Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीमत्र लेश्यक्षुल्लककृतयुग्मनैरयिकाः खलु भदन्त ! कुतः-कस्मात् स्थानविशेषादागत्य उत्पद्यन्ते ? इति प्रश्नः, भगवानाह-एवं जहे' इत्यादि, ‘एवं जडेव कण्हलेस्स खुड्डाग कडजुम्म०' एवं यथैव कृष्णलेश्पक्षुल्लककृतयुग्मनैरयिकवदेव इहापि परिणामादि तिव्यः तथाहि-कापोतलेश्यक्षुल्लकनैरयिकाः कुत उत्पद्यन्ते ?
टीकार्थ-यह चतुर्थ उद्देशक कापोतलेश्या के आश्रित है। यह कापातलेश्या प्रथम, द्वितीय तृतीय नारको में होती है। प्रथम नरक का नाम रत्नप्रभा है। द्वितीय नरक का नाम शर्करा प्रभा है। तृतीय नरक का नाम बालुकाप्रभा है। इस प्रकार यहां एक सामान्य दण्डक है और रत्नप्रभादि सम्बन्धी तीन दण्डक हैं 'काउलेस्स खुड्डाग कडजुम्न नेरइयाणं भंते ! कओहिंतो उववज्जति' है भदन्त ! कापोतलेश्यावाले क्षुल्लक कृतयुग्मराशि प्रमित नैरयिक किस स्थान विशेष से आकर के उत्पन्न होते हैं ? उत्तर में प्रभुश्री कहते हैं एवं जहेव कण्हलेस्स खुड्डाग कडजुम्म.' हे गौतम ! जैसा कृष्णलेश्यावाले क्षुद्र कृतयुग्म नैरयिकों के सम्बन्ध में कहा गया है बैसा ही यहां पर कहना चाहिये। अर्थात् जय गौतमस्वामी ने प्रभुश्री से ऐसा पूछा-हे भदन्त ! कापोतलेश्यावाले क्षुल्लक नैरयिक कहां से उत्पन्न होते हैं ? तो उत्तर में प्रभुश्री ने उनसे ऐसा कहा-कि हे गौतम ! कापोत लेश्यावाले क्षुल्लकनैरयिक नैरयिकों में से आकर के उत्पन्न नहीं होते हैं। देवों में से आकर के उत्पन्न नहीं होते हैं किन्तु पञ्चेन्द्रिय
ટીકાઈ–આ ચોથે ઉદ્દેશે કાપિત લેશ્યા યુક્ત કહેલ છે. આ કાતિલેશ્યા પહેલા, બીજા, અને ત્રીજા નારકમાં જ હોય છે. પહેલા નરકનું નામ રતનપ્રભા છે. બીજા નરકનું નામ શર્કરા પ્રભા છે ત્રીજા નરકનું નામ વાલુકાપ્રભા છે. આ રીતે અહિયાં એક સામાન્ય દંડક કહેલ છે, અને રન प्रमा विगेरे समयमा ३ । । छ. 'काउलेस्सखुडडागकडजुम्मनेरइया ण भंते ! क ओहिंतो उववज्जति' 8 गन् अपात सश्यावर seas કૃતયુમરાશિ યુક્ત નૈરયિક કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે?
मा प्रश्न उत्तरमा प्रभुश्री ४३ छे है-'एवं जहेव कण्हलेस्सखुड्डागकडગુno” હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા શુરવક કૃતયુગ્મ વૈરવિકેના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરેલ છે, એજ પ્રમાણેનું સઘળું કથન અહિયાં સમજવું. અર્થાત્ ગૌતમસ્વામીએ જ્યારે એવું પૂછયું કે-હે ભગવન કાપેતલેશ્યાવાળા ક્ષુલ્લક નિરયિકે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી તેઓને કહે છે કે-હે ગૌતમ ! કાપાત લેશ્યાવાળા ક્ષુલ્લક ભૈરયિક નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. દેમથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭