Book Title: Sagar Samadhan Part 01
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 282
________________ (૨૩૧ ) પણ આ આચાર્યનું છે. અને ગચ્છનું છે એમ નહિં ધારતાં જે મારાપણું ધારે તે પરિગ્રહ છે, એમ જણાવવા માટે પરિ ઉપસર્ગની જરૂર છે અર્થાત ધર્મોપકરણે પણ નિર્મમત્વબુદ્ધિથી જ્ઞાનાદિકની વૃદ્ધિના ઉદેશથી જ ધારણ કરાય તે પરિગ્રહ નથી, બાકી ધર્મોપકરણ સિવાયની વસ્તુ લેવી તે તે પરિગ્રહ જ છે. પ્રશ્ન ૬૪૮-અવગ્રહ કેટલા પ્રકારના છે ? તેને બાધ્યબાધકભાવને શબ્દાર્થની ઘટના શી રીતે ? સમાધાન દેવેન્દ્ર ૧. રાજ (ચક્રવતિ) ૨. ગૃહપતિ (સામાન્ય રાજ) ૩. ચાતર (મકાન માલીક) ૪. અને સાધર્મિક, (સાધુ) ૫. એવી રીતે પાંચ અવગ્રહ હોય છે. તે પાંચ અવગ્રહોમાં પૂર્વ પર્વમાના અવગ્રહે પાછળ પાછળના અવગ્રહથી બાધિત થાય છે. એટલે દેવેન્દ્ર અવરહ આપ્યા છતાં ચક્રવર્તિને અવગ્રહ ન મળ્યો હોય તે દેવેનને અવગ્રહ મળે પણ નકામે ગણાય, એવી રીતે યાવત સાધુને અવગ્રહ ન મળ્યો હોય તે દેવેન્દ્ર વિગેરેના અવગ્રહે મળેલા હોય તે નિરર્થક ગણાય. (પ્રાચીન કાળમાં જગાની માલીકી કેવળ રાજાની જ રહેતી હતી પણ સામાન્યગૃહસ્થ જગાની માલીકી ધરાવતા ન હતા તેથી ગૃહપતિશબ્દથી અહીં રાજા લીધેલે છે. | (શયાતર કરતાં સાધર્મિક જુદા લીધેલા હોવાથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સાધર્મિકશબ્દ વપરાય છે. ત્યાં ત્યાં સાધુઓ જ લેવાય છે આ વાત સહેજે સમજાય તેવી છે. માત્ર શ્રાવકને ઉદ્દેશીને કહેવાતા અધિકારમાં સાધર્મિક શબ્દથી શ્રાવકે લઈ શકાય પણ સાધુના અધિકારમાં વપરાએલાં સાધર્મિકશબ્દથી શ્રાવકે ન લેવાય, “આદિ વાપ” માં પણ “તામ્બિg” શબ્દથી સાધુઓ જ લેવાએલા છે.

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346