________________
(૧૫૩)
કે તમારા આત્મા સુખદુ:ખ અનુભવે છે તેમ તે વનસ્પતિના જીવેા પણ અનુભવે છે.
ચક્રવતી પણું હાવાથી પાપ
ગરીબપણ બુદ્ધિમાનપણ ચેાથે આરો પાંચમા આરે પંચે દ્રિય પણુ ચૌનેંદ્રિયપણુ તઇંદ્રિયપણુ એક દ્રિય પણ એકે પ્રિયપણુ
""
..
22
..
""
""
""
""
..
""
99
29
..
""
""
..
""
32
,,
""
મા થતું નથી,
""
""
""
""
""
"3
""
""
""
""
""
""
39
..
..
""
""
""
""
99
""
""
,,
""
19
અર્થાત્—ન્યાયાસને બેઠેલા ન્યાયાધીશ ઇતર સંજોગા પર ધ્યાન આપતા નથી. સગવડ ખાતર વનસ્પતિકાયમાં જીવ છે પણ સુખદુઃખની લાગણી નથી એવુ કહેવુ' તે તદ્ન ગેરવ્યાજખી છે.
પ્રશ્ન ૪૫૫ ધમ કહેલા કે કરેલા ?
સમાધાન—કરેલ નથી, અર્થાત્ નવા બનાવ્યો નથી. વસ્તુતઃ ઉપદેશદ્વારાએ ધમ કથન કરેલ છે.
૧ દેશભેદે ધમ તે અધરૂપ થઈ જતા નથી,
૨ કાલભેદે ધર્મ તે અધરૂપ થઈ જતો નથી,
૩ કલ્પ (દ્રવ્ય) ભેદે ધર્મ તે અધરૂપ થઈ જતા નથી,
આથી અનાદિકાલથી એક સરખી પ્રરૂપણારૂપે ધમ ચાલ્યેા આવેલા છે. તેથી જ જ્ઞળવળત્ત' એટલે જિનેશ્વરે પ્રરૂપેલા ધમ છે પણ નવીન કરેલ નથી.