Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीने चत्वारोऽपि उद्देशकाः कृतयुग्म ज्योज द्वापरयुग्म कल्योज घटिताः कर्तव्या। एवं सम्माधिद्विसु वि भवसिद्धियसरिसा अट्ठावीसं उसगा कायव्वा' एवं सम्यग्दटिष्वपि राशियुग्म कृतयुग्मस्यै का, सम्यग्दृष्टिव्योजस्य द्वितीयः सम्यग्दृष्टि द्वापर युग्मस्य तृतीयः, सम्यग्दृष्टि कल्पोजस्य चतुर्थः, ते एते चत्वार उद्देशका अधिकार १, ततः कृष्णलेश्य सम्यग्दृष्टेः कृतयुग्मादि घटितस्य चत्वारः८ । 'एवं नीललेश्य कायन्या' हे गौतम ! इनके सम्बन्ध में भी कृष्णलेश्यावालों के जैसेइसी शतक के पांचवें उद्देशक के जैसे-चार उद्देशक-कृतयुग्म, योज द्वापरयुग्म और कल्योज पद धदित चार उद्देशक-बनालेना चाहिये। 'एवं सम्मधिष्टिसु वि भवसिद्धिय सरिसा अट्टावीसं उद्देसगा कायव्या' इसी प्रकार से सम्पदृष्टियों के सम्बन्ध में भी भवसिद्धिक नैरयिकआदिकों के जैसे अठाईस उद्देशक, बनालेना चाहिये । वे इस प्रकार से बनते हैं-राशियुग्म में कृतयुग्ममित्त सम्यग्दृष्टि नरयिकादिकों का प्रथम उद्देशक ज्योज राशिमित सम्यग्दृष्टि नैरथिक आदिकों का द्वितीय उद्देशक, द्वापरयुग्म राशिप्रमित सम्यग्दृष्टि नैरपिकादिकोंका तृतीय उद्देशक कल्योजराशिप्रमित सम्यग्दृष्टि नैरकादिकोंका चतुर्थ उद्देशक ऐसे ये चार उद्देशक औधिक हैं। तथा कृतयुग्मादिराशिप्रमित कृष्णलेश्यावाले सम्यग्दृष्टि नैरयिकादिकों के चार उद्देशक, तथा આ રાશિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નૈરયિકેના સંબંધમાં પણ કૃષ્ણલેશ્યાવાળાના કથન પ્રમાણે અર્થાત્ આ એકતાલીસમા શતકના પાંચમા ઉદેશાના કથન પ્રમાણે એટલે કે-કૃતયુગ્મ, જ, દ્વાપર युभ, भने ४क्ष्या।पयुत प्यार देशाच्या मनावी खेप, ‘एवं सम्मदिद्विसु वि भवसिद्धियसरिसा अट्ठावीसं उदेसगा कायव्वा' मा प्रमाणे सभ्यष्टि વાળાઓના સમ્બન્ધમાં પણ ભવસિદ્ધિક નૈરયિકના કથન પ્રમાણે અઠયાવીસ ઉદેશાઓ સમજી લેવા, તે આ પ્રમાણે બને છે. રાશિચુમમાં કૃતયુગ્મ પ્રમાણ સમ્યગ્દષ્ટિ નૈરયિકના સમ્બન્ધમાં પહેલે ઉદેશે. ૧ જરાશિ પ્રમાણ સમ્યગ્દષ્ટિ નૈરયિકોના સમ્બન્ધમાં બીજો ઉદેશે. ૨ દ્વાપરયુગ્મરાશિપ્રમાણ સમ્યગ્દષ્ટિ રયિકના સંબંધમાં ત્રીજે ઉદ્દેશે. ૩ કલેજ રાશિ પ્રમાણ સમ્યદૃષ્ટિ નરયિકના સંબંધમાં ચોથે ઉદ્દેશે. ૪ આ પ્રમાણે ચાર વિક ઉદેશાઓ તથા કૃતયુગ્મ વિગેરે રાશિપ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નેરયિકના સંબંધમાં ચાર ઉદ્દેશાઓ તથા કૃતયુગ્મ વિગેરે રાશિપ્રમાણુ નીલલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નૈરયિકેના સંબંધમાં ચાર ઉદ્દેશાઓ તથા કૃતયુમ વિગેરે શશિપ્રમાણુ તેજોલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ રિયિકાના સંબંધમાં ચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૭