Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०३३ अ. श०६ कृ. भ. एकेन्द्रियजी० नि० २९९ वेणं जहेव ओहिउद्दसए तहे व जाव वेदेति' एवमेतेन-उपरि प्रदर्शितेन अमिला. पेन प्रकारेण तथैव औषिके प्रथमे एकेन्द्रियोदेश के कथितं तथैव-तेनैव प्रकारेण इहापि भवसिद्धिकपकरणेऽपि सर्व वक्तव्यम् । कियत्पर्यन्तमौधिकपकरणं वक्त. व्यम् १ तबाह-'जाव' इत्यादि । 'जाव वेदेति' यावद् वेदयन्ति, कति कर्मपक. तयो भवन्तीति प्रश्नादारभ्य चतुर्दशकर्मप्रकती वैदयन्ति एतत्पर्यन्तं वक्तव्यम् । तथाहि-कृष्णलेश्य भवसिद्धिकापर्याप्तक सूक्ष्मपृथिवीकायिकादारभ्य कृष्णलेश्य भवसिद्धिकपर्याप्तकबादरवनस्पतिकायिकान्ता अपि एकेन्द्रियजीवा चतुर्दश कर्मः प्रकृतीनां वेदकाभवन्तीति यावत्पदग्रह्यम् औधिक प्रकरणमिति । अभिलावेण जहेव ओहियउद्देसए तहेव जाव वेदेति' हे गौतम ! जिस प्रकार से इस अभिलाप द्वारा जैसा कथन औधिक उद्देशक मेंप्रथम एकेद्रिय उद्देशक में कहा गया है, उसी प्रकार से यहां इस भवसिद्धिक प्रकरण में भी वही सब कथन कहना चाहिये, और वह सब प्रकरण गत कथन वेदन सूत्र तक का यहां कहना चाहिये, तात्पर्य इस कथन का ऐसा है कि कृष्णलेश्यावाले भसिद्धिक अपर्याप्तक सूक्ष्म पृथिवीकायिक जीवों के कितनी कर्मप्रकृतियां होती है ? इस प्रश्न से लेकर चौदह कर्म प्रकृतियोंका वे वेदन करते हैं यहां तक का सब कथन यहाँ पर वहां का ज्यों का त्यों करना चाहिये, तथा इसी प्रकार का कथन कृष्णलेश्यावाले भवसिद्धिक पर्याप्तक पादर वनस्पतिकायिक तक के समस्त एकेन्द्रिय जीव १४ कम प्रकृतियों को वेदन करते हैं। પૃથ્વીકાયિક જીવને કેટલી કર્મપ્રકૃતિ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ४१ छ -‘एवं एएण अभिडावेण जहेव ओहिय उद्देसए तहेव जाव वेदेति હે ગૌતમ! જે પ્રમાણે આ અભિશાપ દ્વારા ઔધિક ઉદ્દેશામાં એટલે કે પહેલા એકેન્દ્રિય ઉદેશામાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં આ ભવસિદ્ધિક પ્રકરણમાં પણ તે સઘળું કથન સમજી લેવું. અને તે પ્રકરણમાં કહેવામાં આવેલ સઘળું કથન વેદનસૂત્ર સુધીનું અહિયાં કહેવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂફમ પૃથ્વીકાયિક જીવને કેટલી કર્મપ્રકૃતિ હોય છે ? આ પ્રશ્નથી લઈને ૧૪ ચૌદ કર્મપ્રકૃતિયોનું વેદન કરે છે. આ કથન સુધીનું તે પ્રકરણનું કથન જેમનું તેમ અહિયાં સમજી લેવું. જોઈએ. તથા આજ પ્રમાણેનું કથન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક સુધીના સઘળા એકેન્દ્રિય જી ચૌદકમ પ્રકૃતિનું વેદન કરે છે. આ પ્રમાણેનું આ સઘળું કથન ઔધિક પ્રકરણ અહિયાં યાવત શબદથી બહણ કરવામાં આવ્યું છે. તેમ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર: ૧૭