Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
E
५७८
भगवतीरो आपने यह कहा है वह सब कथन सर्वथा सत्य ही है २ । इस प्रकार कहकर गौतमने प्रभुश्री को वन्दना की नमस्कार किया। वन्दना नमः स्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके पैंतीसवें शतक के वितीय शतक में तृतीय उद्देशक से लेकर ११३ उद्देशक
पर्यन्त के उद्देशक समाप्त ॥३५-२-११॥ द्वितीय एकेन्द्रिय महायुग्म शतक समाप्त हुआ॥३५-२॥
'सेव भते ! सेव भते ! त्ति' सावन मा २ प्रमाणे मा विषयमा કથન કરેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ. સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી વાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર'ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન પાંત્રીસમા શતકમાં બીજા ઉદેશથી લઈને અગિયારમાં
ઉદ્દેશા સુધીના સઘળા ઉદ્દેશાઓ સમાપ્ત ૩૫-૨-૧૧ ૩૫ માં શતકમાં બીજું એકેન્દ્રિય મહયુગ્મ શતક સમાપ્ત ૩૫-૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૭