Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%
D
भगवतीसूत्रे नो वचोयोगिनः किन्तु काययोगिनः । 'सेसं जहा में दियाणं चेव पढमुद्देसए' शेष-कथितव्यतिरिक्तं सर्वं यथा द्वीन्द्रियाणामेव प्रथमोद्देशके कथितं तथैव द्वितीयाकादशान्तोद्देशकेषु ज्ञातव्यम्, 'सेवं भंते ! सेवं भंते ! चि' तदेव भदन्त ! तदेवं भदन्त ! इति । सूत्र द्वारा प्रकट की गई है कि प्रथम समयोत्पन्न दो इन्द्रियजीव मनोयोगी तो होते ही नहीं है परन्तु न वचनयोगी होने का प्रसङ्क प्राप्त होता है-सो इसके लिये कहा गया है कि वे वचनयोगी भी नहीं होते है क्यों कि अपर्याप्तावस्था में वचनयोग नहीं होता है। केवल ये काययोगी ही होते हैं । 'सेस जहा बेइंदियाणं चेव पढ़मुद्देसए' इसके
अतिरिक्त और सब कथन जैसा हीन्द्रियों का प्रथम उद्देशक में कहा है वैसा ही वह सब कथन द्वितीय से लेकर ११ वे उद्देशक तक के उद्देशकों में जानना चाहिये । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! जैसा आपने यह कहा है वह सब सर्वथा सत्य ही है २। इस प्रकार कहकर गौतमने प्रभुश्री को वन्दना की और नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्माको भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। વામાં આવેલ છે કે પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા બે ઇન્દ્રિય જીવે મને ગવાળા તે હોતા નથી. તથા તેઓને વચનગીપણાને પ્રસંગ પણ પ્રાપ્ત થતું નથી. તે માટે કહેવામાં આવેલ છે કે–તેઓ વચનગી પણ લેતા નથી. કેમ કે અપર્યાપ્ત અવસ્થામાં વચનગ હોતે નથી. કેવળ તેઓ કાયયોગી જ હોય छ. 'सेस जहा बेइदियोण चेव पढमुद्देखए' 240 ४थन शिवाय माडीनु सघणु કથન જે રીતે બે ઈન્દ્રિયવાળા જીના સંબંધમાં પહેલા ઉદેશામાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન બીજા ઉદ્દેશથી લઈને અગીયારમા ઉદેશાઓ સુધીના ઉદ્દેશાઓમાં સમજવું.
"सेव भंते ! सेव मते ! चि' भगवन् मापे मा विषयना समां જે પ્રમાણેનું કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું આ વિષય સંબંધમાં કહેલ સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા ”
શ્રી ભગવતી સૂત્રઃ ૧૭