Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०३१ उ.५ सू०१ भव. कृत. नै. उपपातादिकम् २०५ युग्मनारकाः कथमुत्सद्यन्ते ? हे गौतम! स यथानामकः कश्चित् प्लवमानोऽय. वसायनिर्वतितेन करणोपायेन एष्यति काले पूर्वस्थान परित्याग्रेतनं स्थानमुपसपद्य विहरति, एकमेव इमे नारकाः प्लाका इवाध्यवसायनिवर्तितेन करणो. पायेन पूर्व भवं परित्यज्य भवान्तर मासादयन्ति तेषां खलु भवसिद्धिक क्षुल्लककृतयुग्मनारकजीवानां कथं शीघ्रा गतिः कथं शीघ्रो गतिविषयः प्रज्ञप्तः हे गौतम । स यथानामकः कश्चित्पुरुषः तरुगो बलवान् यावत् त्रिसमयेन वा विग्रहेणोत्पधन्ते तेषां खल्लु जीवानां तथा शीघ्रा गतिः तथा शीघ्रो गतिविषयः प्रज्ञप्तः। ते खलु भवसिद्धिकक्षुल्लककृतयुग्मनारकजीवाः कथं परभवायुष्कं कुर्वन्तीति। हे संख्यात या असंख्यात उत्पन्न होते हैं । हे भदन्त ! ये क्षुल्लक कृतयुग्म राशिप्रमित भवसिद्धिक नैसयिक कैसे उत्पन्न होते हैं ? हे गौतम ! जैसे कोई प्लवक कूदता-कूदता अध्यवसाय विशेष से निर्तित करणोपाय से आगामी काल में पूर्व स्थान को छोड़कर आगे के स्थान को प्राप्त करता है, इसी प्रकार से ये नारक प्लवक के जैसे ही अध्यवसाय से निर्तित करणोपाय द्वारा पूर्व भव को छोड़कर पर भव को-भवान्तर को प्राप्त कर लेते हैं । हे गौतम ! भवसिद्धिक क्षुल्लककृतयुग्म नारक जीवों की कैसी शीघ्र गति होती है ? और इस शीघ्र गति का विषय कैसा होता है ? हे गौतम! जैसे कोई तरुण बलवान् पुरुष चौदहवें शतक में प्रथम उद्देश में कहे गये अनुसार हो तो जैसा वहां कहा गया है उसके माफिक वे नैरपिक तीन समय वाली विग्रह गति से वहां नरकावासमां में उत्पन्न होते हैं। इस प्रकार की उनकी शीघ्र गति होती है और ऐसा ही उनकी शीघ्र गति का विषय होता ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! જેમ કોઈ કૂદવાવાળે –કુદતે કૂદતે અધ્યવસાય વિશેષથી નિવર્તિત કરણના ઉપાયથી આગામી કાળમાં પૂર્વ સ્થાનને છોડીને આગળના સ્થાનને પ્રાપ્ત કરે છે. એ જ રીતે આ નારક કૃદાવાળાની જેમ જ અધ્યવસાય વિશેષથી નિવર્તિત કારણે પાયદ્વારા પૂર્વ ભવને છોડીને પરભવને ભવાતર અર્થત બીજા ભવને પ્રાપ્ત કરી લે છે. હે ભગવન ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મ નારક જીવોની શીવ્ર ગતિ કેવી હોય છે? અને તે શીધ્ર ગતિને વિષય કે હોય છે? હે ગૌતમ ! જેમ કોઈ તરૂણ બલવાન પુરૂષ ચૌદમા શતકના પહેલા ઉદેશામાં કહ્યા પ્રમાણે હોય તે ત્યાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે તે નારકો ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં નારકાવાસમાં ઉત્પન્ન થાય છે. આ રીતની શીઘ્રગતિ હોય છે. અને એ જ પ્રમાણે તેઓના શીઘ્ર ગમનને વિષય હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭