________________
(૧૩૬)
પ્રશ્ન ૩૯૦ પહેલાં પ્રીતિ થાય । પ્રતીતી ?
સમાધાન—પહેલાં પ્રીતિ થાય અને પછી પ્રતીતી થાય છે. પ્રશ્ન ૩૯૧—શ્રદ્ધામાં શક્તિની ખામી ચાલી શકે?
સમાધાન—ખીલકુલ નહિ. હજી આચરણમાં શક્તિની ખામી નભી શકે છે; પણ દેવ, ગુરુ અને ધમ-તત્ત્વની શ્રદ્ધામાં શક્તિની ખામી લેશ પણ ચાલી શકેજ નહિ.
પ્રશ્ન ૩૯૨—શાસ્ત્રમાં અનાર્યનું લક્ષણુ કઇ છે?
સમાધાન—હા, જેને સ્વપ્નમાં ધમ' આવા શબ્દો સાંભળવામાં ન આવે તે અનાય છે એમ શાસ્ત્રકાર કહે છે.
પ્રશ્ન ૩૯૩-ધર્મની કિ ંમત સમજાણી ક્યારે કહેવાય ? સમાધાન—જ્યારે પોતાની ભૂલને મોટું રૂપ અપાય ત્યારેજ ધર્મની કિ ંમત સમજાણી છે એમ કહી શકાય.
પ્રશ્ન ૩૯૪—શ્રી જિનેશ્વરા, ચક્રવતીઓ, બલદેવા, વાસુદેવ, પ્રતિવાસુદેવાના વા મનુષ્ય—ગતિ તથા તિય ચ-ગતિમાંથી આવીને તે તે પદવીધર થઇ શકે કે નહિ ?
સમાધાન—ના. તે જીવા દેવલાક અગર નરક-ગતિમાંથી જ આવેલા હાય છે.
પ્રશ્ન ૩૯૫—કઇ નરકથી નીકળીને ચક્રવતી થાય છે?
સમાધાન—પ્રથમ નરકથીજ નીકલીને ચક્રી થાય છે.
પ્રશ્ન ૩૯૬-વાસુદેવ, બલદેવ, અને તીથ કરો કઈ નરકમાંથી નીકળીને થાય ?