Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३२
भगवतीस्त्रे २०, एवम् अप्कायिकवदेव वनस्पतिकायि के षु अपर्याप्तकमूक्ष्मेषु पर्याप्तकसूक्ष्मेषु 'अप्तिबादरेषु पर्याप्तबादरेषु चापर्याप्त सूक्ष्म पृथिवीकायिकस्योपपातो वक्तव्यः ४, प्रकारस्तु पूर्व देवेति भावः ॥०१॥ चरमान्त में मरा और मरकर वह उसी रत्नप्रभा पृथिवी के पश्चिम चरमान्त में पर्याप्त बादरवायुकायिकों में उत्पत्ति के योग्य हुआ तो हे भदन्त ! वह वहां कितने समयवाले विग्रह से उत्पन्न होता है ?? 'हे गौतम इस प्रश्न के उत्तर में भी यही पूर्वोक्त रूप से समाधान जानना चाहिये । इस प्रकार से यहां ये चार आलापक होते हैं। "एवं वस्तइकाइएस्सु वि' २०-अप्कायिक के जैसे ही वनस्पतिकायिकों में भी अपर्याप्त सूक्ष्म पृथिवीकायिक का उपपात कहना चाहिये । जैसे. है भदन्त ! कोई अपर्याप्तक सूक्ष्म पृथिवीकायिक जीव इस रत्नप्रभा पृथिवी के पूर्वचरमान्त में मरा और मरकर वह उसी रत्नप्रभा पृथिवीके पश्चिम चरमान्त में अपर्याप्त सूक्ष्मवनस्पतिकायिकों में उत्पत्ति के योग्य हुआ तो हे भदन्त ! वह वहां कितने समयवाले विग्रह से उत्पन्न होता है ? हे गौतम ! इस प्रश्न के उत्तर में वही पूर्वोक्त समाधान जानना चाहिये । ऐसा यह प्रथम आलापक है। इसी प्रकार से पर्याप्त सूक्ष्म वनस्पतिकायिकों में उत्पन्न होने के सम्बन्ध में अपर्याप्त बादर કાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં મરણ પામે અને પછી તે એજ રતનપભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં પર્યાપ્ત બાદર વાયુકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય થયેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં પણ આ પૂર્વોકત રૂપથી સમાધાન સમજવું.
मारीते मडिया मा यार माता५। थाय छे. 'एवं वणस्सइकाइएसु वि' ૨ અકાયિકના કથન પ્રમાણે વનસ્પતિકાયિકમાં પણ અપર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિકાયિકને ઉપપાત કહેવા જોઈએ. જેમ કે-હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂકમ વનસ્પતિકાયિક જીવ આ રત્નમ મા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં મરણ પામે અને મરીને તે આજ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્ડમાં અપર્યાપ્તક સૂમ વનસ્પતિ કાયિકોમાં ઉત્પત્તિને યુગ્ય થયેલ હોય તો હે ભગવન્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં પહેલાં કહ્યા પ્રમાણેનું સમાધાન સમજવું. આ રીતે આ આ પહેલે આલાપક કહેલ છે. આ જ પ્રમાણે પર્યા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭