Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
----
-
--
प्रमैयचन्द्रिका टीका श०४१ उ.५३-५६ शुक्ललेश्य भ. चत्वारोद्देशकाः ७४९
'मुक्कलेस्सेहि वि चत्तारि ओहिय सरिसा' शुक्ललेश्य मन्तव्यापि कृतयु. ग्मादिरूपा श्चत्वार उद्देशका औधिकसहशा एव कर्तव्या इति । एवं एएवि भवसिद्धिए वि अट्ठावीसं उद्देसगा भवंति' एवं पूर्ववदेव एते भवसिद्धिकैरपि अष्टाविशतिरुदेशका भवन्तीति ! 'सेव भंते ! सेव भंते ! त्ति' तदेवं भदन्त तदेवं. भदन्त ! इति। त्रिपश्चाशत्तमान् षट् पश्चाशत्तम पर्यन्ता उदेशका समाप्ताः ॥५३.५६
'सुक्कलेस्सेहिं वि चत्तारि ओहिय सरिसा' इत्यादि । शुक्ललेश्यावालों को आश्रित करके भी औधिक उद्देशकों के जैसे ही कृतयुग्मादि रूप चार उद्देशक पना लेना चाहिये । 'एवं एए वि भवसिद्धिएहिं वि अट्ठावीसं उद्देसगा भवंति' इस प्रकार भवसिद्धिको के सम्बन्ध में भी २८ उद्देशक हो जाते हैं। तात्पर्य कहने का यह है कि भवसिद्धिक जीवों के कृतयुग्मादिरूप से चार उद्देशक तो औधिक हैं और ६ लेश्याओं सम्बन्धी चार चार उद्देशक होने से चौबीस उद्दे. शक ये हो जाते हैं । इस प्रकार से कुल यहां २८ उद्देशक हैं । 'सेव भंते ! सेवं भंते ! सि' इन पदों की व्याख्या पूर्ववत् ही है । इस प्रकार ५३ वें उद्देशक से लेकर ५६ वे उद्देशक तक के ४ उद्देसक ४१ ३ शतक में समाप्त हुए ४१, ५३-५६॥
'सुक्कलेस्सेहि चत्तारि ओहिय सरिसगा' शुसवेश्यावाणासाना साश्रय કરીને ધિક ઉદ્દેશાઓનિ જેમ જ કૃતયુગ્માદિ રૂપ ચાર ઉદ્દેશાઓ કહેવા
2. 'एव एए वि भवसिद्धिएहि वि अट्ठावीस उसगा भवंति' मा રીતે ભવસિદ્ધિકોના સંબંધમાં પણ ૧૮ અઠયાવીસ ઉદ્દેશાઓ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-શુકલેશ્યાવાળાઓના કૃતયુગ્માદિ રૂપ ચાર ઉદ્દેશાઓ તો ઔધિક છે. અને છ લેશ્યાઓ સંબંધી ચાર ચાર ઉદ્દેશાઓ થવાથી તેના ૨૪ ચોવીસ ઉદ્દેશાઓ થાય છે. આ રીતે અહિયાં બધા મળીને કુલ ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ થાય છે.
'सेव भते ! सेव भते ! त्ति' समपन् ।५ हेवानुप्रिया विषयमा છે કથન કર્યું છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂત્ર આ રીતે પ૩ તેપનમાં ઉદૃશાથી લઈને ૫૬ છપ્પન સુધીના ૪ ચાર ઉદેશાઓ સમાપ્ત ૪૧–૫૩ થી ૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭