Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्रे चतुर्दश कर्मपकृतीर्वेदयन्ति । यावत्पदेन, पर्याप्त सूक्ष्मपृथिवीकायिकादारभ्य अपर्याप्त, पर्याप्त सूक्ष्मवादरभेदभिन्नाकायिक, तेजस्कायिक-वायुकायिक पर्याप्तापर्याप्त सूक्ष्मवनस्पतिकायिकाः अप्तिापर्याप्तबादरवनस्पतिकायिकान्त जीवानां संग्रहो ज्ञातव्याः। पर्याप्त बादरवनस्पतिकायिक सत्रंतु पूर्वमुक्तमेव, एते सर्व एकेन्द्रियाश्चतुर्दश कर्मप्रकृतीनां वेदका भवन्तीति भावः। आलापप्रकाराश्च स्वयमेवोहनीया इति । _ 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हेभदन्त ! जीवों के जैसे ही वे यावत् वनस्पतिकाधिक जीव १४ कर्म प्रकृतियों का ही वेदन करते हैं । यहां यावत्पद से पर्याप्त सूक्ष्म पृथिवीकायिक से लेकर अपर्याप्त पर्याप्त, सूक्ष्म, बादर, भेद वाले अपकायिक, तेज. स्कायिक, वायुकायिक अपर्याप्त सूक्ष्म वनस्पतिकायिक और अपर्याप्त बादर वनस्पतिकायिक तेजस्कायिक इन सब जीवों का ग्रहण हुआ है। पर्याप्त बादर वनस्पतिकायिक मूत्र तो पहिले कह ही दिया है। इस प्रकार ये सब एकेन्द्रिय जीव सूक्ष्म पर्याप्त सूक्ष्म अपर्याप्त, बादर अप. पप्ति अप्कायिक जीव, इसी प्रकार से सूक्ष्म पर्याप्त आदि भेद वाले तेजस्कायिक जीव वायुकायिक जीव और वनस्पतिकायिक जीव-प्रोक्त १४ कर्म प्रकृतियों के वेदक होते है। इस सम्बन्ध में आलाप प्रकार स्वयं ही उभावित करना चाहिये 'से भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त जैसा आप देवानुप्रिपने एकेन्द्रिय जीवों के कर्मप्रकृतियों के
બાદર વનપતિ કાયિક જીવ ચૌદ ૧૪ કર્મપ્રકૃતિનું જ વેદન કરે છે. અહિયાં યાવત્પદથી પર્યાપ્તક સૂક્ષમ પૃવીકાયિકથી લઈને અપર્યાપ્ત સૂક્ષમ બાદર ભેદાળા અપૂકાયિક તેજસ્કાયિક વાયુકાયિક તથા અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક આ સઘળા જ ગ્રહણ કરાયા છે. પર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિક સૂત્રતે પહેલાં કહેવામાં આવી ગયું છે. આ રીતે આ સઘળા એક ઇન્દ્રિયવાળા જ સૂક્ષમ પર્યાપ્ત, સૂક્ષમ અપર્યાપ્ત, બાદર પર્યાપ્ત બાદર અપર્યાપ્ત, અકાયિક જીવ આજ રીતે સૂક્ષમ પર્યાપક વિગેરે ભેદવાળા તેજરકાવિક છે, વાયુકાયિક જીવો અને વનસ્પતિકાયિક જીવે ઉપર કહેલ ૧૪ ચૌદકર્મ પ્રકૃતિનું વેદન કરે છે. આ સંબંધમાં આલાપક સ્વયં બનાવીને સમજી લેવા.
___ 'सेव भंत ! सेव' भवे ! त्ति' मापन ५ वानुप्रिये से द्रिय અને કર્મ પ્રકૃતિના બંધ સંબંધમાં અને તેના વેદનના સંબંધમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭