Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयगन्द्रिका टीका श०३१ उ.७ ०१ लेजायुक्त नै उपपातादिकम्
११५
'नीलले सभवसिद्धिया चउसु वि जुम्मेसु तहेव भाणिया, जहेब ओहिए नीलसोसए' नीललेश्यभवसिद्धिका नारकाः चतुर्ष्वपि कृतयुग्म ज्योज द्वापरयुग्म- कल्योजात्मकयुग्मेषु तथैव भणितव्या, यथा औधिकनीललेश्यो देशके गणिताः । एतस्मिन्नेव शतके तृतीयोदेशके नीललेश्यामधिकृत्य युग्म चतुष्टयेषु नारकाणामुत्पातादिर्यथा प्रतिपादित स्तेनैव रूपेण नीललेश्य भवसिद्धिक नार काणां चतुष्वपि युग्मेषु तथैव वक्तव्यता विज्ञेया, सेवं भंते ! सेवं भंते । चि जाब विहरह' तदेव भदन्त । तदेव भदन्त । इति यावद्विहरति ॥ १ ॥
इति सप्तमोद्देशकः समाप्तः ॥ ३१-७॥
'नीललेस्स भवसिद्धिया चउसु वि जुम्मेसु - तहेव भाणिव्वा'- इ. टीकार्थ- नीलऐइयावाले भवसिद्धिक नैरयिक चारों युग्मों में औधिक नीललेइयोद्देशक में कहे अनुसार कहना चाहिये । तात्पर्य कहने का यह है कि इसी शतक में तृतीय उद्देशक में नीललेश्या को अधिकृत करके कृतयुग्म, ज्योज, द्वापरयुग्म और कल्पोज इन चार युग्मों में नारक जीवों का उत्पात आदि जैसा कहा गया है उसी रूप से नील लेइयावाले भवसिधिक नैरयिकों की वक्तव्यता भी चारों ही युग्मों में कहनी चाहिये । सेव भते ! सेव भते ! त्ति जाव विहरह' हे भदन्त ! आपका यह कथन सर्वथा सत्य ही हैं २ | यह कहकर गौतमने प्रभुश्री को वन्दना की और नमस्कार किया । वन्दना नमस्कार कर वे संयम और तपसे आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। ॥ सप्तम उद्देशक समाप्त ॥ ३१-७ ॥
સાતમા ઉદ્દેશાના પ્રારંભ
'नीललेस्स भवसिद्धिय च वि जुम्मेसु तद्देव भाणियव्वा' इत्यादि ટીકા—નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈયિકા ચારે યુગ્મામાં ઔધિક નીલવેશ્યાના ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે કહેવુ' જોઈ એ.
આ કથનનું તાત્પર્ય એ છે કે-આ એકત્રીસમા શતકના ત્રીજા ઉર્દૂશામાં નીલલેશ્યાના અધિકારથી કૃતયુગ્મ, ચૈાજ, દ્વાપરયુગ્મ અને કલ્યેાજ યુગ્મામાં નારક જીવાના ઉત્પાદ વિગેરે સબંધી જે પ્રમાણે કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકાના સબધમાં ચારે યુગ્મામાં કથન કરવુ જોઇએ.
'सेव भते ! सेव भ'ते ! त्ति जाव विहरइ' हे भगवन् ग्यापनं या विषय સબંધનું કથન સવ થા સત્ય જ છે. હે ભગવન્ આપનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યાં વદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦૧।।
||भातभी उद्देश। सभारत ॥३१-७
શ્રી ભગવતી સૂત્ર : ૧૭