Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३३८
____भगवती पृथिवीकायिका, अपर्याप्त वादर पृथिवीकायिकः पर्याप्तबादरपूयिकायिक एवं पृथिवीकायिकस्य चत्वारो भेदाः ४, अपर्याप्तसूक्ष्माकायिकः पर्याप्तसूक्ष्माका. यिका,अपर्याप्त वादराकायिकः, पर्याप्त शादराकायिका, एते चत्वारोऽकायिकस्य भेदाः ८. अपर्याप्तसूक्ष्मतेजस्कायिका, पर्याप्तसूक्ष्मतेजस्कायिकः, अपर्याप्त वादर तेजस्कायिकः पर्याप्नुवादरतेजस्कायिकः ४. एते चस्वारस्तेजस्कायिकस्य भेदाः, १२, अपर्याप्तसक्षमवायुकायिकः, पर्याप्त सूक्ष्मवायुकायिकः २, अपर्याप्तवादर वायुकायिकः ३, पर्याप्त वादरवायुकायिकः ४, एते चत्वारो भेदा वायुकायिकस्य १६, अपर्याप्त सूक्ष्म वनस्पतिकायिका, १ पर्याप्त सूक्ष्म वनस्पतिकायिकः, २, के पूर्व चरमान्त में मारणान्तिक समुद्घात करके मरा और मरकर वह उसी रत्नप्रभा पृथिवी के पश्चिम चरमान्त में अपर्याप्तक सक्षम पृथिवी कायिक में उत्पन्न होने के योग्य हुभा तो हे भदन्त ! वह वहां कितने समयवाले विग्रह से उत्पन्न होता है ? इस प्रश्न के उत्तर में 'हे गौतम! वह वहाँ एक समयवाले विग्रह से भी उत्पन्न होता है, दो समयवाले विग्रह से भी उत्पन्न होता है और तीन समयवाले विग्रह से भी उत्पन्न होता है ऐसा ही पूर्वोक्त समाधान जानना चाहिये । ऐसा यह प्रथम आलापक है । इसी प्रकार से इस पर्याप्त सूक्ष्मपृथिवी कायिक को पर्याप्त सूक्ष्म पृथिवीकायिक में उत्पन्न कराने के सम्बन्ध में भी आलापक कह लेना चाहिये । यह द्वितीय आलापक है। इसी प्रकार से इस पर्याप्त सक्षम पृथिवीकायिक को अपर्याप्त बादर पृथिवी कायिक में उत्पन्न कराने के सम्पन्ध में भी तृतीय आलापक कह लेना
હે ભગવન કેઈ પર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ આ રતનપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મારણતિક સમુદ્દે વાત કરી પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય બનેલ હોય તે હે ભગવન્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, બે સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, અને ત્રણ સમય વાળા વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણેનું પહેલા કહેલ સમાધાન સમજવું. આ પહેલે આલાપક કહેલ છે. ૧ આજ પ્રમાણે આ અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને પર્યાપ્તક સૂફમપૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં પણ આલાપકે કહેવા જોઈએ. આ રીતે આ બીજે આલાપક કહેલ છે. ૨ આજ રીતે અપર્યાપ્તક સૂમ પીકાયિકને અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન કરાવવાના સંબંધમાં પણ ત્રીજે આલાપક કહેવા એજ પ્રમાણે આ અપર્યાસિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૭