Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८०
मगवतीसरे कति प्रकारकाः प्रज्ञप्ताः हे गौतम ! पञ्चमकारकाः प्रज्ञप्ताः तद्यथा-पृथिवी. कायिका यावद्वनस्पतिकायिकाः । भवसिद्धिक पृथिवीकायिकाः खलु मदन्त ! कतिप्रकारकाः प्रज्ञप्ताः हे गौतम! द्विविधाः प्रज्ञप्ताः तद्यथा-सूक्ष्माव बादराश्च । एवमेव याबद्वनस्पतिकायिका अपि । भवसिद्धिकसूक्ष्मपृथिवीकायिकाः कविविधाः प्रज्ञप्ताः हे गौतम ! द्विविधाः प्रज्ञप्ताः अपर्याप्ताश्च पर्याप्ताश्च एवं यावद्वनस्पतिकायिकाः। हे भदन्त ! भवसिद्धिकापर्याप्तसूक्ष्मपृथिवीकायिकः एतस्या रत्नभाया पौरस्त्ये चरमान्ते समवहतः समवहत्य एतस्या रत्नमभायाः पौरस्त्ये चरमान्ते भवसिद्धिकापर्याप्तसूक्ष्मपृथिवी. कायिकतया समुत्पत्तियोग्यो विद्यते स खलु कियत्सामयिकेन विग्रहेणोत्पद्यतेसम्बन्ध में भी शतक कहलेना चाहिये । तथा च-हे भदन्त ! भवसिद्धिक एकेन्द्रिय जीव कितने प्रकार के कहे गये है ? हे गौतम ! वे पांच प्रकार के कहे गये हैं। जैसे-पृथिवीकायिक से लेकर यावत् वनस्पतिकायिक तक हे भदन्त ! भवसिद्धिक पृथिवीकायिक कितने प्रकार के कहे गये हैं ? हे गौतम! दो प्रकार के कहे गये हैं। सूक्ष्म और बादर इसी प्रकार से ये दो भेद यावत् वनस्पतिकायिक जीवों के भी जानना चाहिये । भवसिद्धिक सूक्ष्म पृथिवीकाधिक जीव कितने प्रकार के कहे गये हैं ? हे गौतम ! दो प्रकार के कहे गये हैं। पर्याप्त और अपर्याप्त इसी प्रकार के दो भेद यावत् पादरवनस्पतिकाधिक तक जानना चाहिये । हे भदन्त वह भवसिद्धिक अपर्याप्त सूक्ष्म पृथिवीकायिक जीव जो इस रत्नप्रभापृथिवी के पूर्व चरमान्त में समवहत हुआ है और समवहत होकर उसी पूर्व चरमान्त में भवसिद्धिक अपर्याप्त सूक्ष्म पृथिवीकायिक જીવના સંબંધમાં પણ શતક કહેવું જોઈએ તથા હે ભગવન્ ભવસિદ્ધિક એકેન્દ્રિય જી કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે હે ગૌતમ! તેઓ પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. જેમ કે–પૃથ્વીકાયિકથી લઈને યાવત વનસ્પતિ કાય સુધીના પાંચ પ્રકાર સમજવા. હે ભગવન્ ભવસિદ્ધિક પૃથ્વીકાયિક છે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?હે ગૌતમ! તેઓ બે પ્રકારના કહેવામાં આવ્યા છે? તે બે પ્રકારે પર્યાપ્તક અને અપર્યાપ્તક એ રીતે છે. આજ પ્રમાણેના બે ભેદ યાવત્ વનસ્પતિકાય સુધી સમજવા.
હે ભગવન તે ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિક જીવ કે જેણે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં સમુદ્રઘાત કરેલ છે, અને સમૃદુઘાત કરીને આ રત્નપ્રભા પૃથરીના પૂર્વ ચરમાન્તમાં ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭