Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५८
भगवतीस्त्रे यिकेभ्यो यावद्देवेभ्यो वा आगत्य समुत्पधन्ते इति पूर्ववदेव प्रश्नः । उत्तरमाहपूर्वातिदेशेन-'एवं" इत्यादि, 'एवं जहा पढमो उदेसओ' एवं यथा प्रथम उद्देशकः एतस्यैव शतकस्य पथमे उद्देशके येन प्रकारेण उपपातादिकं कथितं तेनैव रूपेण इहापि सर्व ज्ञातव्यमिति । 'एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा भवसिद्धिय सरिसा कायबा' एवं चतुर्वपि युग्मेषु कृतयुग्मयोजद्वापरयुग्मकल्योजेषु चत्वार उद्देशकाः भवसिद्धिकसदृशाः कर्तव्या यथा भवसिद्धिकमकरणे युग्म चतु. ष्टयमन्तर्भाव्य चत्वार उद्देशका औधिकार कथिता स्तथाऽत्रापि युग्म चतुष्टयघटिता धज्जति' हे भदन्त ! राशियुग्म में कृतयुग्म प्रमाण सम्यग्दृष्टि नेरयिक किस स्थान विशेष से आकरके उत्पन्न होते हैं ? क्या वे नरयिकों में से
आकरके उत्पन्न होते हैं ? अथवा यावत् देवों में से आकरके उत्पन्न होते है ? पूर्वातिदेश से उत्तर देते हुए प्रभुश्री गौतम से कहते हैं-'एवं जहा पढमो उद्देसओ' हे गौतम ! जिस प्रकार से इसी शतक के प्रथम उद्देशक में उपपात आदि कहे गये हैं उसी प्रकार से वे सब यहां पर भी कह लेना चाहिये। ‘एवं चउसु वि जुम्मेलु चत्तारि उद्देसगा भवसिद्धिय सरिसा कायव्वा' इस प्रकार चार युग्मों में कृतयुग्म व्योज द्वापरयुग्म एवं कल्योज में चार उद्देशक भवसिद्धिक नैरयिकादिकों के जैसे कर लेना चाहिये । अर्थात्-जैसे भवसिद्धिक प्रकरण में युग्म चतुष्टय को लेकर चार औधिक उद्देशक कहे गये हैं वैसे ही युग्म चतुष्टय को लेकर यहां पर भी चार औधिक उद्देशक कह लेना चाहिये। 'सेव भंते !
साथ-‘सम्मदिदि रासिजुम्म कडजुम्म नेरइयाण भते ! को उववज्जति' હે ભગવન રાશિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણ સમ્યગ્દષ્ટિનરયિકે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે દેવોમાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના उत्तरमा प्रभुश्री गौतभाभी छ४-'एव जहा पढमो उद्देसओ' गौतम ! જે પ્રમાણે આ એકતાળીસમા શતકના પહેલા ઉદેશામાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે તેના ઉપપાત વિગેરે સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ. 'एव चउसु वि जुम्मेसु चत्तारि उदेसगा भवसिद्धियसरिसा कायव्वा' मा प्रभा) ભવસિદ્ધિક ઔરયિકના કથન પ્રમાણે ચાર યુગ્મમાં કૃતયુગ્મ, વ્યાજ દ્વાપરયુમ અને કાજમાં ચાર ઉદેશાઓ ભવસિદ્ધિક નૈરયિકના કથન પ્રમાણે કહેવા જોઈએ. અર્થાત જે પ્રમાણે ભવસિદ્ધિક પ્રકરણમાં ચાર યુગ્મને લઈને ચાર ઔધિક ઉશાઓ કહેલ છે, એજ પ્રમાણે ચાર યુમનો આશ્રય કરીને અહિયાં પણ ચાર ઔધિક ઉદેશાઓ કહેવા જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭