Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका २०३४ अ. श.१ सू०५ विग्रहगत्योत्पातनिरूपणम् ३८३
'अहोलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता' अधोलोकक्षेत्रनाडया बाहये क्षेत्रे समवहतः समवहत्येत्यादि प्रश्नः, उत्तरमाह-एवं' इत्यादि। 'एवं बायर पुढवीकाइयस्स वि अपज्जत्तगस्स पज्जत्तगस्स य भाणियन्त्र' एवं पर्याप्त सूक्ष्मपृथिवीकायिकरदेव बादरपृथिवीकायिकस्याऽपर्याप्नकस्य पर्याप्त. कस्य च भणितव्यम् । एवमेव पर्याप्त बादरपृथिवीकायिकस्यापि विंशतिस्थानेषु ___ 'अहोलोयखेत्तनालीए योहिरिल्ले खेत ममोहए ममोहणित्ता' अधोलोकस्थित सनाली के बाहरी क्षेत्रमें मरण समुद्घात किया और मरणसमुद्घात कर इत्यादि प्रश्न रूपसे यहां पर कथन पर्याप्न और अपर्याप्त बादरपृथिवीकायिक जीव के सम्बन्ध में भी कह लेना चाहिए और उत्तर रूपमें सब कथन जैसा पर्याप्त सूक्ष्मपृथिवीकायिक के सम्बन्ध में किया जा चुका है वैसा ही वह सब कथन यहां भी कह लेना चाहिये। तात्पर्य इस कथन का केवल ऐसा ही है कि हे भदन्त ! जिस अपर्याप्त अथवा पर्याप्त पादरपृथिवीकायिक जीव ने अधोलोकस्थित
सनाली के बाहरीक्षेत्र में मरण समुद्घात किया है और मरण समुद्घातकर वह ऊर्चलोकस्थित जप्सनाडी के बाहरी प्रदेश में अपर्याप्त अथवा पर्याप्तपृथिवीकायिक रूप से उत्पन्न होने के योग्य हुआ है तो हे भदन्त ! वह वहां कितने समयवाले विग्रह से उत्पन्न होता है ? ऐसा यह प्रश्न है और हे गौतम ! इस सम्बन्ध में पर्याप्त सूक्ष्म पृथिवीकायिकके सम्बन्ध में जैसा कहा है वैसा ही जानना चाहिये ___ 'अहोलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता' मामi રહેલ ત્રસ નાડીના બહારના ક્ષેત્રમાં મરણ સમુઘાત કરે, અને મરણ સમુદુઘાત કરીને વિગેરે પ્રશ્ન રૂપનું કથન અહિયાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃવિકાયિક જીવના સંબંધમાં કહેવું જોઈએ. અને ઉત્તરરૂપે સઘળું કથન પર્યાપ્ત સૂમ કૃત્રિકાયિકના સંબંધમાં જે રીતે કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ સમજી લેવું. આ કથનનું તાત્પર્ય એ છે કે-હે ભગવન જે અપર્યાપ્ત અથવા પર્યાપ્ત બાદર પૃવીકાયિક જીવે અધેલેકમાં રહેલ ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણ સમુઘાત કર્યો હોય અને મરણ મુદ્દઘાત કરીને ઉદર્વકમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં અપર્યાપ્ત અથવા પર્યાપ્ત પ્રવિકાયિકપણાથી ઉત્પન્ન થવાને ગ્ય બનેલ હોય, તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? આ રીતનો અહિં પ્રશ્ન કરેલ છે. અને તે ગૌતમ આ સંબંધમાં પર્યાપ્ત સૂમ પૃશ્વિકાયિકના સંબંધમાં જે પ્રમાણે આ વિષયમાં કહેવામાં આવેલ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭