Book Title: Sagar Samadhan Part 01
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 345
________________ (૨૯૪) બચાવે છે એમ ધ્વનિત કરનાર ધૂની' સિવાય બીજો કોણ છે ? શાસ્ત્રકાર અનબંધકપણથી પણ ધર્મની શરૂઆત ગણે છે. પ્રશ્ન ૭૫–શાસ્ત્રના પુરાવા છતાં અનુકરણીયપણાને નિષેધ જ પકડી રાખે તેનું શું? સમાધાન–ક્ષાર્થ અનુષ્ઠાન અનુકરણીય છે. એમ શાસ્ત્રના પુરાવા સાથે સેંકડો વખત જણાવાયાં છતાં, કદાગ્રહને વશ થયેલ મનુષ્ય અન્યાચવાને નામે અનુકરણીયપણને નિષેધ કરેજ જાય તેને શું કહેવું?

Loading...

Page Navigation
1 ... 343 344 345 346