સર્વથા અને સાર્વત્રિક એવા ગુણને કરવાવાળો જે હોય તે વાસ્તવિક મિત્ર કહેવાય છે, અને તે મિત્ર સર્વને પિતાને આત્મા જ થઈ શકે, તેમજ સંસારમાં સહાય કરવારૂપ ઉપકારથી જે મિત્ર તરીકે માનવામાં આવે છે તે મોહદયનું જ કાર્ય છે, કેમકે વાસ્તવિક રીતિએ સંસારમાં સહાય કરનારો મનુષ્ય દુઃખના દરીયારૂપ સંસારમાં પાડવાની મદદ કરનાર હોવાથી શત્રુરૂપ જ છે અર્થાત સન્માર્ગમાં રહેલે આત્મા કે આત્માને સન્માર્ગે લાવનાર મહાપુરૂષ એ જ આત્માના સાચા મિત્ર છે અને સ્ત્રી, પુત્ર, કણ, કંચનઆદિ સાંસારિક-કાર્યમાં મદદ દેનારો, સનેપાતવાળાને સાકર દેનારની માફક શત્રુરૂપ જ છે, માટે મોક્ષાર્થી આત્માઓએ સાચા મિત્ર શત્રુની ઓળખાણ કરી પ્રવર્તવાની જરૂર છે. (વ્યવહારથી સાંસારિક કાર્યોમાં ઉપકાર કરનાર મિત્ર અને વિદ્ધ કરનાર શત્રુ તરીકે જે ગણવામાં આવે છે તે પિતાના શુભાશુભ ઉદયના કારણરૂપ હેવાથી ઔપચારિક છે) Page #286 -------------------------------------------------------------------------- ________________ (૨૩૫) પ્રશ્ન ૬૫૪– જેવી રીતે સાપ અને અગ્નિ દેખતાંની સાથે ભયંકર લાગે છે, સુવર્ણાદિક દેખતાંની સાથે મનેહર અને ગ્રાહ્ય લાગે છે અને તેથી હઠવાનું અને ગ્રહણ કરવાનું તત્કાલ થાય છે, તેવી રીતે આસ્રવ કે પાપથી હઠવાનું તથા સંવરનું ઉપાદેયપણું જાણ્યું માન્યુ છતાં સાપ અગ્નિની માક્ તત્કાલ તેની હેયતા, સુવણુની માક ઉપાદૈયતા આસ્રવ અને સંવરની ક્રમ થતી નથી ? સમાધાન–સાપ અને અગ્નિના ભય નિરંતર તેને અભ્યાસ હોવાથી તથા સુવર્ણાદિકના મનહરપણાના અભ્યાસ હંમેશા સ્મૃતિપથમાં હાવાથી તત્કાલ હઠી જવાય છે તથા ગ્રહણ કરાય છે. જ્યારે આસવસવર ભયંકર અને મનેહર જાણ્યા છતાં, માન્યા છતાં, સાપ, અગ્નિ કે સુવર્ણની માફક ભય કરતા અને મનહરતા થતાં વાર લાગે છે. કારણ કે સાપ અને અગ્નિની ભયંકરતા અને સુવણુની મનેાહરતા આત્મામાં ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે પાપ અને આસ્રવની ભયંકરતા સંવરની મનેાહરતા અથવા પર' ષ્ટિપરિણામેનુ આતપ્રતપણું થયું નથી. કારણુ કે સાપ અને અગ્નિને દેખતાંની સાથે તેના ભયંકર પરિણામા અને સુવર્ણાદિક દેખતાંની સાથે તેના ઋષ્ટરિણામેા સીધા ખ્યાલમાં આવે છે ત્યારે આસવના ભયંકર પરિણામા અને સંવરના તરપરિણામે, શાસ્ત્રવયના, તેના અર્થો, તેની શ્રદ્ધા દ્વારાએ તેમજ તેના નિરૂપણ કરનાર મહાપુરૂષની પ્રમાણિકતા દ્વારાએ ખ્યાલ લેવા પડે છે અને તેથી તે એના હૈયે।પાદેયપણાના ક્રૂરક પડે છે. પ્રશ્ન ૬૫૫—ઠાણુાગ જી વિગેરે અંગો ઉપર કાઢ્યાચાય મહારાજે ટીકા કરી હતી એમ જે કહેવાય છે તે સત્ય છે, સમાધાન—આચાર્ય મહારાજ શ્રીમાન અભયદેવસૂરિ સ્થાનાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં જણાવે છે કે Page #287 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) 'विविधार्थरत्नसारस्य देवताधिष्ठितस्य विद्याक्रियाबलवतापि પૂર્વકુળ ના stu for aggrદ્રત” એટલે અનેક પ્રકારના અરૂપી રને સારભૂત છે જેમાં અને દેવતાથી જે અધિષ્ઠિત છે એવા (સ્થાનાંગસૂત્રના) વિદ્યા અને ચારિત્રરૂપી બળવાળા પણ કોઈ પણ પહેલાના પુરૂષે કઈ પણ કારણથી નહિં બોલેલા (સ્થાનાંગ-સૂત્રને અનુયોગ શરૂ કરાય છે.) આ વચનથી સ્પષ્ટપણે એમ જણાય છે કે સ્થાનાંગ-સૂત્રની વ્યાખ્યા આચાર્ય મહારાજ અભયદેવસૂરિજી પહેલાં કેઈએ કરેલી નથી આવી જ રીતે સમવાયાંગ વિગેરેની વૃત્તિમાં પણ ઉલ્લેખ હેવાથી પહેલાં કેટલાચાર્યની વ્યાખ્યાઓ સ્થાનાંગાદિ અંગે ઉપર હતી એમ કહેવું તે માત્ર પ્રદેષ જણાય છે. ભગવતીજીની વ્યાખ્યા અને ચૂણ જો કે અભયદેવસૂરિજી મહારાજની પહેલા હતા પણ તે કેટયાચાયનાં હેય એવો ઉલ્લેખ નથી. પ્રશ્ન ૬૫૬–શ્રાવક-શ્રાવિકા વર્ગને ચારિત્રનું અંશ દેશથકી હેય પણ સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનને અધિકાર ઓછો ન હોવાથી અંગાદિસ વાંચવાનો અધિકાર કેમ નહિ? સમાધાન–આચારાંગાદિ શાસ્ત્રો વડી દીક્ષા ગીતાર્થપણું, વિરપણું, ગણીપદવી વિગેરેને અંગે લાયકાત આપવાવાળા હેવાથી તેનો અધિકાર સાધુઓને જ હેય તે સ્વાભાવિક છે અને તેથી જ આચારાંગનું પહેલું અધ્યયન ભણ્યા પછી જ વડી દીક્ષા અધિકાર હતે (દશવૈકાલિકની રચના થયા પછી તેનું ચોથું છછવનિકાય અધ્યયનના વેગ અને અધ્યયન પછી વડી દીક્ષા દેવાય છે.) આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની પાંચમી ચૂલા જે નિશીથ અધ્યયન તેને અભ્યાસ થયા પછી જ ગીતાર્થપણું ગણાય છે અને તેથી જ તે નિશીથાધ્યયનને ભણેલા સાધુને જ ધર્મદેશના અધિકાર છે અને તેથી જ. 'धम्मो जिणपन्नत्तो पकप्पजइणा कहेयव्वा'. એટલે આચાર-પ્રકલ્પને ભણેલા (ગીતાર્થ સાધુએ જિનેશ્વર Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) મહારાજાના કહેલા ધર્મને ઉપદેશ કરે તેવી રીતે કાણુગ અને સમવાયાંગસત્રને ધારણ કરનારા સાધુઓ શ્રુતસ્થવિરો કહેવાય છે અને ભગવતીજી અંગના વેગ અને અધ્યયનથી ગણપદવી દેવાય છે તે વાત યોગના બે પ્રકારના વિભાગ કરતાં ભગવતીસૂત્રના વેગને ગણીગ કહેવાય છે તેથી તેમજ નવપદપ્રકરણના ભાષ્યની વ્યાખ્યામાં ભગવતીજીના ગવતની શ્રી છનચન્દ્રજીને ગરપદ મળ્યું હતું એવું જણાવેલ હોવાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે-આચારાંગાદિનો અધિકાર સાધુઓ સિવાયનાને નથી, વળી વ્યવહાર સત્રમાં સની વાંચનાના અધિકારમાં સાધુઓને પણ નિશીથાદિ અધ્યયનને અધિકાર તત્કાલ દીક્ષાની સાથે ન આપતાં ત્રણઆદિ વર્ષોને પર્યાય થયા પછી જ અધિકાર આપે છે તે પણ સ્પષ્ટ જણાવે છે કે સાધુઓને જ સૂત્ર-અધ્યનને અધિકાર છે. વળી શ્રી નિશીથસૂત્રમાં ગૃહસ્થ કે અન્યતીથીને સૂનું અધ્યયન કરવા કરાવવા કે તેમાં સામેલ થનારાને પ્રાયશ્ચિત્ત કહ્યું છે, એ ઉપરથી પણ શ્રાવકને સુત્રને અધિકાર ન હોય એમ સ્પષ્ટ થાય છે. વળી સ્થાનાંગાદિસૂત્રોમાં જ્યાં અસ્વાધ્યાય વર્જવાને અધિકાર છે, ત્યાં પણ સાધુને ઉદેશીને જ અસ્વાધ્યાય વર્જવાને કહેલ હેવાથી સૂત્રના અધિકારી સાધુઓ જ હેય એમ સ્પષ્ટ થાય છે, વળી ધર્મદેશના દેવામાં મુખ્યતાએ છજીવનિકાયની દયા ધ્યેય તરીકે રહેવી જ જોઈએ અને ગૃહસ્થ ત્રસકાયની પણ યથાયોગ્ય સપૂર્ણ દયા ન કરી શકનારા હેઈ જે છકાયની દયાની વાત કરે તે કેવળ હસીને પાત્ર જ થાય અને જે છકાયની દયાના ધ્યેયને ગૌણ કરીને ધર્મકથન કરે તે જિનેશ્વરમહારાજનું શાસન જ વિપરીત ધ્યેયવાળું ગણાઈ જાય, તેવી રીતે સર્વ પાપને વર્જવાને પ્રથમ ઉપદેશ દેવો હોઈ આસવમાં પ્રવર્તે તે સર્વ પાપના ત્યાગનો ઉપદેશ ગૌણુ કરી દે તે સ્વાભાવિક છે, આજ કારણથી આજકાલના નવયુવકે ચાલુજમાનાને સમ્યગદર્શનજ્ઞાન–ચારિત્રરૂપી ત્રણે રત્નની પ્રધાનતાવાળો ન કહેતાં જ્ઞાનેલોતને બુદ્ધિવાદને યુગ છે એમ કહેવા બહાર પડે છે. અને તે જ ધ્યેય રાખીને Page #289 -------------------------------------------------------------------------- ________________ (૩૮) દીક્ષાની વિરૂદ્ધતા યેનકેન પ્રકારેણ કરવા તૈયાર થાય છે. મોક્ષનું ધ્યેય સિદ્ધ કરવા માટે ચારિત્ર જ અદ્વિતીય સાધન છે અને તે ચારિત્રના પાલન માટે જ્ઞાનની જરૂર છે એવી માન્યતાવાળાઓ ત્રણે રનની સરખી રીતે આરાધના કરી શકે છે. માટે દીક્ષિતેને જ આચારાંગાદિ સને અધિકાર હોય તે સ્વાભાવિક છે. પ્રશ્ન ૬પ૭–યથાખ્યાત–ચારિત્રનું ક્ષાયિકપણું તે કર્મગ્રંથ અને બીજા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે પણ પ્રાણાતિપાતવિરમણ વિગેરે મહાવ્રત પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ હેઈ સંકલ્પવિકલ્પરૂપ ગણાય અને તેથી સોળે કષાયના ક્ષયરૂપ ચારિત્રને ક્ષાયિકભાવમાં સંકલ્પ-વિકલ્પ હેવાને અસંભવ ગણી મહાવ્રતોનું તે દશામાં અવસ્થાન કેમ મનાય ? સમાધાન–મહાવ્રત પ્રત્યાખ્યાનમય હઈ તે આત્મસ્વરૂપે છે અને તેથી જ ત્રીજી ચેકડીનું નામ પ્રત્યાખ્યાનાવરણ એવું રાખવામાં આવ્યું છે. જે પ્રત્યખ્યાન આત્મસ્વરૂપ ન હોય અને તે આત્માના ગુણરૂપ ન હોય તે ત્રીજી ચેકડી કોને ધાત કરે ? અને અભિવ્યમિથ્યાષ્ટિને પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયની સત્તા કે ઉદય માનવાની જરૂર રહે નહિ. તેથી મહાવ્રતરૂપી પચ્ચખાણ આત્માના ગુણરૂપે માનવા જોઈએ અને તેથી તે મહાવતને સદ્ભાવ ક્ષાયિકભાવમાં માનવામાં અડચણ નથી અને આચાર્ય શ્રીમાન અભયદેવસૂરિજી પણ જણાવે છે કે-“મદાવ્રતાનાં સાથિરિમાવતથા મઢવા’ એટલે મહાવ્રતો પણ ક્ષાયિકાદિ ભાવરૂપ છે અને તેથી તે મહાવતે મંગળસ્વરૂપ છે. વળી કેવલીને જાણવાના ચિહ્નોમાં પણ પ્રાણને અતિપાતન કરનાર ન હેય વિગેરે મહાવોને જણાવવામાં આવે છે અને કેવલી મહારાજને ચારિત્રને તે ક્ષાયિકભાવ જ હોય છે. તેથી પણ ક્ષાવિકભાવે મહાવતે માનવામાં અડચણ લાગતી નથી. પ્રશ્ન ૬પ૮–ઘણે સ્થાને જે હકીકત મૂળગ્રંથમાં કે સૂત્રમાં નથી હતી માત્ર તેની ટીકામાં જ હોય છે. છતાં તે હકીકતને તે તે Page #290 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મંથની કે સુત્રની વૃત્તિ આદિને નામે ન કહેતાં મૂળગ્રંથને નામે કહેવામાં આવે છે તે સાચું કેમ ગણાય? સમાધાન–આવશ્યકાદિ શાસ્ત્રોમાં મૂળચંથ અને તેની વ્યાખ્યારૂ૫ અનુગને કથંચિત અભેદરૂપે જણાવે છે. તેથી મૂળગ્રંથ કે સૂત્રના નામે વ્યાખ્યાનમાં કહેલી હકીક્ત મૂળસૂત્ર કે ગ્રંથને નામે કહેવામાં અડચણ નથી. પ્રશ્ન ૬૫૦–વર્તમાનકાલમાં સુની વ્યાખ્યા કરતાં ન ધારાએ વ્યાખ્યા કરી શકાય કે નહિ? અને કરી શકાય તે કેટલા નથી અને કેવા પુરૂષને આશ્રીને અને કોણ કરે ? સમાધાન–સૂત્રની વ્યાખ્યાના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય એવા ચાર દ્વારો છે, જિનેશ્વરમહારાજના આસનમાં કોઈ પણ સૂત્ર કે અર્થ નય અપેક્ષા વગરનો નથી. અને તેથી દરેક સૂત્રની વ્યાખ્યામાં નય નામને અનુગ હવે જ જોઈએ, પણ આર્યવજસ્વામીજી સુધી અપૃથકપણે અનુયોગ હેવાથી નયની વ્યાખ્યા સંપૂર્ણ હતી. પણ આરક્ષિતસૂરિજી પછીના કાળમાં પૃથક પણે અનુયોગ હેવાને લીધે કાલિકાદિ શાસ્ત્રો નયવ્યાખ્યાન્ય માનવામાં આવેલા છે. અને તેથી જ શીલાંકાચાર્ય અને વાદિવેતાલ શાંતિસૂરિજી સરખા ધુરંધર આચાર્યો આચારાંગ અને ઉત્તરાધ્યયનની ટીકા વિગેરેમાં દરેક સૂત્રે નયની વ્યાખ્યા કરતા જ નથી. અને અધ્યયન અને શ્રુતસ્કંધ કે શાસ્ત્રની સમાપ્તિમાં માત્ર જ્ઞાન-ક્રિયા રૂપી બે નય દ્વારા જ નયને અનુગમ કરે છે. છતાં પણ પૃથ સ્વાનુગમાં પહેલા ત્રણ ન કરીને પ્રચુરતાએ અધિકાર વ્યાખ્યા ગણવામાં ગણાય છે. પણ તે અધિકાર વ્યાખ્યાકરનારે નયવાદમાં અત્યંત કુશળ હોય અને વ્યાખ્યા સાંભળનાર પણ નય અધિકારમાં મુંઝાય એ ન હોય તે જ તે ત્રણ નયે પણ સૂત્રની વ્યાખ્યા કરવાને અધિકાર શાસ્ત્રકાર જણાવે છે. પ્રશ્ન ૬૬૦–શુકપાક્ષિકોને કેટલે સંસાર અવશેષ હોય? Page #291 -------------------------------------------------------------------------- ________________ (૨૪૦) સમાધાન–સ્થાનાંગસૂત્રની ટીકા વિગેરેમાં જીવોના કૃષ્ણપાક્ષિક અને શુકુલ પાક્ષિક એવા બે વિભાગ પાડતા જે જેને અપાઈપુગલપરાવર્ત સંસાર બાકી હોય તેઓને શુકલપાક્ષિક ગણાવ્યા છે. જો કે સમ્યકત્વની પ્રાપ્તિ પછી પણ અપાધનપુદ્ગલપરાવર્ત સંસાર જ શેષ હેય છે. તે પણ શુકલપાક્ષિકપણુના અંગે કોઇ પણ જાતિમાં કે કોઈ પણ ગતિમાં છવ રહ્યો હોય છતાં કેવળી મહારાજની દૃષ્ટિએ અપાર્ધપુદગલપરાવતેમાં મેક્ષે જવાનું હોય તે તેને શુકલપાક્ષિક કહી શકાય અને સમ્યકત્વની પ્રાપ્તિ તે સંપિચેન્દ્રિયપણુમાં જ હોય અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટ કાલ અપાધપુદગલપરાવર્ત જેટલા સંસારને છે. અને એટલે બધા કાલ સમ્યકત્વ પામ્યા પછી કેઈક જ જીવ રખડે છે, કેટલાક છો તો સમ્યકત્વની પ્રાપ્તિના જ ભવમાં કે સાત આઠ ભવમાં મેક્ષે જાય છે, પણ શુકુલ પાક્ષિક જીવ તે નિયમિત અપાધપુદગલપરાવર્ત સંસાર બાકી રહે ત્યારથી જ ગણાય છે, એટલે સર્વ શુલપાક્ષિક થતા છને નિયમિત અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર બાકી હોય છે, ક્રિયાવાદી એટલે યથાસ્થિત નવતત્વને ન માનનાર છતાં પણ જૈનદર્શનની ક્રિયામાં નહિ આવે, છતાં પણ જે મોક્ષની ઈચ્છાવાળો હોય તેને તે ઈચ્છાએ ક્રિયા કરનારને જે શુકુલ પાક્ષિક કહેવાય છે તે એક પુદગલપરાવર્ત સંસાર બાકી હેય તેની અપેક્ષાઓ કહેવાય છે, એટલે કિયાવાદીની અપેક્ષાએ કહેવાતા શુકલપાક્ષિકને એક પુદગલપરાવર્ત સંસાર શેષ હોય એમ માની શકાય, અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી પણ જણાવે છે કે-એક પુદગલપરાવર્તથી વધારે શેષ સંસાર જે જીવને બાકી હોય હોય તે જીવને મોક્ષની ઈચ્છા થાય જ નહિ, અને તેથી જ “નોલ્લાસ નથી એ વિગેરે વચને કહેવામાં આવેલા છે. પ્રશ્ન ૬૬૧–આદેશ’ શબ્દનો અર્થ છે? સમાધાન પડિલેહણાના અધિકારમાં જે રેખા દેખવાદિક ત્રણ વ્યાખ્યાઓ છે તેને આદેશ કહેવામાં આવે છે તથા અપ્લાયની મિત્રતાના Page #292 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૧ ) અધિકારમાં પરપોટા શમવા આદિક ત્રણ આદેશા કહેવામાં આવે છે. તે જગા પર ‘આદેશત્રિક' શબ્દના અર્થ ત્રણ મત એવા કરવામાં આવે છે અને તે જ જગા પર અનાદેશ' શબ્દના અયાગ્યમત' એવા અથ કરવામાં આવે છે, એવી રીતે મતિશ્રુતજ્ઞાનના અધિકારમાં આદેશશબ્દથી સૂત્ર અથવા પ્રકાર એવા અર્થે કરવામાં આવે છે, અને મેષ-નિયુક્તિમાં આદેશપદની વ્યાખ્યા કરતાં આદેશ’ શબ્દના અથ પ્રકાર' એવા કરવામાં આવે છે, તેવી રીતે આવશ્યક–નિયુક્તિમાં પાંચસે આદેશ અબદુસૂત્ર તરીકે ગણાવેલા છે તેમાં આદેશ' શબ્દના અર્થ હકીકત એવા કરવામાં આવેલા છે, આ ઉપરથી આદેશ એટલે વ્યાખ્યા, મત, સૂત્ર, પ્રકાર અને હકીકત વિગેરે કરવા યાગ્ય જણાય છે. પ્રશ્ન ૬૬૨સમ્યગ્દષ્ટિ વિગેરેમાં જે સંખ્યાતગુણી નિર્જરા કહેવાય છે. તેમાં સમ્યક્ત્વથી દેશવરતિ વિગેરેમાં અસખ્યાતગુણી નિર્જરા સમ્યગ્દષ્ટિ વિગેરેની અપેક્ષાએ લઇ શકાય પણ સમ્યગ્દષ્ટિપણામાં અસંખ્યાતગુણી નિર્જરા ફ્રાની અપેક્ષાએ ગણુવી ? સમાધાન—ગ્રંથિ આગળ રહેલા દેશોનકાટાકાટિ કÖની સ્થિતિવાળા મિથ્યાદષ્ટિજીવને ક્રમની નિર્જરા સરખી હોય છે. તેના કરતાં ધર્માંનું સ્વરૂપ પૂવાના વિચારવાળાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે, તેના કરતાં ધર્મ સ્વરૂપને પૂછવાની ઈચ્છાએ સાધુ પાસે જવાની ઇચ્છાવાળાને અને જનારને અસંખ્યાતગુણી નિરા હાય છે અને તેના કરતાં પૂછવાની ક્રિયાવાળા અસંખ્યાતગુણી નિરાવાળા હેાય છે અને તેના કરતાં પણ ધર્માંતે લેવાની ઇચ્છાવાળા અસંખ્યાતગુણી નિર્જરાવાળા હોય છે, તેના કરતાં ધમ અંગીકાર કરવાની ક્રિયાવાળા અસંખ્યાતગુણી નિર્જરાવાળા હોય છે અને તેના કરતાં પણ ધમ પામેલા અસંખ્યાતગુણીનિરાવાળા હોય છે, આ બધી નિર્જરા સમ્યગ્દષ્ટિ શબ્દથી લીધેલી છે અને તે ગ્રંથિક મિથ્યાદષ્ટિજીવા કરતાં અનુક્રમે અસ ંખ્યાતગુણી Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૪૨) જાણવી અને તેથી જ નિર્યુક્તિકાર મહારાજે સમ્યગ્દષ્ટિશબ્દને સ્થાને સમ્યકત્વની ઉત્પત્તિ કહેલી છે. પ્રશ્ન ૬૬૩–સમ્યગદર્શનની ઉત્પત્તિને અંગે જેમ ધર્મપૃચ્છનાના વિચારવાળા છ વિગેરે ભેદ છે તેવી રીતે સમ્યગદષ્ટિ કરતાં અનુક્રમે અસંખ્યાત-સંખ્યાતગુણ નિર્જરાવાળા શ્રાવકપણામાં ને સાધુપણામાં પેટભેદો છે કે નહિ ? સમાધાન–શ્રાવક અને સાધુપણામાં પણ તે તે વિરતિને લેવાની ઈચ્છાવાળે લેતે અને લીધે એ ત્રણ પણ પૂર્વ–પૂર્વ–સ્થાનની અપેક્ષાએ અસંખ્યાતગુણ નિર્જરાવાળા છે. એવી રીતે અનંતાનુબંધીનું ખપાવવું, દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિનું ખપાવવું, ઉપશમશ્રેણીમાં રહેવું, ઉપશાંતમેહપણું, ચારિત્રમોહનીયનું ખપાવવું અને ક્ષીણમેહનીયપણું એ બધામાં અભિમુખપણું, ક્રિયાકરવાપણું અને સંપૂર્ણપણું એ ત્રણ વાના જોડવા એટલે કે પૂર્વ–સ્થાન કરતાં અભિમુખને અસંખ્યાતગુણી નિજેરા અને અભિમુખ કરતાં ક્રિયારૂઠને અસંખ્યાતગુણ નિર્જરા અને તેના કરતાં પણ સંપૂર્ણવાળાને અસંખ્યાતગુણ નિર્જરા હોય છે. પ્રશ્ન ૬૬૪–સમ્યગદષ્ટિ આદિને પૂર્વ પૂર્વથી જે અસંખ્યાતગુણ નિર્જરાવાળા માન્યા છે તેઓ કાળની અપેક્ષાએ કેટલા ગુણ હોય છે? સમાધાન-કર્મનિર્જરાના વિષયમાં સમ્યગદષ્ટિ આદિ સમુદાયને આશ્રીને પશ્ચાનુપૂર્વી સંખ્યાતગુણ કાળની લેવી એટલે કે અગીકેવલીમહારાજ વિગેરે જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેટલાં જ કર્મ સંયોગીકેવલી વિગેરે પહેલાના સ્થાનવાળા તેના કરતાં સંખ્યાતગુણુ કાળે ખપાવે, એટલે છેવટે ધર્મ પૂછવાની ઈચ્છાવાળા જ જીવ જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેના કરતાં ધમ પૂછવાના વિચારવાળો સંખ્યાતગુણ કાળ થાય ત્યારે તેટલાં કર્મ ખપાવે પ્રશ્ન ૬૬૫–તપ, જ્ઞાન ને ચારિત્રના ફળની પ્રાપ્તિમાં કઈ કઈ વસ્તુઓ વિM કરે? 11. Page #294 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૩) રામાધાન—આહાર, ઉપકરણ, પૂજા, બહુમાન, આમ–ઔષધિ આદિ લબ્ધિ અને રિદ્ધિ-શાતા-આદિ ગૌરવને લીધે જે જ્ઞાન, ચારિત્ર કે બારે પ્રકારના તપમાંથી કાઇપણ પ્રકારનું તપ કરવામાં આવે તે તે અનુષ્ઠાન કૃત્રિમ કહેવાય છે. અને તે કૃત્રિમ અનુષ્ઠાનનું ગુણુવાનપણું હેતુ નથી, આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે તપ, જ્ઞાન અને ચારિત્રમાં આદર કરતાં છતાં પણ આહારાદિકની ઈચ્છા તેના ક્લમાં વિઘ્નરૂપ છે. પ્રશ્ન ૬૬૬—અઢીદ્વીપમાં તીર્થંકરાની કયા પદે કેટલી સંખ્યા સમજવી ? સમાધાન—અઢીદ્વીપમાં ઉત્સગથી એટલે ઉત્કૃષ્ટપણે એક સે સિત્તેર તી કરા હાય તેમાં કઇ જાતને મતભેદ નથી પણ જધન્યપદ એટલે ઉત્સગ થી વિપરીતપદે કેટલાા શીતા અને શીતેાદાના ઉત્તર દક્ષિણુના ભાગની વિજયામાં એક્રેક તીથંકરનું વિચરવું માની પાંચે મહાવિદેહમાં મળીને વીશ તીર્થંકરનુ વિચરવુ માને છે ત્યારે કેટલાક આચાર્યાં પૂર્વ-પશ્ચિમમહાવિદેહમાં માત્ર એક એક તી કર માની જધન્યથી દશ તીર્થ કરતુ વિચરવું માને છે. (જેમ સ`બહુમનુષ્ય હાવાને વખત માત્ર અજિતનાથજી મહારાજની વખતે જ માનવામાં આવ્યે છે તેવી રીતે કાઈક અવસર્પિણીમાં કાઇક વખતે સર્વ અપ મનુષ્યપણાના વખત થતા હાય ન તેવે સમયે દરેક મહાવિદેહમાં ચાર તીર્થંકરાની હયાતી ન માનતાં માત્ર એ એ તીર્થંકરાની જ હૈયાતી માની હોય તેા અસંભવિત નથી, પણ તેવા પ્રસંગ કાઇક જ વખત હોવાથી દરેક મહાવિદેહમાં એ એ તીથ કરાના પક્ષ ણા અલ્પ ગણુાએલે હશે. દરેક વિજયમાં તીથંકર હોય અને ભરત-ભૈરવતમાં પશુ તીર્થંકર હાય અને તેથી ઉત્સગ પક્ષે જે એક સે સિત્તેર તીથ કરની હયાતી મનાય છે તે ક ંઇ મનુષ્યની ઉત્કૃષ્ટ સ ંખ્યાને આભારી નથી. અને તેથી મનુષ્યેાની ઉત્કૃષ્ટ સંખ્યા ભગવાન અજિતનાથના વારામાં હોય તે પણ એક સા સિત્તેર તીર્થંકરાની હયાતી એ કંઇ અજિતનાથજી Page #295 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) ભગવાનના વારામાં જ છે એમ કહી શકાય નહિ. તેથી ઉત્સર્ગે એક સો સિત્તર અને જઘન્યપદે વીસ તીર્થંકરની હયાતી માનવાવાળે પક્ષ વધારે પ્રચલિત લાગે છે) આ સ્થાને ઉત્કૃષ્ટ પદને ઉત્સર્ગ તરીકે ગણવામાં આવેલ છે ને તેથી જઘન્યને અપવાદપદ લે તેમાં આશ્ચર્ય નથી, પણ શાસ્ત્રમાં રૂઢિથી જે નિષ્કારણ વિધિને ઉત્સર્ગ કહેવાય છે અને સકારણ હવાપૂર્વક ઉત્સર્ગના રક્ષણ માટે કરાતા વિધિને જે અપવાદ કહેવાય છે તે ઉત્સર્ગ–અપવાદ અહિં સમજવા નહિ. પ્રશ્ન ૬૬૭-હનન, આજ્ઞાપન, પરિગ્રહણ, પરિતાપન અને અપદ્રાવણથી શું શું ગ્રહણ કરવું ? સમાધાન—લાકડી, ચાબખા વિગેરેથી હનન લેવું. (અપાવણને અર્થ પ્રાણુવિયોગકરવાને છે માટે હનનશબ્દથી પ્રાણુવિયાગ ન લેતાં લાકડી, ચાબખા વિગેરેથી મારવું લેવું). બળાત્કારે હુકમથી જે કામ કરાવાય તેનું નામ આજ્ઞાપન કહેવાય. જો કે આજ્ઞાશબ્દથી શાસ્ત્રમાં સ્થાને સ્થાને તીર્થકરમહારાજના વચને કે આગમ વિગેરેનું જ્ઞાન લેવાય છે તે પણ કેટલેક સ્થળે “માળા પટામિને” વિગેરે વચને હેવાથી પ્રવતનારના હૃદયમાં વક્તાનું બહુમાન હોય અને એ વક્તાના વચનને આધારે પ્રવર્તે છે ત્યાં આજ્ઞા શબ્દને અર્થ બળાત્કારપૂર્વકને અભિગ હોતું નથી, પણ જે સ્થાને પ્રવર્તનારની મરજી ન છતાં બળાત્કારે હુકમ દેવાય છે તે સ્થાને આજ્ઞાપનને દેશ તરીકે ગણવામાં આવે છે. (આ જ કારણથી સાધુઓની દશધા સામાચારીમાં ઈચ્છા કરનારની સામાચારીની નિરૂપણ કરી મુખ્યતયા શાસનમાં બળાત્કારે હુકમ દેવાને નથી એમ સ્પષ્ટ કર્યું છે.) છો ઉપર બળાત્કાર કર્યા વગર પણ ભય, દાસ કે દાસી આદિપણે જે મમત્વ રાખીને જીવોને તાબે કરવામાં આવે તે પરિગ્રહણ કહેવાય છે. (ગુરુ આદિક મેક્ષમાર્ગની પ્રાપ્તિ અને વૃદ્ધિના હેતુથી જે શિષ્ય ને વસ્ત્રાદિને સંગ્રહ કરે તે પરિગ્રહ નથી; પણ તેમાં મમત્વ ન જોઈએ, એ તે જરૂરી જ છે) Page #296 -------------------------------------------------------------------------- ________________ (૨૫) શરીર અને મનની પીડા ઉપજાવવી તેનું નામ પરિતાપન છે. (લેચ અને તપ વિગેરેથી જે કે શરીરની પીડા કંચિત થાય છે. પણ તપ અને લચ વિગેરે કરનારને તે ઈષ્ટ સિદ્ધિનું સાધન અને અરૂચિ વિનાનું હેવાથી તેને પરિતાપન ગણાતું નથી.) શ્રેગ્નેન્દ્રિયદિ પ્રાણેને નાશ કરે એ અદ્રાવણુ કહેવાય છે. (પ્રાણને વિજોગ તે અદ્રાવણ કહેવાય અને તે અપદ્રાવણ તે ધર્મતત્વના જાણકારને સ્વ અને પરના વિષયમાં વર્જવાનું છે તે પણ જે સંલેખના વિગેરે કરવામાં આવે છે તે અપાવણ નથી; કારણ કે સમ્યજ્ઞાનાદિની વૃદ્ધિ થતી અટકે અને આયુષ્યની ક્ષીણતા નિકટમાં થવાની માલમ પડે ત્યારે જ સંલેખના કરવાપૂર્વક અનશન કરાય છે, એટલે આયુષ્યને સ્વાભાવિક થતા અંત માત્ર સુધારવાને હેય છે. પણ ઉપક્રમ કરીને આયુષ્યને અંત લાવવાના હેતે નથી આ જ કારણથી અગ્ય વખતે કરાતા અનશનને પણ શાસ્ત્રકારે આર્તધ્યાનના ભાગરૂપે ગણવે છે. પ્રશ્ન ૬૬૮–શાસ્ત્રકાર મહારાજાઓ સુબાધિકા વિગેરે વ્યાખ્યાનગ્રંથમાં જ્યારે ગણધર મહારાજા દ્વાદશાંગીની રચના કરતાં, પ્રથમ ચૌદ પૂર્વેની રચના કરે છે માટે તેને પૂર્વે કહે છે, એમ જણાવે છે ત્યારે ભગવાન ભદ્રબાહસ્વામીજી શ્રી આચારાંગની નિર્યુક્તિમાં તથા શ્રી શીલાંકાચાર્ય મહારાજ તેની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવે છે કે–સર્વ તીર્થ કરમહારાજના તીર્થમાં આચારાંગ જ આદિમાં થાય છે અને ગણધર મહારાજાઓ પણ આચારાંગાદિકના અનુક્રમે જ સૂત્રોની રચના કરે છે અર્થાત શ્રી તીર્થંકરભગવાન આદિમાં આચારાંગાથે કહે છે અને ગણધરો સૂત્રની રચના કરતાં પણ પ્રથમ આચારાંગનાજ સગે રચે છે. આ બંનેને વિરોધ કેમ પરિહરો ? સમાધાન-દ્વાદશગીની અનુક્રમે સ્થાપના કરવારૂપ દ્વાદશાંગીની રચનાની અપેક્ષાએ આચારાંગ નામનું પહેલું અંગ પ્રથમજ સ્થપાય છે Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬) ને પછી જ બાકીના સૂત્રે અંગસ્થ થાય છે, માટે સ્થાપનાની અપેક્ષાએ શ્રી આચારાંગ સૂત્ર સર્વ અંગેની આદિમાં છે અને સૂત્રોની રચનાની અપેક્ષાએ તે ચૌદપૂર્વની જ રચના પ્રથમ થાય છે. વળી અનાબાધ મેક્ષપદની પ્રાપ્તિ માટે જ જ્યારે શ્રી જિનેશ્વરભગવાન આગમાર્થનું નિરૂપણ કરે છે અને ગણધર મહારાજા તેજ માટે દ્વાદશાંગી રચે છે તે તે મોક્ષપદની પ્રાપ્તિ કરાવનાર સાધુજીવનને ટકાવનાર એ આચાર પ્રથમ જણાવે ને રચે તેમાં આશ્રય શું ! વળી આચારાંગનું જે અભિધેય શસ્ત્રપરિણાદિ છે તેમાં વ્યવસ્થિત હોય તેને જ શેષ સુત્રપ્તાંગાદિ અંગે અપાય છે. તેથી પણ આચારાંગની પહેલાં અંગ તરીકે સ્થાપના થાય તેમાં પણ આશ્ચર્ય નથી જ. જો કે આચારાંગાદિ સર્વ શ્રુત દષ્ટિવાદના ઉદ્ધારરૂપ છે અને સર્વ સિદ્ધાન્તને અવતાર દષ્ટિવાદમાં છે પણ આબાલવૃદ્ધોને મોક્ષની ઈચ્છા અને યોગ્યતા હોય તે સ્વાભાવિક હેઈ મેક્ષને ઉપાય જે આચાર તે બાલવૃદ્ધાદિને જણાવ જોઈએ ને તે આચાર આચારાંગમાં લેવાથી અત્યંત વિસ્તારવાળા પૂર્વેની રચના પહેલી કરી, પછી તેના ઉદ્ધારરૂપ શેષ અંગેની સ્થાપના અને રચના કરતાં પ્રવચનના સારભૂત અને મોક્ષને અસાધારણ ઉપાય છે જે આચાર તેને જણાવનાર શ્રી આચારાંગ તેને પ્રથમપણે સ્થાપન કરે ને ઉદ્ધારરૂપે રચે તે વાસ્તવિક જ છે. પ્રશ્ન ૬૬૯–આચારાંગ-સૂત્રનું પદની અપેક્ષાએ શ્રી સમવાયાંગ અને નંદીસૂત્રમાં અઢાર હજાર ૫દ જેટલું પ્રમાણ જણાવેલ છે તે તે પ્રમાણે માત્ર ગણધરમહારાજે રચેલા નવ અધ્યયનપ્રમાણ આચારાંગનું સમજવું કે શ્રતસ્થવિરેએ કરેલી પાંચ ચૂલા સહિત આચારાંગનું તે પ્રમાણ સમજવું? સમાધાન–આચારાંગ-સૂત્રનું અઢાર હજાર પદનું જે પ્રમાણ શાસ્ત્રમાં કહેલ છે તે કેવલ નવ બ્રહ્મચર્યમય જે પહેલે શ્રુતસ્કંધ છે તેને જ સમજવું. શ્રુતસ્થવિરોએ કરેલી જે પાંચ ચૂલાઓ છે તેને જે સાથે લઇએ તે શ્રી આચારાંગ-સૂત્રનું બે શ્રુતસ્કંધની અપેક્ષાએ અધિકઅધિક Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૪૭) પદ પ્રમાણ જાણવું એટલા જ માટે ભગવાન નિયુક્તિકાર મહારાજ એમ કહે છે અર્થાત એકેક ચૂલા વધારતા જઈએ તે પદનું પ્રમાણ પણ બહુ બહુતર થતું જ જાય. આજ કારણથી શ્રી નિશીથસૂત્રમાં નવબ્રહ્મચર્યને વંચાવ્યા સિવાય શેષ ઉપરનું અંગાદિ શ્રત વંચાવે તે પ્રાયશ્ચિત્ત જણાવતાં શ્રી આચારાંગજીને નવબ્રહ્મચર્યના નામે ઓળખાવ્યા છે. પ્રશ્ન ૬૭૦–અસંખ્યાતા સંયમસ્થાનમાં પહેલું પણ સંયમસ્થાન જ્યારે સર્વ આકાશના પ્રદેશો કરતાં અનંતગણું પર્યાયવાળું છે તે પાંચ મહાવ્રતોને પર્યાયના અનતમા ભાગે જણાવે છે તેનું શું કારણ? સમાધાન–સમ્યકત્વ જેને ન હોય તેને જ્ઞાન ન હોય અને જ્ઞાન જેને ન હોય તેને ચારિત્ર ન હોય એટલે જઘન્યસંયમસ્થાનમાં સમ્યકૃત્વ અને જ્ઞાનના પર્યાયે પણ સાથે લઈ ચારિત્રના પર્યાની ગણતરી કરી છે ને તેથી તે જધન્યસંયમસ્થાનના પર્યાય સ્વીકાર કરતાં અનન્તગુણ છે પણ પાંચ મહાવ્રતના પર્યાય ગણતાં કેવલ મહાવ્રતના જ પર્યાયે લીધેલા હેવાથી પર્યાના અનંતમા ભાગે કહેલા છે. પ્રશ્ન ૬૭૧ - હિંસા વિગેરેથી વિરમવારૂપ પાંચ મહાવતે હેવાથી તે મહાવતને વિષય સર્વદ્રવ્ય કેમ બને? સમાધાન-આચારાંગજી બીજા ધ્રુતસ્કંધવાળી ચાર અને આચારપ્રકલ્પ જેનું બીજું નામ નિશીથ હેવા સાથે તે પૃથક હેવાથી જે નિશીથસૂત્રરૂપે કહેવાય છે તે પાંચમી એમ પાંચ ચૂલાને આચારાંગ કહેવાય છે ને તેને સમાવતાર પ્રથમ શ્રુતસ્કંધ જે નવ અધ્યયન પ્રમાણ અને સાધુઓના આચારમય હોવાથી નવ બ્રહ્મચર્ય નામે ઓળખાય છે તેમાં થાય છે. સમગ્ર સાધુ આચાર છ જવનિકાયની વિરાધનાના પરિહાર અર્થે હેવાથી નવ બ્રહ્મચર્યને સમવતાર શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં થાય છે ને વિરાધનાને ત્યાગ છ છવનિકાયવિષયક હોવાથી શસ્ત્રપરિજ્ઞાને સમવતાર છ જવનિકાયમાં થાય છે અને છ જવનિકાયનું Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) પાલન કરવાને યથાર્થ રસ્તે પાંચ મહાવત હોવાથી છ છવનિકાયને સમવતાર પાંચ મહાવ્રતમાં થાય છે અને તે પાંચ મહાવતેને વિષય સર્વદ્રવ્ય હોવાથી તેને સમાવતાર સર્વદ્રવ્યોમાં થાય છે એમ કહી નિર્યુક્તિકાર મહારાજ સમુચ્ચયે પાંચ મહાવ્રતને સર્વદ્રવ્યવિષયક જણાવે છે છતાં જુદા જુદા મહાવતે લઈએ તે પ્રાણાતિપાત વિરમણમાં હિંસાથી વિરતિ હોવાને લીધે સર્વજીવ જ વિષયભૂત છે, બીજા અને પાંચમા મહાવ્રતમાં જુઠ અને મમત્વને ત્યાગ હોવાથી સર્વદ્રવ્ય વિષયભૂત થાય છે અને ત્રીજા મહાવતમાં નહિ દીધેલ એવા ગ્રહણ કરવા ને ધારણ કરવા ગ્ય દ્રવ્યને ત્યાગ કરવાનું તથા દેવતાઈ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સ્ત્રીઓને ત્યાગ હેવાથી માત્ર પુદગલદ્રવ્યને અંગે હેય છે ને તેથી તે ત્રીજુ અને શું બન્ને મહાવતે પુલવ્યના પણ એક ભાગને જ અંગે છે. આવી રીતે જુદાં જુદાં મહાવતે જુદા જુદા વિષયવાળાં છે પણ સમુચ્ચયે પાંચે મહાવતે સમ્યકત્વને અંગે છે તે સ્પષ્ટ સમજાય તેમ છે. પ્રશ્ન ૬૭૨–સાનાવરણીય વિગેરે કર્મોને ઉપક્રમ (નાશ) જેમ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની ભક્તિ આદિ દ્વારા કરી શકાય છે તેવી રીતે આયુષ્યને અંગે જેટલું બાંધ્યું હોય તેટલું જ ભેગવાય છે કે તેમાં ઓછાપણું થાય છે? સમાધાન-જ્ઞાનાવરણીયઆદિક કર્મો જેમ નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારનાં હોય છે અને અનિકાચિત એવાં જ્ઞાનાવરણીયઆદિકને જ્ઞાનાદિની ભક્તિ આદિ દ્વારાએ નાશ થાય છે અને નિકાચિત એવા જ્ઞાનાવરણીયમાં ભક્તિ આદિ દ્વારા નાશ નહિ થતાં કેવલ ભેગવવા દ્વારાએ જ નાશ થાય છે, તેમ આયુષ્યકર્મ પણ અનપવર્તનીય નિકાચિત) હોય તે પુરું ભેગવાય છે પણ અપવર્તનીય (સોપક્રમ, અનિકાચિત) હેય તે રાગદ્વેષાદિ દ્વારાએ જલ્દી ભગવાઈ ટુંકા વખતમાં પણ તેની સમાપ્તિ થાય છે; અર્થાત આઠે કર્મોને ઉપક્રમ લાગે પણ છે ને નથી પણ લાગતે. Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પ્રશ્ન ૧૭૩–એક ભવમાં આયુષ્ય કેટલી વખત બંધાય છે અને ક્યારે બધાય છે? સમાધાન-તત્વાર્થ ટીકાકાર મહારાજ ફરમાવે છે કે-નિરૂપક્રમ આયુષ્યવાળા પચંદ્રિય છે પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે જ આવતા ભવનું આયુષ્ય બાંધે છે પણ સપક્રમ આયુષ્યવાળા પંચૅક્રિય છે અને પૃથ્વી, અપ, તેઉ, વાયુ અને વનસ્પતિ, બે, ત્રણ, ચાર ઈ દિયવાળા જીવો મુખ્યતાએ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, અને તે વખતે જે ન બાંધે તે બધા આયુષ્યને નવમ ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે નવમે ભાગ બાકી રહેતાં પણ જે ન બાંધ્યું હોય તે સત્તાવીસમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. દરેક જીવ પોતાના મરણની અંતર્મુહુર્તા પહેલાં તે જરૂર આયુષ્ય બાંધે છે, આયુષ્યને બંધ આખા ભવમાં એક જ વખત હેય છે. (ચાર આયુષ્યમાંથી આયુષ્ય આખા ભવમાં એકજ વખત એક જ પ્રકારનું બંધાય છે પણ ગતિ, જાતિ વિગેરે નામકર્મો તે ભિન્નભિન્ન જાતિનાં અને ઘણુ વખત બંધાય છે, પણ જે ગતિનું આયુષ્ય બાંધે તે ગતિમાં ગતિ જાતિ આદિક તે ગતિ બાંધતી વખતે મજબુત કરે અને તેથી જ શાસ્ત્રકારે “નામનિધત્તા” “જ્ઞાનામનિધત્તા વિગેરે શબ્દોથી આયુષ્યને વિશિષ્ટ જણાવે છે, અર્થાત્ જે ગતિનું આયુષ્ય ન બંધાયું હોય તે ગતિનાં ગતિ, જાતિ વિગેરે કમે સામાન્યબંધમાં રહે છે પણ નિધન થતાં નથી.) પ્રશ્ન ૬૭૪–આયુષ્ય જલ્દી ભગવાઈ જાય અગર તૂટે એમ માનવામાં કરેલાં કર્મને વગર ઉપભેગે નાશ થયે એમ માનવું પડે કે નહિ? સમાધાન–આયુષ્ય તે શું, પણ આઠ કર્મો બાંધેલાં હોય તે ભેગવવાં તે પડે જ છે, બધેલાં કેઈપણ કર્મને નાશ થતે જ નથી, પણ જ્ઞાનાવરણીય આદિક કર્મને ભક્તિઆદિ દ્વારાએ અને આયુષ્યને Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦ ) જ ઉપક્રમદ્રારાએ જે નાશ કહેવાય છે તે તેના ભાગને જલ્દી કરવાને અંગે અને તેના રસના નાશને અંગે છે એટલે કમબંધ એ પ્રકારે છે એક રસમધ અને બીજો પ્રદેશાધ, તેમાં જેવા રસથી કમ` બાંધ્યું' હોય તેવા રસથી જ તે બગવવું પડે એવા નિયમ નથી; કેમ કે રસને અંગે બાંધ્યા જેવા ભોગવવાના નિયમ રાખીએ તો નિંદન-ગર્હ ણુ–પ્રાયશ્ચિત્ત—ક્રિયા નિષ્કુલ થવા સાથે સ` ધમ—ક્રિયા પણ નિષ્ફળ ગણવી પડે, એટલું જ નહિ પણ જ્ઞાનાદિકને માટે અભ્યાસ વિગેરેની જરૂર રહે જ નહિ અને તે નિ ંદનાદિક બધા નિષ્ફલ હોય તે। કના અટલ સિદ્ધાંતને જાણુનાર અને પ્રરૂપનાર મહાપુરુષો તે નિંદનાદિ કરવાના ઉપદેશ અને તે દ્વારાએ કમનાશ થવાના કહેત જ નહિ. ખીને બંધ જે પ્રદેશ દ્વારાએ કહ્યો છે તે તે જેવા પ્રદેશાધ થયા હાય તેવા ભાગવવા જ પડે, તત્ત્વ એ છે કે રસબંધ ભાગવવા અનિયમિત છે, પણ પ્રદેશમધનું ભોગવવું નિયમિત છે. પ્રશ્ન ૬૭૫–સ અને પ્રદેશના ભેદમાં કાઈ દૃષ્ટાન્તથી સમજણુ દઈ શકાય ખરી ? સમાધાન—ક્રાઇક મનુષ્યે વગર વિચાર્યે વધારે કેરી ખાધી હાય અગર કેળાં ખાધાં હોય અને પછી તેના પેટમાં દુ:ખાવા થતાં વૈદ્યને તે દુઃખાવા ટાળવા માટે પૂછવામાં આવે ત્યારે વદ્ય તે દુ:ખાવાની શાંતિ માટે કેરી ખાનારને સુંઠ અને ક્રેળાં ખાનારને એલચી ખાવાનુ જે જણાવે છે તે સુંઠ અને એલચી ખાધા પછી માત્ર કેરી અને કેળાંના વિકારને તાડે છે પણ કેરી અને ક્રેળાંના પુદ્ગલા જે પેટમાં રહેલા છે તેને નાશ કરતા નથી, તે પુદ્ગલે જારમાં જ રહે છે, તેવી રીતે જ્ઞાનાવરણીય આદિકના જ્ઞાન રોકવાઆદિકના વિકારોને ભક્તિઆદિની ક્રિયા તાડી શકે છે પણ તેના નીરસ પુદ્ગલે તે આત્માને ભોગવવાં જ પડે છે. પ્રશ્ન ૬૭૬ આયુષ્ય વિગેરે ક્રર્માના ઉપક્રમ થાય અને તેથી તે જલ્દી ભાગવાય છતાં તેમાં કરેલાં ક્રમના નાશ ન માનવા તે ક્રમ બને ? Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૫). સમાધાન–એક મનુષ્ય પ્રતિદિન શેર અનાજ ખાતે હેય અને તેને જે મણ અનાજ આપવામાં આવે તો તેને ચાલીસ દિવસને ખેરાક છે એમ કહી શકાય, છતાં તે મનુષ્યને કાંઈક એ જબરો ભસ્મક જેવો વ્યાધિ થાય અને તે ચાલીસ દિવસને ખોરાક દશ દહાડામાં ખાઈ જાય. તેમાં આહાર જલ્દી ખાધે કહેવાય પણ આહારને નાશ થયો કહેવાય નહિ, તેવી જ રીતે બાંધેલા કર્મો પણ અનુક્રમે ભગવત જેટલા વખતે ભોગવી લેવાવાનાં હોય તેના કરતાં થોડા વખતમાં જે કર્મ ભોગવી લેવાય તેનું નામ ઉપક્રમ (નાશ) કહેવાય છે. ઘડીયાળની કુંચી ઘડીયાળ રીતસર ચાલે તે છત્રીસ કલાક પહોંચવાની હોય છતાં જે તેની ઠેસ ખસી જાય કે ઢીલી થાય તે તે ચાવી જલ્દી ઉતરી જાય તેમાં ચાવીને નાશ થયે કહેવાય નહિ. તેવી રીતે અનુક્રમે ભેગવાતું આયુષ્ય સે આદિ વરસ ચાલવાનું હોય છતાં રાગદ્વેષાદિ દ્વારાએ જદી અંતર્મુહૂર્તથી માંડીને કોઈ પણ વખતમાં ભગવાઈ જાય, તેમાં કમે ઊડી ગયું કહેવાય નહિ. પ્રશ્ન ૬૭૭–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચનું આઉખું ઉપક્રમવાળું હોતું નથી એમ ખરું? સમાધાન–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચનું આઉખું ઉપક્રમવાળું હોતું નથી એમ જે કહેવાય છે તે પર્યાપ્ત અવસ્થા થયા પછી સમજવું; કેમકે અપર્યાપ્ત અવસ્થાવાળા યુગલીઆઓનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય તે તે ઘટીને અંતર્મુહૂર્ત જેટલું થઈ જાય છે (એમ જે ન માનીએ તે જુગલીયાની સ્ત્રીઓને નવ લાખ છની ઉત્પત્તિ મનાય નહિ અથવા તે આર્મભૂમિના ક્ષેત્રમાં સંખ્યાતા વર્ષનું યાવત અંતર્મુહૂર્તના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય માનવા પડે પણ તે બનતું નથી માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ પોપમનું આયુષ્ય પણ અપવર્તનીય થાય છે. પ્રશ્ન ૬૭૮–લવણસમુદ્રમાં મનુષ્યનાં જન્મ-મરણ થાય કે નહિ ? Page #303 -------------------------------------------------------------------------- ________________ (ઉપર) સમાધાન-લવણસમુદ્રમાં અંતપમાં મનુષ્યનાં જન્મ-મરણ થાય છે, વળી તે અંતર્લીપ સિવાય બીજા નાનામોટા બેટ તેમજ પ્રવહાદિક સ્થાનમાં મનુષ્યનું રહેવું, જવું થાય અને ત્યાં મનુષ્ય જન્મ કે મરણ પામે તેમાં કોઈ જાતને બાધ દેખાતું નથી. પ્રશ્ન ૬૭૮–હાલમાં જે યતિઓ ગરજીઓ વર્તે છે તે રીતે તે યતિ તથા ગોરછનું કયું ગુણસ્થાનક માનવું ? સમાધાન–જિનેશ્વરમહારાજની સાચી શ્રદ્ધા અને પ્રરૂપણ જેમાં હોય તે એમાં ચોથું, અગર વાર-તહેવારે વ્રત નિયમ, પચ્ચ ખાણ કરતા હોય અગર અમુક અણુવ્રત ધારણ કરતા હોય તે પાંચમું ગુણસ્થાનક પણ કહી શકાય અને જેઓની શ્રદ્ધા, પ્રરૂપણું માર્ગને અનુસરતી નથી તેઓને વ્યવહારથી પણ એથે પાંચમે ગુણઠાણે કહેવાનું મુશ્કેલ પડે અર્થાત પહેલે ગુણઠાણે પણ હેય. પ્રશ્ન ૬૮-તમસ્કાય વસ્તુ શી છે તથા તે ક્યાંથી આવે છે? તેમજ દરરોજ નિયમિત ટાઈમેજ આવે છે તેનું કારણ? સમાધાન-તમસ્કાય એ અપકાયને વિકાર છે, તથા અરૂણોદ નામના સમુદ્રના મધ્યભાગમાંની તમસ્કાયની શ્રેણી નીકળે છે અને સૂર્ય વિગેરેના કારણથી તેને ધ્વસ પાય છે. પ્રશ્ન ૬૮૧–ભરતની જે શાશ્વતી ગંગા નદી છે તે હાલ છે તે કે બીજી સમાધાન-દિલ્હી, કાનપુર, કાશી થઈને બંગાળના અખાતમાં મેળવેલી જે આધુનિક ગંગા છે તે અષ્ટાપદથી વાળાને સમુદ્રમાં મેળવેલી ગંગા છે એમ અજિતનાથજીના ચરિત્રના આધારે જણાય છે. પ્રશ્ન ૬૮૨–સૂર્યના ઉદય થયા પછી નવકારશીઆદિનું પચ્ચખાણ લેવાય કે નહિ? Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૫૩) સમાધાન-મુખ્યવૃત્તિએ સૂર્યોદય પહેલાં ધારવું ન લેવું જોઈએ, છતાં હંમેશા પચ્ચખાણ કરનારાઓને માટે પછી પણ લેવા-ધારવામાં અડચણ નથી. પ્રશ્ન ૧૮૩–સિદ્ધચક્રજીના જુદા જુદા વર્ણ રાખવાનું કારણ શું? સમાધાન–જુદા જુદા પદોનું સહેલાઈથી ધ્યાન થઈ શકે છે. પ્રશ્ન ૬૮૪–સકલતીર્થ કયા આવશ્યકમાં ગણાય? સમાધાન–રાઈપ્રતિક્રમણમાં છ આવશ્યકની સમાપ્તિ તથા પચ્ચખાણ લેવાની શરૂઆતમાં કહેવામાં આવતું હોવાથી પચ્ચખાણ નામના છઠ્ઠા આવશ્યકમાં ગણવામાં આવે તે હરક્ત લાગતી નથી. પ્રશ્ન ૬૮૫–પિસહમાં શ્રાવકથી વાસવડે જ્ઞાનપૂજા થાય કે નહિ? સમાધાનકવ્યસ્તવ હેવાથી ઉચિત નથી એમ સેનપ્રશ્નમાં પૌષધવાળા માટે દીધેલા ઉત્તરથી જણાય છે. પ્રશ્ન ૬૮૬-છઠ્ઠા ગુણસ્થાને ચાર ધ્યાનમાંથી કયું ધ્યાન હેય? સમાધાન-પ્રમત્તદશા હોવાને લીધે આધ્યાનને સંભવ છે છતાં પણ વ્રતની પરિણતિને લીધે ધર્મધ્યાનને પણ સંભવ છે એટલે પ્રમત્તસંયત ગુણસ્થાનકે મુખ્યતાએ આર્તધ્યાન હેવા છતાં પણ ગૌણપણે ધર્મધ્યાન હેય એમ શાસ્ત્રકારો જણાવે છે. પ્રશ્ન ૬૮૭–પરમાધામ દેવોની ગતિ-આગતિ કેટલા જીવબેદમાં હોય? સમાધાન-પરમાધામી દેવતા મરીને અંડગેળીયા મનુષ્યપણે થાય છે જે અંગેળીયાપણામાં મહિનાઓ સુધી વેદના ભોગવવી પડે છે, પણ તે અંગળીયામાંથી પણ નીકળીને બીજી દુર્ગતિઓમાં પરમા Page #305 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ધામીને જીવ ઘણું રખડે છે અને પરમાધામીપણામાં ઉપજનારા છે સંકલિષ્ટ પરિણામ સાથે જેઓ દેવતાના આયુષ્ય, ગતિઆદિ પુણ્ય ઉપાર્જન કરે તેવા જ મનુષ્ય અગર તિર્યંચ હોય. પ્રશ્ન ૬૮૮–જંબુદ્વીપના પશ્ચિમમહાવિદેહમાં ચોવીસમી તથા પચીસમી વિજય છેવટ એક હજાર જન નીચે ગયેલ છે તે તેવી રીતે દરેક ક્ષેત્રે વિજયે ઊંડી છે કે કેમ? સમાધાન-પુષ્કરાદ્ધ ને ધાતકીખંડમાં પૂર્વ-પશ્ચિમ થઇને ચારચાર મહાવિદેહમાં બત્રીસ-બત્રીશ વિજ સરખી સપાટીએ હે તેમાં વીશમી પચીશમી વિજો કુબડી વિજ તરીકે ગણાતી નથી પણ જબુદીપના મેરુપર્વતની પશ્ચિમે રહેલા મહાવિદેહ ક્ષેત્રની સપાટી સરખી ન હેવાથી ધીમે ધીમે ઉતરતી છેવટે હજાર જોજન ઊંડી થઈ જાય છે; તેથી માત્ર જંબુદ્વીપની જ એવી શમી પચીશમી વિજય તે કુબડી વિજય તરીકે કહેવાય છે. પ્રશ્ન ૬૮૯–નિહાર (સ્થડિલ) સ્થાનને માટે કુલ કેટલા ભેદ અને તે કેવી રીતે ? ને કયે લે? સમાધાન-અનાલેક, અસંપાતિ, અનુપઘાત, સમ, અશુષિર, ત્રસમાસુબીજરહિત, વિસ્તીર્ણ, દૂર, અવગાઢ, અચિરકાળકૃત, એમ દશ પ્રકારના દૂષણમાં એ દશના અંકાદિ સંયોગથી ૧૦૨૩ ભાંગા થાય છે. આ બધા ભાંગા વર્ષને ૧૦૨૪ મો ભાંગે થંડિલાદિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. પ્રશ્ન ૬૯૦–પરમાધામીની કરેલી વેદના કેટલી નરક સુધીમાં હોય? સમાધાન-તત્વાર્થસૂત્રના આધારે ત્રણ નરક સુધી પરમાધામીકૃત વેદના હોય છે ને કેટલાકે પ્રાયે ત્રણ નરક સુધી દેવતાની વેદના માને છે ને આગળ પણ કેઈક વખત કથંચિત દેવતાની કરેલી વેદના હોય છે એમ માને છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫) પ્રશ્ન ૯૧–યુગપ્રધાને કેટલા હેય ? એમનું લક્ષણ શું? અને હાલમાં તેઓ છે કે નહિ ? સમાધાન-પ્રવચનસારોદ્ધારની રચના તેરમી સદીમાં થઈ છે અને તેમાં મહાવીર મહારાજનાં શાસનમાં બે હજાર અને ચાર (૨૦૦૪) યુગપ્રધાને થવાનું સ્પષ્ટ જણાવ્યું છે. આવશ્યકચૂર્ણિ વિગેરેમાં આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિજીને યુગપ્રધાન તરીકે જણાવેલા છે. શ્રીનિશીથચૂર્ણિમાં આર્ય કાલાકાચાર્ય મહારાજને યુગપ્રધાન તરીકે જણાવેલા છે અને શ્રી મહાનિશીથસૂત્રમાં શ્રીપ્રભઆચાર્યને યુગપ્રધાન જણાવેલા છે એ ઉપરથી યુગપ્રધાન શબ્દ અને તેની વિવક્ષા ઘણા પ્રાચીનકાલની છે એમ જણાય છે. જે કાલે જે પુરુષો વર્તતા હોય તે પુરુષોમાં આગમના સુક્ષ્મબોધને લીધે જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓને યુગપ્રધાનાગમ અર્થાત યુગપ્રધાન કહેવાય છે તેઓ એકાવતારી હોય છે, વર્તમાનકાળમાં યુગપ્રધાન તરીકે કઈ પણ વ્યક્તિ જાહેર આવી નથી. પ્રશ્ન ૬૯૨–સાત ક્ષેત્ર કયાં અને તેમાં ધનવ્યય કરવા માટે સાધુઓ “ઉપદેશ આપે કે “આદેશ કરી શકે? સમાધાન–જિનમંદિર, જિનમૂર્તિ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ ( સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) એ સાત ક્ષેત્ર છે. જુના ને ઉદ્ધાર કરવો કે નવાં ચ (દહેરાં) બનાવવા તે ચૈત્યક્ષેત્ર કહેવાય. ચિત્ય અને મૂર્તિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે અને તેથી જ દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારે ચિત્યદ્રવ્ય, દેવદ્રવ્ય, જિનદ્રવ્ય વિગેરે ભય સાધારણ શબ્દો વાપરે છે. જો કે ચૈત્ય અને મૂર્તિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે, અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હોય તે ચાલી શકત; પણ ચૈત્ય અને મૂર્તિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખરચ કરવાની યેગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રે જુદાં રાખ્યાં છે. વળી દરેક શ્રાવકે સે સેનૈયા જેટલી પિતાની Page #307 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) મીલક્ત થાય ત્યારે પિતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઈએ, એ વાતને ખ્યાલ પણ ચૈત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. વળી ભગવાનની ત્રિકાલ પૂજા કરવાવાળો શ્રાવક પિતાના દ્રવ્યને દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે એવો ખ્યાલ પણ મૂર્તિ નામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. ભગવાનના શાસનને પૂર આધાર છવાછવાદિતોના નાન પર હોઈ પુસ્તકને ઉદ્ધાર કરે, લખાવવાં કે સાચવવાં વિગેરેને અંગે થતો વ્યય જરૂરી હેઈ જ્ઞાન નામનું ક્ષેત્ર જુદું રાખેલું છે. આ ત્રણ ક્ષેત્રો (ચૈત્ય, મૂર્તિ અને જ્ઞાન)માં નવીન ઉત્પતિ, જુનાની સંભાળ કે કર્ણને ઉદ્ધાર કરાય તે યોગ્ય ગણાય છે. તેવી જ રીતે ચતુર્વિધ સંઘને અંગે સાધુ, સાધ્વી, નવી દીક્ષાઓ, દીક્ષિતને અશન, પાન, ખાદિમ, વસ્ત્ર-પાત્ર, કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય, તે સર્વ સાધુ-સાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયો સમજે તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મ પમાડ ધર્મમાં સ્થિર કરવાં. વળી અન્ય લેકે પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનને વ્યય થાય તે શ્રાવક-શ્રાવિકાક્ષેત્રમાં ધનનો વ્યય ગણુ. સાધ્વી અને શ્રાવિકા અનુક્રમે સર્વવિરતિ અને દેશવિરતિવાળી છતાં પણ સ્ત્રીપણાના કેટલાક સ્વાભાવિક દેને લીધે તેના તે અવગુણે તરફ દૃષ્ટિ જાય અને તેના સર્વવિરતિદેશવિરતિગુણ તરફ બહુમાનની નજર ન રહે તે અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે. ઉપર જણાવેલાં સાતે ક્ષેત્રમાં ધનવ્યય કરવા માટે ઉપદેશ દેવો એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે. યાદ રાખવું કે-એક પણ ક્ષેત્રના ભેગે કેઈને પોષવાને ઉપદેશ અપાય છે તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ. પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તે તે નયાભાસને ઉપદેશ કહેવાય છે, અને એક ધર્મની પ્રધાનતાએ અપાતે ઉપદેશ નયમાર્ગને ઉપદેશ કહેવાય છે; પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતે ઉપદેશ જ યથાર્થ ઉપદે કહેવાય છે, તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨૫૭) ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય, પણ કોઈપણ ક્ષેત્રમાં દુર્લક્ષ્ય કરાવીને કે ઉઠાવીને જે ઉપદેશ અપાય તે યથાર્થ ઉપદેશ કહેવાય જ નહિ. જૈનશાસ્ત્રમાં અખિલ કાર્યો ભવ્યજીએ પિતાની ઈચ્છાથી જ કરવાના છે અને તેથી જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છકારેણને પાઠ રાખી ઇચ્છાકાર નામની સામાચારી સૂચવી, મુખ્યતાએ બલાત્કારને સ્થાન નથી એમ જણાવેલું છે, તે પછી સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા કે બલાભિગ ન હોય તે સ્વાભાવિક જ છે, તેથી બીજા પ્રયજનોની માફક આ સાત ક્ષેત્રને અંગે પણ સાધુનો અધિકાર માત્ર ઉપદેશ જ હોઈ શકે. જો કે ચૈત્યદ્રવ્યનાં ગામ, ગાય વિગેરે, કઈ રાજા આદિક મનુષ્ય હરણ કર્યા હોય અગર હરણ થતાં હોય, તેની ઉપેક્ષા થતી હોય, તેનું નિવારણ કરવાની ફરજ ગચ્છની અંદર રહેલા સાધુઓ અને ગચ્છથી નિરપેક્ષપણે વિચરતા સાધુની પણ છે, તે પણ તે ફરજ બતાવનાર ગાથાની જોડે જ એમ જણાવવામાં આવ્યું છે કે તે જ ચેત્યાદિકને માટે નવા માગવાના છે ઉત્પત્તિના કાર્યો કરતાં સાધુઓના મહાવ્રતની શુદ્ધિ રહે નહિ માટે સાધુઓએ સાત ક્ષેત્રને અંગે શ્રેતાના ઉદ્ધારની અપેક્ષાએ માત્ર ઉપદેશ જ કરવો યોગ્ય છે. પ્રશ્ન ૬૯૩–પાણીની પરબો કરાવવા અને કૂવા ખોદાવવામાં પાણી પીનારાને સંતોષ થાય અને તેથી પુણ્ય બંધાય એવો ઉપદેશ સાધુ આપે કે નહિ? સમાધાન–પર મંડાવવા કે કૂવે ખેદાવવા જેવા કામમાં પાણી પીનાર છના સંતોષની અપેક્ષાએ તે પરબ બંધાવનાર કે કુવો ખોદાવનારને પુણ્યબંધ થાય છે એમ ન કહી શકાય, તેમજ કે ખોદતાં કે પરબો બાંધતાં કે તેના પાણીને ઉપયોગ થતાં હિંસા થાય છે તેથી પાપબંધ થાય છે, એમ પણ મુખ્યતાએ કહી શકાય નહિ. (આ હકીકત સૂગડાંગ-સૂત્રમાં સ્પષ્ટપણે જણાવેલી છે, તેવી જ રીતે ચૈત્ય Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) અને ઉપાશ્રયને અંગે પણ છકાયનો આરંભ થાય તે હિંસાને ઉપદેશ પણ સાધુ આપે નહિ. છકાયની હિંસાથી રસોઈ કરી હેય છતાં સાધુને આહાર–પાણી આદિ વહેરાવવાથી લાભ છે એમ કહેવાય છે અને તે આરંભથી થયેલા આહાર-પાણીને ઉપયોગ પણ સાધુઓ કરે છે, છતાં તે લાભને ઉપદેશ અને ઉપયોગ થવાથી આરંભની કંઈ અનુમોદના થતી નથી, તેવી રીતે કૂવા વિગેરેના પાણીનું અચિત્તાપણું થઈ જાય અગર કરે અને પછી તેનું દાન દેવામાં લાભ બતાવાય તેથી કૂવા ખોદવા કે પરબો બંધાવવા વિગેરેમાં લાભ કહી શકાય નહિ. વળી છકાયના આરંભથી થયેલ શયા (મકાન)ના દનથી લાભ થાય તે પણ તે મકાન કરવાને ઉપદેશ પણ સાધુથી આપી શકાય નહિ. પ્રશ્ન ૬૯૪–બાદર-એકેંદ્રિય જીવને સ્પર્શ કરતાં કેટલું દુઃખ થાય છે? સમાધાન–બાદર-એકેંદ્રિય છે સ્વભાવથી જ અત્યંત અનિષ્ટ વેદના ભોગવી રહ્યા છે, તેમાં તેને સ્પર્શ કરવાથી પાકીને ફરેલા ગુમડા ઉપર કાંઈ અડે અને આપણને જેમ વેદના થાય, તેમ બાદર–એકેંદ્રિયને અડવાથી વેદનાને ઘણો વધારે થાય છે. આ વાત વિચારવાથી શાસ્ત્રકારોએ બાદર–એકેંદ્રિયના સ્પર્શનો પણ કરેલું નિષેધ અને સ્પર્શ કરવાથી જણાવેલું પ્રાયશ્ચિત્ત એગ્ય જ છે એમ સમજાશે. પ્રશ્ન ૬૯–એક ઘરમાં દશ માણસ હોય, તેમાં કેટલાક પાપી હોય અને કેટલાક ધમ પણ હોય તે પાપીએ કરેલા પાપથી ધમી લેપાય કે કેમ? સમાધાન–શાસ્ત્રકારો મન-વચન-કાયાથી જેમ પાપને કરવું અને કરાવવું એ બંનેને નિષેધ કરે છે, તેવી જ રીતે પાપની અનુમેદનાને નિષેધ કરે જ છે અને અનુમોદના શાસ્ત્રકારો ત્રણ પ્રકારે જણાવે છે ૧. જે કંઈ પણ છવ આપણા પ્રસંગમાં આવેલ અને તે જે કાંઈ પાપ કરે છે કે તે પાપ કરવાનું આપણે કહ્યું ન હોય છતાં, Page #310 -------------------------------------------------------------------------- ________________ (૨૫) તેને નિષેધ ન કરીએ તે આપણને અનુમોદના નામને દોષ લાગે (આ જ કારણથી ઉપદેશકની પાસે આવેલા અગર તેના પ્રસંગમાં આવેલા જે જે મનુષ્યો હોય તેને તેને તેઉપદેશક મહાત્માએ સર્વપાપને સવેચાત્યાગ કરવાને ઉપદેશ કરવો જ જોઈએ અને આ જ કારણથી શાસ્ત્રકારે સર્વ પાપના સર્વથા પરિહારરૂપી સર્વવિરતિને ઉપદેશ આપ્યા સિવાયને દેશવિરતિઆદિને ઉપદેશ આપવામાં આવે તે ગૃહસ્થપણુમાં રહેલા દેશવિરતિવાળાએ કરેલા પાપની અનુમોદનાનું પાપ ઉપદેશકને લાગે એમ સ્પષ્ટપણે કહેલું છે. જો કે સર્વપાપના ત્યાગ અને તેના ફળનું સ્વરૂપ જેણે યથાસ્થિત જાયું છે અને સર્વ પાપોની વિરતિરૂપ સર્વવિરતિ આદરવાને કે દેરાથી પાપને વિરામ કરવો તે રૂ૫ દેશવિરતિ આદરવાને પણ અશક્ત હોઈ દેશવિરતિ કે એકલું સમ્યકત્વ આદર્યું હોય તેવા શ્રાવકોને તે ઉપદેશકો શ્રાવકની યોગ્યતા અનુસાર માર્ગનુસારી, સમ્યક્ત્વ, દેશવિરતિપણું કે સર્વવિરતિપણાને યથારુચિ ઉપદેશ ક્રમે કે ઉત્ક્રમે આપી શકે છે, અને તેથી જ તેવા છને ઉદ્દેશીને પંચાશક, ધર્મબિંદુ, શ્રાવકધર્મપ્રકરણ, શ્રાદ્ધવિધિ કે ધર્મ સંગ્રહ વિગેરે ગ્રંથ રચવામાં આવેલા છે, પણ તે સર્વગ્રંથમાં એ વાત તે સ્પષ્ટ જ કરવામાં આવી છે કે સર્વપાપની નિવૃત્તિરૂપ યતિધર્મને લેવા માટે અશક્ય હોય તેવાઓને જ દેશવિરતિનું પ્રહણ હોય છે. તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ કરવાને અસમર્થ મનુષ્યોને જ એકલું સમ્યક્ત્વનું ગ્રહણ વિગેરે હોય છે. એમ સ્પષ્ટ કરે છે. આ બધી વસ્તુસ્થિતિ જોનારે મનુષ્ય સમજી શકશે કે પિતાના ઘરમાં સાથે રહેનારા કુટુંબીજનો તે શું પણ સામાન્યસંબંધવાળા કે લાગવગવાળા જીવોને પણ તેઓ જે પાપ કરે તેનાથી તેમને રોકવા માટે પ્રયત્ન ન કરાય તે તે પાપ નહિ કરનારા મનુષ્યને પણ અનિષેધ નામની અનુમતિ લાગી તેનું પાપ લાગે છે. આ જ કારણથી દરેક સમ્યકત્વવાળે મનુષ્ય “મા જાવ ક્રાgિ gujન' એટલે જગતને કોઈપણ જીવ પાપનાં કાર્યો ન કરે'- એવી ભાવના તથા તેની ઉદ્દઘોષણું સતત પ્રવૃત્ત રાખે છે.) Page #311 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦) ૨. આવી અનિષિદ્ધ-અનુમોદનાની માફક બીજી પ્રશંસા નામની અનુમોદના શાસ્ત્રકારો જણાવે છે. પાપ કરવામાં સાગરિત થનારા જેમ સ્પષ્ટપણે પાપના ભાગી હોય છે, તેવી જ રીતે પાપ કરતી વખતે પાપમાં મદદગાર નહિ બનનાર પણ મનુષ્ય પાપનું કાર્ય થઈ રહ્યા પછી પણ ફલોગ કે વચનદ્વારા પણ તે કાર્યને વખાણે છે તે વખાણનાર મનુષ્યને તે થયેલા પાપકાર્યની પ્રશંસા નામની અનુમોદના ગણવામાં આવે છે. આવી જાતની અનુમોદના લેકેમાં પ્રસિદ્ધ હેવાથી પણ મનુષ્યો યથાસ્થિત વસ્તુના બેધને અભાવે પૂર્વે જણાવેલી અનિષિદ્ધઅનુમોદનાને કે આગળ જણાવીશું તેવી સહવાસ-અનુમંદનાને, અનમેદનારૂપે બેલતા નથી, ગણતા નથી; પણ માત્ર આ પ્રશંશા-અનમેદનાને જ અનુમોદના રૂપે ગણે છે આ પ્રશંસા-અનુમોદનાના નિષેધ માટેજ યોગબિંદુકાર ભગવાન શ્રીહરિભદ્રસુરિજીએ માત-પિતા આદિનું મરણ થયા છતાં પણ તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગને નિષેધ કરે છે, અને તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગ કરનારને મરણના ફળને ઉપભોગ ગણનાર ગણી, માતા-પિતાઆદિના મરણની અનુમોદનાવાળો ગણેલ છે અને તેથી જ તે જ શાસ્ત્રમાં તે માતા-પિતાદિના વસ્ત્ર, આભૂષણને તીર્થક્ષેત્રાદિમાં ખર્ચી નાંખવાનું જણાવેલું છે. . આ અનિષિદ્ધ અને પ્રશંસા અનુમોદનાની માફક ત્રીજી સહવાસ નામની અનુમોદના શાસ્ત્રકારોએ જણાવેલી છે. આ સહવાસ નામની અનમેદનાથી લાગતા પાપની નિવૃત્તિ માટે જ તીર્થંકર, ગણધર આદિ મહાપુરુષોને પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સાધુતા ગ્રહણ કરવાની વિશેષે જરૂર હોય છે. આ વસ્તુને સમજનાર મનુષ્ય જેટલી અવિરતિ રહે તેટલું વધારે વધારે કર્મ બંધાય એવું શાસ્ત્રોક્ત યથાસ્થિતવચન (થન) સહેજે માની શકશે. આ ત્રીજી સહવાસઅનુમોદનાના ભેદને સમજનાર મનુષ્ય પોતાના કુટુંબીજનમાંથી કેઈએ પણ કરેલા પાપની અનુમોદનાના દેશને ભાગીદાર કુટુંબના સમગ્ર જન બને છે એમ સ્પષ્ટ સમજી શકશે (આવા જ કારણથી ગૃહસ્થાશ્રમમાં Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૬૧ ) રહીને ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થલાયક ધર્મકરણ કરવાવાળો પણ પાપને અંગે માત્ર ખાળે ડૂચા મારે છે પણ મેટા દરવાજા ખુલ્લા જ રાખે છે, અને આ જ કારણથી દેશવિરતિના ઉત્કૃષ્ટ-સ્થાન કરતાં પણ પ્રમત્તસંયતના જઘન્ય–સ્થાનમાં અસંખ્ય ગુણ નિર્જરા જે શાસ્ત્રકારોએ ફરમાવી છે તથા સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઉત્કૃષ્ટ દેશવિરતિની પ્રાપ્તિ માટે ખપાવાતી કર્મ સ્થિતિ કરતાં વધારે ખપાવે ત્યારે જ પ્રમત્તચારિત્રની પણ પ્રાપ્તિ થાય એ વાત સ્પષ્ટપણે સમજાશે.) પ્રશ્ન ૬૯૬-પાક્ષિક–પ્રતિક્રમણમાં છીંક આવે તેને કાઉસ્સગ્ન કરવો પણ કેટલાક પૂજા અગર સ્નાત્ર ભણાવવાનું કહે છે તે તેને ખુલાસે શું? અને તેને ઉલ્લેખ શાસ્ત્રમાં છે કે નહિ? સમાધાનપૂર્વાચાર્યોના પ્રશ્નોત્તરગ્રંથને અનુસારે પાક્ષિક–પ્રતિકમણમાં શાંતિથન સુધી છીંકનું નિવારણ કરવામાં આવે છે, પણ પાક્ષિકમાં થયેલી છીંકને અંગે અપશુકન ગણું તેનાથી થતા શુદ્રોપદ્રવના નાશને માટે એક સે આઠ શ્વાસોચ્છવાસ (ચાર લેગસ્સ સાગરવરગંભીરા સુધી)ને કાઉસ્સગ કરી શુદ્રોપદ્રવના નાશ કરવા યક્ષાંબિકાદિની સ્તુતિ કહેવામાં આવે છે. આ હકીકત સાધુ-શ્રાવક ઉભયને સાધારણ હોઈ ત્યાં જણાવેલી છે, પણ પરંપરાએ શ્રાવકને આવેલી છીકના અપશુકનથી સંભવિત ક્ષુદ્રોપદ્રવના નાશ માટે તે શ્રાવક દ્રવ્ય-સ્તવન અધિકારી હોવાથી સત્તરભેદી પૂજા અથવા શક્તિની ખામીએ સ્નાત્રપૂજ રચાવે છે. પ્રશ્ન ૬૯૭—“વોઇતુ માનાર સૌ સાથે બેલે છે, તેમ “સંસારાવાની ચેથી થેય સાથે બોલે છે, તેનું કારણ શું ? સમાધાન–પ્રતિક્રમણના છ આવશ્યકેની સમાપ્તિથી થયેલા હર્ષને અંગે અંતમાં શાસનના અધિષ્ઠાતા જિનેશ્વર તેમજ સર્વ જિનેશ્વર અને જિનેશ્વરભગવાનની વાણુને મહિમા ગાવા માટે શબ્દ અને રાગથી વધતી એવી “ તુ’ ‘વિરાટ’ અને ‘વંતા ૦” એ રૂપ Page #313 -------------------------------------------------------------------------- ________________ (૨૬૨) સ્તુતિઓ સર્વ પ્રતિક્રમણ કરનારાઓ સાથે બેસે છે, અને એ હકીકત પ્રવચનસાહાર વિગેરેમાં સ્પષ્ટપણે જણાવી છે. પાક્ષિક-પ્રતિક્રમણમાં રં વાવાવાની ચોથી થેયના છેલ્લા ત્રણ પાદ જે સાથે બેલવામાં આવે છે તેમાં જુદાં જુદાં કારણે જણાવવામાં આવે છે. (૧) હરિભદ્રસૂરિજીને ચૌદસે ગુમાલીસ ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા હતી તેમાં સામૂઢા” નામની ચોથી થાયરૂપી ચૌદસે ચુંમાલીસમો ગ્રંથ હિતે અને તેને પહેલે પાદ રચ્યા પછી સુરીશ્વરમહારાજની તબીયત વધારે અસ્વસ્થ થવાથી તે ત્રણ પાદે ત્યાં હાજર રહેલા શ્રમણાદિ સંઘે ઉચ્ચસ્વરથી પૂરા કર્યા અને તેથી તે ત્રણ પાદો સકળ સંઘ ઉચ્ચસ્વરે બોલે છે. (૨) કેટલાકના કહેવા પ્રમાણે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતાં ચતુવિધ–સંધને કોઈક વ્યંતરદેવતા ઉપસર્ગ કરતે હવે તેને નિવારવા માટે ગીતાર્થ ગુરુમહારાજની આજ્ઞાથી ચતુર્વિધ-સંઘે “ gr' વિગેરેને ઉચ્ચસ્વરે ઉચ્ચાર કર્યો ને તેવા તે “શંકા' આદિના ઉચ્ચારથી તે ઉપદ્રવ કરનાર વ્યંતર નાસી ગયો અને તેથી આ ત્રણે પાદો ઉચ્ચસ્વરે ચતુર્વિધ-સંધ બેસે છે. (૩) કેટલાકના કહેવા પ્રમાણે તે કઈ સમર્થ મહાપુરુષની અધ્યક્ષતામાં કોઈ તેવા મોટા ક્ષેત્રને શ્રાવક સમુદાય મેટું પાક્ષિક-પ્રતિક્રમણ કરવા બેઠો હતો. તે સ્થાન શહેરના દરવાજાની નજદીક હતું. તે વખતે તે પાક્ષિક-પ્રતિક્રમણમાં બેઠેલા વર્ગમાં જ શહેરને અધિકારી વર્ગ પણ બેઠેલ હતે આ સ્થિતિના ચરપુરુષદ્વારા સમાચાર મળવાથી નજીકના શત્રુએ લશ્કર સાથે તે જ વખતે હલે કર્યો, તે વખતે ગીતાર્થમહારાજની આજ્ઞાથી “જાના” વિગેરેનો ઉચ્ચાર સર્વ પ્રતિક્રમણ કરનારાઓએ સાથે ઉચ્ચસ્વરે કર્યો. એ ઉચ્ચસ્વરથી અને અનેકજન સાથે કહેવાતા સ્તુતિના શબ્દના ઘોંઘાટથી શત્રુનું લશ્કર તે સ્થાનવાળાની સાવચેતી સમજીને નાસી ગયું અને તેથી તે શહેરના તે અધિકારી વર્ગ વિગેરેની શ્રદ્ધા અને ભક્તિ વધારે જાગ્રતા Page #314 -------------------------------------------------------------------------- ________________ (૨૬૩) થયાં અને તે દિવસથી તે સમર્થ ગીતાર્થ ગુરુમહારાજાની આજ્ઞાથી પાક્ષિકઆદિ પ્રતિક્રમણમાં તે પાદે ઉચ્ચસ્વરે બેલાય છે. “સંસારરાવની ચોથી થેઈના છેલ્લા ત્રણ પાદોને ઉચ્ચ સ્વરે બોલવામાં પૂર્વે જણાવેલા ત્રણ કારણેમાંથી કોઈ પણ કારણ હોય પણ સરસ્વતી દેવીની સ્તુતિરૂ૫ તે ચેથી થેયના અંતના ત્રણ પાદ દરે સારે સ્થળે મોટા પ્રતિક્રમણમાં સમુદાયથી જ બોલાય છે. પ્રશ્ન ૯૮-એક ઘરમાં ધણું–ધણીયાણી છે, તેમાં સ્ત્રી ખરાબ લક્ષણવાળી છે, તે તેનું પિષણ કરતાં અસંજતિનું પિષણ થયું કે નહિ ? સમાધાન–શાસ્ત્રોમાં ભગોપભોગવતના અતિચારમાં કમને સાથીને પંદર કાંદાને જણાવતાં “અસતીષણ નામને કમદાન જણાવે છે, અસંયતિપિષણ નામને અતિચાર કોઈ પણ સાધુ કે શ્રવકના વ્રતને અંગે શાસ્ત્રકારોએ કહેલું નથી. જે અસંયતિપિષણને અતિચાર ગણવામાં આવે તે શ્રાવકના પહેલાં અણુવ્રતમાં ભક્ત પાનવચ્છેદ નામને સ્થૂલહિંસાવિરતિને અંગે અતિચાર કહેત જ નહિ. યાદ રાખવું કે-ભાત-પાણીની વ્યવચ્છેદને અતિચાર કુટુમ્બી મનુષ્યો અને ઘરના પશુપંખીને અંગેજ છે, અને તે કુટુંબી વિગેરે સર્વ અસંતજ છે, અને તેઓને ભાત-પાણી ન દેવામાં કે દેતા હોય તેમાં અંતરાય કરવાનાં અતિચાર માનનારા શાસ્ત્રકારે અસંયતિપોષણને અતિચાર તરીકે કહી શકે જ નહિ. અસતીપષણની જગ્યા ઉપર અસંયતિપોષણને જુઠે બુદ્દો ઉઠાવનાર બીજા કોઈ જ નહિ પણ પેલા દયાના દુશ્મને તેરાપંથીઓ જ છે અને અક્કલ વગરના કેટલાક તે પંથને નહિ માનનારા પણ તે અર્થ બોલવામાં દેરાયા છે; પણ વાસ્તવિક રીતિએ અસંયતિપોષણ અતિચાર નથી. પણ અસતીષણ અતિચાર છે. વળી અસતીપિષણ અતિચાર હોવાથી જ તે ભોગપભોગવતને અતિચાર ગણાય; પણ ને અસંયતિપિષણ નામને અતિચાર હોત તે તે મુખ્યતાએ પહેલા અણુવ્ર જ અતિચાર હેય તથા ભોગપભોગપરિમાણ વ્રતમાં પણ Page #315 -------------------------------------------------------------------------- ________________ (૨૬૪) અસતીષણ નામને અતિચાર રાકના નિયમના અતિચારોમાં નહિ ગણતાં કર્મ એટલે આજીવિકાને અંગે થતા વનકર્માદિક કારણોની માફક અસતીષણને પણ આજીવિકાના કારણ તરીકે અતિચાર ગણાવે છે. આ બધે અધિકાર વિચારવાથી સ્પષ્ટ સમજાઈ જશે કે આજીવિકા ચલાવવાને માટે દાસી આદિ અસતીઓનું પિષણ કરી કુટણખાનાં ચલાવી, તેનું ભાડું લેવું તે જ અસતીપણુ અતિચાર ગણાય. આ ઉપરથી દયાના દુશ્મને અનુકંપાદાનના નિષેધને માટે અસતીષણની જગ્યા ઉપર અસંયતિપોષણ શબ્દ વાપરી જે અનુકંપાદાનને નિષેધ કરે છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે તેમજ આર્યની પંક્તિમાં પણ બેસવા લાયક નથી. આવી રીતે પ્રકૃતિ અતિચારને અધિકાર છતાં સંસારથી વૈરાગ્ય પામેલે કઈક બ્રહ્મચર્યની પરિણતિવાળો મનુષ્ય રસોઈયાના ખર્ચને બચાવવા માટે જ પિતાની સ્ત્રીને અસતી જાણ્યા છતાં પણ તેના પિષણને અસતીષણ ધારી લે તેમાં નવાઈ જેવું નથી. પ્રશ્ન ૬૯૯–રસગૌરવ, ઋદ્ધિગૌરવ અને સાતગૌરવનું સ્વરૂપ શું? સમાધાન-સાધુને અંગે જેમ કેઈ સાધુને ઇષ્ટ રસવાળા સરા સારા પદાર્થોની ગેચરી મળતી હોય તે સાધુ તે બીજા સાધુને કે જેને ભિક્ષા પણ સારી રસવાળી કે ઉચિત મળતી નથી તેને કહે કે મને કેવી સરસ ગોચરી મળે છે, આવી ગોચરી મળવાથી જ ખખરી ઉત્તમત્તા છે એમ કહે અગર મનમાં માને છે તે રસગૌરવ કહાય. યાદ રાખવું કે-સારા રસવાળી ગોચરી ખાતાં કથંચિત પ્રમાદને લીધે આનંદ થાય છે તે રસની આસક્તિ છે પણ રસગૌરવ નથી. ગૌરવ એ અભિમાનને જ પર્યાય છે. તેવી જ રીતે નરેન્દ્રપૂજા અને સાધુસાવીને પરિવાર કે તેને આદર મળવાથી થતું અભિમાન તે અદ્ધિગૌરવ ગણાય અને પિતાના શરીરને કઈપણ જાતની આધિવ્યધિથી પીડિતપણું ન હોય. પણ પરમશુભયથી સંયમમાં સહાયકારક એવા સાતવેદનીયને ઉદય હેય છતાં તે સાતાના ઉદયને અંગે અપમાન Page #316 -------------------------------------------------------------------------- ________________ (૨૬૫) કરે અને બીજા સામાન્ય સાતાના ઉદયવાળાઓને અધમ તરીકે વિચારે કે જણાવે છે તે સાતગૌરવ કહેવાય. પ્રશ્ન ૭૦૦–જગતમાં શિયાળે અને ઉનાળે, રાત્રે અને દિવસે પુદ્ગલેના સ્પર્શી થવામાં નિયમ ખરે કે નહિ ? સમાધાન–ઉનાળામાં કે દિવસે તિર્જીકમાં જ્યાં સૂર્ય વિગેરેનું ફરવું હોય છે અને તેથી ઘણે ભાગે ઉષ્ણસ્પર્શ વેદાય છે, તે પણ સર્વલેકમાં કે તિછલેકમાં પણ બધા પુદ્ગલે ઉષ્ણસ્પેશવાળા જ હોય એ નિયમ નથી, તેમ શીતઋતુમાં બધા શીતસ્પર્શવાળા જ હોય એવો નિયમ નથી, પણ દિવસે શુભપુગલે અને રાત્રે અશુભપુદ્ગલેને પ્રભાવ છે, એમ શાસ્ત્રદૃષ્ટિથી જણાય છે. તેવી જ રીતે અલેકમાં પ્રાયે અશુભ પરિણામવાળા, તિર્યગલકમાં મધ્યમ પરિણામવાળા અને ઊર્વકમાં શુભ પરિણામવાળા પુદગલે તે તે ક્ષેત્રના પ્રભાવથી હેય એમ પણ શાસ્ત્રદષ્ટિથી જણાય છે. પ્રશ્ન ૭૮૧–જેના ઘરમાં મરણ થાય તે ઘરમાં બહારથી આવનાર માણસને તે ઘરનું પાણી પીવાથી તથા ખાવાથી તે જ દિવસે જિનપૂજા થાય કે નહિ? અથવા કેટલા દિવસનું સૂતક લાગે? સમાધાન શ્રી દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં “ife કુદરું ન પવિરે એ ગાથાની વ્યાખ્યામાં આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જન્મ અને મરણના સૂતકવાળા કુલમાં સાધુઓને પણ આહારપાણી લેવાનું તેમજ પ્રવેશ કરવાનું પણ વજેવા કહેલ છે. શ્રી આચારાંગ-સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં તથા વ્યવહાર–ભાષ્યમાં સતકવાળાના કુલે દશ દિવસ સુધી વર્જવાનાં જણાવે છે, તેથી સૂતકવાળાને ઘેર ખાવું-પીવું વર્જવું એ ઉચિત જણાય છે, પણ સૂતકવાળાને ઘેર ખાનાર–પીનારે તે ખાવા-પીવાના દિવસ સિવાય પિતાને ઘેર આવ્યા પછી પણ સૂતક પાળવું જોઈએ એવો કઈ શાસ્ત્રીય લેખ જાણવામાં નથી. જે કે શ્રીમાન વિજયસેનસૂરિજી વિગેરે દેશાચાર ઉપર સતપાલનને Page #317 -------------------------------------------------------------------------- ________________ (૨૬૬) આધાર રાખવા જણાવે છે, છતાં તેઓશ્રી પણ “સૂતકનાં ગૃહો દશ દિવસ સુધી વર્જવાં એવી તપાગચ્છની પ્રવૃત્તિ છે એમ સ્પષ્ટ જણાવે છે. વ્યવહારસૂત્રમાં સૂતકના ગૃહની વર્જનીયતા લૌકિક છે એમ જણાવે છે, તે પણ તે સૂતકના ગૃહે નહિ લઈને આહારપાણ લેનારને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવે છે. વળી વ્યવહાર–ભાષ્યમાં ડુબ, ચમાર વિગેરેના કુલે વર્જવાં તે પણ લૌકિક જણાવે છે; છતાં પણ તેવા કુલેમાં આહારપાણ લેનાર સાધુને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવે છે. સૂતકવાળાના ગૃહ વજેવા અને સૂતક પાળવું એ શાસ્ત્રાનુસારી હોવા સાથે ગચ્છમર્યાદાને પણ અનુસરતું જ છે. પ્રશ્ન ૭૦૨–બહાર-દેશાવર પિતાને કુટુમ્બી સગે રહેતે હેય અને ત્યાં મરણ થયું હોય એવા સમાચાર આવવાથી સૂતક લાગે કે નહિ અને કેટલા દિવસે જિનપૂજા થાય ? સમાધાન–શાસ્ત્રકારોએ સામાન્ય રીતે જન્મ-મરણના સ્થાનને અંગેજ અશુચિપણું માનેલું છે અને તેથી દેશાંતર થયેલા મરણના સમાચારથી સૂતક પાળવાને સંબંધ રહેતું નથી, પણ સૂતકાદિ તે શું પણ ખુદ નાન પણ શાસ્ત્રકારોએ અનુવાદનીય માનેલું છે, પણ વિધેય તરીકે માનેલું નથી તેથી લેકમાં સિદ્ધ રીતિને અનુસાર દશ દિવસમાં જેટલું બાકી હોય તેટલે કાળ અશૌચપણું પાળવું એમ લૌકિક રીતિની મૂલભૂત સ્મૃતિઓ કહે છે. પ્રશ્ન ૭૦૩–ઘરમાં પિતાની સ્ત્રીને અથવા પુત્રીને અથવા ભાઈની મીને અથવા સગાભાઈની પુત્રીને સુવાવડને પ્રસંગ પ્રાપ્ત થાય તે વખતે ઘરનાં રહેનાર ચુકતે (તમામ) માણસો તે ઘરથી અલગ (જુદા) જમે, સુવાવડવાળા ઘરની સાથે કોઈ જાતને સંબંધ રાખે નહિ, તે તેમને (અલગ રહેનારાઓને) સૂતક લાગે કે નહિ? સમાધાન-શાસ્ત્રકારોના વચન પ્રમાણે જે સ્થાનમાં જન્મસૂતકાદિ હેય તે સ્થાનમાંજ અશુચિ ગણાય છે, અને વર્તમાનમાં રિવાજ પણ Page #318 -------------------------------------------------------------------------- ________________ (૨૬૭) એ છે કે-પ્રસુતિવાળી બાઈ સર્વથા ભિન્દ્રસ્થાને રહેલી હોય તે કુટુંબીઓને અશૌચ લાગતું નથી, અને તેથી તે ભિન્ન રહેલા કુટુંબીઓ જિનપૂજાજિક કાર્યો કરે છે. એ બાબતને શાસ્ત્રકારોએ વિશેષ ખુલાસે કર્યો હોય એવું ધ્યાનમાં નથી. પ્રશ્ન હ૦૪-એક જ મેભારે પાંચ સાત ઘર હોય અને તેમાં વચમાંના કોઈ ઘરમાં સુવાવડનો પ્રસંગ આવે તે બાકીના રહેલા (બાજુના) ઘરેવાળાને સૂતક લાગે કે નહિ? અને જે સૂતક લાગે તે કેટલા દિવસનું? જિનપૂજા કેટલા દિવસે થાય? સમાધાન–શાસ્ત્રકારોએ સૂતકસ્થાનથી સે હાથ સુધી અશુચિ ગણું સ્વાધ્યાય વર્જવા માટે સાધુઓને ફરમાન કર્યું છે, તે અનુસાર સૂતકનું સ્થાન નિકટ હોય તે અપવિત્રતા માનવી. એ હિસાબે એક ભવાળાં સ્થાને વર્જવાને વ્યવહાર ચાલ્યું હોય એમ જણાય છે. સતકના સમયનું પ્રમાણ દશ દિવસનું છે એ વિગેરે ઉપર જણાવવામાં આવેલું છે. પ્રટન ૭૦૫–પિતાના ઘરમાં મરણ થાય તે તેનું કેટલા દિવસનું સૂતક લાગે ? સમાધાન-સૂતકને માટે દશ દિવસ વર્જવાની વાત ઉપર જણાવેલી છે. તેથી વધારે ઓછું કરવાનું આમાં કંઈ કારણ જણાતું નથી. પ્રશ્ન ૭૦૬–૧ખી, માસી તથા સંવત્સરી પ્રતિક્રમણમાં મોટી– શાંતિ અને છેલ્લે લેગસ્સ બેલાયા પછી “સંતિકરે' બોલવું જ જોઈએ ? સમાધાન–સંતિકર એ નવ સ્મરણમાંનું એક સ્મરણ છે, પાપ હરનાર હવા સાથે વિઘનું નિવારક છે. પૂર્વપુરૂષોએ તેનું કથન આચરેલું છે, અને તેની (સંતિકની) ટીકામાં પાક્ષિકને દિવસે તેના Page #319 -------------------------------------------------------------------------- ________________ (૨૬૮) પઠનને ઇસારે છે, માટે તે બેલવું ઉચિત છે, અનુચિત નથી. કેટલાક તરફથી કહેવામાં આવે છે કે-એમ પ્રક્ષેપ કરતાં ઘણું વધી જશે પણ આ કથનની આચરણ કરનારા મહાપુરૂષોએ એ નહિ વિચાર્યું હોય એમ માનવા તૈયાર થવું, એ યોગ્ય નથી. કદાચ મહાપુરૂષોએ કારણસર વધાર્યું છે તે સંતિકરંના અંગે કઈ સાવરકરણ હતી કે જેથી નિષેધ કરવાની જરૂર પડી ? પ્રશ્ન ૭૦૭–ભગવાન શ્રી મહાવીરદેવના કાનમાં ખીલા ઠોક્યા ત્યારે તેમના મુખેથી કંઈ અવાજ સરખે થયે નહિ, જ્યારે ખીલા કાયા ત્યારે ભગવાને ચીસ પાડી તે પછી ભગવાન શ્રી મહાવીરદેવના વીર્ય–બલમાં વધારો ઘટાડો માનો? સમાધાન–ભગવાન શ્રી મહાવીરદેવના કાનમાં ગવાળીઆએ જે શલાકા ઠેકી તે વખતે માત્ર માંસનું વિંધાવાપણું હતું અને તેથી તે વખતે ભૈરવ શબ્દ ન થયે પણ તે શલાકાઓ કાનમાં ઘણું મુદત રહેવાથી માંસ સાથે જોડાઈ ગઈ અને તેથી તે શલાકાઓ ખેંચતી વખત મર્મસ્થાનને માંસને ભાગ ખેંચાય અને તેથી ભૈરવ શબ્દ થયે એમ માનવામાં, વીયની ન્યૂનાધિકતા માનવાની કોઈ જરૂર નથી. જોકે કલકનાં પ્રક્ષેપ અને નિર્ગમનની વખતે ભગવાન શ્રી મહાવીરદેવ છદ્મસ્થ અવસ્થામાં હેઈ વીર્યની ન્યૂનાધિકતા માનવામાં અડચણ નથી, તે પણ કીલકકર્ષણ વખતે થયેલે ભરવશબ્દ તેઓશ્રીના વીર્યની ન્યૂનતા જણાવનારે નથી એમ જણાય છે. પ્રશ્ન ૭૦૮-આયંબિલની રસોઈમાં હિંગ વપરાય કે નહિ? સમાધાન શ્રી વિજયસેનસૂરિજીના કથન મુજબ સુંઠ વિગેરે વાપરવામાં જે આયંબિલમાં વાંધો નથી તે હિંગમાં વાંધો ન હોય તે સ્વાભાવિક છે, અને એ વાત બલવણ સૂઠિ મરીચ અને સુઆ, મેથી સંચલ રાંમઠ કથા' આ મુજબ આયંબિલની સજઝાયમાં જોવાથી સમજી શકાશે તથા Page #320 -------------------------------------------------------------------------- ________________ (૨૬૯) પ્રવૃત્તિથી પણ હિંગવાળા પદાર્થો આયંબિલમાં દોષકતાં નથી એમ જણાય છે. પ્રશ્ન ૭૦૯–આયંબિલ-ખાતામાં, ધર્માદા ખાતે કાઢેલી કાઢવામાં આવેલી) રકમ અપાય કે નહિ? સમાધાન–સાત ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ મનુષ્ય કાંઈ પણ દ્રવ્યનો ઉપયોગ કરે તે ધર્મ થવાને માનીનેજ કરે છે. તપસ્યા કરવાવાળાને તપસ્યાના દિવસે કે પારણાના દિવસે જે જમાડવાનું કરે કે ભક્તિ કરે તે સર્વે ધર્મ સમજીને જ કરે છે, તેથી તેવી તપસ્યા કરનારા કે પારણું કરનારને કેઈપણ પ્રકારે ધર્માદીઆ (ધર્માદાનું ખાનારા) કહી શકાય નહિ; પણ જેઓ શ્રી જિનેશ્વર ભગવાનના શાસનની શ્રદ્ધા ન ધરાવતા હોય, વ્રત, પચ્ચખાણ કે તપસ્યામાં આદર કરવાવાળા ન હોય, પણ દેવ, ગુરૂ તથા ધર્મના વિરોધી હોય છતાં શ્રાવકપણાના નામે કે ધર્મના નામે પૈસાઓ લે કે તેવા પૈસાથી નિર્વાહ ચલાવે તેવાઓને જ તેવા (ધર્માદીયા) કહી શકાય. વસ્તુતઃ મોક્ષમાર્ગની આરાધના માટે સાતેય ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં જે કંઈ પણ દ્રવ્ય-વ્યય થાય તે સર્વ ધર્મમાર્ગેજ વ્યય થયે સમજવો. પ્રશ્ન ૭૧૦–રહાદના અગર તેવા અન્ય કારણે રવિવારે, મંગળવારે કે શનિવારે આયંબિલ કરે તે કરનારને આયંબિલનું ફળ મળે કે મિથ્યાત લાગે ? સમાધાન-સમ્પષ્ટ છવ પોતાના સમ્યકત્વના પ્રભાવે, શ્રી જિનેશ્વરભગવાને મેક્ષને માટે કહેલી ક્રિયાઓ, અવ્યાબાધ-સુખમય એવી મેક્ષની પ્રાપ્તિ માટે જ કરે. ઝવેરી કદીયે બેરા સાટે હીરા-મતીને આપી દે નહિ; તેમ સમ્યગ્દષ્ટિ આત્મા અવ્યાબાધ એવા મોક્ષને આપનારી ક્રિયા, અનર્થકારક એવા પૌગલિક પદાર્થ માટે કરે નહિ, છતાં જેઓ તેવી શુદ્ધ-શ્રદ્ધાવાળા હોય અને આપત્તિ ટાળવા, લૌકિક-ફલની અપેક્ષાએ Page #321 -------------------------------------------------------------------------- ________________ (૨૭૦) આયંબિલાદિ તપ કે અન્યક્રિયાઓ વિગેરે કરે છે તે ક્રિયા, તે તપ, તે અનુષ્ઠાન દ્રવ્યરૂપ ગણાય; ભાવરૂપ ગણાય નહિ. તથાપિ શ્રદ્ધાની શુદ્ધિ હોય ત્યાં સુધી તેવી ક્રિયાઓ વિગેરેથી મિથ્યાત્વ જ થઈ જાય છે એમ માનવું શાસ્ત્રસંગત નથી લાગતું. પ્રશ્ન ૭૧૧–ઉપધાનમાં સો લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો છે તે લેગસ્સ સંપૂર્ણ કે “ચંદેસુ નિમ્મલયા' સુધી ? સમાધાન–રાઈ, દેવસિ પ્રતિક્રમણ વિગેરેમાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ હોવાથી એકેક લેગસ્સના ચંદેસુ નિમ્મલયરા સુધી પચ્ચીસ શ્વાસોચ્છવાસના હિસાબે અને “સાગરવરગંભીરા સુધી સત્તાવીસ શ્વાસોચ્છવાસને હિસાબ લઈ પચાસ, સ, એકસો આઠ, ત્રણ, પાંચસો વિગેરે શ્વાસોચ્છવાસના કાઉસ્સગ્નમાં “ચંદે નિમ્મલયરા” કે “સાગરવરગંભીરા' સુધી લેગસ્સ ગણાય છે, પણ જ્યાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ નથી તેવા ઉપધાન, જ્ઞાનપંચમી વિગેરેના કાઉસ્સગમાં લેગસ સંપૂર્ણ ગણવા જોઇએ. પ્રશ્ન હાર–ગ્રહણની અસક્ઝાયમાં કલ્પસૂત્રનું વાંચન થાય કે નહિ? સમાધાન-ચંદ્ર કે સૂર્ય, બંનેમાંથી કેઈનું પણ ગ્રહણ હોય તે તેમાં અસઝાય છે એ વાત અનેક શાસ્ત્રોથી નિશ્ચિત છે. કલ્પસૂત્રનાં વાંચનને અંગે “અસજઝાય સર્વથા ટાળવી જોઈએ એ પણ શાસ્ત્રમાં કહેલું જ છે. અસજઝાય ટળી શકે એવી ન જ હેય તે કલ્પસૂત્રનું વાંચન, અવશ્ય વાંચન ગણી, શ્રી વિજયસેનસૂરિજી મહારાજે વાંચવાની છૂટ આપી છે. (એસજઝાય ટાળી શકાય તેવી હોય છતાં, અને અસજઝાય પહેલાં વાંચી શકાય તેમ હોય છતાં પણ અસજઝાયમાં વાંચવાને જેઓ આગ્રહ કરે તેઓ શાસ્ત્રને કેમ (શી રીતે) આરાધતા હશે તેને ખુલાસો તેમની પાસેથી મેળવો.) પ્રશ્ન ૭૧૩– ઊંટડીનું દૂધ ભર્યા કે અભક્ષ્ય? Page #322 -------------------------------------------------------------------------- ________________ (૨૭) સમાધાન- દહીં વિગેરે જેમ કાલાંતરે અભક્ષ્ય થાય છે તેમ ઊંટડીનું દૂધ ભેડા પણ કાલાંતરે અભક્ષ્ય થાય એ વાત ધ્યાનમાં રાખવી, પણ જેમ માખણ વિગેરે વિગઈઓ અભક્ષ્ય છે તેમ ઊંટડીના દૂધની વિગઈ અભક્ષ્ય નથી. શાસ્ત્રકારો પણ પાંચેય પ્રકારના દૂધને ભક્ષ્ય વિગઇના ભેદ તરીકે જણાવે છે. પિંડનિર્યુક્તિની ટીકાના નામે જેઓ ઊંટડીનું દૂધ અભક્ષ્ય ગણાવવા માગે છે તેઓએ તે પ્રકરણને સમજવાની જરૂર છે, કેમકે–પ્રકરણના અધિકારની સમજણ વિના ગેરસમજ થાય એ સંભવિત છે. તે પ્રકરણમાં આધાક અભક્ષ્યપણાનો સિદ્ધાંત મુખ્ય છે, અને મેંઢી વિગેરેના દૂધમાં તે માત્ર અન્યધમીની અપેક્ષાએ દષ્ટાંત છે, જે તે દૃષ્ટાંતને જૈનમત તરીકે સ્વીકારીએ તે તે મેંઢીના દૂધને પણ અભક્ષ્ય જ માનવું પડે, અને તેથી દૂધની વિગઈ પાંચ ભેદે નહિ રહેતાં ત્રણ ભેદ જ રહેશે. પ્રશ્ન ૭૧૪–ભેગને રોગ તરીકે ગણવાનું કઈ રીતિએ, કયા દાંતે કહેવામાં આવે છે સમાધાન–જગતમાં જે રોગ થાય છે, તે તમામ રોગ આહારઆદિના ભોગપભોગથી જ થાય છે. “મોજે રોળમાં તે યાદ છે ને ? આહારાદિના ભોગપભોગ કરનારને જ ગો હેય છે. શાશ્વતી અનાહારદશાને પામેલા જેઓ સિદ્ધ તરીકે ઓળખાય છે તેઓને જેમ ભેગ નથી (ઉપભોગ તે હેય જ શાને ?) તેમ રોગ પણ નથી. રોગના કારણરૂપ ભેગા હેવાથી તે ભોગેને ઉપચારથી રોગ કહેવામાં આવે તે તે અવાસ્તવિક નથી. વળી વિધવિધ જાતના રોગો થવાથી જેમ તે રોગોની દવા કરવા રોગી વ્યાકુલ થાય છે, આતુર બને છે તેવી જ રીતે જીવને, વિષયને અંગે તૃષ્ણારૂપી રેગ થયા પછી, ભેગ-તૃષ્ણારૂપ વ્યાધિને વળગાડ વળગ્યા પછી તે ભાગે મેળવવા તેવો જ આતુર થાય છે. આ દષ્ટિએ પણ ભોગેને ઉપમારૂપે રાગ કહેવાય તેમાં કઈ નવાઈ જેવું નથી. ભેગમાં મનાતું સુખ વાસ્તવિક સુખ નથી પણ તે માત્ર Page #323 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૨ ) દુ:ખના પ્રતિકાર છે. રાગના પ્રતિકારમાં જેમ દુઃખ નિવારણુયોગે સુખમુદ્ધિ થાય છે તેવી જ રીતે ઇંદ્રિયાના વિષયેાના ભાગેામાં પણ પ્રતિકારને જ સુખ માનવામાં આવે છે. આ દૃષ્ટિએ ભાગ તથા રાગ એક સ્વભાવના હોવાથી ભાગને રાગ કહેવામાં આવે છે. મનુષ્ય ખાવામાં સુખ માને છે પણ વસ્તુતઃ ખાવા (ભોજન) માં સુખ નથી, પેટમાં પડેલે ખાડા પૂરાય છે તે સુખ છે. જો ખાવામાં સુખ હોય તો તે ખાવાથી વિરમવાનું હોત નહિ, કિન્તુ અધિક ખાવામાં અધિક સુખ થાત પણ તેમ થતું નથી, એ તે અનુભવસિદ્ધ જ છે કે અધિક ભોજન કરવાથી સુખ તે દુર રહ્યું, ઊલટું અજી, જવરાદિ રાગા પ્રાપ્ત થાય છે, જેમ જેમ ખવાય તેમ તેમ સુખ, એમ નથી, પણ પેટના ખાડા પૂરાયા, ક્ષુધાના સ ંકટનુ નિવારણ થયું તેને જ સુખ માનવામાં આવ્યું છે. તેવી જ રીતિએ કઠશેષણ (તૃષા) ને નિવારવા જલપાન સુખરૂપ મનાયું છે. તૃષા છિપાતાં કાઈ પણું મનુષ્ય અધિક પાણી પીતા નથી. જે મનુષ્ય શીતલતા વિગેરેના લેલે અધિક જલપાન કરે છે તેને આકરા કે ઉલટીની આપત્તિ વહેારવી પડે છે. સ્પર્શે દ્રિયને અંગે પણ ઠંડક અને તાપ પણુ તેટલા જ પ્રમાણમાં અનુકૂળ લાગે છે કે જેટલા પ્રમાણમાં બફારો કે ઠંડીના વિકારો પ્રાપ્ત થયા હોય: તેથી જ અતિશય તાપ કે અતિશય ઠંંડક જીવેાને સુખરૂપ થતાં નથી. તાત્પર્ય કે ટાઢ કે તાપ પોતે જે સુખરૂપ હોત તે ટાઢ કે તાપના વધારાની સાથે સુખનું પ્રમાણ પણ વધવુ જોઇએ, પણ એમ થતુ નથી એ અનુભવસિદ્ધ છે. આજ પ્રમાણે ઘ્રાણુ, કહ્યું` અને ચક્ષુરિદ્રિયને અંગે પણ સમજી લેવું. તે તે ઈદ્રિયાના વિષયાને અંગે પણ જરૂરિયાત પ્રમાણે ગધ, શબ્દ અને રૂપ સુખ કરનારાં થાય છે. પ્રમાણથી અધિક આવેલ શબ્દ શ્રોત્રને બધિર કરે છે, આવશ્યકતાથી અધિક પ્રમાણમાં આવેલું તેજ ચક્ષુનું સામર્થ્ય ઓછું કરે છે તેમજ વધારે પડતા ગધ પણ નાસિકામાં મસા વિગેરે કરી હેરાનગતિ ઊભી કરે છે. પાંચે ય ઇંદ્રિયાના પાંચે ય વિષયા માત્ર માત્રા (પ્રમાણ) ના હિસાબે સુખ કરનારા Page #324 -------------------------------------------------------------------------- ________________ (૨૭૩) નથી પણ તૃષ્ણ (તૃપ્તિ)ના હિસાબે જ સુખ કરનારા છે. ભોગ દુઃખદાયક છે એમ સમજવામાં આવે અને ઉત્કટ પરિસ્થિતિનું કારણ પ્રથમથી જ ભેગને સામાન્ય પ્રસંગ છે એમ સમજાય તે એ સ્પષ્ટ છે કે ભેગો જ રોગે છે?” ભેગે રોગો જ છે.” પ્રશ્ન ૭૧૫– શ્રી જિનમંદિરને બનાવવા માટે કે મંદિરમાં પૂજા કરવા આવનારાઓની સગવડ માટે કૂ ખણવામાં દાવવામાં આવે, કે જિનેશ્વરભગવાનની પૂજામાં ઉપયોગી થાય તેવાં પુષ્પોની સગવડ માટે બગીચે બનાવવામાં આવે તે તેમાં ફલ સમજવું કે કેમ ? સમાધાન-મુખ્યતાએ તે કૂવા ખોદ્યા સિવાય કે બગીચે બનાવ્યા સિવાય પૂજાનું કાર્ય અખ્ખલિત સારી રીતે બને તે ઈચ્છવાયેગ્ય છે, પણ તેટલા મંતવ્ય માત્રથી મંદિર અને પૂજાઆદિને માટે કૂ, બાગ વિગેરે કરવાને સર્વથા નિષેધજ છે અગર તેમ કરવામાં એકલું પાપ જ છે એમ કહી શકાય નહિ. જિનમંદિરને માટે બગીચા નવા કર્યાના ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં ઘણે સ્થાને છે. પ્રશ્ન ૭૬– શ્રી વર્ધમાન તપની ઓળીને ઉપદેશ અપાય છે પણ “આદેશ આપવામાં સાધુને દોષ લાગે કે નહિ ? સમાધાન-સામાન્ય રીતે સમસ્ત જનતાને ધર્મોપદેશ કરતાં, કર્મને નાશ કરવામાં સમર્થ એવાં તપને ઉપદેશ આપવો એ ઉપદેશક માત્રનું કર્તવ્ય છે. ઉપદેશ તે કર્તવ્ય છે જ અને જીવવિશેષ જાણવામાં આવે તે સંવરની પ્રધાનતાને અનુલક્ષીને ઉપદેશ સાથે આદેશ પણ કરવામાં આવે છે તેથી સાધુને દેષ લાગે છે એમ કહી શકાય નહિ; પણ જેમ ભગવાનની સ્નાત્રાદિકરૂપી દ્રવ્ય-પૂજાને અંગે પ્રવૃત્તિ સિવાયના કાલમાં સાધુઓને ઉપદેશ દેવાનું યોગ્ય છે એમ માન્યું તે પણ તે દ્રવ્યપૂજાની પ્રવૃત્તિના વખતે સાધુઓને કંઈ ઉપદેશ કાનું હાય નહિ એમ સ્પષ્ટ જણાવે છે, તેવી રીતે અહિં શ્રી વદ્ધમાનતપ વગેરેને માટે પણ Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૪ ) સમજવુ યેાગ્ય લાગે છે. યાદ રાખવું કે-ક્રાઇ પણ તપની પ્રવૃત્તિ ઉપદેશકના ઉપદેશ સિવાય સ્વાભાવિક રીતે ખની જતી નથી. શ્રી વહુ માનતપ આદિના સામાન્ય ઉપદેશ કે આદેશમાં દોષ નથી એમ અત્ર જણાવવાથી ક્રાઇએ એમ ન સમજવુ કે—જે મુનિએ ચૂલાની કે દાણા વિગેરેની સગવડા કરાવવામાં તૈયાર થાય છે તેને અનુમોદન આપીએ છીએ. સાધુઓની ફરજ છે કે કાઇ પણ ઉપદેશ કે દેશમાં સાધુતાનું લક્ષ્ય ચૂકે નહિ. પ્રશ્ન ૭૧૭—રાત્રે આહાર–પાણીમાં કઈ કઈ ઇંદ્રિયાના જીવા ઉત્પન્ન થાય છે કે જેથી તે અભક્ષ્ય ગણાય છે ? સમાધાન—ત્રકાર અને પંચાંગીકાર વિગેરેના વ્યાખ્યાન પ્રમાણે આહાર-પાણીમાં રાત્રે જીવાત્પત્તિ થાય છે એમ જણાતું નથી. જો કે રાત્રે આહાર–પાણીમાં કુંથુવા, કીડી વિગેરેનું' ચઢવું કે પડવુ થયું હોય તે પણ તે ન જણાય (દેખાય) એ સ્વાભાવિક છે અને તેથી જીવદયાને તત્ત્વ તરીકે ગણનારા મનુષ્ય, રાત્રિને વખતે તે સૂક્ષ્મજીવેાની યા પાળવી અશક્ય હોવાથી ભોજન કે પાન કરી શકે જ નહિ. યાદ રાખવાની જરૂર છે કે–જૈનશાસ્ત્રકારો ખુદ જીવના પ્રાણાના નાશને હિંસા તરીકે કે અનાશ (નાશ રહિતપણા) ને દયા તરીકે ગણતા નથીઃ કેમકે જો તેમ ગણે (ગણાય) તે સયેાગી અને અયેાગી કેવલિપણામાં પશુ દ્રવ્યથકી હિંસાના પ્રસંગ હાઇ પાપકમના અંધ માનવા પડે અને નદી, સમુદ્ર વિગેરે જેવા કેવળ અપ્કાયના જીવાથી ભરેલા સ્થાનામાં સિદ્ધિ પામવાના વખત રહે જ નહિ, અને એ રીતે તે પંચમહાવ્રતધારી સાધુ મહાત્માઓ કરતાં પણ હિંસાને સથા ટાળનારા (એટલે । સથા હિંસા, પોતે જાતે નહિ કરનારા) સૂક્ષ્મ-એક યિજીવે અત્યંત દુયા સાધનારા બની જાય, આત્મકલ્યાણુ સાધી જાય. તે સૂક્ષ્મ-એક્રેન્દ્રિયજીવા હિસા કરતા નથી કારણુ કે સ્વજાતીય કે અન્યજાતીય, કાઇ પણ છવાની એટલું જ નહિ પશુ પોતાની હિંસાની Page #326 -------------------------------------------------------------------------- ________________ (૨૭૫) અપેક્ષાએ થતાં કર્મોનું પણ પોતે કારણુ બનતા નથી. તેમ બની શકે તેમ પણ નથી કારણ કે તે છનાં શરીર એટલાં બધાં બારીક છે કે પરસ્પર નથી નાશ થતે એટલે નથી તે પિતાથી નાશ થત, નથી બીજાથી નાશ થતે તેમજ પિતે નથી બીજાઓને નાશ કરી શકતા. ત્યારે મુદ્દો એ છે કે-હિંસાનું સ્વચ્છ પ્રાણને ઘાત કરવો એ નથી, તેમ દયાનું સ્વરૂપ પ્રાણને ઘાત ન કરે તે પણ નથી અર્થાત તે વ્યાખ્યા આટલી માત્ર નથી પરંતુ જૈન શાસ્ત્રકારના મુદ્દા પ્રમાણે, જીવોના પ્રાણને બચાવવાની બુદ્ધિપૂર્વક, બચાવવાને માટે કરાતા પ્રયત્નને જ દયા કહેવામાં આવે છે, અને તેવા (બચાવવાના) પ્રયત્ન ન કરવામાં આવે તે જે પ્રવૃત્તિથી અન્યજીવની હિંસા ન પણ થાય તથાપિ તે પ્રવૃત્તિમાં શાસ્ત્રકારો હિંસા માને છે અને એટલા જ માટે આચાર્ય મહારાજ શ્રી યંભવસૂરિજી જણાવે છે કે जयं चरे जयं चिटे जयमासे जयं सये । जयं भुजतो भासंतो पावं कम्म न बधई ॥ અથત કઈ જીવની વિરાધના ન થાય તેવી બુદ્ધિપૂર્વક, તેવી કાળજીપૂર્વક ચાલત, ઊભો રહે, બેસત, સૂતે, ખાતે, પોતે કે બેલતે મનુષ્ય પાપકર્મ બાંધતા નથી. આ ગાથાના ભાવાર્થ (રહસ્ય) ને વિચારનારે મનુષ્ય સ્પષ્ટતયા સમજી શકશે કે ચાલવા વિગેરેની ક્રિયામાં હિંસાનું સર્વથા છૂટવું અશક્ય છતાં પણ તે ક્રિયાઓમાં શાસ્ત્રકારે પાપકર્મના બંધને પણ ઈન્કાર કર્યો (પાપકર્મને બંધ થતું નથી' એમ જાણવું) તે કેવલ જીવોની રક્ષા કરવાની બુદ્ધિપૂર્વકની કાળજી (જયણ)ને જ આભારી છે, અને તેથીજ શાસ્ત્રકારે ઉપર્યુક્ત ગાથામાં “શં' પદને વિશેષણ તરીક ગણું તેને ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે, ક્રિયાવાચક દરેક શબ્દ સાથે વિશેષણને જોડવામાં આવ્યું છે. રહસ્ય એ છે કે દરેક ક્રિયામાં શરૂઆતથી સમાપ્તિ સુધી જયણુની બુદ્ધિ રહે તે જ પાપબંધનથી બચી શકાય. ચાલવા વિગેરે ક્રિયામાત્રમાં જ્યણાબુદ્ધિ રાખ Page #327 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬ ) વાથી પાપકર્મ નથી બંધાતું, એમ કહેવાથી જાણું નહિ કરવામાં પાપકર્મ બંધાય એ વાત સહેજે સમજાય તેવી છતાં પણ, “જયણું બુદ્ધિ વગર ચલનાદિક ક્રિયા કરનારાને પાપ બંધાય છે.” એમ ચેખા શબ્દોમાં જણાવતાં છતાંય જણાવવામાં આવે છે કે-જીવોને બચાવવાની બુદ્ધિ સિવાય, યતના સિવાય ચાલવું વિગેરે ક્રિયા કરનાર મનુષ્ય પ્રાણ અને ભૂતને એટલે કે ત્રસ તથા સ્થાવરને જરૂર હિંસક બને છે. ધ્યાન રાખવાની જરૂર છે કે બચાવવાની બુદ્ધિ વિના પણ થતી ચલનાદિની તમામ ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસા થાય જ છે (પ્રાણુ અને ભૂતે મરેજ છે.) એમ નથી-એ નિયમ નથી, કેમ કે તેવી બુદ્ધિ ના હેવા માત્રથી ક્રિયામાત્રમાં સર્વ જીવો આવી જાય, મરી જાય, એમ હતું નથી (બનતું નથી), છતાંય શાસ્ત્રકાર મહારાજ તે, તેવી રક્ષા-બુદ્ધિ વિનાની તમામ પ્રવૃત્તિમાં પ્રાણ તથા ભૂતની હિંસા માને છે, એટલે યતના વગરની સર્વ ક્રિયાઓ પ્રાણ અને ભૂતની હિંસામય છે એમ જણાવે છે, અને તેથી નિશ્ચિતપણે સમર્થન કરે છે કે-જયણબુદ્ધિને અભાવ એ જ પ્રાણુ અને ભૂતની હિંસા છે. ચાલવા વગેરેની દરેક ક્રિયાના આરંભ, મધ્ય કે અંત્ય ભાગમાં પણ બચાવવાની બુદ્ધિના અભાવરૂપ અજયણાની સ્થિતિ હેવી જોઈએ નહિ તેથી જ પાપબંધનાં કારણરૂપ જણાવાતા, ચાલવા વિગેરેની દરેક ક્રિયાવાચક શબ્દ સાથે “ઘ” પદ વિશેષણ તરીકે જોડવામાં આવ્યું છે: “મનાં નહિ પણ “.” ઉપર જણાવ્યા પ્રમાણે છેને બચાવવાના પરિણામરૂપ જયણના અભાવથી એક અપેક્ષાએ આરેપિત કરાયેલી પ્રાણુ અને ભૂતની હિંસા થાય છે પણ જયણાબુદ્ધિપૂર્વક કરાતી ચલનાદિ પ્રવૃત્તિમાં સાક્ષાતપણે થતી હિંસાને કેઈક અપેક્ષાએ દ્રવ્યહિંસા ગણીને કદાચ તેને અલ્પપાપબંધ રૂ૫ વિપાક માનવામાં આવે અથવા તે “ ય તરણ સન્નિમિત્તો ઘા કુપુર રેલિશો નમ' અર્થાત ઈસમિતિવાળા સાધુને ચાલતાં પગ નીચે આવેલા કચરાઈને મરી ગયેલા જીવની હિંસા થાય Page #328 -------------------------------------------------------------------------- ________________ (૨૭૭) છતાં તેમાં સૂક્ષ્મ પણ બંધ નથી એવા ભગવાન નિર્યુક્તિકારના વચનથી હિંસા અને પાપ માનવામાં ન આવે તેમજ અપ્રમત્ત-સાધુનું સર્વથા અનારંભકપણું છે તેમજ પ્રમત્ત-સાધુનું પણ શુભયોગને આશ્રીને અનારેભકપણું છે. એ વાત શ્રી ભગવતીસૂત્રમાં છે તેથી જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક ચલનાદિ ક્રિયા કરનાર સાધુને સર્વથા પાપને બંધ થતું નથી એમ નકકી થાય છે. શ્રી દશવૈકાલિકમાં છોને બચાવવાની બુદ્ધિ સિવાય કરાતી ચલનાદિક ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસાને નિયમ માને છે એટલું જ નહિ પણ તે સંભવિત હિંસાને સાક્ષાત્ હિંસા થયેલી ગણી તે ગણાયેલી હિંસાનું પરિણામ શાસ્ત્રકારોએ “ધ gવયં ” એમ કહી તે સંભવિત હિંસાવાળી પ્રવૃત્તિમાં જીવને બચાવવાની બુદ્ધિ નહિ રાખનારે મનુષ્ય પાપને બાંધેજ છે એમ જણાવે છે. વળી શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવે છે કે-અમદશામાં આકદીએ કરેલું પાપકર્મ તે જ ભવમાં ભગવાઈ જાય છે, અર્થાત્ તે આકુટ્ટીએ કરાયેલાં કર્મનાં ફળ ભવાંતરમાં વેદવાં પડતાં નથી એમ કહી જયણબુદ્ધિપૂર્વક પ્રવર્તવાવાળા પ્રમત્ત-સાધુના પાપ કરતાં પણ આ બચાવવાની બુદ્ધિરૂપ જયણારહિતપણે પ્રવતવાવાળા સાધુને થયેલી સંભવિત પ્રાણુ અને ભૂતની હિંસાના પાપકર્મોને માત્ર તે ભાવમાં વેદવાલાયક નહિ ગણાવતા ભવાંતરમાં તેનાં કટુક ફળો ભેગવવાં પડશે એમ “નં રે ઘેર કુમં વહ' એવા વાક્યથી સ્પષ્ટપણે જણાવે છે. આ બધી રક્ષાબુદ્ધિ અને રક્ષાબુદ્ધિના અભાવથી હકીક્તને બરાબર સમજનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે રાત્રિના વખતમાં સૂક્ષ્મજીવોની જયણા કરવી અશક્ય હોવાથી તે વખતે ભોજન કરનારા મનુષ્યથી કોઈ પણ જીવની હિંસા કદાચ ન પણ થાય તે પણ તે પ્રાણુ અને ભૂતોને હિંસક જ છે અને તેથી ભવાંતરે કટુક વિપાકે આપે તેવાં પાપકર્મોને તે બાંધેજ છે. આ હકીક્ત છદ્મસ્થછે કે જેઓને રાત્રિના વખતે જીની જયણું માટે અશકયપણું છે તેઓને અંગે જણાવી, પણ કાલેકને કરામલકવત દેખનારા કેવલજ્ઞાની મહારાજાઓ પણ તે રાત્રિભોજનને દુષ્ટતમ ગણીને તેને પરિહાર કરે છે, Page #329 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮) એટલે જ્યારે લોકાલેકના પ્રકાશક ભગવાન કેવળી મહારાજાઓ પણ રાત્રિના વખતનું ભોજન અને પાન વર્જવાલાયક ગણે તે અન્યછને તે રાત્રિભોજન સર્વથા વર્જવાલાયક હોય તેમાં આશ્ચર્ય જ શું? સુત્ર અને પંચાંગીને આધારે આ હકીક્ત છતાં કઈક છૂટા પાનામાં એવી ગાથા પણ હોય છે કે-જેના આધારે રાત્રિએ રખાયેલ અન્ન-પાણીમાં વિકલેંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે એમ માનવું પડે અને આવા કોઈ કારણથી જ પંચ મહાવ્રતધારીઓને માટે પ્રથમ દિવસે લીધેલું અને તે રાત્રિએ પિતાની પાસે રાખીને બીજે દિવસે ખાવામાં આવે તેમાં તથા ગૃહસ્થ પાસેથી રાત્રિની વખતે વહેરીને પણ બીજે દિવસે ખાવામાં આવે તે તેને રાત્રિભોજન માનેલું છે એમ કહી શકાય. સૂત્રકાર અને પંચાંગીને હિસાબે તે તેમાં સન્નિધિ નામને દોષ ગણીને જ રાત્રિભોજન ગણવામાં આવ્યું હોય એમ જણાય છે. પ્રશ્ન ૭૧૮–સુકાયેલું આદુ એટલે સુંઠ જે ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે તે તે પ્રમાણે બટાટા વિગેરે બીજાં કંદમૂળ પણ સૂકવીને વાપરવામાં શી અડચણ? સમાધાન–સુંઠ એ એક હળવા ઔષધ (સામાન્ય ઔષધ) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તે કાંઈ શાકની માફક વધારે પ્રમાણમાં લઈ શકાતી નથી; બટાટા પ્રમુખ બીજાં કંદમૂળ તે આસક્તિથી ખાવામાં આવે છે, વધારે પ્રમાણથી વપરાય છે અને તેથી ઘણા જ છની હિંસાને પ્રસંગ રહે છે. પ્રશ્ન ૭૧૯-પર્યુષણું પછી ભાદરવા સુદ આઠમના રોજ સામાચારી કેટલાક સ્થાને વાંચવામાં આવે છે તથા કેટલાક સ્થાને તે વંચાતી નથી તે તે બેમાં વ્યાજબી શું ? સમાધાન-સામાચારી સંવત્સરીના દિવસે જ સભાસમક્ષ વંચાય. કોઈ સ્થાને અષ્ટમીના દિવસે વંચાય છે પણ તે ઠીક નથી; સંવત્સરીના Page #330 -------------------------------------------------------------------------- ________________ (૭૯) દિવસે બારસાસૂત્ર વાંચતી વખતે છેલ્લે સામાચારી અથ સહિત વાંચી સંભળાવવી યોગ્ય છે. પ્રશ્ન ૭૨૦–ચતુર્વિધ–સંઘમાં કલ્પસૂત્ર, બારસમૂલસૂત્ર વાંચવાને અધિકારી કોણ? સમાધાન–ગવહન કર્યા હોય એવા સાધુનેજ મુખ્યતાએ ચતુર્વિધ–સંધ આગળ કલ્પસૂત્ર, બારસામૂલસૂત્ર વાંચવાનો અધિકાર છે. પ્રશ્ન ૭૨૧–સાધ્વીજી મહારાજ શ્રાવક સમુદાય સન્મુખ વ્યાખ્યાન કરી શકે કે નહિ? સમાધાન-મુનિમહારાજ ન હોય તે સાધ્વીજીઓ બાઈઓની સામે વ્યાખ્યાન કરે, પુરૂષ તે પડખે બેસી સાંભળે તે વાત જુદી છે. સાખીઓ સાધ્વીઓ પાસે વાંચે તે સૂત્રવાહિત છે. પ્રશ્ન ૭૨૨-સાધ્વીજી મહારાજ પુના મસ્તક પર વાસક્ષેપ કરી શકે ? સમાધાન–ધર્મક્ષેત્રમાં પુરૂષ પાત્રની શ્રેષ્ઠતા હેઈ સાધ્વીજી પુરૂષના મસ્તક પર વાસક્ષેપ કરે તે ઉચિત નથી. પ્રશ્ન ૭૨૩–હાલમાં ચંદરવા–પંઠીયામાં જે સ્થૂલભદ્રજી, ગૌતમસ્વામીજી, ઈલાચીકુમાર, નવપદજી મહારાજ, વજસ્વામીજી, જંબુસ્વામીજી વિગેરે મહાન પ્રભાવિકપુરુષોનાં જે આલેખન (ચિત્ર ) જરી વિગેરેનાં કરવામાં આવે છે તે શું યોગ્ય છે? કેમકે તે ચંદરવા મુનિમહારાજના પાછલના ભાગમાં બંધાતા હેવાથી મહાપુરૂષોની આશાતના પ્રસંગ આવે છે તે ઉચિત શું છે? સમાધાન આજે ચંદરવા-jઠીયામાં જે એવા મહાપ્રભાવક પૂર્વ પુરૂષનાં આલેખને (ચિત્રો) ભરાય છે તે ઉચિત નથી. આવા પૂર્વપુરુષો જેઓ આરાધ્ય છે તેમનાં ચિત્રે પાછલના ભાગમાં Page #331 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૦ ) રહે, સાધુએ ત્યાં પુઠ કરીને ખેસે તે ઉચિત નથી લાગતું, માટે તે આલેખનેામાં પરિવર્તનની આવશ્યકતા છે. સૂર્યમુખી, ચંદ્રમુખી, નવી નવી જાતની વેલા, ચૌદ સ્વપ્નાં અષ્ટમંગલિક વગેરે આલેખવામાં આવે તા તે વ્યાજખી લાગે છે. આરાધ્ય મહાપુરુષોનાં ચિત્રાને (આલેખનેાને) આરાધનાના સાધનમાં ગોઠવવાં તે ઠીક નથી. સાધ્યને સાધનમાં ખેંચી જવુ વ્યાજબી નથી. પ્રશ્ન ૭૨૪—ખાર ત્રતા સંપૂર્ણ ન ઉચ્ચરવાં ઢાય, ઓછાવત્તાં ત્રતા ઉચ્ચરવાં (સ્વીકારવાં) હોય તે નાણુ માંડવી તે ઉચિત ખરુ` કે ? સમાધાન—નદીથી જેટલાં વ્રત લેવાં હાય તેટલાં લઇ શકાય છે. સમ્યકત્વ માત્ર પશુ ઉચ્ચરી શકાય છે. પ્રશ્ન ૭૨૫-આવશ્યક–વૃત્તિકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘દુષ્પ વસેયસુદ્ધા” એ ગાથાની વ્યાખ્યા કરતાં પ્રત્યેકમુદ્દો એકલા રૂપા જેવા એટલે છાપ વગરના રૂપા જેવા હાય છે, પણ માત્ર અંતમુ ત જેટલા વખત સુધી દ્રવ્ય-લિંગ ન ગ્રહણ કરે ત્યારે જ તેમને માત્ર રૂપા જેવા સમજવા એમ જણાવે છે, જ્યારે પ્રજ્ઞાપના તથા નદીજીની વ્યાખ્યામાં પ્રત્યેકમુદ્દોને દેવતાએ વેષ આપેલા હોય અથવા શાસ્ત્રામાં ‘દળ વત્તેચવુદા॰' એમ જણાવી પ્રત્યેકમુદ્દોને વેષરૂપ છાપ વિનાના કેવળ ગુણુસ્વરૂપ રૂપાવાળા જણાવેલા છે તો તે એ ગ્રંથાને અવિરાધ કેવી રીતે સમજવા ? સમાધાન—વ' વસેયયુદ્ધા॰' એ પથી યાવત્ પ્રત્યેકબુદ્ધોને માત્ર રૂપાની માફક ગુણવાળા જ લેવા હોય ત્યારે તે બધા પ્રત્યેકમુદ્દોમાં જેઓ દેવતાએ દીધેલા વેષને ગ્રહણ કરે છે તે પણ અંતર્મુ ત જેટલે વખત તે જરૂર દ્રવ્ય—લિંગ વગરના જ હોય છે, તે લિંગને નહિ લેનારા પ્રત્યેકબુદ્ધોને તા વેષ કાઇપણુ વખત હાતા નથી, એટલે અ ંત દૂત જેટલા વખત તા કાઈપણ પ્રત્યેકબુદ્ધને વેષ હોય જ નહિ. એ પ્રમાણે Page #332 -------------------------------------------------------------------------- ________________ (૨૮૧), જ્યારે આવશ્યક વ્યાખ્યાકારે વ્યાપકપણે ત્યાં વ્યાખ્યા કરી ત્યારે નંદીજી આદિમાં સંભવપણે વ્યાખ્યા ધારીને જણાવ્યું કે-વેષરૂપ છાપ વિનાના કેવળ રૂપા તુલ્ય સાધુપણાના ગુણમાં રહેનારા હોય તે માત્ર પ્રત્યેકબુદ્ધો જ છે અર્થાત પ્રત્યેકબુદ્ધોમાં જ માત્ર સાધુપણાના વેષ સિવાય સાચા સાધુપણાને સંભવ ગણાય. આવી રીતે વ્યાપક અને સંભવની અપેક્ષાએ લેવાથી બને પાઠ મળતા થશે. પ્રશ્ન ૭૨૬-નવકારશીનાં પચ્ચખાણવાળે સેવા-પૂજા કરીને પચ્ચખાણ પારે તેમાં લાભ છે કે તે પચ્ચખાણ પારીને સેવા-પૂજા કરે તેમાં લાભ? સમાધાન-પચ્ચખાણ એ વિરતિરૂ૫ હેવાથી ભાવપૂજાનું અંગ છે, અને તેમાં પણ નવકારશી પચ્ચખાણ તે રાત્રિભજનવિરમણવ્રતના કાંઠારૂપ છે, માટે તેને દ્રવ્ય-પૂજા કરતાં ન્યૂન ગણાય જ નહિ અને દ્રવ્ય-પૂજાનું કાર્ય પણ ધર્મરૂપ હોવાથી તેમાં જાણી જોઈને વિલંબ કરો તે ઉચિત નથી એમ સમજી દ્રવ્ય-પૂજામાં નવકારશી પારવાની જરૂર છે એમ માનવું નહિ; છતાં કેઇને જે મુખમાંથી તેવી વાસ નીકળતી હેય અને તેથી નવકારશીનું પચ્ચખાણ પારીને પૂજા કરવાનું વિચાર થાય તે તે પણ અયોગ્ય નથી, પણ વધારે લાભ પચ્ચખાણ સહિતની વહેલી થયેલી પૂજામાં છે એ સમજવું જોઈએ. પ્રશ્ન ૭૨૭–કેટલાક અલુણું આયંબિલ કરે છે તે આયંબિલમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા કેટલા અને કયા પ્રકારો છે? સમાધાન–આયંબિલમાં અનાજમાં નાખેલું કે જુદું અચિત્ત એવું લવણ ખપતું નથી એવું ધારીને જેઓ અલુણું આયંબિલ કરતા હોય તેઓ તે શાસ્ત્રથી વિપરીત શ્રદ્ધાવાળા છે. શાસ્ત્રમાં દત્તિના અધિકારમાં બાળાસાયપામfi' એ ચેકો લેખ છે અને કેઈ પણ સ્થાને આયંબિલમાં લવણ ન લેવાય એવો લેખ નથી. આયંબિલમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાંગ ધાન્ય અને તેના ઓસામણની અપેક્ષાએ કહેલા છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) પ્રશ્ન ૭૨૮-સ્ટીમર સમુદ્ર કિનારે ઉભેલી હોય તે સાધુથી તે સ્ટીમર, તેના પર ચઢીને જેવા જવાય? શ્રાવક જાય તે તેને અતિચાર લાગે ખરો? સમાધાન–સાધુને કઈ પણ બાહ્ય પદાર્થના રૂપે દેખવા જવું એ કલ્પતું જ નથી તે પછી જલમાં રહેલી સ્ટીમરને જોવા જવી એ તે કલ્પ જ શાનું? કઈપણ પ્રકારના વાહનમાં ચઢવાની સાધુને મનાઈ છે. ચક્રાવો ખાવા છતાં પણ ઉતરી ન શકાય તેજ નદીમાં પણ ક્ષેત્રાંતરે થતે સંયમ નિર્વહી અને ધર્મને ઉઘાત ધ્યાનમાં રાખીનેજ, નાવ વિગેરેમાં બેસવાનું હોય છે. શ્રાવકને પણ તેવી રીતે જોવા જવું તે અનર્થદંડ રૂ૫જ છે. પ્રશ્ન ૭૨૯–ગઈ દીવાળીમાં કેટલાકે તેરશ તથા ચૌદશને છઠ્ઠ કર્યો તથા કેટલાકે ચૌદશ તથા અમાસને છઠ્ઠ કર્યો તે તાત્પર્ય શું ? સમાધાન–ગઈ દીવાળી લેકેએ ચૌદશની જ કરેલી છે. દીવાળીનું પર્વ લેક કરે તેને અનુસારેજ કરવું એમ 'श्रीवीरशाननिर्वाण कार्य लोकानुगैरपि' એ વચનને અનુસાર, દીવાળીનું પર્વ લેકને અનુસરીને થાય છે અર્થાત બીજા તીર્થકરોનાં સર્વ કલ્યાણુકે તથ ભગવાન મહાવીરનાં બીજા કલ્યાણકે નક્ષત્રને અનુસારે થતાં નથી પરંતુ કેવળ તિથિને ઉદ્દેશીને જ થાય છે, છતાં ભગવાન શ્રી મહાવીરદેવનું નિવકલ્યાણક અમાસ (તિથિ) ને કે નક્ષત્રને પણ ઉદ્દેશીને નહિ કરતાં લેકે જે તિથિએ દીવાળી કરે છે તે તિથિએ દીવાળી કરવી અને દીવાળીને દિવસે છઠ્ઠને બીજો ઉપવાસ અને નિર્વાણ કલ્યાણક વખતે છ તથા સેલ પહેરના પૌષધની સંપૂર્ણતાને વખત આવવાં જોઈએ, કેમકે તે છઠ્ઠ અને સેલપહેરી પૌષધ શ્રી મહાવીરદેવના નિર્વાણ કલ્યાણકને જ ઉશીને છે, માટે લેને અનુસરીને તેરશ ચૌદશે–દીવાળી કરી છઠ્ઠ થયા તે વ્યાજબી છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ (૨૮૩) પ્રશ્ન ૭૩૦–સાધુથી વાસથી જ્ઞાનની પૂજા કરાય કે કેમ? સમાધાન-વાસથી જ્ઞાનનું પૂજન કરવું તે દ્રવ્ય-પૂજા છે અને તેથી સેનપ્રશ્નમાં પૌષધવાળાને અંગે કલ્પસૂત્ર સંબંધી વાસની પૂજાને નિષેધ કરે છે પણ શ્રીવિજયલક્ષ્મીસુરિજીએ જ્ઞાનપંચમીના દેવવંદનમાં વાસની પૂજાને નિરવઘ ગણું સામાયિક-પૌષધવાળાને વાસથી પુસ્તકનું પૂજન કરવાની સૂચના કરી છે, માટે વાસથી પુસ્તકનું પૂજન કરનારા સાધુ અને પૌષધવાળાઓને જેમ ઉલ્લાસ થાય અને એગ્ય લાગે તેમ કરે, તેમાં ચર્ચા કરવાનું કારણ જણાતું નથી. પ્રશ્ન ૭૩–બીજ, પંચમી, અષ્ટમી, એકાદશી તથા ચૌદશનાં ચૈત્યવંદને, સ્તવને, થેયે દેરાસરછમાં ચૈત્યવંદન કરતાં પ્રભુજી સન્મુખ કહેવાય કે નહિ ? સમાધાન-સર્વ પર્વની આરાધના શ્રી ત્રિલેકનાથ તીર્થકરના ઉપદેશથી જાણવામાં આવી છે અને તે પર્વની આરાધના કરનાર મનુષ્ય ત્રિજગતપુજ્ય શ્રી તીર્થકરને ઉપકાર માની અનુવાદ રૂપે તે તે તિથિઓના સ્તવને વિગેરે ચૈત્યવંદન કરતાં દહેરામાં કહે તેમાં આશાતના કે અનુચિતતા નથી. કેટલાંક તિથિનાં સ્તવનોમાં ભવ્યને ઉપદેશરૂપે અને પર્વના મહિમારૂપે અધિકારે આવે છે, પણ અનુવાદરૂપે તે સ્તવને આદિ કહેવામાં કોઈ જાતની અડચણ જણાતી નથી. પ્રશ્ન ૭૩૨–શ્રી ભગવતીસૂત્ર (શ. ૨૦, ઉ૦ ૨-)માં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનાં અભિવીને આપેલાં છે, તે અહિં અભિવચનથી શું સમજવું? ટીકાકાર શ્રી અભયદેવસૂરિ એને અર્થ પર્યાય કરે છે તે એ હકીકત કેવી રીતે સંગત થાય ? શું પ્રાણાતિપાત વિરમણદિને ધર્માસ્તિકાયના પર્યાયરૂપે ગણાવાય ? અને જો ગણાવાય છે તે ક્યા નયના આધારે ? અને તેમ થતાં ધર્માસ્તિકાયના સ્વરૂપમાં ભિન્નતા આવે તેનું શું? Page #335 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪) સમાધાન–જૈનશાસ્ત્રોમાં એક જ વસ્તુને કહેનારા પર્યાયે જ્યાં આપવામાં આવે છે ત્યાં એકાર્થિક,” “અનર્થાન્તર.” પર્યાય' કે નામધેય” વિગેરે શબ્દો એક જ અભિધેયને વ્યક્ત કરે છે, પણ શ્રી ભગવતીજી સવના તમારા જણાવેલા ૬૬૪ (૬૫)માં સૂત્રમાં “એકાર્થિક, અનર્થાન્તર, પર્યાય કે નામધેય' તરીકે નામે નહિ જણાવતાં અભિવચન તરીકે તે નામો જણાવેલાં છે, તેથી તે અભિવચને એક જ વસ્તુને કહેનાર હેય એમ કહી શકાય નહિ. શ્રી આવશ્યકનિયુક્તિમાં જેમ આકાશને ક્ષેત્ર તરીકે જણાવી પાછળથી વ્યંજનપર્યાય માત્રની સરખાવટ લઈને ઈશ્નક્ષેત્ર અને શાલિક્ષેત્રાદિકના કરણોને ક્ષેત્રકરણ તરીકે જણાવ્યાં છે, તેમ અહિં પણ “અભિવચન' શબ્દ સર્વથા એક અર્થને કહેવાવાળા એકાર્થિક કરતાં અન્ય પ્રકારે એકાર્ષિક કહેવાને માટે જ પ્રવર્તાવેલ છે કેમકે ઈક્ષક્ષેત્રાદિનું કરણ વાસ્તવિક રીતે દ્રવ્ય-કરણ બને છે પણ ક્ષેત્ર(આકાશ) કરણ બનતું નથી. અને તેથી જ ત્યાં વ્યંજનપર્યાયને પ્રાપ્ત એટલે માત્ર શબ્દોની જ સરખાવટ લીધી છે, તેવી રીતે અહિં પણ અભિવચનશબ્દ શબ્દોની જ સરખાવટને માટે માત્ર લેવામાં આવે તે અડચણ જણાતી નથી. વળી વ્યાકરણના નિયમ પ્રમાણે બે પદથી બનેલા શબ્દમાં પહેલા અને પછીના પદને લેપ તે ‘સુવા' એ સૂત્રથી થાય છે અને તેથી ધર્માસ્તિકાય” એ નામ ધર્મ અને “અસ્તિકાય એ બે પદથી બનેલું હોઈ આગલના “અસ્તિકાય' પદને લોપ થાય ત્યારે માત્ર ધર્મ પદ રહે અને તેથી જ સૂત્રકાર મહારાજે પણ ધર્માસ્તિકાયના અભિવચનમાં પહેલું “ધને ૬ વા' એમ કહી ધર્મ' શબ્દને જ અભિવચન તરીકે જણાવ્યું છે એને તે ધર્મ' શબ્દના પર્યાય (એકાર્ષિક) તરીકે પ્રાણાતિપાત વિરમણદિક ઈસમિતિ આદિકને લેવામાં કોઈ જાતની અડચણ દેખાતી નથી. ધ્યાન રાખવું કે અધર્માસ્તિકાયના અભિવચનમાં પણ પહેલાં “વા' એમ કહ્યું છે અને તેથી પ્રાણાતિપાત વિગેરે અને ઈસમિતિને અભાવ વિગેરે, અધર્મનાં અભિવચને તરીકે જણાવ્યાં છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ (૨૮૫) પ્રશ્ન ૭૩૩–પૌષધ લઈને દેવવંદન થયા બાદ “મve નિ ' ની સઝાય સાધુ પાસે કીધી (કહી) હેય તે શું વ્યાખ્યાન ઉડ્યા પછી ઈરિયાવહી કહી પહેલી સજઝાય કહી લેવી કે રાઈમુહપત્તિના માટે કહેવા ઈરિયાવહી અને રાઈમુહપત્તિની ક્રિયા બાદ સજઝાયને આદેશ માગી સજઝાય કહેવી આમાં કાંઈ ફેર છે? સમાધાન-સ્વાધ્યાયનું મુખ્ય સ્થાન (સમયાર્થે) પડિલેહણ કર્યા પછી છે અને તેથી ત્યાં સઝાય કરવી જોઈએ, પણ જેઓએ ગુરુસમક્ષ પૌષધ ન લીધે હેય અને રાઈમુહપત્તિ પડિલેહવા પહેલાં જેઓ ગુસમક્ષ પૌષધ ઉચ્ચરે તેઓ પૌષધ ઉચર્યા પછી પૌષધના આદેશની માફક પડિલેહણુના આદેશ પણ ગુરુમહારાજ પાસે માગે છે તેથી તેઓને ત્યાં ફરી સજઝાય કરવાની જરૂર રહે છે. પ્રશ્ન ૭૩૪– દેરાસરછમાં પૂજન માટેની નિર્જીવ સામગ્રી જેવી કે-રકાબી, વાટકી, કલશ વગેરેની પ્રભાવના કરવાથી દેષ લાગે ખરો? સમાધાન–પ્રભાવના એ બાલજીને ધર્મમાં જોડવા માટેનું સાધન હેઈ તેમાં બાલને ખેંચનારીજ (આકર્થનારીજ) વસ્તુઓ હેવી જોઈએ. પૂજ, સામાયિક, પૌષધ વિગેરેનાં સાધને gmરાન' તરીકે દેવાય તેમાં હરત નથી, પણ તેવી પ્રભાવનામાં વણિકબુદ્ધિ ધારીને મનાતી લાભની તીવ્રતા ઉચિત નથી. પ્રભાવનાનો મુદ્દો તે બીજાઓને ધર્મશ્રવણુ તથા ધર્મક્રિયાઓમાં જોડવાનું છે, આકર્ષવાને છે, માટે બાલને આકર્ષાય તેવી વસ્તુ વહેંચવી તેજ પ્રભાવનાને અંગે વ્યાજબી છે. પ્રશ્ન ૭૩૫- એકલી આજ્ઞાને માન્ય કરીએ અને મેટા પુરુષોનું અનુકરણ ન કરીએ” એમ કહેનારા શું સાચા છે સમાધાન–ત્રિલોકનાથ શ્રી તીર્થંકરદેવની આજ્ઞા કઈ પણ માગનુસારી સુહા, અમાન્ય કરી શકે જ નહિ; પણ મોટા પુરુષોનું અનુકરણ હેયજ નહિ એવું કહેનારા ભૂલે છે. તત્સંબંધી શ્રી સિદ્ધચક્ર પુસ્તક બીજુ, અંક પહેલે જુઓ. Page #337 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) પ્રશ્ન ૭૩૬– ઊંટડીના દૂધને વિગઈમાં ભેદ છે તે તેને અભક્ષ્ય કહેનારા આજે ‘અભક્ષ્ય જેવું છે એમ કહે છે તે બરોબર છે? સમાધાન-દૂધના પાંચે ભેદ ભક્ય છે પણ અશક્ય નથી એમ પચ્ચખાણુભાષ્ય, પંચવસ્તુ, આવશ્યક વિગેરેથી સ્પષ્ટ થાય છે અને ઊંટડીનું દૂધ વધારે કાલ સારૂં ન રહેવાથી નિવીયાતાના અધિકારમાં શ્રાવકને માટે અયોગ્ય ગણાવ્યું છે, પણ તેટલા માત્રથી સર્વથા ઊંટડીના દૂધને અભક્ષ્ય માનનારાની માન્યતા વ્યાજબી નથી. વધુ માટે જુઓ શ્રી સિદ્ધચક્ર વર્ષ બીજુ, પા. ૫૦૧, ૫૦૪, ૫૭૫, પ્રશ્ન ૭૩૭– ભગવાન શ્રી મહાવીરદેવ, સંસારમાં બે વર્ષ ઝાઝેર રહ્યા તે કેહવશાત રહ્યા કે ભાવિભાવને જાણીને રહ્યા હતા ? સમાધાન ભગવાન શ્રી મહાવીરદેવની, પિતાના માતપિતાની અનુકંપા (ભક્તિ)ને લીધે તેઓનાં જીવતાં સુધી દીક્ષા નહિ લેવાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી. પોતે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે શ્રીનંદિવર્દન આદિ સ્વજનોએ કરેલી બે વર્ષ રહેવાની વિનતિ સ્વીકારતાં, પિતાને દીક્ષાકાળ બે વર્ષ પછી છે એમ અવધિજ્ઞાનથી જાણેલું હતું એ ખરૂં પણ તેઓનું કંઈક અધિક બે વર્ષ ઘરમાં રહેવું થયું તે મેહના ઉદય સિવાય તે નથી જ. ભાવિભાવને જાણીને’ એમ કહેવાથી મોહને ઉદય ન હતું એમ તે કહેવાય જ નહિ. નાશ થઈ શકે એ પણ મોહને ઉદય ભગવાન મહાવીરને તે વખતે હતો એમ શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે. પ્રશ્ન ૭૩૮–ભક્તામર સ્તોત્રમાં ૪૮ કાવ્યો હોવાનું કેટલાકે જણાવે છે જ્યારે કેટલાક જણાવે છે કે અસલથી જ ૪૪ કાવ્યો છે, તે તે બેમાં શું માનવું? Page #338 -------------------------------------------------------------------------- ________________ (૨૮૭) સમાધાન–ભક્તામર સ્તોત્ર કરતાં કલ્યાણુમંદિર સ્તંત્ર પ્રાચીન છે એ વાત સર્વમાન્ય છે. કલ્યાણમંદિરનાં કાવ્ય ૪૪ છે તેમાં કેને મતભેદ નથી, તે તે કલ્યાણમંદિરના અનુકરણથી પાછળથી કરાયેલા ભક્તામર સ્તોત્રમાં પણ ચુંમાલીશ કાવ્ય હેય એ વધારે સંભવિત છે. જેઓ ૪૮ કાવ્ય માને છે તેઓ પણ ૨૮ મામાં અશોકવૃક્ષ, ૨૯ મામાં સિંહાસન, ૩૦ મામાં ચામર તથા ૩૧ મામાં છત્ર માનીને ૩૨ મામાં કમલેનું સ્થાપવું માને છે; અર્થાત જો પ્રાતિહાર્ય લેવા હેત તે ર૭મા કાવ્યમાં અશોકવૃક્ષનું વર્ણન કર્યા પછી સુરપુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ નામના પ્રાતિહાર્યનું વર્ણન જતું કરત નહિ, ચામરના પ્રાતિહાર્યનું વર્ણન કરવા પહેલાં સિંહાસન પ્રાતિહાર્યાનું વર્ણન કરત નહિ, તેમજ સિંહાસન અને ચામરનું વર્ણન કર્યા પછી ભામંડલ અને દુંદુભિનાં પ્રાતિહાર્યોને છોડીને છત્ર નામનું પ્રાતિહાય કે જે છેલ્લા પ્રાતિહાર્ય તરીકે છે તેનું વર્ણન કરત નહિ એટલું જ નહિ પણ દેશના દેવા પધારતી વખતે શ્રી જિનેશ્વરદેવના ચરણકમલની નીચે દેવતાઓ જે પદ્રની સ્થાપના કરે છે તેનું વર્ણન તે પ્રાતિહાર્ય ન હઈ પ્રાતિહાર્યને વિભાગમાં કરત નહિ કેમકે પ્રાતિહાર્યની સંખ્યા તથા ક્રમ આ પ્રમાણે છે – जशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासन च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥१॥ આથી સ્પષ્ટતયા સમજી શકાશે કે ભક્તામરમાં કરવામાં આવેલું વર્ણન નથી તે પ્રાતિહાર્ય માત્રનું તેમજ પ્રાતિહાર્યોનું વર્ણન તેના કમવાળું નથી, માટે શ્રીમાનતુંગરિજીએ આઠ પ્રાતિહાર્યોનું વર્ણન કરવા માગ્યું હતું અને ચાર પ્રાતિહાર્યોનું જ વર્ણન ચાલુ સ્તોત્રમાં દેખાય છે, માટે બાકીના ચાર પ્રાતિહાર્યોના વર્ણનનાં ચાર કાવ્યો લુપ્ત થયાં છે કે કોઈકે ભંડારી દીધાં છે એમ માનવું અસ્થાને છે. પ્રથમ તે, આઠ પ્રાતિહાર્યોના વર્ણનમાં ચારનું રહે અને બાકીનાનું વર્ણન Page #339 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) લુપ્ત થવાનું કે ભંડારી દેવાયાનું માનવું તે વિચક્ષણને ગ્રાહ્ય થાથ તેમ નથી, માટે શ્રી માનતુંગરિજીએ ચાર પ્રાતિહાર્ય અને કમલ સ્થાપનાનું વર્ણન, ધર્મોપદેશની, જગતના જીવની સ્પૃહા કરવા લાયક, સમૃદ્ધિની સત્તા જણાવવા માટે કરેલું છે અને તેથી જ ૩૩ મા કાવ્યમાં, તે અશેકાદિકના વર્ણન પછી ઉપસંહારમાં “થથા તવ વિભૂતિઃ એમ કહી વિભૂતિવાળા પ્રાતિહાર્યો તેમજ સૂર્યપ્રભાના અત્તરને વિષય લેવાથી પ્રભા એટલે કાતિવાળી ચીજોનું કાન્તિના અતિશયપણાનું વર્ણન પર્વે કર્યું છે તે સ્પષ્ટપણે ધ્વનિત કરે છે. સુરપુષ્પવૃષ્ટિ વિગેરે પ્રભા એટલે કાન્તિના અતિશયવાળી ચીજો ન ગણાય એ સ્પષ્ટ જ છે. ભામંડળમાં રહેલી કાતિ દુનિયાદારીમાં વિભૂતિ તરીકે ગણાતા પદાર્થોને મળતી ન હોય અથવા શ્રી જિનેશ્વરમહારાજના શરીરના તેજનું તેમાં પ્રતિબિંબિત પણું હે ઈ તે ભામંડળની સ્વયંવિભૂતિ તરીકે ગણાતા કાતિમાન પદાર્થોમાં ગણના ન કરી, અશોકાદિક કાન્તિમાનની ગણના કરી હોય એમ ૩૩ મા કાવ્ય ઉપરથી પણ સ્પષ્ટ થાય છે અર્થાત ભક્તામર સ્તોત્રના ચુમ્માલીશ કાવ્ય અસલથી છે એમ માનવું શ્રેયસ્કર છે. વળી વિભૂતિના વર્ણનમાં ઉપસંહારવાળા કાવ્યમાં જે આઠ પ્રાતિહાર્યોનું વર્ણન હેત તે પ્રાતિહાર્યો તરીકે જ ઉપસંહાર થવો જોઈતું હતું અને તેથી “સરબતિહાનિરવરતા યાદશરિત એના જેવા આદ્યપદવાળું કાવ્ય હોત તે અને તે પણ નથી માટે પણ કેટલાક પ્રાતિહાર્યરૂપ વિભૂતિના વર્ણનવાળા કાવ્યોવાળું ચુમ્માલીશ કાવ્યોનું જ ભક્તામર સ્તોત્ર હોય એમ માનવું યુક્તિસંગત છે. પ્રશ્ન ૭૩૯–સ્ત્રીરત્ન મરીને અવશ્ય છઠ્ઠી નરકેજ જાય કે અન્યત્ર પણ જાય? છઠ્ઠી નરકેજ જાય છે તેવા અક્ષરો (પ્રમાણ) શેમાં છે ? સમાધાન–સ્ત્રીરત્નને શંખાવર્ત નિ હોય છે અને કામાતુરપણાની અધિકતા હોવાથી ગર્ભની નિષ્પત્તિ થતી નથી એ હકીકત ધ્યાનમાં લેતાં Page #340 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૯ ) તેણીનું નરકગામિપણું અવશ્ય હોય પણુ તમામ સ્ત્રીરત્ના છઠ્ઠી નરકેજ જાય એમ માનવું યેાગ્ય લાગતું નથી. પ્રશ્ન ૭૪૦—માથુરી વાચના કયા આચાયે કરી ? ત્યાં લખાયું > વહેંચાયુ' ? તે અધિકાર કયા કયા ઠેકાણે છે ? સમાધાન—શ્રી નન્દીસૂત્રનાં વચન પ્રમાણે શ્રી કુંદિલાચાયે મથુરામાં શાસ્ત્રના અનુયાગ પ્રવર્તાવ્યા તે વખતે સિદ્ધાંત પુસ્તકારૂઢ થયા નહોતા, પણ શ્રા યાગશાસ્ત્ર અને જ્યાતિષ્કરડકના વયનેાના ભાવાર્થ એવા થાય ખરી કે બન્ને સ્થાને લખાયાં. પ્રશ્ન ૭૪૧—અતિચારમાં ખેલાય છે કે વીજ દીવાતણી ઉજેડી લાગી': તો વીજળી અચિત્ત કે સચિત્ત ? અને તે પુદ્ગલ વિસ્રસા કે પ્રયાગસા ? સમાધાન—અતિચારમાં ગણાયેલી વીજલી પ્રયાગકૃત અને સચિત્ત ગણુવી; જો કે શ્રીઉત્તરાધ્યયનનિયુક્તિના ચેાથા અધ્યયનના પાઠને સ્વતંત્ર વિચારીએ તે અચિત્ત વીજળી હોય એવા અય નીકળે છે, પ્રશ્ન ૯૪૨— વાયુકાય ઉધાડે મુખે ખેલ્યા' એમ અતિચારમાં ખેલાય છે તેા બ્રાડે મુખે ખેાલવાથી વાયુકાયની વિરાધના—હિંસા થાય ? કારણુ કે ભાષાવ ણાનાં પુદ્ગલા ચસ્પ છે અને બાદર વાયુક્રાય અષ્ટસ્પશી છે તે તે અષ્ટસ્પથી શરીરવાળા બાદર વાયુકાય જીવાના ભાષાના પુદ્ગલાથી વ્યાધાત થાય? ઉધાડે મુખે ખેલવાથી સાવદ્યભાષા ગણાય અને સ્પાતિમ છવાના રક્ષણ માટે મુહપત્તિ રાખીને ખેલવુ જોઇએ તે યાગ્ય છે, પરંતુ વાયુકાયના જીવાને ઉધાડે મુખે ખેાલવાથી ઉપદ્રવ થાય કે નહિ ? સમાધાન—ભાષાવગ ાનાં પુદ્ગલે ચક્સી છે પણ સાથે નીકળતા વાયુ તે (વાયુનાં પુદ્ગલા તા) અષ્ટપથી છે તે તે દ્વારા Page #341 -------------------------------------------------------------------------- ________________ (૨૯૦) વાયુની વિરાધના શ્રી દશાની ચૂણિને ગશાસ્ત્રની વૃત્તિ આદિથી તે સ્પષ્ટ જણાય છે. જે ભાષાવર્ગણાથી વાયુની વિરાધના ગણીએ તે મુખે વાગે રાખવું નકામુંજ ગણાય, કારણ કે ભાષાવર્ગણ તે ૩, ૪, ૫, સમયમાં સમગ્ર લેકમાં વ્યાપે છે. પ્રશ્ન ૭૪૩–પ્રસન્નચંદ્ર-રાજર્ષિએ સાતમી નરક યોગ્ય કર્મલિક બાંધ્યા તે સમયે તેમને અનન્તાનુબંધીને ઉદય, અને ભાવચારિત્રને સર્વથા નાશ થયા હતા, તેવી બાબત કેઈ શાસ્ત્રમાં છે? અથવા અનનાનુબંધીને ઉદય હતો પણ તે અન્તાનુબંધી સંજવલનના ભેદરૂપે હતે અને તેથી ભાવચારિત્ર વિદ્યમાન હતું તેવા અક્ષરે કઈ થમાં છે? સમાધાન–અનન્તાનુબંધી આદિ ચાર ચાર ભેદા કરવા એમ શ્રી યોગશાસ્ત્ર ને લેકપ્રકાશાદિથી જણાય છે પણ શ્રી પ્રસન્નચંદ્રને તે લાગુ હતા કે કેમ તેને સ્પષ્ટ ખુલાસે ધ્યાનમાં નથી. ભાવચારિત્રને નાશ, તે પરિણામે માનવામાં અડચણ નથી. પ્રશ્ન ૭૪૪–શ્રી ચતુર્વિધ-સંધને, શ્રી ભગવતીજી, શ્રી સ્થાનાંગાદિસત્રમાં શ્રી સંધના ચાર ભેદ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂ૫ ગણાવ્યા છે તેમાં શ્રી નન્દીસુત્રાદિમાં શ્રી સંઘને મેરુ આદિની ઉપમા આપતાં શ્રાવક-શ્રાવિકાને મયુર અને ભ્રમરાદરૂપે અને શ્રી સાધુસમુદાયને શિલાસમુચ્ચય તથા સહસ્ત્રપત્રાદિરૂપે જણાવેલ હેવાથી શ્રાવક-શ્રાવિકા સાધુના સેવકરૂપે અને સાધુઓને શ્રી સંધના અવયવ તરીકે ગણ્યા છે તેને અંગે સાધુના સમુદાયને જ શ્રી સંધરૂપે સ્પષ્ટપણે કઈ પણ સ્થાને કહ્યો છે ? સમાધાન-નવાંગી ટીકાકાર ભગવાન અભયદેવસૂરિજી મહારાજ શ્રી સ્થાનાંગ અને શ્રી ભગવતીછસૂત્રની ટીકામાં સમૂહના પ્રત્યેનકેને જણાવતાં શ્રી સંધના પ્રત્યેનીક સંબંધી વ્યાખ્યા કરતાં સ્પષ્ટ જણાવે છે કે संघोऽपि नाणदंसणचरणगुण-विहूसियाण समणाण । समुदाओ पुण संघो गुणसमुदाओत्ति काऊण ॥१॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ (૨૯૧ ) જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણથી શાભતા એવા સાધુઓને ખધા સમુદાય તે સંધ કહેવાય. એના કારણમાં જણાવે છે કે સધ શબ્દના અર્થ સમૂહ' થાય છે અને સાધુએજ ગુણુના સમૂહ એટલે સધરૂપ છે. વળી એ વાત પણ સ્પષ્ટપણે જણાવે છે કે એક આચાયની પરંપરાવાળા સાધુઓને સમુદાય તે કુલ અને કુલનેા સમુદાય તે ગણુ અને ગણુના સમુદાય તે શ્રી સંધ કહેવાય: અર્થાત્ ચાંદ્રાદિ કલા અને ક્રાટિકાદિ ગણાના સમુદાયને સંધ તરીકે જણાવી શ્રી સાંધના અવયવ તરીકે સાધુએ છે અને તેના વિરોધી સધનાં પ્રત્યેનીક છે એમ સ્પષ્ટ કરે છે: એટલે શ્રાવકને પરિવાર રૂપે જણાવવામાં અડચણ નથી, પ્રશ્ન ૭૪૫—ત્રિલોકનાથ-શ્રી તીથ કર મહારાજના ભવમાં તેઓશ્રીએ જે જે કર્યું" હોય તે માત્ર અનુમોદનીય જ છે પણ અનુકરણીય નથી જ એમ કાઈક સાપ્તાહિકની સત્તાવાળા ભગવાનના તદ્ભવમાં થએલા અભિગ્રહના અનુકરણના નિષેધ માટે જણાવે છે તે વ્યાજબી છે ? સમાધાન—આ શ્રી સિદ્ધચક્રના ઘણા અકામાં શ્રી અષ્ટકજી આદિ શાઓથી સાબિત કરવામાં આવ્યું છે કે ભગવાન શ્રી જિનેશ્વરમહારાજનું મેાક્ષસાધનાનું કતવ્ય અત્યંત શ્રેષ્ઠ હોવાથી અનુમાદનીય હોવા સાથે અનુકરણીય છે એમ છતાં જેએ પોતાથી ખેલાયેલા શાસ્ત્રવિરોધી વાક્યો અને વક્તવ્યેાને સુધારવાની કે સમાધાન આપવાની દાનત ધરાવે નહિ, પણ માત્ર પોતાનું એાલાયેલ જ વારંવાર ખેલ્યા કરે તથા છાપ્યા કરે તેના ઉપાય કરવા અશક્ય નહિ તે દુઃશક્ય તેા છે. સમજવાની ઈચ્છાવાળાને માટે તે, જો તે સર્વ શાસ્ત્રામાં મૂળ આધારભૂત અંગા અને તેમાં પણ મૂળભૂત શ્રી આચારાંગસૂત્રનું અવલોકન કરે તે સ્થાને સ્થાને લખાયેલું સ્પષ્ટતયા નજરે તરે (જોવાય) ૐ શ્રી મહાવીરમહારાજે મેક્ષ મેળવવા માટે જે રીતે આચાર પાળ્યા છે તેવી રીતે બીજા સાધુએએ પશુ પાળવાને છે. અંતમાં, દરેક તીર્થંકર ભગવાન, શ્રી Page #343 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૨) આચારાંગના નવમા અધ્યયનમાં, પોતાની ચર્યા એટલે પ્રવૃત્તિ જણાવે છે, એમ જણાવી શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજે જે ચર્યા એટલે પ્રવૃત્તિ મેક્ષ સાધવા માટે આચરી તે જણાવી છે અને તે નવમા અધ્યયનના ચારે ઉદ્દેશાને અંતે “ઘર વિહીવ” એ ગાથા મૂકી છે અને તેમાં તથા તેની ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે – ___ एष चर्याविधिः अनन्तरोतः अनुकान्तः-अनुचीर्ण: माहणेणत्तिश्रीवर्द्धमानस्वामिना मतिमता-विदितवेद्येन बहुशः-अनेकप्रकार अप्रतिक्षेन-अनिदाननेन भगवता-ऐश्वर्यादिगुणोपेतेन, एवम्-अनेन पथा भगवदनुचीर्णेनान्ये मुमुक्षवः अशेषकर्मक्षयाय साधवो રીતે-છત્તીતિ. અર્થાત્ શસ્ત્રપરિજ્ઞા જે આ શ્રી આચારાંગજીનું પહેલું અધ્યયન છે ત્યાંથી માંડીને આ બધે આ શાસ્ત્રમાં જણાવેલ વિધિ, સમગ્ર વસ્તુને જાણનાર શ્રમણભગવાન શ્રી મહાવીરદેવે કઈપણ પ્રકારની બાહ્ય-અપેક્ષા સિવાય અનેક વખત આચર્યો છે, અને આજશ્રી ભગવાને આચરેલા, આજ રસ્તેજ બીજા પણ મેક્ષની ઈચ્છાવાળા સાધુઓ, સમગ્ર-કમના ક્ષયાર્થે પ્રવૃત્તિ કરે છે. સ્પષ્ટતયા આવો લેખ છે છતાં જેઓ ઔદયિક અને ક્ષાયોપશમિક વિભાગ ન કરે, સંસારહેતુ અને મેક્ષહેતુન વિભાગ ન કરે અને માત્ર બોલ્યા જ કરે કે “ભગવાન શ્રી જિનેશ્વરદેવનું તે (છેલ્લા) ભવનું અનુકરણ હેય જ નહિ' એમ કહે તેનું શું કહેવું ? જેમાં મેક્ષ મળ્યું નથી તે પાછલા ભવનું અનુકરણ કરવા કહેવું અને જે ભાવમાં શ્રી જિનેશ્વરમહારાજે કલ્યાણના માર્ગો આદરી મોક્ષ મેળવ્યું તે ભવના અનુકરણને, શક્તિ હોય ત્યાં પણ, અનુકરણીય ન માની, નિષેધજ કરવો એ શું? એ નિષેધ કરનારાઓ ક્યા ધ્યેયને ઉદ્દેશીને કહેતા તથા કરાવવા માગતા હશે ને સુજ્ઞો જ સમજશે. Page #344 -------------------------------------------------------------------------- ________________ (૨૩) પ્રશ્ન ૭૪૬–અધિકારીનું લક્ષણ શું? સમાધાન–ઈચ્છાવાળો, પ્રસ્તુતને અંગે સામર્થ્યવાન તથા જેને માટે શાસ્ત્રકારોએ નિષેધ ન કર્યો હોય તે અધિકારી અને અધિકારીને અનધિકારી કહેનાર તે કુટિલ ગણાય. પ્રશ્ન હ૪૭–ન ટળી શકે તેવી અવિધિવાળી ક્રિયા હેય તે પણ છોડવી જ જોઈએ ને? સમાધાન–અવિધિએ થાય તેના કરતાં ન થાય તે સારું એ ઉત્સુત્રભાષા; પણ વિધિની જરૂર દરેક ધર્મકાર્યમાં છે, માટે તેનું લક્ષ્ય રાખી અવિધિ ટાળવી' એ શાસ્ત્રવાક્ય છે. પ્રશ્ન ૭૪૮-વર્તમાનકાલમાં અપવાદમાર્ગ નથી જ, ઉત્સર્ગ માર્ગજ છે એ કથન શું સાચું છે ? સમાધાન–શ્રી જૈનશાસનમાં “ઉત્સર્ગ' એ માર્ગ છે, તેવી જ રીતે અપવાદ' એ પણ માર્ગજ છે છતાં તેને અસંવિધાન કહે તે શાસ્ત્રોને સમજે કેમ? સ્થવિરકલ્પ તેમાં દુષમકાલ છતાં, “આ કાલમાં અપવાદ સેવાજ નથી' એમ કહેનાર, દેખાડવાના તથા ચાવવાના જુદા દાંતવાળા ગણાય. પ્રશ્ન ૭૪૯–શાસ્ત્ર અને આજ્ઞાને પિકારનાર સારા ખરા ને ? સમાધાન–પિતાની કે પિતાના વડીલની શાસ્ત્રવિરુદ્ધ તથા હઠવાળી વાચાને પિષનાર થઇને, લેકમાં શાસ્ત્ર તથા આજ્ઞાનુસારી૫ણુની છાપ મરાવા જનાર, “માતા” પક્ષીને ભૂલાવનાર ગણાય. પ્રશ્ન ૭૫૦–સમ્યકત્વની પ્રાપ્તિ કે આજ્ઞાની સંપૂર્ણ પ્રતીતિ સિવાય ધર્મ નહિ? સમાધાન - દુર્ગતિમાં પડતા જીવને બચાવે એ ધર્મ એ વ્યાખ્યા અધૂરી છે એમ કહી આજ્ઞાભંગવાળી ક્રિયા પણ દુર્ગતિથી Page #345 -------------------------------------------------------------------------- ________________ (૨૯૪) બચાવે છે એમ ધ્વનિત કરનાર ધૂની' સિવાય બીજો કોણ છે ? શાસ્ત્રકાર અનબંધકપણથી પણ ધર્મની શરૂઆત ગણે છે. પ્રશ્ન ૭૫–શાસ્ત્રના પુરાવા છતાં અનુકરણીયપણાને નિષેધ જ પકડી રાખે તેનું શું? સમાધાન–ક્ષાર્થ અનુષ્ઠાન અનુકરણીય છે. એમ શાસ્ત્રના પુરાવા સાથે સેંકડો વખત જણાવાયાં છતાં, કદાગ્રહને વશ થયેલ મનુષ્ય અન્યાચવાને નામે અનુકરણીયપણને નિષેધ કરેજ જાય તેને શું કહેવું? Page #346 -------------------------------------------------------------------------- ________________ lee Use NEA STD E F IEEEEEEEEEEEDICIDE સાહિત્ય-રસિકોને અપૂર્વ અવસર પત્ર આકારે શ્રી ભગવતી સૂત્ર (અભયદેવસૂરી ટીકા) શતક ૧૫થી 33 ભા-૩ 4-0-0 શ્રી પન્નવણ સુત્ર (હરાભસૂરી ટીકા) ભા-૧ 2-0-0 શ્રી પન્નવણા સૂત્ર (હરીભસૂરી ટીકા) ભા-૨ 2-0-0 શ્રી ઉપાંગાદિવિષયાનુક્રમ 4-0=0 શ્રી અંગ અકારાદિ શ્રી આગમીય સૂક્તાવલ્યાદિ 2-4-0 શ્રી તાવિક-પ્રકનોતરાણિ (7-7-0 શ્રી પંચાશક ટીકા (હરિભદ્રસૂરી) પુસ્તક આકારે લઘુસિદ્ધપ્રભા-વ્યાકરણ સલધુતમ નામકષ 2-4-0 ઉપદેશ રત્નાકર મૂળ સાથે (ગુજરાતી) પ-૦-૦ પ્રશમરતિ અને સંબંધકારીકા વ્યાખ્યાન સંગ્રહ 5-0-0 તાત્વિક પ્રશ્નોત્તર ગુજરાતી ભાવાર્થ સાથે 9-0-0 તપ અને ઉદ્યાપન ગુજરાતી લેખ પ-૦-૦ પવમાહbખ્ય વ્યાખ્યાન સંગ્રહું 3-0-0 આગમેદ્ધારકની અમેઘદેશના 2-0-0 આગમેદ્ધારકની અમૃતવાણી 2-0-0 આગાદ્વારકની અમૃતદેશના 2-0-0 અષ્ટાહ્નિકા માહાભ્ય (વ્યાખ્યાન સંગ્રહ) : પ્રાપ્તિસ્થાન શ્રી જૈન આનંદ-પુસ્તકાલય ગોપીપુરા, સુરત, Kesexcom કર જહન્ન , ક કે દો GS ASBA Real છે ર A