Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८०
भगवतीने तः? गौतम ! यथा कश्चित् तरुणो बलवान पुरुशे यावत् त्रिप्तमपके न विग्रहेण समुत्पद्यन्ते तेषां खलु जीवानां तथा शीघ्रा गतिः तथा शीघ्रो गतिविषयः प्रज्ञप्ता ते जीवाः कथं परभवायुडकं कुर्वन्ति गौतम ! अध्यवसाययोगनिवर्तितेन करणोपायेन एवं खलु परभवायुष्कं कुर्वन्ति, इति । तेषां जीवानां कथं गतिः प्रवर्तते गौतम ! आयुःक्षयेण भरक्षयेण स्थितिक्षयेण गतिः प्रवर्तते इति । ते जीवाः किमात्मद्धर्या समुत्पद्यन्ते परद्धर्थी वा समुत्पद्यन्ते ? गौतम ! आत्मद्धयैव समुत्प. धन्ते न परद्धर्या समुत्पद्यन्ते । हे भदन्त ! ते जीवा आत्मकर्मणा समुत्पद्यन्ते परकर्मणा वा समुत्पद्यन्ते ? गौतम ! आत्मकर्मणैव समुत्पद्यन्ते न परकर्मणा समुत्प षलवान पुरुष जैसा कि चौदहवें शतक के प्रथम उद्देशक में कहा गया है उसके अनुसार वे नारक तीन समयवाली विग्रहगति से वहां नरकापास में उत्पन्न हो जाते हैं ऐसी उनकी तीव्रगति होती है और उस तीव्र गति का ऐसा विषय होता है। हे भदन्त ! वे नारक परभव की आयु का बन्ध कैसे करते हैं ? हे गौतम अध्यवसाययोग से निर्वर्तित करणोपाय से वे नारक परभव की आयु का बन्ध करते हैं। हे भदन्त ! उन नारक जीवों की गति किस कारण से होती है ? हे गौतम! उनकी गति आयु के क्षय से भव के क्षय से और स्थिति के क्षय से होती है। है भदन्त । वे जीव क्या आत्मद्धि से उत्पन्न होते हैं ? या पद्धि से उत्पन्न होते हैं? हे गौतम ! वे आत्मद्धि से उत्पन्न होते हैं परदि से नहीं हे भदन्त ! वे जीव क्या आत्म कर्म से उत्पन्न होते हैं या परकर्म से उत्पन्न होते हैं ? हे गौतम ! वे नारक जीव आत्मकर्म से ही उत्पन्न होते हैं पर. વિષય કે હેય છે? હે ગૌતમ જેમ કેઈ બલવાન પુરૂષ જેમ કે-ચૌદમા શતકના પહેલા ઉદ્દેશામાં કથન કરવામાં આવેલ છે. તે અનુસાર તેવા નારકો ત્રણ સમયવાળી વિરહ ગતિથી ત્યાં નરકાવાસમાં ઉત્પન થઈ જાય છે. એવી તીવ્ર ગતિ તેમની હોય છે. અને એ તીવ્રગતિને એવો વિષય હોય છે. હે ભગવન તે નારકો પરભવના આયુષ્યને બંધ કેવી રીતે કરે છે? હે ગૌતમ! અધ્યવસાય
ગથી નિવર્તિત કરણના ઉપાયથી નારકે પરભવના આયુષ્યને બંધ કરે છે. ભગવન તે નારક જીવની ગતિ કયા કારણથી હોય છે ? હે ગૌતમ ! તેઓની ગતિ આયુના ભયથી ભાવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી થાય છે. હે ભગવન તે જી શું આત્મબદ્ધિથી ઉત્પનન થાય છે? અથવા પરિદ્ધિથી ઉંપન્ન થ ય છે? હે ગૌતમ ! તેઓ આત્માદ્ધિથી ઉત્પન્ન થાય છે. પરદ્ધિપી ઉત્પન થતા નથી. હે ભગવન તે છ આત્મકર્મથી ઉત્પન્ન થાય છે? અથવ પરકર્મથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ તે નારક છે પિતાના કર્મથી જ ઉત્પન્ન થાય છે. પર
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.