Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०३१ उ.४ ०१ कापोतलेश्याधित नै उपपातादिकम् १९० हे गौतम! यथानामकः कचित्प्लवकः प्लवमानोऽध्यवसाय निर्वर्त्तितेन करणोपायेन स्वस्थानं परित्यज्य आगामिस्थानान्तरं प्रतिपद्यते एवमेव जीवोऽध्यवसाययोगनिर्वर्तितेन करणोपायेन पूर्वकालिकभवं परित्यज्य भवान्तरमासादयति । हे भदन्त ! तेषां जीवानां कथं शीघ्र गति र्भवति कथं शीघ्रव गतिविषयः मतः हे गौतम! यथानामकः कश्चित् तरुणो बलवान यावत् त्रिसनयकेन विग्रहेणोत्यधन्ते तथा शीघ्रा गतिर्भवति तथा शीघ्रश्व गतिविषयः प्रज्ञप्तः । ते जीवा भदत! कथं परमत्रयुकं मकुन्ति गौतम ! अध्यवसाययोग निर्वर्तितेन करणोतिर्यग्योनिकों से आकर के उत्पन्न होते है और गर्भज मनुष्यों में से आकर के उत्पन्न होते हैं । हे भदन्त ! वे वहां किस प्रकार से आकर के उत्पन्न होते हैं ? हे गौतम ! जिस प्रकार कोई कूदनेवाला व्यक्ति कूदता कूदता पूर्व के स्थान को छोड़कर आगे के स्थान पर पहुंच जाता है उसी प्रकार से नैरयिक भी पूर्ववर्ती भव को छोड़कर अध्यवसाय रूप कारण के वश से आगे के भव को प्राप्त कर लेते हैं । हे भदन्त । उन जीवों की शीघ्र गति कैसी होती है ? और उस शीघ्रगति का विषय केला होता है ? जैसे कोई तरुण वलान भव वौदहवें शतक में प्रथम उद्देशक में कहे गये अनुसार हो, तो जैसा वहां कहा गया है उसके अनुपार वे नैरचिक तीन समयवाली विग्रहगति से वहां नरकावास में उत्पन्न होते हैं। इस प्रकार की उनकी शीघ्र गति होती है और ऐसा ही उनकी गीघ्र गति का विषय होता है। हे भदन्त । वे नारक परभव की आयु का बन्ध कैसे करते हैं ? हे गौतम! अध्यवसाय
પંચેન્દ્રિય તિય ચયેાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય હૈ તથા ગણ જ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હું ભગવત્ તેઓ ત્યાં કઈ રીતે આવીને ઉત્પન્ન થાય છે ? આના ઉત્તરમાં હું ગૌતમ ! જે પ્રમાણે ઢાઈ કૂદવાથાળા પુરૂષ કૂદતા કૂદતા પહેાના સ્થાનને છેડીને આગળના સ્થાન પર પહેાંચી જાય છે, એજ પ્રમાણે નૈરયિકે પશુ પહેલાના ભવને છોડીને અધ્યવસાયરૂપ કારણને વશ થઇને આગળના સ્થાનપર પહેાંચી જાય છે. હું કરૂણ નિધાન ભગવત્ તે જીવાનુ` શીઘ્રગમન કેવા પ્રકારનુ હાય છે ? અને તે શીધ્ર ગમનના વિષય ધ્રુવા હાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હું ગોતમ ! જેમ કેઈ તરૂ ખળવાન પુરૂષ ચૌક્રમા શતકના પહેલા દેશામાં કહ્યા પ્રમાણે તે નૈયિકા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. આ રીતની તેઓની શીઘ્રપતિ હોય છે. અને તેએાના શીધ્ર ગમનના વિષય પણ એજ પ્રમાણેના હાય છે. હું ભગવન્ તે નારકે પરભવના આયુષ્યને અંધ કેવી રીતે કરે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૭