Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
भगवतीस्त्र सए' उपपातः परिमाणमाहारो यथा एतेषामेव चत्वारिंशत्तमशतके प्रथमोद्देशके उपपातपरिमाणाहारो यथा एतेषां प्रथमोद्देश के कथिता स्तथैव विज्ञेयाः । तत्रो पपातो नैरयिकादिभ्य सर्वेभ्यः न कुत्रतोऽपि प्रतिषेधः, परिमाणं षोडश वा संख्यावा असंख्याता वा उत्पद्यन्ते । आहारो नियमात् षड्दिशम् । 'ओगाहणा घंधो वेदो वेदणा उदय उदीरणाय जहा बेदियाणं पढरसमइयाणं' अवगाहना बन्धो वेदो वेदना उदय उदीरणा च यथा-द्वीन्द्रियाणां प्रथमसामयिकानाम्, यथा प्रथमसामयिक द्वीन्द्रियाणां बन्धवेद वेदनादिक विषये कथितं तथैव इहापि ज्ञातव्य. मिति । 'तहेव कण्हलेस्सा वा जाव मुक्कलेस्सा वा तथैव कृष्णलेश्या वा यावत् हेसए' हे गौतम ! इनका उपपात परिमाण और आहार जैसा इसी शतक के प्रथम उद्देशक में कहा गया है वैसा ही जानना चाहिये। इस प्रकार इन का उपपात समस्त चारों गतियों में से होता है। किसी भी गति में से आकर के इनके उपपात होने का प्रतिषेध नहीं है एक साथ इनके उत्पन्न होने का परिमाण १६ अथवा संख्यात अथवा असंख्यात है। आहार इनका नियम से चारों दिशाओं से होता है। 'ओगाहणा बंधो, वेदो वेयणा, उदय उदीरणा य जहा बेदियाणं पढमसमइयाण' प्रथम सामयिक दो इन्द्रिय जोवों की जैसी अवगाहना कही गई है, जैसा बन्ध कहा गया है, वेद कहा है, वेदना कही गई है। जैसा उदय कहा गया है और जैसी उदीरणा कही गई है वैसा ही यह सब कथन इन कृतयुग्म कृतयुग्म राशिप्रमाण संज्ञीपचेन्द्रियों के सम्बन्ध में भी कर लेना चाहिये । प्रथम समयवर्ती कृतयुग्म कृतयुग्मसंज्ञिपचेन्द्रिय जीव ઉપપાત, પરિમાણ અને આહાર આ શતકના પહેલા ઉદેશામાં જે પ્રમાણે કહેલ છે, તેજ પ્રમાણેનો સમજ. આ રીતે તેઓને ઉપપાત ચારે ગતિવાળા જમાંથી હોય છે. કેઈ પણ ગતિમાંથી આવીને તેઓને ઉપપાત થવાને નિષેધ કહેલ નથી. એક સાથે તેઓને ઉત્પન્ન થવાનું પરિમાણ ૧૬ સોળ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત કહેલ છે. તેઓને આહાર નિયમથી છ से हिसाथी डाय छे. 'ओगाहणा बधो, वेदो वेयणा उदयी उदीरणाय जहा बेइ दियाण पढमसमइयाण' प्रथम समयवाणा मेन्द्रिय वानी अवगाहना જે પ્રમાણેની કહેલ છે, જે રીતને બંધ કહેલ છે. જે રીતે વેદના કહેલ છે, વેદનપણ જે રીતે કહેલ છે, જેવા ઉદયવાળા તેઓને કહેલ છે. જે રીતના ઉદીરક કહેલ છે, એ જ પ્રમાણેનું આ સઘળું કથન આ કૃતયુમ કૃતયુગ્મ રાશિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીના સંબંધમાં પણ કહેવું જોઈએ પ્રથમ સમયગતિ કૃતયુગ્મ કૃતયુગ્મ રાશીવાળા સંજ્ઞી પંચેનિદ્રય જીવ કૃણુલેશ્યાથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૭