Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006409/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ STHANANO SHRI ST NG SUTRA PART : 01 શ્રી સ્થાનાંગ સૂત્ર : ભાગ ૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ ᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣᎣ जैनाचार्य - जैनधर्म दिवाकर - पूज्यश्री - घासीलालजी - महाराज विरचितया सुधाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् श्री - स्थानाङ्गसूत्रम् ॥ STHANANG SUTRAM (प्रथमो भागः ) नियोजक : संस्कृत - प्राकृतज्ञ - जैनागमनिष्णात- प्रियव्याख्यानि - पण्डितमुनि- श्रीकन्हैयालालजी -महाराजः प्रकाशकः राजकोटनिवासी श्रेष्ठश्री रामजीभाई शामजी भाई वीराणी तत्प्रदत्त द्रव्यसाहाय्येन प्रथमा - आवृत्तिः प्रति १२०० A अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समितिप्रमुखः श्रेष्ठि- श्री शान्तिलाल - मङ्गलदास भाई - महोदयः मु० राजकोट विक्रम संवत् २०२० वीर- संवत् २४९० मूल्यम् - रू० २०-०-० ईसवीसन् १९६४ h Page #5 -------------------------------------------------------------------------- ________________ भगवर्नु : श्री म. सा. ३. स्थानवासी જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, है. गरेडियावा रोड, २४ोट, (सौराष्ट्र) ___Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञा, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥१॥ ज हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा। है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूख्यः ३. २०300 પ્રથમ આવૃત્તિઃ પ્રત ૧૨૦૦ વીર સંવત્ : ૨૪૯૦ વિક્રમ સંવત ૨૦૨૦ ઇસવીસન ૧૯૬૪ :मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘી કાંટા રોડ, અમદાવાદ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय स्थानांग सूत्र भाग १ पहले डी विषयानुज्भशिडा पहला स्थान १ भंगलायरा २ सुधर्भस्वामी प्राजूस्वामी प्रो उपदेश उ आत्मा प्रत्व प्रानिपा ४ डिया खेडत्वा निपा 4 लोड प्रत्व प्रानिपा ६ असो ७ धर्म ८ अधर्म ८ अंध से जेडत्वा निपा प्रत्वा नि३पा प्रत्व प्रा निपा खेत्वा नि३पा १० भोक्ष हे ११ पुएय १२ पाप १३ १४ संवर प्रत्व प्रानि३पा १५ वेघ्ना प्रत्व प्रानि३पा १६ निर्भरा त्वा नि३पा १७ भुव स्व३प प्रा निपा १८ विडिया स्व३प प्रा नि३पा १८ भनडे खेडत्व का नि३पा २० वाशी त्वा नि३पा २१ उत्पत्ति द्वे खेऽत्वा नि३पा २२ विगति-विनाश आहि डे खेडत्व प्रानि३पा २३ य्यवन-जाहि प्रा निपा २४ संज्ञा आहि त्वा नि३पा २५ वेना हि डे खेडत्व डा नि३पा २६ भाडा नि३पा प्रत्वा नि३पा प्रत्वा निपा प्रत्व प्रानि३पा स्त्रवत्वा नि३पा શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ पाना नं. PJ V ૧ प ८ १७ ૧૯ २० २३ २४ २७ २८ 39 ૩૫ ૩૬ ३७ ३८ ३८ ४० ४० ४१ ૪૨ ४३ ४४ ૪૫ ४६ ४७ ४७ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ४८ ४८ 40 પ૧ પર પ૪ પપ ५८ २७ अधर्भ प्रतिभा छे भेष्ठत्व ठा नि३पारा २८ धर्भ प्रतिभा डे सेठत्व छा नि३पारा २८ भन डे मेऽत्व ठा नि३पा 3० वयन मेऽत्व डा नि३पारा उ१ ठाय व्यायाभ मेऽत्व ठा नि३पारा ३२ ठाय व्यायाभ उभेटों छा नि३पाया 33 ज्ञानाहि मेष्ठत्व छा नि३पारा उ४ सभय ठेमेष्ठत्व ठा नि३पारा उ५ प्रदेश आहि मेष्ठत्व हा नि३पारा उ६ सिद्धि माहिछे सेठत्व ठा नि३पारा उ७ शाहि मेऽत्व ठा नि३पारा उ८ प्रायातिपात आहि मेष्ठत्व ठा नि३पारा 36 प्रातिपात विरभा आहिमेठत्व ठा नि३पारा ४० अवसर्पिशी माहि मेऽत्व ठा नि३पा ४१ नैरयिष्ठ आहिडे वा छा नि३पारा ४२ सूद्वीपाहिजे मेष्ठत्व छा नि३पाया ४७ अनुत्तरोपपात आदि विभानवासी हेवों शरीर हे प्रभाग हा नि३पारा ४४ मेऽप्रदेशावगाढ पुगलों छा नि३पारा ५८ ५८ ૬૨ ૬૫ ६८ ६८ ७१ ८६ ८८ ८८ टूसरे स्थान ठा पहला शष्ठ ४५ व-सव आहि द्वित्व ठा नि३पा ४६ ठ्यिा माहिठे द्वित्व ठा नि३पारा ४७ गहष्ठि द्वित्व ठा नि३पा ४८ लावगह में प्रसन्नयन्द्रराष्टर्षि छा द्रष्टांत ४८ द्रव्यगह में अंगारभईछायार्थ छा द्रष्टांत ५० प्रत्याज्यानठी द्विविधता ठा नि३पा ५१ द्रव्यप्रत्याज्यानमें रापुत्रीठा द्रष्टांत ५२ प्रत्याज्यान ज्ञान ठ्यिा पूर्वष्ठ उरने पर भोक्ष साधष्ठ होने ठा नि३पारा ८८ ૯૨ ૧૦૧ ૧૦૧ १०७ ૧૦૯ ૧૧૦ ૧૧૨ શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. 43 आरंभ और परिग्रह मनवाध से धर्माहिलाभ ठा नि३परा ५४ ध हि प्रप्तिमें हो छाराशों छा नि३पारा ५५ होसभयछा और उन्भाडे द्वित्वष्ठा नि३पारा ५६ हो प्रष्ठार ठेऽछा नि३पारा ५७ हो प्रष्ठार हर्शनठा नि३पारा ५८ हो प्रष्ठार ज्ञान ठा नि३पाश ५८ श्रुत यारिव्यठे द्विविधताठा नि३पारा ६० पृथिव्याहिवठे द्विविधताष्ठा नि३पारा ६१ नारठाठिोंष्ठी द्विविधताठा नि३पारा ६२ भव्यविशेषोंठे उर्त्तव्यष्ठी द्विविधताठा नि३पारा ૧૧૭ ૧૨૧ ૧૨૨ ૧૨૪ ૧૨૫ ૧૨૭ ૧૨૯ ૧૩૩ ૧૩૭ १४० टूसरे स्थानठा टूसरा Gटेश: ६३ हेवनारठाठिोंडे उर्भमन्ध और उनठे वेहनाठा नि३पारा १४१ ६४ नारठाठिोंडे गति और आगति ३५ नारठाहियोवीस हंऽठोठा नि३पारा ૧૪૩ ६५ अधोलोठ ज्ञानाहि विषय आत्भाडे द्वैविध्यष्ठा नि३पारा १४८ ठूसरे स्थानठा तीसरा देश ૧પ૪ ૧પ૪ ૧પ૬ ૧૬૦ ૧૬૦ ६६ तीसरे उशिष्ठी अवतराठा ६७ शठे द्वैविध्यठा नि३पारा ६८ पुद्रलोठे संघात और मेरे द्वाराठा नि३पा ६८ शाहिछे मात्त-अनात्त आहिलेहोंठा नि३पारा ७० वठे धर्भ ठा नि३पा ७१ छवढे उत्पात और उद्वर्तनाहि धर्भ द्वैविध्यताष्ठा नि३पारा ७२ भरत और भैरवताहिक्षेत्रठा नि३पारा ७३ वर्षधराहि पर्वतोंठे द्वैविध्यताठा नि३पारा ७४ षद्मघाहिद्रह द्वैविध्यठा नि३पारा ७५ ठालक्षारा पर्याय धर्भठा नि३पारा ૧૬૪ ૧૬૯ १७१ १७७ १८० શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ७६ ठाठेव्यापयोतिष्ठों हा नि३पाया ७७ ४भ्यूद्वीपष्ठी वेष्ठिाछा नि३पा ७८ द्वीपसमुद्रोंडे छन्द्रछा नि३पाया १८3 १८४ ૧૯૨ દૂસરે સ્થાનકા ચૌથા ઉદેશક ૧૯૫ ૧૯૫ २०० ૨૦૩ ૨૦૬ २०७ २०८ ૨૧૧ ૨૧૨ ૨૧૪ ७८ यौथे टैशष्ठी अवतरशिष्ठा ८० सभयाहिता नि३पारा ८१ ग्राभाहि वस्तु विशेषठा वाव३पठा नि३पारा ८२ अन्धष्ठा नि३पारा ८3 आत्भाठे निर्वाा (भोक्ष) ठा नि३पारा ८४ ठेवलि प्रज्ञप्त धर्मलाभठा नि३पाया ८५ पत्योपभ सागरोपभष्ठा नि३पारा ८६ छोधाष्ठिोंठे स्व३पष्ठा नि३पारा ८७ असिद्ध छवोंठे स्व३पठा नि३पारा ८८ प्रशस्त-मप्रशस्त भराठा नि३पारा ८८ लोभष्ठे स्व३पष्ठा नि३पारा ८० सुद्ध-भृढ आहिछवोंठा नि३पा ८१ ज्ञानावराशीयाहि धोठे द्वैविध्यप्ठा नि३पारा ८२ भूरीष्ठ स्व३पष्ठा नि३पा ८3 आराधनाठे स्व३धष्ठा नि३पारा ८४ तीर्थंटरटे स्व३पष्ठा नि३पा ८५ तीर्थंध्र प्र३पित भावों छा नि३पारा ८६ भवनपत्याठिोंठी स्थितिष्ठा नि३पा ८७ हेव संबंधी वऽत्तव्यता ८८ व और पुद्रल स्व३पठा नि३पारा ૨૧૮ ૨૧૯ २२० γ २७ ૨૩ ૨૨૫ ૨૨૫ ૨૨૭ ૨૨૭ २२८ तीसरे स्थानठा पहला उशिष्ठ ८८ तीसरे स्थानठी अवतराशीठा १०० छन्द्रठे स्व३पठा नि३पाराम १०१ विछुर्वया स्व३पठा नि३पा २३० २३० ૨૩૨ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २३४ ૨૩પ २३७ १०२ नैरयिष्ठों स्व३पठा नि३पा १०3 परियारामा ठेस्व३पठा नि३पारा १०४ योगठे स्व३पठा नि३पारा १०५ आरंभाहिराठा और ठ्यिान्तठे इलठे स्व३धष्ठा नि३पारा १०६ गुप्ति और उठे स्व३पठा नि३पारा १०७ ग और प्रत्याज्यान स्व३५ ठा नि३पारा १०८ वृक्ष द्रष्टांतसे पुषठे स्व३पठा नि३पारा १०८ तिर्थय-४ सयर-स्थलयर-जेयरठी विविधताठा नि३पा ११० नैरयिष्ठाहिठों छी लेश्याठा नि३पा १११ पयोतिष्ठोंठे यन प्रष्ठारठा नि३पा ११२ उत्पात३प लोष्ठान्धष्ठाराहिष्ठा नि३पा ११3 धर्भायार्याठिोंठे अशज्य प्रत्युपठारित्वष्ठा नि३पारा ११४ धर्मठे भवरछेह में छाररशताष्ठा नि३पारा ११५ ठालविशेषठा नि३पारा ११६ पुद्रलठे धर्मष्ठा नि३पारा ११७ हंऽऽ सहित छवधर्मष्ठा नि३पारा ११८ योनिठे स्व३पष्ठा नि३पारा ११८ तीर्थष्ठा नि३पारा १२० ठालधर्मष्ठा नि३पा १२१ माघर तेस्ठायाठिोंछे स्थितिष्ठा नि३पाया १२२ क्षेत्रविशेषठे स्व३पठा नि३पारा १२3 व्रतरहितोंठे और व्रतसहितों हे उत्पतिठा नि३पास १२४ हेवठे शरीरठा भान (नाप) हा नि३पाया १२५ हेवढे शरीर अद्ध तीन सूत्रठा नि३पा २४० ૨૪૩ २४४ ૨૪૫ २४८ ૨પ૦ ૨પર ૨પ૩ ૨૫૬ ૨૬૨ ૨૬૪ ૨૬૬ ૨૬૭ २७० २७३ २७४ ૨૭૬ २७७ २७८ ॥सभात ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ સ્થાનાંગસૂત્રને ગુજરાતી અનુવાદ શબ્દાર્થ શિવમ્' ઈત્યાદિ– અજ્ઞ ) રોગરહિત, (ર ) અવ્યાબાધ (કેઈપણ જાતની બાધા રહિત) આનંદનું ઉત્પત્તિસ્થાન, (અમ ૬) હીનાધિકતાથી રહિત એવાં અદ્વિતીય-અનુપમ (શિવ) મુક્તિ ધામને (પ્રાણ) જેમણે પ્રાપ્ત કરેલ છે ( જિનેન્દ્રનું વીરમ ) એવાં જિનેન્દ્ર વીરનેઅન્તિમ તીર્થકર મહાવીરને (મિ) હું નમસ્કાર કરું છું, કારણ કે તેમણે (નવૃિત્વમ) આઠ કમરૂપી શત્રુઓને સર્વથા નાશ કરી નાખ્યો છે (યતિરિતમ્) અને તે કારણે તેઓ સંસારરૂપી સમુદ્રમાં ડૂબાડનાર પાપરૂપી ભારથી બિલકુલ રહિત થઈ ચુક્યા છે, (વિરાકાષ્ઠતમ્) તન્દ્રારૂપ પ્રમાદથી તેમણે પિતાની રક્ષા કરી છે, (જ્ઞાનાન્ન ) કેવળજ્ઞાનરૂપ જ્યોતિ વડે તેમણે આત્માને આલેકિત કર્યો છે અને તે કારણે જ (મુનીન્) તેઓ મુનીન્દ્ર બનીને (મવિમુરમ) ભવ્યજી રૂપી કુમુદને માટે ચન્દ્રસમાન ગણાયા છે. શ્લેકાર્થ–આ શ્લેક દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આત્મા પિતાનો વિકાસ કેવી રીતે સાધી શકે છે, અને એ જ આત્મવિકાસને પંથે આગળ વધીને વીર પ્રભુ ખરા અર્થમાં મહાવીર કેવી રીતે બન્યા. આત્મવિકાસનું સર્વ પ્રથમ સોપાન (પગથિયું) તન્દ્રારૂપ પ્રમાદના ત્યાગને બતાવ્યું છે. “વિતરઢત” આ પદથી એજ વાત પ્રકટ કરવામાં આવી છે. “તન્ના” આ પદ દ્વારા પાંચ પ્રમાદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ તન્દ્રા (આળસ –પ્રમાદ–અસાવધાનતા) જ આત્માના પતનના કારણરૂપ બને છે. આત્માના ઉસ્થાનના વિષયમાં આળસ કરવાથી અને અસાવધાન રહેવાથી આત્માને વિકાસ અટકી જાય છે. શાસ્ત્રકારોએ પ્રમાદના અનેક પ્રકાર કહ્યા છે. જે મેક્ષાભિલાષી ( મુમુક્ષુ) જીવ પ્રમાદ પર ધીરે ધીરે વિજય પ્રાપ્ત કરે છે, તે ત્યારથી જ પોતાના વિકાસને પ્રારંભ કરી નાખે છે. આત્મા જ્યારે વિજિતપ્રમાદ થઈ જાય છે, ત્યારે તે ક્ષપકશ્રેણુ પર આરોહણ કરીને, જે આઠકર્મો અનાદિ કાળથી એજ પ્રમાદરૂપ મિત્રોની સહાયતાથી તેના આત્માને વળગેલાં શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ હતાં, તે આઠ કર્મોને ક્ષય કરવાનો પ્રયત્નશીલ બને છે. કારણ કે એવા આત્માને (જીવને) એવું ભાન અવશ્ય થઈ જાય છે કે આ આઠ કર્મોએ જ મારા આત્માના વિકાસની ગતિને વિરૂદ્ધ દિશા તરફ વાળી દીધી હતી. તેનું નામ જ સમ્યગ્ દર્શન છે. આ અવસ્થામાં આત્મા ધીરે ધીરે કર્મ જન્ય પાપભારથી રહિત બનતું જાય છે એક દિવસ એ પણ આવે છે કે જ્યારે તે ઘાતિયા કર્મો પર વિજય પ્રાપ્ત કરીને જ્ઞાનસાન્દ્ર (જ્ઞાનને પંજ) બનીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. બાકીના અઘાતિયા ક મેહનીય કર્મના અભાવને લીધે નષ્ટ થવા માંડે છે અને જ્યારે તેમને સર્વથા વિનાશ થઈ જાય છે, ત્યારે તે અજ ( રેગરહિત), અક્ષય, અમન્ટ, અને અવ્યાબાધ સ્વરૂપ મુક્તિધામને પ્રાપ્ત કરી લે છે. ક્રમશઃ આ આ સ્થાનના માર્ગનું અવલંબન કરીને અન્તિમ તીર્થકર વીર ખરા અર્થમાં મહાવીર બન્યા છે, અને પિતાના નિર્વાણકાળ પર્યન્ત તેમણે ભવ્ય જીવોને મેક્ષપ્રાપ્તિનો માર્ગ સમજાવ્યું હતું, તે કારણે એવાં પરોપકારી મહાવીર પ્રભુને હું મન, વચન અને કાયાથી નમસ્કાર કરું છું કે ૧ શબ્દાર્થ–(ગાનન્તરામસુધારણ નિર્ણરેખ) મહાવીર પ્રભુ મેક્ષે સીધાવ્યા બાદ આગમરૂપ સુધારસના પ્રવાહથી (ધર્મતકુત્તિરાઢવાઢ૬) ધર્મરૂપ વૃક્ષની સમ્યગદર્શનરૂપ આલવાલનું (કયારીનું) (રંસિય) સિંચન કરીને, ( સ્વથવસુવાશિષ્ટ પ્રવાસ ) ભવ્ય જિનેને માટે તેના ફલ સ્વરૂપ સ્વર્ગ અને મોક્ષના સુખરૂપ ફળનું વિતરણ કરીને તેમણે કલ્યાણ સ્થાનમાં પહોંચાડનાર (મોક્ષે જાતં જૌતમમ્ અહમ્ ફ નમામિ) અને મેક્ષની પ્રાપ્તિ કરનાર એવાં ગૌતમસ્વામીને હું ભક્તિભાવ પૂર્વક નમસ્કાર કરું છું પ્લેકાર્થ–મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા પછી ગૌતમ સ્વામીએ શું કર્યું” તે આ ક્ષેમાં સ્પષ્ટરૂપે પ્રકટ કર્યું છે–સૂત્રકાર કહે છે કે મહાવીર પ્રભુએ જે ધર્મરૂપી વૃક્ષને રેપ્યું હતું તેની કયારી રૂપ સમ્યગદર્શનને તેમણે (ગૌતમે) તેમની પાસેથી મેળવેલા ઉપદેશ દ્વારા જ સિચિત કર્યું, અને તેમણે તે ધર્મના ફલરૂપ સ્વર્ગ અને મોક્ષનાં સુખોનું ભવ્ય જેને માટે વિતરણ કર્યું. આ રીતે મહાવીર પ્રભુએ બતાવેલા માર્ગે તેઓ પિતે ચાલ્યા અને શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ અન્ય સાંસરિક ભવ્ય જીને પણ તે માર્ગે ચલાવીને તેમને કલ્યાણધામમાં પહોંચાડ્યા. તે કારણે પ્રભુના માર્ગના પથિક અને અનન્ત ઉપકારી એવા ને ગૌતમ ગણઘરને હું ત્રણ કરણ અને ત્રણ ચોગ પૂર્વક નમસ્કાર કરું છું ૨ શબ્દાર્થ–(મઢશોમરુમઝુદ્ધિવષ્ણુ ) જેમનાં બને સુંદર ચરણ કમલના જેવાં મનહર છે, (વિમઢવોષિર વધવિરોધમ) જે નિર્મલ બેધિસમ્યકત્વ તથા શ્રુતચારિત્રરૂપ બેધના દેનારા છે. (મુત્તરસ સલોરાત્રિ) છકાયના જીવેની રક્ષાને માટે જેમના મુખ પર દેરા સહિતથી મુહપત્તિ સદા બંધેલી રહે છે, (વિશોધ કવર પ્રણામિ) એવાં વિશેધક–પિતાન, આત્માને શુદ્ધિ માર્ગે પ્રયુક્ત કરનારા, શ્રેષ્ઠ ગુરુમહારાજને હું મસ્તક ઝુકાવીને નમસ્કાર કરું છું. કલેકાર્થ–આ લોક દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પ્રભુ દ્વારા ઉપદિષ્ટ માર્ગ પર ચાલીને જે નિરંતર પિતાની આત્મશુદ્ધિ કરવાના કાર્યમાં પ્રવૃત્ત થયેલા છે, પ્રભુ નિર્વાણ પામ્યા બાદ પણ જેઓ આ ભરતક્ષેત્રના આર્યખંડમાં પ્રભુ દ્વારા પ્રરૂપિત મોક્ષમાર્ગને અને આત્મશુદ્ધિને કારણે પ્રચાર અને પ્રસાર કરવામાં પ્રયત્નશીલ બનેલા છે, એવાં પરમેપકારી ગુરુમહારાજને હું મન, વચન અને કાયાની વિશુદ્ધિ પ્રાપ્ત કરવાને માટે વારંવાર નમસ્કાર કરું છું. કારણ કે સાંસારિક ભવ્યજીવોને મોક્ષમહેલના પ્રથમ સોપાન રૂપ સમ્યકત્વ અને શ્રુતચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ તેમના દ્વારા જ થાય છે. ૩ શબ્દાર્થ– નિપુટ ) જેમ ચતુર વ્યક્તિ પોતાની (રત્ના િવરતુ) રત્ન વગેરે રૂપ મૂલ્યવાન વસ્તુઓને (નિવારે) તિજોરી આદિ રૂપ ખજાનામાં ( પ્રિતે) મૂકીને સુરક્ષિત રાખે છે, ( તથા ) એજ પ્રમાણે (Trઘઃ ગુમાર્થઃ સ્થાને નિતિઃ) ગણુધરેએ પણ આત્મસાધક અર્થને અથવા પુણ્યાણબંધી પુણ્યના કારણેને (થ) યોગ્ય સ્થાનમાં-શાસ્ત્રોમાં-નિબદ્ધ કરીને (ગૂંથીને) ભરી દીધેલ છે. (તત્વોપનાથ) તે શાસ્ત્રોમાં ભરેલા તે અર્થને સ્પષ્ટ કરવાને માટે બહુ જ સારી રીતે ખુલાસા પૂર્વક તેને સમજાવવાને માટે હું-ઘાસીલાલ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ મુનિ (સગુદ્વિતિય) અલ્પ બુદ્ધિવાળા ભવ્યના હિતની ભાવનાથી પ્રેરાઈને ( તજ વિશુદ્ધાં ચાલ્યાં નોમિ) તેની વિશુદ્ધ-નિર્દોષ વ્યાખ્યા કરું છું. લેકાર્થ–આ શ્લેક દ્વારા એ વાત સમજીવવામાં આવી છે કે ભવ્ય ગુરુની વાણી દ્વારા પિતાનું હિત ત્યારે જ કરી શકે છે કે જ્યારે તેઓ નયવાદને સારી રીતે સમજવાની બુદ્ધિવાળા હોય છે. જેવી રીતે વાલિની ( ગોવાલણ) દહીમાં રહેલા ઘીને વલેણું દ્વારા નેતિની (વલણને બાંધેલા નેતરું) પ્રધાનતા અને ગૌણતાથી કાઢી લે છે, એ જ પ્રમાણે ભવ્ય ગુરુના ઉપદેશ દ્વારા પિતાનું હિત ત્યારે જ સાધી શકે છે કે જ્યારે તેઓ ઉભય નની અપેક્ષાએ તેને ઘટાડી શકવાને સમર્થ હોય છે. જો તેઓ તે કથનને એક જ નયના આધારે પિતાના જીવનમાં ઉતારી લે તો તેઓ તેના દ્વારા પિતાનું હિત કરવાને બદલે અહિત જ કરી બેસે છે, કારણ કે એક જ નયની માન્યતાવાળી વ્યક્તિને સિદ્ધાંતકારોએ મિથ્યાદૃષ્ટિ કહેલ છે. તેથી ઉભય નય પ્રતિપાદિત અર્થને કયા પ્રકારે મુખ્ય અથવા ગૌણ કરીને આત્મસાધક બનાવી શકાય તે સઘળી વ્યવસ્થા ગણઘર દેએ પિતાના દ્વારા ગ્રથિત શાસ્ત્રોમાં નિબદ્ધ કરેલી છે-(વણે લીધેલી છે), અને તે પરંપરારૂપે એવાં જ સ્વરૂપે, અખંડરૂપે હજી સુધી ચાલી જ આવે છે. પરંતુ મન્દબુદ્ધિવાળા ભવ્ય તે વાતને સમજી શકતા નથી. ગણધરને તે અભિપ્રાય સ્પષ્ટરૂપે તેમને સમજાવવાને માટે, હું (ઘાસીલાલજી મુનિ) તેની “વ્યાખ્યા-સુધા” નામની ટકા વિસ્તાર પૂર્વક કરું છું ૪–પ છે સૂત્રકૃતાંગ નામના બીજા અંગમાં સ્વસમય (જૈન સિદ્ધાંત) અને પર સમય (પરિસિદ્ધાંત) નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સ્વસમય અને પરસમય પ્રતિપાદિત પદાર્થોની કેવી સ્થિતિ છે-કેવું રૂપ છે, તેનું વર્ણન પણ થવું જ જોઈએ તે કારણે સૂત્રકારે બીજા સૂત્રકૃતાંગની રચના કર્યા બાદ આ સ્થાનાંગસૂત્ર નામના ત્રીજા અંગની રચના કરી છે અને તેમાં તે પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ અંગમાં, ભગવાને આત્મા આદિ પદાર્થોને મન્દબુદ્ધિવાળા, વિનયવાન શિષ્યને સરલતા પૂર્વક બંધ થઈ જાય એવા હેતથી તેમની એક સ્થાનથી લઈને ૧૦ સ્થાન પર્યન્ત રૂપે પ્રરૂપણ કરી છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ તેમનું વિસ્તારપૂર્વકનું વર્ણન તા સમવાય રૂપે સમયાંગ સૂત્રમાં કરવામાં આવેલું છે. तिष्ठन्ति आसते वसन्ति यथावत् अभिधेयतया एकत्वादिभिः विशेषिताः आत्मादयः पदार्थाः यस्मिन् तत् स्थानम् ” આ વ્યુત્પત્તિ અનુસાર એકત્વ આદિ રૂપે વિશેષિત એવાં આત્માદિક પદાર્થોનુ' જેમાં યથાવત્ ( યથાર્થ ) સ્વરૂપે પ્રતિપાદન કરવામાં આવેલું છે એવા આગમગ્રન્થને સ્થાનાંગ કહેવામાં આવેલ છે. આ સ્થાનને અંગ કહેવાનું કારણ એ છે કે તે ક્ષાર્યાપશમિક ભાવરૂપ પ્રવચન પુરુષના એક અંગ જેવું છે. આ રીતે સ્થાન રૂપ જે અંગ છે, તેને સ્થાનાંગ કહે છે. આ સ્થાનાંગને શ્રવણુ કરવાની અભિલાષાવાળા જમ્મૂસ્વામી દ્વારા વિનય પૂર્ણાંક તે જાણવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવતા, ગણનાયક ભગવાન સુધર્માં સ્વામીએ આ અંગનુ સમસ્ત જીવાના કલ્યાણને નિમિત્તે કથન કર્યું" છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે સુધર્મસ્વામી કા જંબૂસ્વામી કો ઉપદેશ cr મુરું મે આઇસ! તેળ મવચા વમવાય ॥ ૨ ॥ સૂત્રા—( ગાઉસ') હૈ આયુષ્મન્ જંબૂ ! (મે સુચ' સેન' માવચા વ મવાચં ) તે ભગવાને ( ભગવાન મહાવીરે ) આ પ્રમાણે જે કહ્યું છે, તે મે ( પાતે) સાંભળેલું છે. ,, ટીકા “ આકસ ” એટલે “ આયુષ્મન્ ” આ શબ્દ અહીં સાધનના એક વચનમાં વપરાય છે. સુધર્માં સ્વામીએ જ ખૂસ્વામીને આયુષ્મન્ શબ્દ દ્વારા એ કારણે સમેાધ્યા છે કે તેઓ સચમમય હાવાથી તેમનું આયુ–(જીવન) પ્રશસ્ત હતું. ( મુä) શબ્દના પ્રયાગ દ્વારા સુધર્માં સ્વામીએ એ વાત પ્રકટ કરી છે કે ભગવાન મહાવીરની સમીપે પોતે જે સાંભળ્યું છે તે કણેન્દ્રિયના ઉપચાગપૂર્વક જ સાંભળ્યું છે. તેને શ્રવણ કરતી વખતે અનુપયેાગ અવસ્થાના પરિત્યાગ થઈ જવાથી તેમના દ્વારા પ્રતિપાતિ અને મેં યથાર્થ રૂપે હૃદ યમાં ઉતારેલ છે. તેથી “ હું તમને જે કહી રહ્યો છુ, તે કોઇ કપોલકલ્પિત વાત કહી રહ્યો નથી, પરન્તુ પ્રભુના મુખારવિંદમાંથી નીકળેલાં જે વચના મે’ સાંભળ્યા છે, એજ કહી રહ્યો છું. '' સ્વય' ભગવાને કહેલી હાવાથી આ વાત આપાઆપ પ્રમાણભૂત બની જાય છે-તેને બીજા કોઈ પ્રમાણુની જરૂર રહેતી 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ નથી. “ તેન ” શબ્દ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે જે ભગવાને પૂ ભવમાં વીસ સ્થાનકોની ફરી ફરીને આરાધના કરીને તીર્થંકર નામ ગોત્રકમનું ઉપાર્જન કર્યુ હતું, અનાદિ મિથ્યાદર્શનની વાસનાના ક્ષય દ્વારા જેમણે સમ્યકત્વ રૂપ આત્મધર્મને પ્રાપ્ત કર્યાં હતા, શુકલધ્યાનરૂપ પ્રચંડ પત્રનદ્વારા જેમણે ઘાતિયા કરૂપ વાદળાની ઘટાને દૂર કરી દીધી હતી, વિમલ કેવલજ્ઞાનરૂપ સૂર્યÖમડલ પ્રકટ થઇ જવાને કારણે જેમના ચરણકમલેામાં ઇન્દ્રના મણેજિડત મુગટ પણ ઝુકી ગયાં હતાં, સકલ કલ્યાણરૂપ મણિએના જે એક અનુપમ નિધિરૂપ હતા, અનન્ત અને અચિન્ત્ય નિજરૂપને જે પ્રાપ્ત કરી ચુકયા છે, અને જે સકલ ઐશ્વય અને યશ આદિ ગુણેાથી વર્ષીમાન છે, અષ્ટમહાપ્રાતિહાય રૂપ સમગ્ર ઐશ્વય આદિથી જે વિભૂષિત છે, એવાં ચરમ તીર્થંકર મહાવીર પ્રભુએ આત્માદિક પદાર્થોનું આ એકત્વાદિ રૂપે કથન કર્યુ છે 66 आख्यातम् ' માં જે ‘ આ ’ ઉપસ છે તે મર્યાદા અને અભિવિધિ, એ બન્નેના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે આત્માદિ પદાર્થોનું જે એકત્વાઢિ રૂપે કથન કરવામાં આવ્યું છે તેમાં જીવ, અજીવ આદિ પદાર્થોનાં લક્ષણાનુંજ વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. તથા તે સમસ્ત વસ્તુઓનું વર્ણન વ્યાસિરૂપ અભિવિધિથી યુકત છે. । ૧ । 66 અથવા—( આમં તેળ મળ્યા મનવાય) આ પ્રમાણે સૂત્રને જો વાંચવામાં આવે, તે તેની સંસ્કૃત છાયા આ પ્રમાણે થશે-( ગયુબર્ન્તે લ મળવતા યમાણ્યાત્તમ્ ) અહીં ‘ યુ' શબ્દના વાગ્યાથ` “ સયમ, યશ અને કીર્તિ સમજવાના છે. તેથી આ સૂત્રને આ પ્રમાણે પણ અથ થાય છે... પ્રશસ્ત અથવા અખંડ સયમ, યશ અને કીર્તિવાળા શ્રી વર્ધમાન સ્વામીની સમીપે આ પ્રમાણે સાંભળ્યું છે ” અહીં ' નું ” આ શબ્દ વાકયાલંકાર રૂપે વપરાયા છે. આ રીતે આ સૂત્રના અર્થ આ પ્રમાણે પણ કરી શકાય છે— “ અખડ યશ, સંયમ અને કીર્તિસ'પન્ન મહાવીર ભગવાનની સમીપે આ વાત ( આ પ્રકારનું પ્રતિપાદન ) મે સાંભળ્યું છે—કહેવાનું તાત્પ એ છે કે હું ભગવાને કહેલી વાત જ કહી રહ્યો છું. ॥ ૨॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ ,, 39 અથવા (મુખ્ય મે બાવન તેળ) આ પ્રમાણે આ સૂત્રને જો વાંચવામાં આવે, તા તેની સંસ્કૃત છાયા આ પ્રમાણે મનશે- શ્રુતં મચા આયુષ્મતા ” અને તેમાં ‘આયુષ્મતા’ પદ્મ “મા” સાથે સમ’ધિત હાવાથી, તેને આ પ્રમાણે અથ પણ કરી શકાય-“ ભગવાને આવું જે કહ્યું છે તે આયુષ્યમાન એવા મેં સાંભળ્યું છે. ” અથવા— મુખ્ય મે આપન્ન સેળ ” ની સસ્કૃત છાયા જો “ श्रुतं मया आमृशता આ પ્રમાણે થાય તે આ પ્રમાણે અ થાય છે—“ ભગવાનના પાદારવિન્દ યુગલની સેવા કરતાં કરતાં મેં આ પ્રમાણે સાંભળ્યું છે. '' રાજા અથવા—“ મુખ્ય મે ગાલ' સેળ ” ની સસ્કૃત છાયા જો “ श्रुत' मया आवसता આ પ્રમાણે થાય તેા આ સૂત્રને અથ આ પ્રમાણે થશે− ગુરુકુલમાં રહીને ભગવાનની પાસે મેં આ પ્રમાણે સાંભળ્યું છે. ” ॥ ૫ ॥ અથવા—“ મુખ્ય મે ત્રાલસ' તેજ' મવાય ’” અહીં “ àળ પદ્મ ત્રીજી વિભકિતમાં હાવા છતાં પ્રથમાના અથમાં છે, એમ માનવામાં આવે તે આ સૂત્રના આ પ્રમાણે અથ થશે-“ હે આયુષ્મન્ ! આત્માદિ પદાર્થોનું જે એકત્યાદિ સ્વરૂપ ભગવાને કહ્યું છે, તે મે સાંભળ્યું છે. ” u tu ,, "L 66 99 અથવા—દ્ધ તેન્ ” આ પદની છાયા જો तदा ” પઢ તરીકે સ્વીકારવામાં આવે તે આ સૂત્રના અર્થ આ પ્રમાણે થશે “ હું આયુષ્મન્ ! શાસ નના પ્રવર્તનના સમયે ભગવાને આત્માદિક પદાર્થોનું એકત્વાદિ રૂપે જે કથન કયુ' છે, તે મેં સાંભળ્યું છે. ” ।। ૭ । * અથવા~... તેન...” ની સંસ્કૃત છાયા “સ્મિન્ ” પણ થાય છે. અને ત્યારે આ સૂત્રના અર્થ આ પ્રમાણે થાય છે-હે આયુષ્મન્ ! મે' સાંભળ્યું છે કે “ તસ્મિન્ ” છકાયના જીવે વિષે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. ૫ ૮ ॥ અથવા—“ હૈ. આયુષ્મન્ ! સમવસરણમાં ભગવાને આ પ્રમાણે જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. ” ' અથવા મે ” ની સ'સ્કૃત છાયા मम પણ થાય છે. ત્યારે આ સૂત્રને અથ આ પ્રમાણે થાય છે-“ જે કંઇ દિક પદાર્થોનું એકત્વાદિરૂપ જે જ્ઞાન મારી આ સ્વરૂપે જ પ્રતિપાદન થયેલ છે. ૫ ૧૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ܙܕ મારી પાસે છે એટલે કે આત્મા પાસે છે, તે બધાનું ભગવાન દ્વારા ७ Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મા કે એકત્વ કા નિરૂપણ અથવા–“મારૂં તે” ની સંસ્કૃત છાયા “ગુપમાળા” પણ થાય છે. ત્યારે આ સૂત્રને આ પ્રમાણે અર્થ થાય-“ ત્યારે વિનયમર્યાદાપૂર્વક ગુરુની સેવા કરતાં એવા મને ભગવાન દ્વારા આ પ્રમાણે કહેવામાં આવ્યું છે એટલે કે હું જ્યારે ભગવાન મહાવીરની સેવા કરતું હતું, ત્યારે ભગવાન દ્વારા આત્માદિક પદાર્થોનું એકત્વાદિરૂપે મારી સમક્ષ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે ૧૧ માં સૂ૦૧ છે ભગવાન મહાવીરે સુધર્મા સ્વામીને જે ધર્મતત્ત્વ સમજાવ્યું હતું, તે હવે પ્રકટ કરવામાં આવે છે–તેમાં સૌથી પહેલાં તે આત્માનું નિરૂપણ કરવામાં આવે છે, કારણ કે આત્મા જ સમસ્ત પદાર્થોના સમ્યજ્ઞાન, મિથ્યાજ્ઞાન, સમ્યક શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા, સમ્યફ અનુષ્ઠાન અને મિથ્યા અનુષ્ઠાનને વિષય હોય છે અને એજ ક્રિયાઓથી તે પિતાની તરફ ઉપયુક્ત કરાય છે આ રીતે બધાં પદાર્થો કરતાં આત્મામાં પ્રધાનતા રહેલી જણાય છે. સાચા ” ઈત્યાદિ છે ૨ ' સૂત્રાર્થ–આત્મા એક છે. ટીકાર્થ –(તતિ-સતતં જ્ઞાનાતિ-રિ નમા) આ વ્યુત્પત્તિ અનુસાર છે જે નિરન્તર જાણતો જ રહે છે તેનું નામ આત્મા છે.” જીવની એવી એકે ક્ષણ પસાર થતી નથી કે જ્યારે આત્મા જાણવારૂપ ઉપયોગ ક્રિયાથી રહિત રહેતે હેય. જે કે “અતૂ ” ધાતુને અર્થ “સતતગમન” પણ થાય છે, પરન્ત અહીં “બ” ધાતુને અર્થ “નિરંતર જાણે છે,” એ કરવામાં આવ્યું છે, તે “કાં જન્ચર્થીનાં જ જ્ઞાનાર્થરવાર” આ નિયમને આધારે કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગત્યર્થક ધાતુ જ્ઞાનાર્થક પણ હોય છે. તેથી અહીં “અતિ” ક્રિયાપદને અર્થ જ્ઞાનાર્થકરૂપે કરતા “જે સતત જાણે છે તેનું નામ આત્મા છે.” આ પ્રમાણે કહેવામાં કઈ બાધ રહેતું નથી ઉપગ જ જીવાત્માઓનું લક્ષણ છે. આ ઉપગ લક્ષણ સિદ્ધ અને સંસારી જીમાં મેજૂદ હોય છે. તેથી આત્મામાં સર્વકાલિક બંધના સદૂભાવનું પ્રતિપાદન થઈ જાય જે આત્મામાં સર્વકાલિક બોધને અભાવ માનવામાં આવે, તે જીવમાં અજીવત્વ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે કદાચ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ એવી દલીલ કરવામાં આવે કે તેમાં અજીવત્વના પ્રસંગ પ્રાપ્ત નહીં થાય, કારણ કે તેની સાથે અમે જીત્વના સંબંધ માનીએ છીએ, તે તે કથનને તે કારણે માન્ય કરી શકાય તેમ નથી કે એ માન્યતાના સ્વીકારમાં તે આકાશાદિ અજીવ પદાર્થોમાં પણ જીવત્વના સખંધ માનવા પડશે. અને તે સ'બ'ધના સ્વીકાર કરવાથી તેમનામાં સચેતનતા માનવી પડશે. આ રીતે મૌલિક રૂપે ( મૂળરૂપે ) જીવના અભાવના પ્રસંગ પ્રાપ્ત થશે. "" અથવા-— અતિ-સતત પઘ્ધતિ-પ્રાìતિ જીયાન પર્યાયાન ત્યામા આ વ્યુત્પત્તિ અનુસાર આત્માને આ પ્રમાણે અર્થ થશે- જે પેાતાની પર્યા ચાને નિર'તર પ્રાપ્ત કરતા રહે છે તેનું નામ આત્મા છે’' અહીં કોઈ એવી શંકા ઉઠાવે કે “ આકાશાદિક અજીવ પણ પાતપેાતાની પર્યાયાને નિરંતર પ્રાપ્ત કરતા રહે છે, તેથી તેમનામાં પણ આત્મત્યના સદ્ભાવ હોવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જો આ વાતનુ' નિવારણ કરવા માટે એમ કહેવામાં આવે કે અમે આકાશાર્દિક પદાર્થોમાં પેાતાતાની પર્યાયાનું પ્રતિગમન થવાની વાત સ્વીકારતા નથી, તે એવું કથન પણ ખરાખર લાગતું નથી, કારણ કે એવી સ્થિતિમાં તા તેમનામાં અપરિણામિતા આવી જશે અને તે અપરિણામિતાના પ્રભાવથી તેમનામાં અવસ્તુતા માનવી પડશે. ” આ આશંકાનું સમાધાન આ પ્રમાણે છે—આત્માની વ્યુત્પત્તિ કરતી વખતે એવું જે કહેવામાં આવ્યું છે કે “ પેાતાની પર્યાયામાં નિરન્તર ગમન કરે છે, ” તે તે માત્ર તેની વ્યુત્પત્તિ પતાવવાને માટે કહેવામાં આવેલ છે. એવું કથન પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી. તેમાં પ્રવૃત્તિનુ* નિમિત્ત તેા ઉપચેાગ જ હાય છે, એટલે કે જ્યાં ઉપયેગ-લક્ષણના સદ્ભાવ હાય છે, ત્યાંજ આત્માના સદ્ભાવ હાય છે. તેથી ‘· આત્મા ' આ શબ્દની પ્રવૃત્તિનુ' નિમિત્ત ઉપયાગ છે, પેાતાની પર્યાચામાં નિરન્તર ગમન કરવારૂપ નિમિત્ત હાતું નથી. અથવા-—‹ બત્તિ સતતં ત્તિ ત્તિ જ્ઞાત્મા ” આત્માની આ જે વ્યુત્પત્તિ કહી છે તે સંસારી આત્માઓની અપેક્ષાએ કહી છે, કારણ કે સ`સારી આત્માએ નિરન્તર ચતુતિરૂપ સૌંસારમાં ગમન કર્યાં કરે છે. મુક્ત જીત્રમાં પશુ ભૂતપૂનયની અપેક્ષાએ આ વ્યુત્પત્તિ ઘટાવી શકાય છે, અને તે અનુસાર તેઓ પણ આત્મા છે એ કથન સાંભવી શકે છે, તે આત્મા એક છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ U Page #25 -------------------------------------------------------------------------- ________________ એક સખ્યાવાળે છે એ આદિ સખ્યાવાળા નથી, આ કથનનુ' સ્પષ્ટીકરણ આ આ પ્રમાણે છે—દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આ આત્મા એક અખંડ દ્રવ્યરૂપ છે, તેથી તે એક જ સખ્યાવાળા છે. આ કથન એકાન્તતઃ સમજવું જોઇએ નહીં, પરન્તુ અમુક અપેક્ષાએ ( અમુક દૃષ્ટિએ ) જ ગ્રહણ કરાયુ' છે એમ સમજવું. તેથી જ્યારે પ્રદેશાર્થતાની અપેક્ષાએ આત્માના વિચાર કરવામાં આવે છે, ત્યારે તે અસંખ્યાત પ્રદેશાત્મક હાવાથી અનેકરૂપ પણ છે. જૈન દર્શનકારાએ દરેક વસ્તુને વિચાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, આ બન્ને નયને આધારે જ કર્યાં છે. જ્યારે દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ત્યારે વિચારની દૃષ્ટિ એક મૂળ દ્રવ્યપર જ રહે છે—તેમાં રહેલા પ્રદેશ, ગુણુ અને ક્રમભાવી પર્યાયેાપર ષ્ટિ રહેતી નથી. આમ હોવા છતાં પણ તે તેમના સૌને નિષેધ કરતા નથી, પરન્તુ તે તેમના ઉપર માત્ર ગજનિમીલિકા જ ( ગજનિમીલિકા—ન્યાય પ્રમાણેની વૃત્તિ) ધારણ કરે છે. કારણ કે દ્રવ્ય ગત તે બધાંના નિષેધ કરવા એટલે એકાન્ત માન્યતાને પ્રશ્નય ( આધાર ) દેવા જેવું અને છે, જે અનેકાન્ત માન્યતાની દૃષ્ટિએ સર્વથા નિષિદ્ધ છે. પર્યાચાર્થિક નયનું જ બીજું નામ પ્રદેશાતા છે. “ આત્મા અસખ્યાત પ્રદેશેાવાળા છે, ” આ કથન વ્યવહારાશ્રિત છે—નિશ્ચયાશ્રિત નથી. જેટલા વ્યવહાર છે તે પર્યાયાશ્રિત છે, અને પર્યાયની અપેક્ષાએ જ્યારે વસ્તુના વિચાર કરવામાં આવે છે, ત્યારે દ્રવ્યને ગૌણુ કરીને માત્ર પર્યાયને જ પ્રધાનતા અપાય છે. આ રીતે પર્યાયાર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં અનેક પર્યંચાના આશ્રયભૂત હાવાથી આત્મા અનેક પશુ છે. અવયવી દ્રવ્યસિદ્ધિ— શ'કા—અવયવી દ્રવ્યરૂપે આત્મા એક છે એવું કથન ખરાખર નથી, કારણ કે વિચાર કરતાં, અવયવી દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ સાખિત થતું નથી. કેવી રીતે તે સાખિત થતું નથી, તે નીચે બતાવ્યુ' છે— અવયવી દ્રવ્ય એટલે અવયવેામાંથી નિષ્પન્ન થયેલું દ્રવ્ય. શું તે અવયવી દ્રવ્ય અવયવેા કરતાં ભિન્ન હોય છે કે અભિન્ન હાય છે? જો એમ કહેવામાં આવે કે અવયવી દ્રવ્ય તેના ( પેાતાના ) અવયવેાથી ભિન્ન હાય છે, તે એવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ કથનથી તે અવયવી દ્રવ્યમાં એકતાનું કથન આકાશ-કુસુમની જેમ અસંભવિત બની જાય છે, કારણ કે અવયની જેમ, તેમનાથી અભિન્ન એવાં દ્રવ્યમાં પણ અનેતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે, અથવા તે અવયવેમાં અનેકતાનું દર્શન દુર્લભ થઈ જશે કારણ કે દ્રવ્યની એકતાની જેમ તેનાથી અભિન્ન રહેલા અવયમાં પણ એકતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે આ દેના નિવારણ માટે એવી દલીલ કરવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના અવયથી ભિન્ન છે, તે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અવયવી દ્રવ્યને પિતાના અવયવોની સાથે જે સંબંધ છે તે શું પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે તે દેરારૂપે (અંશતઃ) હેાય છે? જે એવું કહેવામાં આવે કે દ્રવ્યને સંબંધ પિતાના પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે, તે દ્રવ્યના જેટલાં અવયવે છે એટલાં જ દ્રવ્ય માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તે એવી પરિ. સ્થિતિમાં અવયવી દ્રવ્યમાં એકત્વનું કથન કેવી રીતે સિદ્ધ થઈ શકે છે? જે એમ કહેવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના અવયવોની સાથે એક દેશથી (અંશથી) સંબંધિત હોય છે, તે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે અવયવી દ્રવ્ય જે પિતાના દેશથી અવય સાથે સંબંધિત છે, તે અનેક દેશમાં પણ શું સર્વાત્મના રહે છે કે એક દેશતઃ રહે છે? જો આ પ્રશ્નના એ જવાબ આપવામાં આવે કે તે પિતાના દેશમાં સર્વાત્મના રહે છે, તે તે કથનથી તે તેમાં અનેકતા માનવારૂપ પૂર્વોક્ત દોષને જ પ્રસંગ પ્રાપ્ત થશે. જે એમ કહેવામાં આવે કે તે પિતાના દેશમાં એક દેશતઃ રહે છે, તે અહીં પણ એજ આશંકા કાયમ રહે છે કે જે દેશથી તે અવયવી દ્રવ્ય તે દેશોમાં રહે છે, તે શું તે ત્યાં સર્વાત્મના રહે છે કે દેશતા રહે છે? આ રીતે પુનઃ પુનઃ આવર્તનથી મૂક્ષિતકારિણી (છેદનારી) અનવસ્થાની પ્રસકિત (પ્રસંગ) પ્રાપ્ત થાય છે, તેથી એવું જ માનવું જોઈએ કે જે અવયવી દ્રવ્ય જ નથી, તે તેમાં એકત્વની માન્યતા આકાશકુસુમ સમાન અસંભવિત છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧. Page #27 -------------------------------------------------------------------------- ________________ હવે આ શંકાનું સમાધાન આ પ્રમાણે પ્રકટ કરવામાં આવ્યું છે— જૈન દર્શનમાં દ્રવ્યને પાતાના અવયવાથી સથા ભિન્ન કે સર્વથા અભિન્ન માનવામાં આવ્યુ નથી. તે કારણે પૂર્ણાંકત દોષોના પ્રસગ પ્રાપ્ત થવાના સભવ જ રહેતા નથી. અહીં તા એવું જ માનવામાં આવ્યું છે કે અવયવ જ તથાવિધ એક પરિણામને પામીને અવયવી દ્રવ્યરૂપે આળખાય છે અને તેમને જ તથાવિધ પરિણામની અપેક્ષાએ અવયવરૂપે કહેવામાં (આળખવામાં) આવે છે. જો અવયવી દ્રવ્ય ન હાય તેા “ આ ઘટ (ઘડાના ) અવયવ છે, આ પટના અવયવ છે. ” આ પ્રકારે જે અલગ અલગરૂપે અવયવ વ્યવસ્થા થાય છે તે થઈ શકે નહીં, અને પ્રતિનિયત કાર્યાર્થી પુરુષા દ્વારા જે પ્રતિનિયત વસ્તુએનું આદાનપ્રદાન થતું હોય છે તે પણ થઈ શકત નહીં. આ રીતે બધાં કામ ગોટાળામાં પડી જાત. જો એવું કહેવામાં આવે કે સમસ્ત કામ ગોટાળામાં પડી જતાં નથી, કારણ કે સ`નિવેશને ( રચના વિશેષને ) આધારે ઘટાદિકોના અવયવ પ્રતિનિયતરૂપ થઇ જશે, તેા અમે પણ એમ જ કહીએ છીએ કે તે જે સ'નિવેશ વિશેષ છે, એજ અવયવી દ્રવ્ય છે. આત્માના અસ્તિત્વની સાબિતી— પ્રશ્ન-ધારા કે અવયવી દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ માની લેવામાં આવે તા પણ તેના દ્વારા આત્માના અસ્તિત્વને કેવી રીતે સિદ્ધ કરી શકાય ? પ્રત્યક્ષ આદિ પ્રમાણેા તેને સિદ્ધ કરી શકે તેમ નથી. કારણ કે તે અતીન્દ્રિય છે— ઇન્દ્રિયેા દ્વારા જાણી શકાય તેવા નથી અતિન્દ્રિય એવા આત્મા ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય નહીં હાવાથી પ્રત્યક્ષ પ્રમાણુથી તેને જાણી શકાતા નથી. કારણ કે ઇન્દ્રિય ગ્રાહ્યસબદ્ધ પ્રતિનિયત પદામાં જ તેની પ્રવૃત્તિ થાય છે. આત્મા એવા નથી, તેથી પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા ગ્રાહ્ય થઈ શકતા નથી. હવે અનુમાન પ્રમાણને પણ આત્માનું સાધક માની શકાય તેમ નથી કારણ કે તેની પ્રવૃત્તિ પ્રત્યક્ષપૂર્વક થાય છે. સાધ્યમાં હતુનું સાહચય દેખવાથી તેા અનુમાનનું ઉત્થાન થાય છે. આગમને પશુ આત્માના ખાધ કરાવવાને સમર્થ નથી, કારણ કે આગમમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ પણ પરસ્પરમાં વિરોધ છે. આ રીતે પ્રત્યક્ષ આદિ પ્રમાણે દ્વારા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી શકાય તેમ ન હોવાથી આત્મા નથી, એવું જ માનવું જોઈએ. ઉત્તર–“આત્માનું અસ્તિત્વ પ્રત્યક્ષ આદિ પ્રમાણે વડે સિદ્ધ થતું નથી, માટે આત્મા નથી. ” એ વાત ઉચિત નથી, કારણ કે અહીં હેતુ અસિદ્ધ છે, તથા “સામાપ્તિ પ્રત્યક્ષામિ મનુષ્યમાનવાત” આ હેતુ પ્રતિસાધનથી પ્રતિરુદ્ધ પણ છે–એટલે કે ઉપર આત્માના અસ્તિત્વના વિરૂદ્ધમાં આપવામાં આવેલા કારણનું ખંડન પણ થઈ શકે છે. જેમકે “ગરમ અતિ પ્રત્યક્ષ રિમિરાજસ્થમાનવા ઘરવત” અહીં “હાત્મા” પક્ષ છે, “સરિત” સાધ્ય છે, અને “પ્રત્યક્ષાવિમિત્રચ્ચાનવ આ હેતુ છે અને “ઘવજ્ઞ” આ અન્વય દષ્ટાંત છે. અહીં હેતુ અસિદ્ધ નથી, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આત્માને જાણી શકાય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–આત્માને જ્ઞાનથી ભિન્ન માન્ય નથી, કારણ કે જ્ઞાન જે પ્રકારે અન્ય પદાર્થોને નિશ્ચય કરાવનાર હોય છે એજ પ્રમાણે પિતાને આત્માને નિશ્ચય કરવામાં અન્ય જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. કદાચ એવી આશંકા કરવામાં આવે કે જ્ઞાન આત્માને નિશ્ચય કરાવનાર છે–સ્વસવેદ્ય છે, એવું કયા પ્રમાણને આધારે માની શકાય? તે તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય-“નીલજ્ઞાન (નીલા રંગની વસ્તુનું જ્ઞાન) મને ઉત્પન્ન થયું હતું” એવી જ્ઞાનને જે પિતાની સ્મૃતિ થાય છે, તે જે જ્ઞાન સ્વસંવેદ્ય ન હતા તે થઈ શકત નહીં. એવી પિતાને લગતી સ્મૃતિ તે સ્વસંવિતિ જ્ઞાનને જ થઈ શકે છે. જે અહીં એવી દલીલ કરવામાં આવે કે જ્ઞાન પિતે પોતાને જાણનારું નહીં હોવા છતાં પણ જે પિતાની સ્મૃતિ કરી શકે છે, તો જેવી રીતે તે જ્ઞાન પિતાની સ્મૃતિ કરી લે છે એવી જ રીતે બીજા પ્રમાતાના (જ્ઞાતા) જ્ઞાનની સ્મૃતિ કેમ કરતું નથી ? તેની સ્મૃતિ પણ કરી શકતું હોવું જોઈએ ! કહેવાનું તાત્પર્ય એ છે કે સૃતિ દેખેલા અથવા જાણેલા પદાર્થની જ થયા કરે છે. જ્ઞાનને જે પિતાની સમૃતિ થાય છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે જ્ઞાન પિતાને ( આત્માને) જાણે છે. પિતાને જાણતા એવા જ્ઞાનમાં જ સ્વસંવેદ્યતા છે. આ રીતે આત્માને ગુણ જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ સ્વસંવેદનને વિષય છે અને તેથી તે ગુણવાળા આત્માનું પ્રત્યક્ષ અસ્તિત્વ પણ સ્વતસિદ્ધ થઈ જાય છે, કારણ કે આત્મા જ્ઞાનગુણથી અભિન્ન શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ (સંપન્ન) છે. જેમ રૂપગુણને પ્રત્યક્ષ અસ્તિત્વરૂપી ઘટ પ્રત્યક્ષ દેખી શકાય છે, એમ જ્ઞાનગુણના પ્રત્યક્ષ અસ્તિત્વથી આત્માને પણ પ્રત્યક્ષ માની શકાય છે. તથા સમસ્ત પદાર્થોના સ્વરૂપને સ્પષ્ટરૂપે દેખનારા કેવળજ્ઞાનીઓને માટે તે આ આત્મા સર્વરૂપે પ્રત્યક્ષગમ્ય છે. આ રીતે પ્રત્યક્ષ પ્રમાણદ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરીને હવે અનુમાન દ્વારા પણ તેનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે , રં શાં વિદ્યમાન મોહ્યાહૂ મોનારિય” વિદ્યમાન કતવાળું આ શરીર છે, કારણ કે તે એદનાદિની જેમ ભેગે છે. અહીં પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ આ ત્રણ અંગેની અપેક્ષાએ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. “હું ફરી વિમાના ” આ પ્રતિજ્ઞા છે, “મોચવાન્ ” આ હેતુ છે અને “મોનાવિત” આ દૃષ્ટાંત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ એદનાદિક ભાગ્ય છે, તેથી તેઓ વિદ્યમાન કર્તાવાળા હોય છે, એજ પ્રમાણે આ શરીર પણ લેગ્ય હોવાથી વિદ્યમાન કર્તાવાળું હોય છે. અહીં બદનાદિ અન્વય દષ્ટાન્તરૂપ છે. વાદી પ્રતિવાદીની બુદ્ધિની સમાનતાનું જે સ્થાન હોય છે તેને દૃષ્ટાન્ત કહે છે. તેના બે પ્રકાર છે-(૧) અન્વય દષ્ટાન્ત અને (૨) વ્યતિરેક દાન્ત અથવા (૧) સપક્ષ દૃષ્ટાન્ત અને (૨) વિપક્ષ દષ્ટાન્ત. સાધનના સદુભાવને આધારે જ્યાં સાધ્યને સદૂભાવ બતાવવામાં આવે છે, તે દષ્ટાન્તને અન્વય દૃષ્ટાન્ત કહે છે. અને સાધ્યના અભાવને આધારે જ્યાં સાધનને અભાવ બતાવવામાં આવે છે, તે દૃષ્ટાન્તને વ્યતિરેક દૃષ્ટાન્ત કહે છે. જેમકે એદનમાં સાધનના ભંગ્યત્વના સદુભાવને આધારે સાધ્યને-વિદ્યમાન કર્તુત્વને સદુભાવ જેવામાં આવે છે. પણું ગગનકુસુમ રૂપ વિપક્ષ દૃષ્ટાન્તમાં વિદ્યમાન કતૃત્વના અભાવે કરીને ભેગ્યત્વનો અભાવ જણાય છે. આ રીતે જ્યાં જ્યાં ભેગ્યત્વ છે, ત્યાં ત્યાં વિદ્યમાન કર્તકતા છે, જેમ કે એદન. અને જ્યાં વિદ્યમાન કર્યું કતા નથી, ત્યાં ભાગ્યતા પણ નથી, જેમકે આકાશકુસુમ. તેથી ભાગ્યરૂપ આ શરીરને જે કર્તા છે એજ આત્મા છે, એ વાત આ અનુમાન. પ્રમાણથી સાબિત થઈ જાય છે. અહીં કોઈ એવી શંકા ઉઠાવે કે “એદનને કર્તા તે મૂર્ત પદાર્થરૂપ જ હોય છે, તે આ દેહાન્તને આધારે શરીરના કર્તા આત્માને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ પણ મૂર્તરૂપ માનવે પડશે, અમૂર્તરૂપ માની શકાશે નહીં ! ” તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“ સિદ્ધાંતકારોએ સંસારી જીવને મૂર્તરૂપે સ્વીકારેલ જ છે.” પ્રશ્ન-જ્યાં ભેગ્યત્વ હોય છે ત્યાં સિદ્ધ આત્માને અભાવ રહે છે. તેથી હેતુના આધારભૂત શરીરમાં સાધ્યને અભાવ તેના દ્વારા પ્રકટ થાય છે, આ રીતે વિચારતાં આ અનુમાન સિદ્ધાત્માનું સાધક થતું નથી. સાધન પિતાના સાધ્યને સદ્ભાવનું સ્થાપક ત્યારે જ થાય છે કે જ્યારે તે લિંગ સાધન (અમુક નિશાની) વડે પિતાના સાધ્યની સાથે અવિનાભાવ સંબંધથી યુક્ત હોય છે. જે તે લિંગ એવું ન હોય તે તેના આધારે અનુમાન દ્વારા તેનું અસ્તિત્વ સિદ્ધ જ થાય નહીં. ઉત્તર–આ કથન આ કારણે ઉચિત નથી–યક્ષાદિ ગ્રહરૂપ (યક્ષ વળગ્યો છે એવા) પિતાના સાધ્યની સાથે હાસ્યાદિક લિંગ (લક્ષણ) વિશેષને અવિ નાભાવ ગ્રહણ કર્યા વિના પણ તેના ગમનને દેખી શકાય છે, એ જ પ્રમાણે લિંગના સદ્દભાવ વિના પણ સાધ્યને સદ્દભાવ સંભવી શકે છે. જે એવી દલીલ કરવામાં આવે કે અમે તે બન્નેને અવિનાભાવ સંબંધ શરીરમાં જ માની લઈશું, તે એ વાત પણ ઉચિત નથી, કારણ કે એ વાત તે ત્યારેજ ઉચિત ગણી શકાય કે જ્યારે તે બને સાધ્ય–સાધનને અવિનાભાવ અન્યત્ર ગૃહીત થઈ શકતો ન હોય. આગમ દ્વારા પણ આત્માને જાણ શકાય છે, કારણ આગમમાં જ કહ્યું છે કે “જે ગયા” જે તેની સામે એવી દલીલ કરવામાં આવે કે અન્ય આગમમાં આ વાતને વિરોધ કર્યો છે, તે એ વાત પણ નીચેના કારણે ઉચિત નથી “જે સાચ” “આત્મા એક છે” એવી પ્રરૂપણા સર્વજ્ઞ આસ દ્વારા જૈન આગમોમાં કરવામાં આવી છે. તેથી અસર્વજ્ઞ અનાસ દ્વારા અન્ય આગમેમાં પ્રતિપાદિત વિરોધને માન્ય કરી શકાય નહીં. આત્માને અભાવ હોય તે જાતિસ્મરણ આદિ સંભવી શકે નહી અને દેવાદિકૃત અનુગ્રહ અને ઉપઘાત પણ સંભવી શકે નહીં. આત્માને વિષે આના કરતાં અધિક જાણવાની ઈચ્છાવાળા વાચકોએ મેં લખેલી આચારાંગસૂત્રની શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ આચારચિન્તામણિ નામની ટીકા વાંચી લેવી. ત્યાં આત્માના પ્રકરણની ટીકામાં આ વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. "C સામાન્યરૂપે આત્મા એક જ છે, કારણ કે સમસ્ત આત્માનું સ્વરૂપ એક જ છે. જો તેમનું વિભિન્નરૂપ માનવામાં આવે તે કોઇ એક અમુક ચાસ સ્વરૂપવાળા આત્માને જ આત્મા કહી શકાય અને તે સિવાયના આત્માઓને અનાત્માએ માનવા પડશે. ઉપયાગ જ સમસ્ત આત્માએનું એક માત્ર લક્ષણ છે, તેથી સમસ્ત આત્માએ સમાન સ્વરૂપવાળા છે. 'उपयोगलक्षणो जीवः ' છત્ર (આત્મા ) નું લક્ષણ ઉપયાગ છે. એવું સિદ્ધાન્ત કથન છે. આ રીતે ઉપયાગરૂપ એક લક્ષણવાળા ઢુવાથી સમસ્ત આત્માઓ એકરૂપ હોય છે, તેથી “ ને આવા ’આત્મામાં એકત્વ સિદ્ધ થાય છે. અથવા-જન્મમરણ, સુખદુઃખ આદિના સંવેદનમાં અસહાય હાવાથી સમસ્ત આત્માએમાં એકત્વ સિદ્ધ થાય છે. અહીં અધા સૂત્રામાં “ જ્યન્તિત અમુક દૃષ્ટિએ ” પદના પ્રયાગ થવા જોઇએ, કારણ કે કથંચિતવાદ સર્વત્ર અવિરોધરૂપે વસ્તુ વ્યવ સ્થાનું કારણુ હાય છે. 66 ,, * કહ્યું પણ છે—ચાઢારાય તથા ૨ ચાસ્તવ ! ઇત્યાદિ. આત્માજ જ્ઞાનાદિકા દ્વારા સમસ્ત પદાર્થાને જાણે છે. તે કારણે પાછળ જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે તે પદાર્થો કરતાં તેનું પ્રાધાન્ય છે. તે કારણે અહીં સૌથી પહેલાં આત્માના નિર્દેશ થયું છે સૂ૦૨ I સાંખ્ય આદિદશ નકારાએ આત્માને એક માનવા છતાં પણ તેને નિષ્ક્રિય માન્યા છે. તેથી તેમની તે માન્યતાનું ખંડન કરવાને માટે આત્મામાં ક્રિયાત્વનું કથન કરનારા સૂત્રકાર, ક્રિયાજનક હોવાથી પહેલાં દંડનું કથન કરે છે— ને ટુન્ડે ” ઇત્યાદિ ॥ ૩ ॥ સૂત્રા—દડ એક છે. ॥ ૩ ॥ (( ટીકા—જેના દ્વારા આત્માને સારવિહીન કરી નાખવામાં આવે છે, તેનું નામ દંડ છે. અ અને ભાવના ભેદથી દડના બે ભેદ પડે છે. યુર્ણિ ( લાઠી ) દ્રવ્યદંડ છે. દુષ્પ્રયુક્ત મન, વચન અને કાયા, એ ભાવ દડ છે. એવા તે ક્રેડ અમુક દૃષ્ટિએ વિચારતા એક છે-એક સખ્યાવાળા છે. તેમાં આ એકત્વ સામાન્ય નયની અપેક્ષાએ છે. એજ પ્રમાણે બીજી બધી જગ્યાએ પણ એકત્વ સમજવું ॥ ૩ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્યિા કે એકત્વ કા નિરૂપણ તે દંડની આત્મા કિયા કરે છે. તેથી સૂત્રકાર હવે તે ક્રિયાનું પ્રતિપાદન કરે છે – “i #રિચા” ઈત્યાદિ છે૪ છે સૂત્રાર્થ–ક્રિયા એક છે. તે ૪ છે ટીકાથે કરવામાં આવે તે કિયા. તે ક્રિયાનાં કાયિકી આદિ ભેદની અપેક્ષાએ તે અનેક પ્રકાર છે, પરંતુ અહીં તે ભેદને ગૌણ સ્થાન આપીને કરવારૂપ સામાન્ય ક્રિયાને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી સંગ્રહ નયની અપેક્ષાએ સામાન્ય રૂપને આધાર લઈને કિયામાં એકત્વ-એક સંખ્યાવ–પ્રકટ કરવામાં આવેલ છે. અથવા–“p રે જે શ્વિરિયા” આ બે સૂત્રો દ્વારા આત્મામાં અકિયત્વનું ખંડન કરીને સક્રિયત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–દંડ અને ક્રિયા આ બે શબ્દો દ્વારા ૧૩ કિયાસ્થાન કહ્યાં છે. અર્થદડ, અનર્થદંડ, હિસાદંડ અને અકસ્માત દંડ આદિરૂપ જે પરમાણુપહરણ દંડ છે, તેમને “દંડ' શબ્દ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ દંડમાં સામાન્ય પ્રાણાતિપાત રૂ૫ એકતાની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. ક્રિયા શબ્દથી મૃષાપ્રત્યયા, અદત્તાદાનપ્રત્યયા, આધ્યાત્મ પ્રત્યયા, માનપ્રસ્થમાં મિત્રદ્રષ પ્રત્યયા, માયા પ્રત્યયા, લોભ પ્રત્યયા અને ઐર્યા પથિકી, એ આઠ ક્રિયાઓ ગ્રહણ કરાયેલ છે. તે ક્રિયાઓમાં કરણ સામાન્યની અપેક્ષાએ એકવ પ્રકટ કરવામાં આવેલ છે. આત્માને ક્રિયારહિત માનનાર સાંખ્ય આદિ દર્શન નકારોને મત અત્યન્ત ગુંચવણે ઉભી કરનારે છે, કારણ કે આત્માને કિયારહિત માનવા છતાં પણ તેઓ તેને જોતા માને છે, પરંતુ ભુજિકિયાને કર્તા બન્યા વિના તેમાં ભકતૃત્વ સંભવી શકતું નથી. જ્યારે તે ભુજિક્રિયાને ભક્તા બની જાય છે, ત્યારે તેમાં ક્રિયાવ (કિયાયુક્તતા) પ્રાપ્ત થઈ જ જાય છે. શંકા-પ્રકૃતિ કરે છે અને પ્રતિબિંબન્યાયની અપેક્ષાએ પુરુષ ભોક્તા છે. આ ન્યાય અનુસાર પુરુષના આત્મામાં અક્રિયતા હોવા છતાં પણ ભકતૃત્વ આવી જાય છે? ઉત્તર-પ્રતિબિંબન્યાયની અપેક્ષાએ જે પુરુષને સેક્તા માનવામાં આવે, તે તેના દ્વારા પુરુષમાં કિયાવત્વ સિદ્ધ થાય છે, કારણ કે રૂપા-તર પરિણમન રૂપ જ પ્રતિબિંબ હોય છે. તથા રૂપાન્તર પરિણતિ જ આત્મામાં ક્રિયારૂપ છે. આત્મામાં કિયાને સદ્ભાવ માનવામાં ન આવે, તે પ્રકૃતિની સાથે સંબંધ હોવા છતાં પણ તેનું પ્રતિબિંબ પડી જ શકતું નથી, અને જે તેનું પ્રતિબિંબ પડતું હોય તે અનિચ્છાએ પણ તેમાં કિયાત્વ માનવું પડશે. શંકા–પ્રકૃતિની વિકૃતિરૂપ બુદ્ધિનું જ સુખાદિને માટે આત્મામાં શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબ પડે છે. આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું જ નથી. આત્મામાં બુદ્ધિનું પ્રતિબિંબ પડવું એજ પુરુષના ગરૂપ છે, એમ કેમ ન માની શકાય? ઉત્તક–જે એવી કલ્પના કરવામાં આવે તે આત્મામાં ભેંકતૃત્વ જ માની શકશે નહીં, કારણ કે તે માન્યતામાં તે આત્મા તરવસ્થ (એજ અવસ્થા વાળ) રહે છે. વિશેષાર્થ-સાંઓને એ મત છે કે ચેતનાશક્તિ ( આત્મા ) પિતે જ પદાર્થોનું જ્ઞાન કરતી નથી, પણ બુદ્ધિથી જ તેને તેનું જ્ઞાન થાય છે. ઈન્દ્રિ દ્વારા પદાર્થ બુદ્ધિમાં પ્રતિભાસિત (પ્રતિબિંબિત) થાય છે. બુદ્ધિ અને બાજુ રહેલા દર્પણ જેવી છે. તેમાં એક તરફ ચેતના શક્તિ અને બીજી તરફ બાહ્ય જગત પ્રતિભાસિત થાય છે. બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડવાથી આત્મા પિતાને બુદ્ધિથી અભિન્ન સમજે છે, અને તેથી હું સુખી છું, હું દુઃખી છું, ” એવું જ્ઞાન આત્મામાં થાય છે. કહ્યું પણ છે કે–“ જુદોષવિ પુરુષ પ્રાધે મનુષરૂતિ, તમનપજચત્ ગતવારમારિ સરાહ્મદ રૂર પ્રતિમા ” બુદ્ધિ પોતે અચેતન છે, કારણ કે તે પ્રકૃતિને એક વિકાર છે, “ મૂરતિષિઋતિમાં પ્રતિક્રિયા સત વોરા વિજારો ને પ્રકૃતિ નૈ વિકૃતિઃ પુરુષ:” આ કથન પ્રમાણે જે પ્રકૃતિ પોતે જ અચેતન હોય, તે તેના વિકાર રૂપ બુદ્ધિ પણ અચેતન જ હેય પરન્તુ બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડતું હોવાથી તે ચેતનના જેવી પ્રતિભાસિત થવા લાગે છે. કહ્યું પણ છે કે—“વિશિબ્રિજાનારા નાગરિ પુતિનાવતી वायभासते-बुद्धिदर्पणसंक्रान्तमर्थ प्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुस्यध्या. શોતિ, તવ માતૃત્વમી નવમનો વિજાપત્તિ ” આ રીતે આત્મામાં જે ભકતૃત્વ છે તે કેવળ બુદ્ધિને વિકાર જ છે. “અમૂર્તરનો મોળી નિઃ સારો િશવ નિજ સૂક્ષ્મ માતમાં પિઢીને ” આ કથન અનુસાર પુરુષ તે નિર્લેપ છે. ભેગના વિષયમાં વિધ્યવાસીએ આ પ્રમાણે કહ્યું છે " पुरुषोऽविकृतात्मैव इत्यादि । જેમ જુદા જુદા રંગેના સંવેગથી નિર્મલ સ્ફટિક મણિ લાલ, કાળા, પીળા આદિ રૂપવાળ બની જાય છે, એજ પ્રમાણે અવિકારી ચેતનપુરુષ (આત્મા) અચેતન મનને પોતાના જેવું ચેતન બનાવી દે છે. આ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ પુરુષના ભકતૃત્વની અપેક્ષાએ સાંખ્ય સિદ્ધાંતની માન્યતા અહીં સંક્ષિપ્ત રૂપે બતાવવામાં આવેલ છે. હવે તે વિષેની સિદ્ધાંતકારની માન્યતા પ્રકટ કરવામાં આવે છે–જે પુરુષને જોક્તા માનવામાં આવે, તે તેના દ્વારા તેમાં ક્રિયાવન જ પ્રતિપાદન થાય છે. તે પછી તેને જે અકિય કહો છે, તે વાતનું આપ આપ ખંડન થઈ જાય છે. આ સમસ્ત વિષયનું અહીં સંક્ષિપ્તમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. લોક કે એકત્વ કા નિરૂપણ ઉપર્યુક્ત સ્વરૂપવાળા આત્માને આધાર શું છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે–“pજે સો” ઈત્યાદિ પ ! સૂત્રાર્થ–લેક એક છે. ટીકાઈ—કેવળજ્ઞાન રૂપી સૂર્ય દ્વારા જેનું અવલોકન થાય છે તે લોક છે. આ લોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ સકળ દ્રવ્યના આધારરૂપ છે. તે ૧૪ રાજપ્રમાણ છે. અને પગ પહોળા કરીને કેડપર બને હાથ રાખીને ઉભેલા પુરુષના જે તેને આકાર છે. આ લેક આકાશદ્રવ્યને જ એક વિશેષ ભાગ છે. કહ્યું પણ છે કે-ઘર્મલીનાં વૃત્તિ ચાળાં મવતિ ચત્ર તત્વ ક્ષેત્ર તૈઃ દ્રવ્યઃ સદ ઢોવાસ્તક્રિાતિ સ્ત્રોથ રે ૨ + આ લેકનું ૧૪ રાજનું જે પ્રમાણ બતાવ્યું છે, તેના સ્પષ્ટીકરણ માટે એક રાજુ પ્રમાણ કોને કહે છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યું છે–સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ વેદિકાથી પશ્ચિમ વેદિકા સુધીના અંતરને, અથવા દક્ષિણ વેદિકાથી ઉત્તર વેદિકા સુધીની જેટલી લંબાઈ થાય છે, એટલી લંબાઈ પ્રમાણે એક રાજ હોય છે. આ લોકને નીચેના વિસ્તાર ૭ રાજ કરતાં થોડા ન્યૂન પ્રમાણુવાળો છે, તિર્યશ્લેકની મધ્યમાં તેને વિસ્તાર એક રાજુપ્રમાણ છે. બ્રહ્મલકની વચ્ચે તેને વિસ્તાર પાંચ રાજુપ્રમાણ છે અને લેકાન્તમાં તેને વિસ્તાર એક રાજપ્રમાણ છે. અથવા–નામાદિકના ભેદથી નીચે પ્રમાણે આઠ પ્રકાર છે-(૧) નામલેક, શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્થાપનાક, (૩) દ્રવ્યલોક, (૪) ક્ષેત્રલેક, (૫) કાળક, (૬) ભવલેક, (૭) ભાવલક અને (૮) પર્યાયલેક. નામ અને સ્થાપના, એ છે તે પ્રસિદ્ધ છે. આકાશ માત્ર ક્ષેત્ર છે. સમય, આવલિકા આદિરૂપ કાળક છે. નારક આદિરૂપ ભવક છે. જેમકે પોતપોતાના ભાવમાં રહેલાં જે મનુષ્ય આદિ છે, તેઓ ભવલેકરૂપ છે. ઔદયિક આદિ જે છ ભાવ છે, તે ભાવલક છે અને દ્રવ્યોની પર્યાયરૂપ પર્યાયલેક છે. એ આ લેક એકત્વ સંખ્યાવાળો છે. આ લેકમાં જે એકતા પ્રકટ કરવામાં આવી છે તે અવિક્ષિત અસંખ્યાત પ્રદેશથી તથા અવિવક્ષિત તિર્યગ્ર આદિ ભેદેને લીધે કહી છે. એટલે કે અસંખ્યાત પ્રદેશની અને તિર્યગાદિ દિશાભેદની વિવક્ષાને ગૌણરૂપ આપીને કહી છે, કારણ કે સામાન્યરૂપે તે આ પ્રકારે કેવળજ્ઞાન દ્વારા ગમ્ય ( દશ્ય) થાય છે. એ સૂપ છે અલોક કે એકત્વ કા નિરૂપણ લકનું યથાર્થ સ્વરૂપ તેના પ્રતિપક્ષભૂત અલકના સ્વરૂપને જાણ્યા વિના સમજી શકાતું નથી. તેથી સૂત્રકાર હવે અલોકના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “u અઢોણ” ઈત્યાદિ છે ૬ છે સૂત્રાર્થ અલાક એક છે. તે ૬ | ટીકાર્થ—લોકથી વિપરીત અલેક છે. તે અનંત આકાશાસ્તિકાયરૂપ છે. કક્ષેત્રમાં દ્રવ્ય, કાળ અને ભાવ વિદ્યમાન હોય છે. અલકમાં તેઓને અભાવ હોય છે, અલકમાં લોક કરતાં એજ વિશેષતા છે. શંકા–અલેકમાં પણ આકાશ પ્રદેશરૂપ દ્રવ્ય છે, વર્તનાદિ રૂપ કાળ (પરિવર્તનશીલ) છે અને અગુરુલઘુરૂપ અનંત પર્યાયે રૂપ ભાવ પણ છે, છતાં પણ અલકમાં દ્રવ્ય, કાળ અને ભાવને અભાવ આપ કેવી રીતે કહે છે? શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૦. Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–આકાશ પ્રદેશરૂપ દ્રવ્ય ત્યાં છે એવું જે કહ્યું છે તે ઉચિત નથી, કારણ કે ક્ષેત્રના ગ્રહણ દ્વારા તે પણ ગૃહીત થઈ જાય છે. સમયાદિ રૂપ કાળનું અસ્તિત્વ તે અઢી દ્વીપમાં જ છે–તેની બહાર નથી, એવું શાસ્ત્રોનું કથન છે. તથા વર્તનાદિ રૂપ કાળની ત્યાં તીર્થકરોએ વિવક્ષા ( ઉલ્લેખ–વાતો કરી નથી. તેથી ત્યાં કાળ પણ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, આ દ્રવ્યોની પર્યાયે ક્ષેત્રના ગ્રહણથી જ ગૃહીત થઈ ગઈ છે, તેથી તેમની પણ ત્યાં વિવક્ષા થઈ નથી. આ કારણે લોકમાં દ્રવ્ય, કાળ અને ભાવને અભાવ સિદ્ધ થાય છે. લેકને પ્રતિપક્ષી હોવાથી જ તેમાં અલેક્તા છે, અનાલેકનીય હોવાથી તેમાં અલેકતા કહી નથી, કારણ કે કેવળજ્ઞાન દ્વારા તે પણ અલેકનીય છે. એ તે અલક પણ–એક સંખ્યાવાળે છે. આ અલેક અનંત પ્રદેશેવાળ મનાય છે, છતાં પણ ભેદની અવિ વક્ષાએ કરીને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તેને કહ્યો છે. કા–લોકને એક દેશ (અંશ) પ્રત્યક્ષ જાણી શકાય છે. અને બાધક પ્રમાણને અભાવે ઉર્વાદિ લેકને સદ્દભાવ માનવામાં આવેલ છે. પરંતુ અલક તે એક દેશથી પણ પ્રત્યક્ષ જાણી શકાતું નથી, તે તેને સદ્ભાવ કેવી રીતે માની શકાય ? જે અલોકને સદ્ભાવ હોય તે જ અલેકના એકત્વની પ્રરૂપણ સંગત ગણી શકાય, તેના અભાવે આ પ્રરૂપણાને સંગત કેવી રીતે ગણી શકાય? ઉત્તર–અનુમાન દ્વારા અલકનું અસ્તિત્વ જાણી શકાય છે. તે અનુમાન નીચે પ્રમાણે છે-“સોશો વિશ્વમાનવિપક્ષ, રઘુપત્તિશુદ્ધપાચિવા ચ ચત્ત सव्युत्पत्तिकशुद्धं पदाभिधेयं तत् तत् सविपक्षं भवति यथा घटस्याघटः सव्युत्पतिकસુવરામિણ સ્ત્રો તમાર્ વિપક્ષઃ” આ અનુમાનમાં પ્રતિજ્ઞા, હેત, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૧. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ, ઉપનય અને નિગમન, એ પાંચ અવયવ છે. આ રીતે આ અનુમાન પાંચ અવયપત (પાંચ અવયથી યુક્ત) છે. “ઢો વિમાનવિપક્ષ:” આ પ્રતિજ્ઞા અવયવ છે, “રઘુપત્તિશુપાયવત્ત” આ હેતુ વાક્ય છે. यद् यत् सव्युत्पत्तिकशुद्धपदाभिधेयं तत् तत् मविपक्षं भवति यथा घटस्याघटः" આ અન્વય દષ્ટાન્ત છે, “પશુપત્તિ શુદ્ધામધેય ઢો: ” આ ઉપાય વાય છે અને “તભાવ વિપક્ષ” આ નિગમન વાક્ય છે. હવે આ અનુમાનને ભાવાર્થ સમજાવવામાં આવે છે–વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદના દ્વારા અભિધેય (ગ્રાહ્ય) હોવાથી લેક વિદ્યમાન વિપક્ષવાળા છે. જે જે પદાર્થ સવ્યુત્પત્તિક શુદ્ધપદ દ્વારા ગ્રાહ્ય હોય છે, તે તે પદાર્થ પિતાના વિપક્ષ (પ્રતિપક્ષ) વાળો હોય છે જ. જેમકે ઘટ અઘરૂપ વિપક્ષવાળો હોય છે. લેક પણ સવ્યુત્પત્તિક શુદ્ધપદ દ્વારા ગ્રાહ્ય છે, તેથી તે પણ સવિપક્ષ વિપક્ષયુક્ત) હે જ જોઈએ. એ રીતે લેકના વિપક્ષરૂપ અલકનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. શંકા--“જોજોડોછો ” જે લેકરૂપ નથી તે અલક છે, આ પ્રમાણે નન્ન સમાસરૂપે અલેકપદને વિગ્રહ થઈ શકે છે. જેમકે ઘટ નથી તે અઘટ છે, એમ માની શકાય છે, તે જે લેક નથી તે અલેક છે, એમ માનવામાં શે વધે છે? લેકથી ભિન્ન એવી કોઈ અન્ય વસ્તુરૂપે અલેકની કલ્પના કરવારૂપ કષ્ટ વહેરવાની જરૂર જ શી છે? ઉત્તર–જેના નિષેધથી જેવું વિધાન થાય છે, તે તેના તુલ્ય (સમાન) જ હોય છે, આ નિયમ પ્રમાણે અહીં નિષેધ્ય લેક છે અને તે જીવાદિક દ્રવ્યના આધારભૂત આકાશ વિશેષરૂપ છે, તેથી અલેક શબ્દથી પણ આકાશ વિશેષ જ ગ્રહણ થશે,-ઘટાદિકે માંથી કઈ એક ગ્રહણ થશે નહીં. જેમકે “અપંડિત” કહેવાથી સારા નરસાંના વિવેકથી રહિત ચેતનાવાન્ પુરુષ વિશેષ જ ગ્રહણ થાય છે–અચેતન ઘટાદિક ગ્રહણ થતા નથી, તેથી અલેકની માન્યતામાં પણ કેઈ દેષ નથી. છે સૂટ ૬ છે લેક અને અલકને વિભાગ ધર્માસ્તિકાયિક અધીન છે, તેથી હવે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કે એકત્વ કા નિરૂપણ સૂત્રકાર તે ધર્માસ્તિકાયની પ્રરૂપણ કરે છે –“ ધમે” ઈત્યાદિ છે ૭ સૂત્રાર્થ–-ધર્માસ્તિકાય એક છે૭ ટીકાર્થ-ગતિક્રિયાવાળાં જીવ અને પુદ્ગલેને જે તેમના સ્વભાવમાં ઘારણ કરે છે, તે ધર્મ છે. “અસ્તિ” પદથી અહીં પ્રદેશને ગ્રહણ કરવામાં આવ્યા છે અને વાર” કાય પદથી તે પ્રદેશને સંઘાત ગૃહીત થયેલ છે. આ રીતે પ્રદેશ સંઘાતનું નામ અસ્તિકાય છે. ધર્મરૂપ જે અસ્તિકાય છે, તેને ધર્માસ્તિકાય કહે છે. આ ધર્માસ્તિકાય સ્વભાવતઃ ગતિકિયાવાળાં જીવ અને પદ્રલેને ચાલવામાં સહાયક થાય છે. આ દ્રવ્ય સમસ્ત લોકાકાશમાં તલમાં વ્યાપેલા તેલની જેમ વ્યાપક બને છે. તેના અસંખ્યાત પ્રદેશ છે, તે અરૂપી દ્રવ્ય છે અને અજીવ દ્રવ્યના એક ભેદરૂપ છે. જેમ નેગેન્દ્રિયથી યુક્ત જીવને વસ્તુનું જ્ઞાન કરાવવામાં દીપક સહાયરૂપ થાય છે, એ જ પ્રમાણે આ ધર્માસ્તિકાય દ્રવ્ય પણ ગતિ પરિણત છવપુલોને ચાલવા સહાયક બને છે. તે ચાલવાની પ્રેરણા આપતું નથી પણ જ્યારે તેઓ ચાલે છે, ત્યારે તેમને ચાલવામાં મદદ કરે છે. કહ્યું પણ છે. “શીવાનાં ત્યાર જેમ ગમનાગમનાદિ ક્રિયા પરિણત મલ્યને ગતિ કરવામાં પાણીની આવશ્યકતા રહે છે, તેમ સ્વભાવતઃ ગતિક્રિયાશીલ જીવ પુલને ધર્મદ્રવ્યની અપેક્ષા રહે છે. એટલે કે જળની જેમ ધર્મદ્રવ્ય પણ અપેક્ષાકારણરૂપ છે. કહ્યું પણ છે. “જરૂ વરિયાળ” ઇત્યાદિ એવું આ ધર્મદ્રવ્ય એક સંખ્યાવાળું છે. જો કે પ્રદેશોની અપેક્ષાએ વિચારવામાં આવે તે ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશવાળું હોવાથી તેમાં અનેકત્વ માની શકાય છે, પણ અહીં દ્રવ્યાર્થતાની અપેક્ષાએ તેમાં એક કહ્યું છે. જે ૭ ૫ હવે સૂત્રકાર ધર્મદ્રવ્યના વિપક્ષભૂત અધર્મદ્રવ્યનું નિરૂપણ કરે છે-- શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ અધર્મ કે એકત્વ કા નિરૂપણ જે ગમે” ઈત્યાદિ ૮ છે સૂત્રાર્થ–-અધર્મદ્રવ્ય એક છે. ૮ છે ટીકાઈ–-જે દ્રવ્ય જીવપુલેને ગતિ પરિણતિમાં ધારણ કરતું નથી, તે દ્રવ્યનું નામ અધર્માદ્રવ્ય છે. તે દ્રવ્યનું નામ ગતિપરિણત જીવ અને પુલને ગતિ કરતાં રોકવાનું છે-તેમની ગતિ અટકાવવામાં મદદ કરવાનું છે. અધર્મ રૂપ જે અસ્તિકાય છે તેને અધર્માસ્તિકાય કહે છે. તે અધર્મ દ્રવ્ય પણ સંપૂર્ણ કાકાશમાં વ્યાપ્ત થઈને રહેલું છે, તે અસંખ્યાત પ્રદેશ છે, અરૂપી છે અને અજીવદ્રવ્યને એક ભેદવિશેષ છે. ગતિની નિવૃત્તિનું નામ સ્થિતિ છે. રસ્તા પર ચાલ્યા જતા, ગરમીથી આકુળવ્યાકુળ થયેલા પથિકને થંભવામાં જેમ છાંયડે સહાયક બને છે, તેમ સ્થિતિ પરિણામે પરિવૃત જીવને અને પુતલેને ભવામાં અધર્મદ્રવ્ય સહાયક થાય છે. જેમ સ્થળ મજ્યને થેવામાં મદદ કરે છે, તેમ જીવ અને પુલેને થોભવામાં જે મદદ કરે છે, તે અધર્મદ્રવ્ય છે. કહ્યું પણ છે.-સાળ જુવાળ છે ઈત્યાદિ આ પ્રકારનું આ અધર્માસ્તિકાય એક સંખ્યાવાળું છે. જો કે પ્રદેશથતાની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી હોવાથી તે અસંખ્યાતરૂપ પણ છે, પણ અહીં તે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ તેને એક કહેવામાં આવ્યું છે, એમ સમજવું. પ્રશ્ન--ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ કેવી રીતે જાણ શકાય છે? ઉત્તર--જે ધર્માસ્તિકાય ન હોય તે જીવ અને પુલેની ગતિ સંભવી શકતી નથી. “નવપુષ્ટાન સચવાનુના ધર્માતિવાયોડરિતપરનું તેમની ગતિ સંભવિત હેવાથી, ધર્માસ્તિકાયના અસ્તિત્વની પ્રતીતિ થાય છે. “શવપુજાનાં થિચભ્યથાનુરૂપઃ ” એજ પ્રમાણે જે અધર્માસ્તિકાય ન હોત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ તે જીવ અને પુદ્રની સ્થિતિ સંભવી શક્ત નહીં, પણ તેમની સ્થિતિ શકય હોવાથી “અધપિતા હત” એવી પ્રતીતિ થાય છે કે અધર્માસ્તિકાય છે. શકા–“ જીવ અને પુદ્રની ગતિ અને સ્થિતિ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે જ શકય છે, અને તેમની ગતિ અને સ્થિતિને સદભાવ હોવાથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જે આ પ્રમાણે આપ જે કહે છે તે બરાબર નથી, કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અભાવ હોય તે પણ તેમની ગતિ અને સ્થિતિ સંભવી શકશે. તે તેમની ગતિ અને સ્થિતિને આધારે તેમનું અસ્તિત્વ કેવી રીતે સ્વીકારી શકાય? - ઉત્તર–જે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, અને તેમને અભાવ હોય તે પણ જીવ અને પલેની ગતિ અને સ્થિતિ સ્વીકારવામાં આવે તે, અલેકમાં પણ જીવ અને પુલેની ગતિ અને સ્થિતિ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે એવી દલીલ કરવામાં આવે કે અલેકમાં પણ તેમની ગતિસ્થિતિ સ્વીકારવામાં શી મુશ્કેલી છે? તે તેને ઉત્તર આ પ્રમાણે છે–અલેક તે અનંત છે. હવે જે લેકમાંથી નીકળીને જીવ અને પુલ અલેકમાં પ્રવેશ કરી શકતા હોય તે એવી પરિસ્થિતિ ઉદ્દભવે કે કાં તે એક, બે, ત્રણ આદિ જીવ અને પુલેથી જ લેક વ્યાપ્ત રહે, અથવા તેમનાથી બિલકુલ રહિત પણ થઈ જાય. પણ એવું કદી જોવામાં આવ્યું નથી અને તે ઈષ્ટ પણ નથી. અથવા–ગતિ અને સ્થિતિ, એ બે કાર્ય છે, એવું સકળકમાં પ્રસિદ્ધ છે. અને કાર્ય એકલા પરિણામી કારણને અધીન હેતું નથી પણ અપેક્ષા કારણને પણ અધીન હોય છે. જેમકે ઘટાદિ કાર્ય માં પરિણામીકરણ માટીને પિંડ છે, પરંતુ એકલી માટીના પિડના સદૂભાવથી ઘડા આદિનું નિર્માણ થઈ શકતું નથી, સાથે સાથે અપેક્ષાકારણરૂપ દિવ્યેશકાલ (દિશા, પ્રદેશ, કાળ) આકાશ, પ્રકાશ આદિની પણ જરૂર પડે છે. એકલા માટીના પિંડમાંથી ઘડે બની જતો હોય-અપેક્ષા કારણરૂપ પ્રકાશ આદિની તેને જરૂર રહેતી ન હોય, એવું તે શકય જ નથી, જે અપેક્ષાકારણેની આવશ્યકતા જ ન હોય તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ એકલી માટીમાંથી પણ ઘડાનું નિર્માણ થવું જોઇએ, પરન્તુ એવું કદી ખનતું નથી. તેથી એ વાત સ્વીકારવી જ પડશે કે કાર્યનિષ્પત્તિમાં અપેક્ષાકરણની પણ આવશ્યકતા રહે છે. એજ પ્રમાણે જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ પણ અપેક્ષાકારણેાના સદ્ભાવ વિના સભવી શકતી નથી, જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ, એ બન્નેના સદ્ભાવ જોવા મળે છે, તેથી એ વાત માન વી જ પડશે કે તેમના અપેક્ષાકારણરૂપ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ અને દ્રવ્યેના સદ્ભાવ હોય છે. અથવા—પહેલાં અલાકનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે, તે લેાકનું જ્ઞાન કરાવનાર ધર્મ દ્રવ્ય અને અધદ્રવ્ય પણ માનવા જ જોઇએ. નહીં ત આકાશની સમાનતામાં લેાક અને અલેાકના વિભાગ કેવી રીતે થઈ શકશે ? અને તે રીતે તે સત્ર આકાશનો જ કેત્રળ સમાનતા રહેશે. તે તેમાં જીવ અને પુ×લાની ગતિના અભાવ રહેવાથી પ્રતિઘાતના અભાવ રહેશે, અને સ્થિતિના અભાવ રહેવાથી સુખદુઃખાદિ સંબધના અભાવ રહેશે. એવી રિસ્થિતિમાં સુખદુઃખખધ આદિનો વ્યવહાર જ નહીં સંભવી શકે ! 66 સદ્દા ધમ્મા ધમ્મા ! તથા ૨ જોવિમાળા મારે ' ઇત્યાદિ આ રીતે આત્મા લેકમાં રહે છે, તથા ધર્મ અને અધદ્રવ્ય દ્વારા તે ગતિસ્થિતિમાં આવે છે, તે દડસહિત હૈાય છે અને ક્રિયાસહિત હાય છે, એ વાતનું અહીં સુધીમાં નિરૂપણુ થઈ ગયું છે. એવા આત્મા કર્મોથી બંધાતા હોવાથી હવે ખંધનું નિરૂપણ કરવામાં આવે છે— 66 ì વધે ” ઈત્યાદિ ! હું ! અન્ય એક છે. ! હું ! સૂત્રા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ બંધ કે એકત્વ કા નિરૂપણ ટીકાઈ–બાંધવું એટલે બંધ. તે બંધ એક પ્રકારના સંગ વિશેષરૂપ હોય છે. આ ને કારણે જીવ આ બંધ કરે છે. કષાયયુક્ત આત્માને દરેક પ્રદેશ અ ઠ કર્મો વડે ગાઢરૂપે જકડાયેલો હોય છે, તેનું નામ જ બંધ છે. આ બંધ દશામાં આત્માના પ્રદેશ અને કર્મોના પ્રદેશ એકમેકની સાથે ક્ષીર નીરની જેમ ( દૂધ અને પાણીની જેમ) ભળી જાય છે. સકષાયી જીવ જ કને બંધ કરતે હેય છે, કારણ કે કષાયયુક્ત જીવ કમના એગ્ય પુલને ગ્રહણ કરે છે. જો કે આ બંધના પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારે કહ્યા છે. છતાં પણ બંધ સામાન્યની અપેક્ષાએ તેને એક (એક સંખ્યાવાળે) કહ્યો છે. અથવા–જીવે જ્યારે સંસારથી મુક્ત થઈ જાય છે, ત્યારબાદ ફરીથી આ બંધ કરતે નથી. તેની પુનબંધના અભાવની અપેક્ષાએ તેને એક સંખ્યાવાળે કહ્યું છે. અથવા–દ્રવ્યબંધ અને ભાવબંધની અપેક્ષાએ બંધના બે પ્રકાર છે. જાર ( સાંકળ) આદિ દ્વારા જે બંધ થાય છે તેને દ્રવ્યબંધ કહે છે, અને રાગદ્વેષાદિને કારણે જે બંધ થાય છે તેને ભાવબંધ કહે છે. તે બનેમાં બંધ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે. શંકા–આપે બંધની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે-“જીવ અને કર્મના પરસ્પરના સંગ વિશેષને બંધ કહે છે.” તે તે સંગ આદિમાન છે કે અનાદિરૂપ છે? એટલે કે જીવની સાથે કર્મોને આ સંગ અમુક સમયથીજ છે કે અનાદિકાળથી છે? જે તેને એવો જવાબ હોય કે તે સંબંધ અમુક સમયથી છે. તે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે પહેલાં આત્મા ઉત્પન્ન થયે છે? કે કર્મ ઉત્પન્ન થયેલ છે ? કે બન્ને એક સાથે ઉત્પન્ન થયેલા છે?” આ પ્રશ્નને પહેલો વિકલ્પ તે એ કારણે માન્ય થાય તેમ નથી કે આત્મા તે નિહેતુક છે અને જે નિર્દેતુક હોય છે તેની ઉત્પત્તિ ખરવિષાણ (ગર્દભને માથે શિંગડાં) ની જેમ સંભવી શકતી નથી. જે કારણ વિના પણ ઉત્પત્તિ માની લેવામાં આવે તો તેની ઉત્પત્તિ જ સદા થતી રહેવી જોઈએ-તે અઢ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ કવી જોઈએ નહીં. આ રીતે આત્માની મુક્તિ થવાની વાત જ શક્ય બની શકે નહીં. જે એમ કહેવામાં આવે કે કેમ પહેલાં ઉત્પન્ન થયું છે, તે તે વાત પણ સંગત લાગતી નથી, કારણ કે કર્તાના અભાવે કિયાને જ અભાવ રહે છે, તે કર્મની ઉત્પત્તિ જ કેવી રીતે થઈ શકી? જે એમ દલીલ કરવામાં આવે કે કર્તાના અભાવમાં પણ કર્મની ઉત્પત્તિ થાય છે, તે તેમાં “કામ” એ વ્યપદેશ (વહેવાર) જ ન કરી શકાય, કારણ કે કિધમાણમાં જ કર્મ એવો વ્યવહાર થઈ શકે છે. જે વિના કારણે કર્મોત્પત્તિ માનવામાં આવે, તે વિના કારણે ઉત્પન્ન થયેલાને નાશ પણ વિના કારણ કે જોઈએ, પરંતુ કર્મને વિનાશ વિના કારણ થતું નથી. “આત્મા અને કમની એક સાથે ઉત્પત્તિ થઈ છે, ” આ ત્રીજો વિકલ્પ પણ માન્ય થઈ શકે તેમ નથી કારણ કે વિના કારણે તે બંનેની ઉત્પત્તિ અસંભવિત છે. જે કારણ વિના પણ તેમની એક સાથે ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તે “આ કર્તા છે અને આ કર્મ છે, એ વ્યવહાર પણ થઈ શકતું નથી. આ રીતે જીવની સાથે બંધને સંબંધ અમુક સમયથી જ હોવાની વાત સિદ્ધ થતી નથી. જે તે બન્નેને સંગ અનાદિકાળથી હોવાની વાત સ્વીકારવામાં આવે તે તેને વિનાશ જ સંભવી શકશે નહીં. આ રીતે જીવ અને કમને જે વિયોગ થઈ જાય છે તે આત્મા અને આકા શના સંગની જેમ કદી પણ થઈ શકત નહીં, અને વિયેગ નહીં થઈ શકવાથી આત્માને મુક્તિની પ્રાપ્તિ જ થઈ શકત નહીં. ઉત્તર–કમને અને આત્માને સંગ સાદિ (આદિ સહિત) છે. એવી વાત જૈન સિદ્ધાંતકાએ કદી સ્વીકારી નથી. તેથી તે માન્યતામાં રહેલા દેને માટે જૈન સિદ્ધાંતમાં તે કઈ અવકાશ જ નથી. જેને સિદ્ધાંત તે જીવ અને કર્મના સંબંધરૂપ આ બંધને અનાદિકાળને માન્ય છે. તેમને અનાદિકાળથી સંબંધ હોવા છતાં પણ આત્માની મુક્તિ નહીં થઈ શકે એવી વાત કરવી તે ન્યાયસંગત નથી. જેમ સુવર્ણ અને પાષાણને સબંધ અનાદિકાળને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ २८ Page #44 -------------------------------------------------------------------------- ________________ હેવા છતાં પણ સુવર્ણ ને પાષાણથી અલગ કરી શકાય છે, એમઆત્મા અને કર્મોને સંબંધ અનાદિકાળને હોવા છતાં પણ કર્મોને આત્માથી અલગ કરી શકાય છે. તેમને સર્વથા ક્ષય કરીને આમા મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. કહ્યું પણ છે. “ન વે? ઈત્યાદિ તથા–અનાદિકાળથી આત્માના પ્રદેશોની ઉપર જામેલાં કર્મો પણ બીજા કરની જેમ નષ્ટ થઈ જાય છે. કહ્યું પણ છે. “ ચીને” ઈત્યાદિ આ કથનને ભાવાર્થ એ છે કે જેમ દગ્ધ (બળી ગયેલા) બીજમાંથી અકર ઉત્પન્ન થતા નથી, એજ પ્રમાણે કર્મરૂપી બીજ બળી જવાથી–નષ્ટ થઈ જવાથી–ભવરૂપી અંકુરની ઉત્પત્તિ થતી નથી. એ સૂત્ર ૯ છે મોક્ષ કે એકત્વ કા નિરૂપણ બંધની અનાદિતા હોવા છતાં પણ કઈ કઈ ભવ્યાત્મા મેક્ષ પ્રાપ્ત કરતા હોય છે. તે કારણે સૂત્રકાર હવે મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરે છે– જો ઈત્યાદિ છે ૧૦ છે સૂત્રાર્થ-મોક્ષ એક છે. ટીકાર્થ–મક્ષ એટલે છુટકારો, આત્માપરથી સમસ્ત કર્મોને નાશ થઈ જ તેનું નામ જ મોક્ષ છે. કહ્યું પણ છે કે-“ત ક્ષા ” જ્ઞાનદર્શનરૂપ ઉપયોગ લક્ષણવાળા આત્માનું સમસ્ત કર્મોથી મુક્ત થઈને પિતાના નિજરૂપમાં (શુદ્ધ સ્વરૂપમાં) પુનઃ આવી જવું, એજ મોક્ષ છે. તે મેક્ષ પણ એક જ છે. જો કે જ્ઞાનાવરણાદિ કર્મક્ષયની અપેક્ષાએ મોક્ષ આઠ પ્રકા રને છે પરંતુ અહીં તેને એક કહેવાનું કારણ એ છે કે તે આઠે પ્રકારમાં મોચન (છુટકારે) સામાન્ય તે હોય છે જ. અથવા એકવાર મુક્ત થયેલા જીવને બીજીવાર મુક્ત થવું પડતું નથી, તેથી પણ મેક્ષ એક છે. અથવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ઈને નિજસ્વરૂપની પ્રાપ્તિ કરે છે, અને એ સ્થિતિમાં તે માં અવસ્થિત થઈ જાય છે, તેનું નામ મેક્ષ છે. તે કાન નામની ભૂમિની ઉપર છે. તેને તે ઉપરિતન ભાગ એક ચે ભાગપ્રમાણ છે, અને તે લેકાગ્રવર્તી છે અને કાકાશના એ ઈષ~ામ્ભારા નામની ભૂમિની ઉપરને તે ભાગ એક ગાઉના છ છે, અને તેનું પ્રમાણ ૩૩૩ ધનુષ અને ૨૨ આંગળ જેટલું છે પૃથ્વીને નામે ઓળખાતા ક્ષેત્ર વિશેષને જે મિક્ષ કહેલ પે છે કે તે ક્ષેત્ર મેક્ષના આધારભૂત છે. આ રીતે આ મેક્ષને ઉપચાર થયેલ સમજો. આ પ્રકારનું આ જે ક્ષેત્રવિ બોથ છે તે ગ્રેવિશેષ એક જ હોવાથી એને એક ચં મુક્ત થવું તેને ભાવમોક્ષ કહે છે, છતાં પણ આ બન્ને અવસ્થાઓમાં મેચન સામાન્યની અપેક્ષાએ એકત્વ જ છે. શંકા–જે બે પદાર્થોને અનાદિકાળને સાગ હોય છે તેમને વિયેગ થતું નથી. જેમ જીવ અને આકાશને વિયોગ થતું નથી, તેમ અનાદિકાળને જેમને સંબંધ છે એવાં જીવ અને કર્મને પણ વિગ સંભવી શકતું નથી. તે પછી જીવના સંસારનો અભાવ કેવી રીતે સંભવી શકે છે? અને તેના અભાવમાં તેને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે? ઉત્તર–જેમ કાંચન અને પાષાણને અનાદિ સંગ નષ્ટ થઈ જાય છે, તેમ આત્મા અને કમનો અનાદિ સંગ પણ નષ્ટ થઈ જાય છે. એ કોઈ નિયમ નથી કે જેને એકબીજા સાથે અનાદિકાળને સંગ હોય તે નાશ જ ન પામી શકે ! જેમ કાંચન અને પાષાણને અનાદિકાળને સંગ તેવા છતાં પણ અશ્ચિના સાગથી કાંચનને પાષાણથી અલગ કરી શકાય છે, એ જ પ્રમાણે સમ્યફજ્ઞાન અને ક્રિયા દ્વારા કર્મોને આત્માથી અલગ કરી શકાય છે. શંકા–નારકાદિ પર્યાયરૂપ જ સંસાર કહ્યો છે-ખીજે તે કઈ સંસાર કહ્યો જ નથી. એ જ પ્રમાણે નારાદિ પર્યાયથી ભિન્ન એ કઈ જીવ પણ કહ્યો નથી, કારણ કે તે પર્યાયથી ભિન્ન રૂપે જીવ પણ ઉપલબ્ધ થતું નથી. તેથી નારકાદિ પર્યાયરૂપ સંસારનો નાશ થતાં જીવન પણ સ્વરૂપના નાશથી સર્વથા નાશ થઈ જાય છે. તે પછી મેલ કેવી રીતે સંભવી શકે છે? ઉત્તર–આ કથન ખરૂ નથી, કારણ કે નારક, તિર્યંચરૂપે જે ભાવ હેય છે, તે જીવની પર્યાયરૂપ જ હોય છે. પર્યાયમાત્રને નાશ થવાથી છવદ્રવ્યને સર્વથા નાશ થતું નથી. જેમ મુદ્દાદિ પર્યાયને નાશ થવાથી સુવર્ણદ્રવ્યને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ સર્વથા નાશ થતા નથી, પણ કુ'ડળ આદિ અન્ય પર્યાયે ઉત્પત્તિ થાય છે, એજ પ્રમાણે નારકાદિ પર્યાયની નિવૃત્તિ થઈ જવાથી જીવની મુક્તિરૂપ અન્ય પર્યાયમાં ઉત્પત્તિ થઈ જાય છે. શકા—જેમ ક્રર્મોના નાશ થઇ જવાથી સસારના નાશ થઈ જાય છે, એજ પ્રમાણે કર્મના નાશ થતાં જીવના પશુ વિનાશ થતે હશે, તે મુક્તિના સદ્ભાવ જ કેવી રીતે રહે ? ઉત્તર—આ વાત પણ ખરી નથી, કારણ કે સ'સાર કરેંજનિત હાય છે, તેથી ક્રમના વિનાશ થતાં સંસારનેા પણ નાશ થાય છે, કારણના અભાવે કાર્ય ના અભાવ તા રહે જ છે. પરન્તુ જીવ ક કૃત ન હોવાથી કર્મોના નાશ થવાથી જીવના નાશ થઈ શકતા નથી. કારણ અને વ્યાપક જ પેાતાના કા અને વ્યાખ્યના પેાતાના અભાવમાં નિયતક થાય છે. કમ જીવનું કારણ પણ નથી અને વ્યાપક પણુ નથી. તેથી તેના અભાવને લીધે જીવના અભાવ સ`ભવી શકતા નથી. !! ૦ ૧૦ ॥ મેાક્ષના સ્વરૂપનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પુણ્ય અને પાપનું નિરૂપણુ કરે છે. પુણ્યપાપના ક્ષયથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી મેાક્ષનું નિરૂપણુ કર્યો પછી પાપપુણ્યનું નિરૂપણ કર્યું છે. પુણ્ય મેાક્ષની જેમ શુભસ્વરૂપ હોય છે, તે કારણે પુણ્યના સ્વરૂપનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે. ì ઘુળે’ઈત્યાદ્રિ પુણ્ય કે એકત્વ કા નિરૂપણ સૂત્રા—પુણ્ય એક છે. ! ૧૧ ॥ ટીકા —જે આત્માને પવિત્ર કરે છે તે પુણ્ય છે, એવી પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ થાય છે. અથવા( જુનીતિ પુનઃ સમન્તીતિ પુછ્યમ) શુભ કર્મનું નામ પુણ્ય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ છે. આ પુણ્ય એક સખ્યાવાળું છે. જો કે આ ગાથાઓ દ્વારા પુણ્ય પ્રકૃતિએ ૪૨ કહી છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેને એક કહ્યું છે. તે પુણ્ય પ્રકૃતિ નીચે પ્રમાણે કહી છે— ક્ષારું છુ, ઉચ્ચાોચં.૨, શિયિયેવોડ્યુ ૧, નામણ્યાય, મનુનુાં ૭, - दुगं ९, प'चे दियजाति १०, तणुपणगं १५, अगोवं गतिय पि१८, संघयणं वज्जरिसहाय १९, पढम' चिय संठाण २०, वन्नाइ च सुयसत्थं २४, अगुरुलघु २५, पराघाय २६, उस्साय' २७, आयव च २८, उज्जोय २९, सुपसत्थाविहगगई ३०, तसाइ दस च ४०, निम्माणं ४१, तित्थयरेणं सहिया बायाला पुण्णगईओ ॥ (૧) સાતાવેદનીય, (ર) ઉચ્ચગેાત્ર, (૩) નરાયુ, (૪) તિયાઁગાયુ, (૫) દેવાયુ, (૬) અને (છ) મનુજદ્ધિક એટલે કે (૮) મનુષ્યગત્યાનુપૂર્વી, (૮અને૯) દેવદ્ધિક—એટલે કે (૮) દેવગતિ અને (૯) દેવગત્યાનુપૂર્વી, (૧૦) પચેન્દ્રિય જાતિ (૧૧ થી ૧૫) તનુપંચક એટલે કે ઔદારિક શરીર, વૈષ્ક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાણુ શરીર. (૧૬ થી ૧૮) અંગેાપાંગત્રિક ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અગાપાંગ અને આહારક અંગોપાંગ, (૧૯) વા ઋષભનારાચ સંહનન (૨૦) પ્રથમ સ્થાન, (૨૧) પ્રશસ્તવર્ણ, (૨૨) પ્રશસ્ત રસ, (૨૩) પ્રશસ્ત ગંધ, (૨૪) પ્રશસ્ત સ્પર્શ, (૨૫) અગુરુલઘુ, (૨૬) પરાઘાત (૨૭) ઉચ્છ્વાસ, (૨૮) આતપ, (૨૯) ઉદ્યોત, (૩૦) પ્રશસ્ત વિહાયેાગતિ, ( ૩૧ થી ૪૦ ) ત્રસ દશ, (૪૧) નિર્માણુ અને (૪૨) તીર્થંકર પ્રકૃતિ. તથા પુણ્યાનુષધી પુણ્ય અને પાપાનુખ ધી પુણ્ય, એ પ્રમાણે પુણ્યના બે પ્રકારો કહ્યા છે. અથવા દરેક જીવમાં પુણ્યપ્રકૃતિની વિચિત્રતા હાવાથી પુણ્ય અનેક પ્રકારનું પણ કહ્યુ છે. પુણ્ય આટલા પ્રકારના ભેઢાવાળુ હોવા છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેને એક કહેવામાં આવ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૩૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ શકા—જેવી રીતે શશવિષાણુ ( સસલાને શિંગડા હૈાવાની વાત ) પ્રમાણે દ્વારા સાખિત થયેલ નહીં હાવાથી તેનું અસ્તિત્વ સ્વીકારી શકાતું નથી, એજ પ્રમાણે કમ પણ પ્રમાણેા દ્વારા અસિદ્ધ હોવાથી તેનું અસ્તિત્વ પણ સૌભવત નથી. તે પછી કર્મોના અભાવમાં “ શ્રી પુછશે * ૮ પુણ્ય એક છે ” એવું કથન કેવી રીતે સંગત હોઇ શકે ? * ઉત્તર પ્રમાણિતૃત્થામાવાત્ મય નાસ્તિ ” આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તે ઉચિત નથી, કારણ કે અનુમાન પ્રમાણ દ્વારા કર્મનું અસ્તિત્વ સિદ્ધ થઇ શકે છે. તે અનુમાન આ પ્રમાણે છે- “ યુવદુઃવાનુમવો દેતુમાન્ कार्यत्वात् अकुरवत् ” કાર્ય હાવાથી અંકુર જેવેા હેતુવાળા હાય છે, એજ પ્રમાણે કાર્ય હોવાથી સુખદુઃખના અનુભવ પશુ હેતુવાળા હેાય છે. સુખદુઃખના અનુભવના જે હેતુ ( કારણ) છે, એજ કમ છે, પ્રશ્ન—સુખદુઃખના અનુભવના ઇષ્ટાનિષ્ટ ( ઈષ્ટ અને અનિષ્ટ ) વિષય પ્રાપ્તિ રૂપ પ્રત્યક્ષ હતુ જ અની જશે, તે અષ્ટ કર્મોની કલ્પના કરવાથી શે। લાભ થાય તેમ છે ? દૃષ્ટ (પ્રત્યક્ષ) નિમિત્તને છેડી દઈને અષ્ટ ( અપ્રત્યક્ષ ) સ્વીકારવું' એ બુદ્ધિમાનનું કાર્ય નથી. ઉત્તરા વાત પણ વ્યાજબી નથી, કારણ કે ઈષ્ટાનિષ્ટ વિષય પ્રાપ્તિ રૂપ હેતુની સમાનતા હોવા છતાં પણ સ્કૂલમાં વિપરીતતા જોવામાં આવે છે. જેમકે ઇષ્ટ શબ્દાદિ સાધન સપન્ન કોઇ વ્યક્તિ સુખી દેખાય છે અને એવી જ કાઈ વ્યક્તિ દુ:ખી પણ દેખાય છે. આ રીતે ઈષ્ટાનિષ્ટ વિષય સાધનેામાં ફૂલની વિપરીતતા પ્રત્યક્ષ દેખાતી હાવાથી એ વાત માનવી જ પડશે કે આ પ્રત્યક્ષ દેખાતા ઇષ્ટાનિષ્ટ સાધનામાં જે હેતુને અધીન રહીને લભેદ જણાય છે, તે ફલાદિકર્તા હતુ (કારણુ) કમ જ છે. આ રીતે કની સત્તા સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે—“ તો તુસાદળાનાં ” ઇત્યાદિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ તથા–અન્ય પ્રકારે પણ કર્મની સત્તાની પ્રતીતિ થાય છે. જેમકે “ बालशरीर' अन्यदेहपूर्वकम् इन्द्रियादिमत्वात्-यद् यत् इन्द्रियादिमत् तत्तत् अन्य देहपूर्वकम् यथा बोलदेहपूर्वकं युवशरीर इन्द्रियादिमच्चेदं बालशरीरं तस्मात् अन्यशरीપૂર્વ ઈન્દ્રિયાદિકેવાળું હોવાથી જેમ યુવાન માણસનું શરીર બાલદેહપૂર્વક હોય છે, એજ પ્રમાણે ઇન્દ્રિયાદિકવાળું હવાથી ખાલશરીર પણ અન્યદેહપૂર્વક હોય છે. જે અન્યદેહપૂર્વક આ બાલશરીર હોય છે, તે અન્ય દેહ જ કમરૂપ છે. આ પ્રકારના અનુમાન પ્રયોગથી પણ કર્મની સત્તા સિદ્ધ થાય છે. શંકા–ભલે કર્મની સત્તા માનવામાં આવે, પણ એકલા પાપતત્વને જ માનવું જોઈએ, પુણ્યતત્વ માનવાની જરૂર જ શી છે! પુણ્યના ફલરૂપ જે સુખ છે, તે તે પાપ જેમ જેમ અપકૃષ્ટ થતું જાય છે તેમ તેમ અપકૃષ્ટ પાપના ફલરૂપે પ્રાપ્ત થતું જ રહે છે. પાપ જ્યારે અત્યન્ત ઉત્કર્ષ અવસ્થાએ પહોંચી જાય છે, ત્યારે તે અત્યંત દુઃખદાયક ફલ આપનારું બની જાય છે, અને જેમ જેમ તે વધારેને વધારે અપકૃષ્ટ અવસ્થાએ પહોંચતાં પહેાંચતા પરમાપકૃષ્ટ અવસ્થાથી સંપન્ન બની જાય છે, તેમ તેમ શુભ ફળને વિકાસ થતું જાય છે. તેથી પરમાપકૃષ્ટ અવસ્થા સંપન્ન પાપનું શુભ ફળ–સુખરૂપ ફળ છે. અને તે પાપને જ્યારે સવથા ક્ષય થઈ જાય છે, ત્યારે જ મેક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વથા પાપક્ષય જ મેક્ષ છે. જેમ અત્યન્ત અપથ્ય આહારના સેવનથી રેગ થાય છે, અને જે એજ અપથ્ય સેવનને ધીરે ધીરે ઓછું કરતા જવાથી અપશ્ય સેવનની સ્તકતા (અલ્પતા, ન્યૂનતા) થઈ જાય છે. આ રીતે તે સ્તક અપચ્યાહારના સેવનથી શરીરમાં નરેગતા આવી જાય છે અને આહારને બિલકુલ ત્યાગ કરવાથી પ્રાણમક્ષ ( મરણ) થઈ જાય છે. ઉત્તર–“અત્યન્ત અપકર્ષરૂપ પાપથી સુખને પ્રકર્ષ થાય છે,” આ કથન ખરૂં નથી. કારણ કે જે આ સુખપ્રકર્ષની અનુભૂતિ થાય છે, તે તેને અનુરૂપ કર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલી હોય છે. કારણ કે તે પ્રકઈ અનુભૂતિરૂપ હોય છે, જેમકે દુખપ્રકર્ષાનુભૂતિ, દુઃખ,કર્ષાનુભૂતિ તેને અનુરૂપ પાપના પ્રકર્ષથી જનિત હોય છે એ સ્વીકાર કરવામાં આવ્યો છે, તો એ વાતને પણ સ્વીકાર કરે જોઈએ કે સુખપ્રકનુભૂતિ સ્વાનુરૂપ (તેને અનુરૂપ) પુણ્યકર્મના પ્રકર્ષથી જનિત હશે. આ રીતે સુખનું કારણ હોવાથી પુણ્યતત્વ સ્વતંત્ર તત્વ છે, એ સ્વીકાર કરે જ જોઈએ. એ સૂ૦૧૧ પુણ્યના પ્રતિપક્ષભૂત પાપની પ્રરૂપણ આ પ્રમાણે છે – શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૩૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ પાપ કે એકત્વ કા નિરૂપણ “u g” ઈત્યાદિ સૂત્રાર્થ–-પાપ એક છે. ટીકાર્થ-જે આત્માને “giારિ” મલિન કરે છે તે પાપ છે. અથવા “જાતરિ” જે આત્માને નરકાદિક નિમાં નાખે છે, તે પાપ એક છે. જે કે નીચેની ગાથાઓ દ્વારા પાપના ૮૨ પ્રકાર કહ્યાં છે, પણ અશુભ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્ર કહ્યું છે. પાપના ૮૨ પ્રકાર--નાતાલ ૨૦, સંતળાવ ૨૧, મોહળા સંકલ, अस्सायं ४६, निरयाऊ ४७, नीयागोएण अडयाला ४८ ॥ १ ॥ निरयदुर्ग २, तिरियदुगं २, जाइचउकं च पंचसंघयणा १३, संठाणावि य पचउ १८, वनाइ य3. कमपसत्थं २२ ॥ २ ॥ उयाय २३, कुविहगइ २४, थायर दसगेण होति चौतीसं । સામો નિરિચાનો પાણીની વાવવઓ / રૂ . આ ગાથાઓને ભાવાર્થ જ્ઞાનાવરણીયના પ, અંતરાયના પ, દર્શનાવરણીયના ૯, મેહનીયના ૨૬, અસાતવેદનીયન ૧, નરકાયુ ૧, નીચગોત્ર ૧. નિરવદિનરકગતિ અને નરકગત્યાનુપૂર્વી ૨, રિદ્ધિ તિર્યંચગતિ, તિર્યંચગત્યાનુપૂર્વી ૨, જાતિચતુષ્ક એકેન્દ્રિય જાતિ, દ્વીન્દ્રિય જાતિ, ત્રીન્દ્રિય જાતિ અને ચતુરિન્દ્રિય જાતિ , પાંચ સંહનન ૫, પાંચ સંસ્થાન ૫, અપ્રશસ્ત વર્ણાદિ ચાર પ્રકાર ૪, ઉપઘાત ૧, અપ્રશસ્ત વિહાગતિ અને સ્થાવર દશક ૧૦. આ રીતે પાપના ૮૨ ભેદ છે. તથા પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપના ભેદથી પણ તેના બે પ્રકાર પડે છે. અથવા અનન્ત પ્રાણના પાપની વિવિધતાની અપેક્ષાએ તે અનન્ત ભેદવાળું પણ છે. પરંતુ અહીં અશુભસામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ માનવામાં આવ્યું છે. શંકા-કમને સદૂભાવ હોવા છતાં પણ પુષ્યને જ એક કર્મ માનવું જોઈએ, પુણ્યના પ્રતિપક્ષભૂત પાપકર્મને માનવાની જરૂર જ રહેતી નથી કારણ કે શુભ અશુભ ફલેની સિદ્ધિ પુણ્યથી જ થઈ જશે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–પરમપ્રકૃષ્ટ જે શુભ છે તે પુણ્યના ઉત્કર્ષજન્ય હોય છે, અને જે તેના કરતાં પણ અપકૃષ્ટ શુભ છે તે, તથા અપકૃષ્ટતર જે શુભ છે તે, તથા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ અપકૃષ્ટતમ જે શુભ છે તે પુરયજન્ય જ હોય છે. જે પરમાપકૃષ્ટ પુણ્યનું ફલ પરમાપકૃષ્ટ શુભ છે એજ પ્રકૃષ્ટ દુ:ખ છે. એજ પરમાપકૃષ્ટ પુણ્યને સર્વથા ક્ષય થતાં પુણ્યરૂપ બંધના અભાવને લીધે મોક્ષ મળે છે. જેમ અત્યન્ત પચ્યાહારના સેવનથી પરમાગ્યરૂપ સુખની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે તે મનુષ્ય ધીરે ધીરે પચ્યાહારનો ત્યાગ કરવા માંડે છે અને અપચ્યાહારનું સેવન કરવા માંડે છે ત્યારે તેના આરોગ્યરૂપ સુખને નાશ કરવા માંડે છે અને જ્યારે તે આહારને સર્વથા ત્યાગ કરી નાખે છે, ત્યારે તેનું મરણ થઈ જાય છે. પુષ્યને પચ્યાહારના જેવું અહીં પ્રકટ કર્યું છે. ઉત્તર--આ વાત ઉચિત નથી કારણ કે પુણ્યની જેમ પાપ પણ એક સ્વતંત્ર તત્વ છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-આ દુઃખના પ્રકધનો જે અનુભવ છે, તે રવાનુરૂપ કર્મના પ્રકર્ષથી જનિત હોય છે, કારણ કે તે અનુભવ પ્રકર્વાનુભવરૂપ હોય છે. જેવી રીતે સુખના પ્રકર્ષને અનુભવ સ્વાનુરૂપ પુણ્યના પ્રકર્ષથી જનિત તમે માન્ય છે, એ જ પ્રમાણે આ દુઃખના પ્રકર્ષને અનુભવ પણ પ્રકષનુભવરૂપ હોવાથી સ્વાનુરૂપ પાપકર્મના પ્રકર્ષથી જનિત હશે, એવું પણ તમારે માનવું જ જોઈએ. આ રીતે પાપ-દુઃખના હેતુ (કારણ) રૂપ છે, એ વાતને સ્વીકારવી જોઈએ. જે ૧ર છે આસ્રવ કે એકત્વ કા નિરૂપણ પુણ્યકર્મ અને પાપકર્મનું નિરૂપણ પૂરું કરીને હવે સૂત્રકાર કર્મબન્ધના કારણરૂપ આસવનું નિરૂપણ કરે છે-“p બાર” ઈત્યાદિ છે ૧૩ છે મૂલાર્થ-આસવ એક છે. મે ૧૩ છે ટીકાર્થ-જેના દ્વારા આત્મામાં અષ્ટવિધ કર્મો પ્રવેશ કરે છે તેનું નામ આસવ છે. તે આસવ કર્મબંધના કારણરૂપ છે. તે એક સંખ્યાવાળે છે. આસવના નીચે પ્રમાણે ૪૨ ભેદ છે-ઈન્દ્રિય પાંચ, કષાય ચાર, અવ્રત પાંચ, ક્રિયા પચીસ અને યોગ ત્રણ અથવા દ્રવ્યાસવ અને ભાવાવના ભેદથી આઝવ બે પ્રકારના હોય છે. નાવ આદિમાં છિદ્ર દ્વારા પાણીને પ્રવેશ થ તે દ્રવ્યાસ્ત્રવ છે. કારણ કે તેના દ્વારા નાવમાં જલને પ્રવેશ થાય છે. ભાવાસ્ત્રવ ઈન્દ્રિયાદિરૂપ હોય છે. આ છિદ્રો દ્વારા જીવરૂપ નૌકામાં કમરૂપ જલને પ્રવેશ થાય છે. આ રીતે આસ્તવમાં અનેકવિધતા જણાતી હોવા છતાં આસવ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. જે સૂ૦૧૩ છે હવે સૂત્રકાર આસવના પ્રતિપક્ષરૂપ સંવરનું નિરૂપણ કરે છે-- શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૩૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ સંવર કે એકત્વ કા નિરૂપણ હવે સૂત્રકાર આવના પ્રતિપક્ષરૂપ સંવરનું નિરૂપણ કરે છે-- “pજે સવારે ” ઈત્યાદિ છે ૧૪ છે સૂત્રાર્થ–-સંવર એક છે. તે ૧૪ છે ટીકાર્થ–-જે કારણ દ્વારા કર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિને રેકી દેવામાં આવે છે, તે સંવર છે. કર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિ વડે આત્મામાં કર્મોને આસ્રવ થાય છે. તે આઅવને રેક તેનું નામ જ સંવર છે. આસવ ૪૨ પ્રકારનાં કહ્યાં છે. તે ૪૨ પ્રકારના આસવ જે આત્મપરિ. ણામેથી રેકાય છે, તે બધાં પરિણામે સંવરરૂપ ગણાય છે. એટલે કે આત્મામાં કર્મોનું આગમન કરાવનારા જે પ્રાણાતિપાતાદિરૂપ પરિણામ છે તે પરિણામને અભાવ થવે તેનું નામ જ સંવર છે. તે સંવર એક છે. જો કે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ, જય અને ચારિત્ર દ્વારા સંવર થાય છે, આ રીતે તેના અનેક પ્રકાર હોવા છતાં પણ સંવર સામાન્યની અપેક્ષાએ તેમાં એકવા પ્રકટ કરવામાં આવ્યું છે. સંવરના ગુપ્તિ આદિની અપેક્ષાએ તે નીચે પ્રમાણે ૫૭ ભેદ છે-મુસિ ૩, સમિતિ ૫, ધર્મ ૧૦, અનુપ્રેક્ષાઓ ૧૨, પરીષહ જય ૨૨, તથા ચારિત્ર પાંચ પ્રકારનું હોય છે. આ રીતે તેના કુલ ૫૭ ભેદ કહ્યા છે. તદુપરાંત તપથી પણ સંવર થાય છે– કહ્યું પણ છે કે-“હવે તુ ” અથવા સંધર બે પ્રકાર હોય છે. (૧) દ્રવ્યસંવર અને (૨) ભાવસંવર. પાણીમાં રહેલી નૌકા આદિમાં જે છિદ્રો મારફત નિરન્તર જલ દાખલ થતું હોય, તે છિદ્રોને બંધ કરી દેવા તે દ્રવ્યસંવર છે. તથા જીવરૂપી નૌકાના પ્રાણાતિપાતાદિ રૂ૫ છિદ્રો કે જેમના દ્વારા કર્મજલ તેમાં પ્રવેશે છે, તે છિદ્રોને ગુપ્તિ, સમિતિ આદિ વડે બંધ કરી દેવાં, તેનું નામ ભાવસંવર છે. આ રીતે આ સંવરમાં અનેકવિધતા હોવા છતાં પણ સંવર સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્ર કહ્યું છે. સંવરના અસ્તિત્વની સિદ્ધિ--પ્રત્યક્ષ, અનુમાન અને આગમ, આ પ્રમાથી સંવરની સિદ્ધિ આ પ્રમાણે થઈ શકે છે. આત્મામાં એક વિશિષ્ટ પ્રકારની શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ પરિણતિ થાય છે. જે પરિગતિને ગુણિ, સમિતિ આદિ દ્વારા નિપાદિત (જનિત) શુદ્ધ અધ્યવસાયરૂપ માનવામાં આવે છે, એજ સંવર છે અને સ્વાત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષ વડે તે સંવરને સદ્ભાવ સિદ્ધ થાય છે અને અન્યના આત્મામાં આ સંવર પિતાના દ્વારા જનિત કાર્યથી અનુમેય (અનમાન કરી શકાય એ) હોય છે. “જે સંવરે” ઈત્યાદિ રૂપે આગમમાં તેના પ્રતિપાદન થયેલું હોવાથી આગમ પણ તેના સમર્થક છે. આ રીતે આ પ્રમાણ દ્વારા સંવરનું અસ્તિત્વ સિદ્ધ થતું હોવાથી તે છે, એ વિશ્વાસ રાખવું જોઈએ. એ સૂ૦૧૪ છે જ્યારે જીવની અવસ્થા અગરૂપ થઈ જાય છે ત્યારે તે સંવર વિશેષ ૩૫ અગી અવસ્થામાં કર્મોનું વેદન જ થાય છે-કર્મબંધ થતું નથી. તેથી હવે સૂત્રકાર વેદનાની પ્રરૂપણ કરે છે–“uT વેચના” ઈત્યાદિ ૧૫ સૂત્રાર્થ–વેદના એક છે. જે ૧૫ / વેદના કે એકત્વ કા નિરૂપણ ટકાઈવેદન ( અનુભવ) કરવું તેનું નામ વેદના છે. સ્વભાવથી અથવા ઉદીરણાકરણથી ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલાં કર્મોને અનુભવ કરે, તેને જ વેદના કહે છે. આ વેદના એક સંખ્યાવાળી છે. જો કે જ્ઞાનાવરણીય કર્મોનું વેદન કરવાની અપેક્ષાએ તે વેદના આઠ પ્રકારની હોય છે, તથા વિપાકેદય અને પદયની અપેક્ષાએ તે બે પ્રકારની હોય છે. કેશલુંચન આરિરૂપ આભ્યપગમિકી અને ગાદિજનિત ઔપક્રમિકી, એવી બે પ્રકારની વેદના પણ હોય છે. છતાં પણ તેને અહીં વેદના સામાન્યની અપેક્ષાએ એક કહી છે. ૧૫ વેદિત થયેલ કર્મ આત્મપ્રદેશમાંથી ઝરી જાય છે, તેથી વેદનાનું નિરપણ કરીને હવે સૂત્રકાર નિર્જરાનું નિરૂપણ કરે છે– નિર્જરા કે એકત્વ કા નિરૂપણ giા નિકા” ઈત્યાદિ છે ૧૬ | સૂત્રાર્થ-નિજર એક છે. તે ૧૬ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-કર્મોનું જીવન પ્રદેશમાંથી એક દેશથી (અંશતઃ) નષ્ટ થઈ જવું તેનું નામ નિર્જરા છે. કર્મ જ્યારે પરિપકવ થઈ જાય છે, ત્યારે આત્મપ્રદેશે સાથે તેને સંબંધ છૂટી જાય છે, તેને જ નિર્જરા કહે છે. તપસ્યાના સેવન દ્વારા સંવર અને નિર્જરા થાય છે. એટલે કે તેના દ્વારા સંચિત કર્મોની નિર્જરા થાય છે અને નવાં કર્મોના પ્રવેશને નિરોધ થાય છે. તપને કર્મોન સંતાપક ( નિવારક) કહેલ છે. તપસ્યા દ્વારા જ્યારે કર્મો શુષ્ક રસવાળાં થઈ જાય છે, ત્યારે તેઓ અતિ રૂક્ષ (ચીકાશ રહિત) થઈ જવાને લીધે નિ નેહ બંધનવાળા (ચીકાશને અભાવે બંધન રહિત) થઈ જવાથી આત્મપ્રદેશોમાંથી ઝરી જાય છે–ખરી પડે છે. આઠ પ્રકારના કર્મોની અપેક્ષાએ તેના આઠ પ્રકાર છે. છતાં નિર્જરા સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા–અથવા બાર પ્રકારનાં તપજન્ય હોવાથી તે બાર પ્રકારની પણ છે. અથવા–સમતાપૂર્વક સુધા, પિપાસા, શીત, આપ, દંશમશક (ડાંસ મચ્છર આદિના ડંસ રૂપ ત્રાસ) આદિ જન્ય કષ્ટને સહન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી પણ નિજા થાય છે. આ રીતે નિર્જરાના અનેક પ્રકાર છે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી તેના બે પ્રકાર છે. આ રીતે તેમાં અનેકતા જણાતી હોવા છતાં પણ તેને જે એક સંખ્યાવાળી કહેવામાં આવી છે, તે નિજ રાસામાન્યની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. પ્રશ્ન—નિર્જરા અને મેક્ષમાં શું તફાવત છે? ઉત્તર–શતઃ (અંશતઃ) કર્મોને ક્ષય થવે તેનું નામ નિજ રા છે, અને કર્મોને સર્વથા ક્ષય થવે તેનું નામ મેક્ષ છે. જો કે મોક્ષ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે, તેથી તે કર્મક્ષય રૂપ નથી. છતાં પણ કાર્યકારણમાં અભેદેપચારની અપેક્ષાએ તેને કર્મક્ષય રૂપ કહેવામાં આવે છે. છે સૂ૦૧૬ જીવ પ્રત્યેક શરીરાવસ્થામાં જ વિશિષ્ટ નિર્જરાવાળો હોય છે–સાધારણ શરીરાવસ્થામાં હોતું નથી, તેથી પ્રત્યેક શરીરાવસ્થ જીવનાં સ્વરૂપનું નિરૂપણ કરવાને માટે “ આયા” ઈત્યાદિ સૂત્ર દ્વારા જીવાદિક નવ તનું સામાન્યરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, હવે જીવના સ્વરૂપનું વિશેષરૂપે નિરૂપણ કરવાને માટે “જે જીવે વકિgi auf ” આ સૂત્રનું કથન કરવામાં આવે છે– શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ જીવ કે સ્વરૂપ કા નિરૂપણ u વીવે પરિજur aggi” ઇત્યાદિ છે ૧૭ સૂત્રાર્થ–પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ જીવ એક સંખ્યાવાળે છે. ટીકાથે–જે ભૂતકાળમાં જીવે છે, વર્તમાનમાં જીવે છે અને ભવિષ્ય કાળમાં આવશે, તેનું નામ પ્રાણધારણશીલ જીવ છે તે જીવ એક જીવમાં પ્રતિગત પ્રત્યેક શરીર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ એક (એકત્વ સંખ્યાવાળે) છે. અથવા–“હિvi agi” તેની છાયા જે “પ્રત્યેકના શરીરના આ પ્રમાણે કરવામાં આવે તે “પ્રત્યેક શરીરમાં વર્તમાન (રહેલો) જે જીવ છે. તે એક છે,” એ અર્થ થાય છે. અહીં બે જગ્યાએ “r” ને પ્રયોગ વાકયાલંકાર રૂપે થયો છે, એમ સમજવું. એ સૂ૦૧૭ | બન્ય, મેક્ષ આદિ ઉપર્યુક્ત બધાં તત્વે આત્મધર્મ છે, એવું અહીં પહેલાં કહેવામાં આવી ચુકયું છે. એક અધિકાર હજી પણ ચાલી રહ્યો છે. તેથી હવે “gar fીવા” થી લઈને “જે ર”િ આ સૂત્ર પર્યન્તના ૨૮ સૂત્રે દ્વારા સૂત્રકાર આત્મધર્મોની જ પ્રરૂપણ કરે છે– વિક્યિા કે સ્વરૂપ કા નિરૂપણ નવા ગરિગારૂના વાળા ” ૧૮ છે સૂત્રાર્થ-જીવોની બાહપુલોને ગ્રહણ કર્યા વિના થતી વિકર્ષણ (વિક્રિયા) એક છે. ટીકાર્ય–વૈકિય સમુદ્રઘાત દ્વારા બ્રાહાપુને બધી બાજુએથી ગ્રહણ કર્યા વિના, જે વિંકિયા–પોતપોતાના ઉત્પત્તિ સ્થાનમાં પ્રત્યેક જીવ કર્તક ભવ. ધારણીય શરીર રચનારૂપ વિકિયા-થાય છે, તે એક (એક સંખ્યાવાળા) હોય છે. દરેક જીવમાં ભવધારણીય શરીર એક જ હોય છે, તેથી વિમુર્વણુમાં પણ એકત્વ હોય છે. અથવા સમસ્ત વૈકિય શરીરમાં ભવધારણીય શરીર એક જ હોય છે, તે અપેક્ષાએ પણ વિકુdણામાં એકત્વ હોય છે એમ સમજવું. પરતુ બહાપુદ્ગલેને ગ્રહણ કરીને જે વિક્ર્વણ થાય છે તેનું નામ તે ઉત્તર વિફર્વણ થાય છે. તે ઉત્તર વિદુર્વણા વૈકિય લબ્ધિ સંપન એક જીવમાં અનેક પણ હેઈ શકે છે, કારણ કે તે જીવ વિચિત્ર (વિવિધ) અભિપ્રાયવાળે હોય છે અને તે પ્રકારની શક્તિવાળે હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ अपरि आइता શકા—આ સૂત્રમાં આ વચન દ્વારા ઉત્તર વિષુણાના વ્યવચ્છેદ કરવામાં આવ્યા છે એટલે કે તેને ગ્રહણ કરવામાં આવેલ નથી. તે ઉત્તર કુણા બાહ્યપુદ્ગલેને ગ્રહણ કરીને જ થાય છે, એવું કયા પ્રમાણને આધારે કહેા છે ? ઉત્તર-ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ આ વિષયને અનુલક્ષીને પૂછેલા પ્રશ્નના ઉત્તર રૂપે મહાવીર પ્રભુએ કહ્યું છે કે “ ખાદ્યપુદ્ગલેને ગ્રહણ કરીને જ ઉત્તર વિધ્રુણા થાય છે. '' ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રકારના પ્રશ્નોત્તરે આપ્યાં છે 66 देवेणं भंते ! महिड्ढी९ जाव महाणुभागे बाहिरए पोग्गले अपरिआइता पभू एगवनं एगरूवं विउव्वित्तए १ " " गोयमा ! णो इणट्ठे समट्ठे देवेणं भंते ! बाहिरए पोगले परियाइत्ता पभू ? ,, t 'हंता पभू ” ઇત્યાદિ. 99 66 ગૌતમ સ્વામીના પ્રશ્ન- હે ભગવન્ ! મહાઋદ્ધિવાળા અને મહાપ્રભાવશાળી દેવ શું ખાદ્યપુલેને ગ્રહણ કર્યા વિના એક વણુવાળી અને એક રૂપવાળી ચિક્રિયા કરવાને માટે સમ હોય છે ખરા ? મહાવીર પ્રભુનેા ઉત્તરહું ગૌતમ ! એવું સાંભળી શકતું નથી. ગોતમ સ્વામીના પ્રશ્ન-તે હે ભગવન્ ! શું તે દેવ ખાદ્ય પુદ્ગલેાને ગ્રહણ કરીને ઉત્તરક્રિયા કરી શકે ખરા ? ઉત્તરહા ગૌતમ ! ખાદ્યપુદ્ગલેાને ગ્રહણ કરીને તે ઉત્તર વિક્રિયા કરી શકે છે. આ પ્રમાણ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે માહ્મપુદ્ગલેાના આદાન (ગ્રહણ) પૂર્વક જ ઉત્તર વિક્રિયા થાય છે. !! સૂ૦૧૮ ॥ મન કે એકત્વ કા નિરૂપણ હવે સૂત્રકાર મનનું નિરૂપણ કરે છે-“ દત્તે મળે ? ઈત્યાદિ ! ૧૯ ૫ સૂત્રા -- --મન એક છે. ૫ ૧૯ !! ટીકા-મનન કરવું તેનું નામ મન છે. અહીં 4 મન પદ દ્વારા ભાવમનને જ ગ્રહણ કરવામાં આવ્યું છે. દ્રવ્યસનની સહાયતાજન્ય જે (ચિંતન) થાય છે, તેનું નામ ભાવમન છે, આ કથનનુ' તાત્પ આ પ્રમાણે છે—ઔદારિક "" શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ '' "" ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ આદિ શરીરના વ્યાપારથી ગૃહીત જે મનદ્રવ્યસમૂહ છે, તે મને દ્રવ્યસમૂહની સહાયતાથી જીવને જે ચિન્તનાત્મક વ્યાપાર ચાલે છે, તે ભાવમન છે. આ જીવવ્યાપાર જ મ ગ છે. સહકારી કારણભૂત મન દ્વારા જે વેગ (આત્મપસ્પિન્દ) થાય છે, તેને મગ કહે છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “જેના દ્વારા ચિંતન કરાય છે તે ભાવમન છે.” એવું તે મન મને. દ્રવ્ય માત્રરૂપ હોય છે. મને વર્ગણાઓથી ગૃહીત (ગ્રહણ કરાયેલાં) એવાં જે મનનોગ્ય અનંત પુદ્ગલ કન્ય છે તે પુલેથી નિવૃત્ત જે મનનોગ્ય પુદ્ગલમય દ્રવ્ય છે, તે દ્રવ્યમાન છે. મનન ક્રિયામાં ઉપકારી (ઉપયોગી) અને મનઃપર્યામિ નામ કર્મના ઉદયથી સંપાઘ (પ્રાપ્ત) જે મને દ્રવ્યસમૂહ છે, એજ દ્રવ્યમન છે. તે મન એક (એકત્વ સંખ્યાવાળું) છે. જો કે સત્યનેગ, અસત્યમયેગ, સત્યાસત્ય- મગ અને અસત્યામૃષા- મગન ભેદથી મન ચાર પ્રકારનું હોય છે, અને સંજ્ઞીજીની અસંખ્યતાની અપેક્ષાએ તે અસંખ્યાત ભેદવાળું પણ કહેવાય છે, છતાં પણ મનનરૂપ સામાન્યની અપેક્ષાએ સમસ્ત મનમાં એકત્વ હેવાથી, અહીં તેને એક કહ્યું છે. ૧૯ વાણી કે એકત્વ કા નિરૂપણ હવે સૂત્રકાર વચનનું નિરૂપણ કરે છે-- “gar વર્ક” ઈત્યાદિ છે ૨૦ છે સૂત્રાર્થ–-વચન એક છે. જે ૨૦ છે ટીકાથ––જે બોલવામાં આવે છે, તે વચન છે. અહીં “વચન (વાફ ) પદથી ભાવવાને ગ્રહણ કરવામાં આવેલ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપારથી ગૃહીત જે વાફદ્રવ્યસમૂહની સહાયતાથી જીવને જે વ્યાપાર (પ્રવૃત્તિ) ચાલે છે તેને વાળ કહે છે. સહકારી કારણરૂપ આ વાક્ (વચન) દ્વારા જે વેગ થાય છે, તે રોગને વાક્યોગ કહે છે. તે વાફ (વાણી) એક છે. જો કે મનોગની જેમ વાયેગના પણ સત્યવાગ આદિ ચાર ભેદ કહ્યા છે, પરંતુ વચન સામાન્યની અપેક્ષાએ સમસ્ત વચનમાં એકતા હોવાની અપેક્ષાએ તેને એક કહ્યું છે. સૂ૦૨૦ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ४२ Page #58 -------------------------------------------------------------------------- ________________ કાયવ્યાયામનું નિરૂપણ – “ો વાચવાવા” ઈત્યાદિ છે ૨૧ સૂત્રાર્થ-કાયવ્યાયામ એક છે. તે ૨૧ છે ટીકાઈ_“અન્નાદિ દ્વારા જે વૃદ્ધિ પામે છે તે કાય છે, ” આ કાયશબ્દની વ્યુત્પત્તિ છે. કાય એટલે શરીર. તે શરીરના વ્યાપારને (પ્રવૃત્તિને ) કાયવ્યાયામ કહે છે. ઔદારિક આદિ શરીરવાળા આત્માનું જે વીર્યરૂપ પરિ. ણામ વિશેષ છે, તેનું જ નામ કાયવ્યાયામ છે. તે કાયવ્યાયામ એક સંખ્યાયુક્ત છે. જો કે આ કાયવ્યાયામરૂપ કાયાગના (૧) દારિક કાયાગ, (૨) મિશકાયોગ, (૩) વૈક્રિય કાયાગ, (૪) વૈકિય મિશ્ર કાગ, (૫) આહારક કાય, (૬) આહારક મિત્ર કાયયોગ અને (૭) કાર્પણ કાયયોગ, નામના સાત પ્રકાર પડે છે, અને અનંત જીવોની અપેક્ષાએ તેને અનેક પ્રકારને પણ કહ્યું છે, છતાં પણ સામાન્યરૂપ કાયવ્યાયામ (કાયા વ્યાપાર ) ની અપે. ક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે, એમ સમજવું. જે મન આદિકેમાં એક્તાનું નિરૂપણ કરાયું છે, તેનું વિશેષ પ્રતિપાદન આગળ આવનારાં “જે મળે તેવાસુરમયા” ઈત્યાદિ સૂત્રમાં કરવામાં આવશે કે ૨૧ છે ઉત્પત્તિ કે એકત્વ કા નિરૂપણ હવે ઉત્પત્તિનું નિરૂપણ કરવામાં આવે છે– git '' ઈત્યાદિ છે ૨૨ છે સૂત્રાર્થ–ઉત્પત્તિ એક છે. તે ૨૨ છે ટીકાઈ—“ઉપસર્ગપૂર્વક “પાત ધાતુદ્વારા ભાવમાં “સંવાલિઃ ”િ આ સૂત્ર દ્વારા “ શિરૂ કરીને આ “ઉત્પત્ ' શબ્દ બન્યું છે. તેને અર્થ ઉત્પત્તિ થાય છે. તે ઉત્પત્તિ એક (એક સંખ્યાવાળી) છે. તેમાં એક કહેવાનું કારણ એ છે કે એક સમયમાં એક પર્યાયમાં એક સાથે બે ઉત્પત્તિ થતી નથી. “એક સમયમાં એક પર્યાયની એક રૂપે જ ઉત્પત્તિ થાય છે-બે આદિપે થતી નથી.” તે કારણે તેમાં એક કહ્યું છે. જો કે અન્ય પદાર્થોની (જુદા જુદા પદાર્થોની) જુદી જુદી ઉત્પત્તિ થાય છે, તે અપેક્ષાએ ઉત્પત્તિમાં અનેકતા દેખાય છે, પરંતુ અનેક પર્યાની તે જુદી જુદી ઉત્પત્તિની વાત અહીં કરી નથી, અહીં તે ઉત્પત્તિ સામાન્યની અપેક્ષાએ જ આ કથન કરવામાં આવ્યું છે. તેથી ઉત્પત્તિમાં જે એકત્વ કર્યું છે, તે ઉત્પત્તિ સામાન્યની અપેક્ષાએ જ કહ્યું છે. આ સૂર રર . હવે વિગતિનું નિરૂપણ કરવામાં આવે છે “gi વિફ” ઈત્યાદિ ર૩ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ વિગતિ-વિનાશ આદિ કે એકત્વ કા નિરૂપણ સૂત્રા--વિગતિ એક છે. ! ૨૩ ! ટીકા”—વિગમને વિગતિ કહે છે. તે ઉત્પત્તિના વિપક્ષરૂપ છે. ઉત્પ ત્તિની જેમ વિગતિમાં પણ એકતા છે એમ સમજવું, વિગતાર્ચોનું નિરૂપણુ- tr પળા વિષા '' ઈત્યાદિ ! ૨૪ ૫ સૂત્રા——વિગતાઓ એક છે. ા ૨૪ ટીકાય --વિગતાઓં એટલે મરી ગયેલા જીવનું શરીર, સામાન્યનયની અપેક્ષાએ એક છે. ! ૨૪ ૫ ગતિનું નિરૂપણું-- વા શરૂં " ઈત્યાદિ ૫ ૨૫ ૫ સુત્રા--ગતિ એક છે, ॥ ૨૫ ૫ ટીકા--મરણ બાદ મનુષ્યભવમાંથી નીકળીને નારકાદિ જીવનું જે ગમન થાય છે, તેનું નામ ગતિ છે. તે ગતિ એક છે. એક જીવની એક કાળમાં ઋજુ આદિ ગતિ અથવા નરકાર્ત્તિ ગતિ એક જ થાય છે. અથવા સર્વ જીવ પુદ્ગલાનું સ્થિતિમાં જ વૈલક્ષણ્ય ( વિલક્ષણતા વૈવિધ્ય ) હાય છે, ગતિમાં હાતું નથી. તેથી જ ગતિમાં એકતા કહી છે. ! ૨૫ હવે આગતિનું નિરૂપણ કરવામાં આવે છે-આદું '' ઇત્યાદિ ! ૨૬ ॥ સૂત્રા--આગતિ એક છે. ' ટીકા-નરકાદિ ગતિમાંથી પાછા આવવું તેનુ' નામ આગતિ છે. તે આગતિ એક સખ્યાવાળી છે. તેમાં ગતિની જેમજ એકતા સમજવી. ।।૨૬।। શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ ચ્યવન-આદિ કા નિરૂપણ “ જો થયળે ” ઇત્યાદિ ! ૨૭ ॥ સૂત્રા——ચ્યવન એક છે. ॥ ૨૭ ટીકા-ચ્યુતિને ચ્યવન કહે છે. આ ચ્યવન વૈમાનિક અને જ્યેાતિષિક દેવાનુ થાય છે. એક જીવની અપેક્ષાએ તે ચ્યવન એક કહ્યું છે. અથવા સવ જીવ અને સવ' પુદ્ગલેાના ચ્યવનમાં ભેદને અભાવે એકતા છે. ાસૢ૦૨૭ણા ઉપપાતનું નિરૂપણુ— (" ચ્યવનનુ નિરૂપણુ- “ ી વવાણ ” ઈત્યાદિ ।।૨૮। સૂત્રાર્થ-~ઉપપાત એક છે. ૫ ૨૮૫ ટીકા-—દેવ અને નારક ગતિમાં જીવની જે ઉત્પત્તિ ( જન્મ વિશેષ ) થાય છે તેનુ નામ ઉપપાત છે. તેમાં ચ્યવનની જેમ એક છે, એમ સમજવુ. છે- હવે તર્કનું નિરૂપણ કરવામાં આવે પાતરા ” ઈત્યાદિ ॥ ૨૯ ॥ સૂત્રાર્થ--તર્ક એક છે. ॥ ૨૯ ॥ ટીકા--વિસને તર્ક કહે છે. તે વિમ ઇહા અને અવાયના વચગાળાના કાળમાં થાય છે. એટલે ઈહાજ્ઞાનની પછી અને અવાય જ્ઞાનના પહેલાં થાય છે. અવગ્રહ જ્ઞાનની પછી જ્યારે સંશયજ્ઞાન થાય છે, ત્યારે તેની નિરાકૃતિ ( નિવારણ ) ને માટે એવે જે વિચાર આવે છે કે અહીં માથાને ખજવાળવા આદિ રૂપ પુરુષને સ્વભાવ જેવામાં આવતા હાવાથી, તે પુરુષ હાવા જોઈએ. આ રીતે નિર્ણયની તરફ ઝુકવું જ્ઞાન થયા ખાદ આ પુરુષ જ છે” એવું જે નિશ્ચિત જ્ઞાન થાય છે, તેને ‘ અવાય' કહે છે. તે અવાયજ્ઞાન તે પુરુષના વિશેષ ધર્મના વિમર્શ કર્યા બાદ જ થાય છે. તે વિમરૂપ તને તર્કત્વ સામાન્યની અપેક્ષાએ એક કહ્યો છે. પ્રસૂ॰ ૨૯ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા આદિ કે એકત્વ કા નિરૂપણ સંજ્ઞાનું નિરૂપણ - “pf સત્રા” ઈત્યાદિ છે ૩૦ છે સૂત્રાર્થ—–સંજ્ઞા એક છે. તે ૩૦ છે ટકાર્થ–-વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહના ભેદથી અવગ્રહજ્ઞાન બે પ્રકા૨નું છે. વ્યંજનાવગ્રહના ઉત્તરકાળે જે જ્ઞાનવિશેષ થાય છે તેને સંજ્ઞા કહે છે. અથવા–આહાર, ભય આદિ વિશેષણયુક્ત ચેતનાને સંજ્ઞા કહે છે. અથવા દેવદત્ત આદિ વિશેષનામને પણ સંજ્ઞા કહે છે. આ રીતે આહાર, ભય આદિ ભેદની અપેક્ષાએ સંજ્ઞા દસ પ્રકારની કહી છે. પરંતુ અહીં તેને જે એક કહી છે તે સંજ્ઞાસામાન્યની અપેક્ષાએ કહી છે, એમ સમજવું. એ સૂ૩૦ છે મતિનું નિરૂપણ—“uT મ ” ઈત્યાદિ છે ૩૧ છે સૂત્રાર્થ––મતિ એક છે. એ ૩૧ છે ટકાથે--કઈ પણ પ્રકારે અર્થને નિર્ણય થઈ ગયા બાદ પણ તેના સૂમ ધર્મોના પર્યાલચનરૂપ જે બુદ્ધિ હોય છે, તેને મતિ કહે છે. આલેચન પણ તેનું એક નામ છે જે કે અવગડ આદિના ભેદથી તેને ચાર પ્રકારની કહી છે, છતાં પણ મતિત્વ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ બતાવ્યું છે. સૂ૦૩૧ વિજ્ઞનું નિરૂપણ– p વિન્ન ઈત્યાદિ છે ૩૨ છે સૂત્રાર્થ–-વિજ્ઞ એક છે. ૩૨ છે ટકાઈ- વિશેષ જ્ઞાનસંપન્ન વ્યક્તિને વિજ્ઞ કહે છે. તેને જ્ઞાયક પણ કહે છે. જેણે જિનાગમને સાર ગ્રહણ કરી લીધું છે, એ તે વિજ્ઞાધ સામાન્યની અપેક્ષાએ એક કહ્યો છે તેને “ઘ” એવું નારી જાતિનું રૂપ આ હોવાની અપેક્ષાઓ આપવામાં આવ્યું છે. જે સૂ૦૩૨ છે સામાન્ય રૂપે કર્મોનું વેદન કરવું તેનું નામ વેદના છે, એવું પહેલાં કહેવામાં આવી ચૂકયું છે. હવે વિશેષરૂપે કર્મોનું વેદન કરવારૂપ જે વેદના છે, તેનું નિરૂપણ કરવામાં આવે છે-- શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪ ૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ વેઠના આદિ કે એકત્વ કા નિરૂપણ << હના વેચના '' ઈત્યાદિ !! ૩૩ ૫ સૂત્રા--વેદના એક છે. ૫૩૩મા ટીકા --પીડારૂપ પરિણતિને વેદના કહે છે. તે પીડારૂપ વેદના પીડા સામાન્યની અપેક્ષાએ એક છે, એમ જાણવું. ॥ ૩૩ ૫ હવે પીડાનાં કારણવશેષાનું નિરૂપણ કરવામાં આવે છે-“ો યળે * ઇત્યાદિ ૫ ૩૪ ૫ સૂત્રા --છેદન એક છે. ૫ ૩૪ ના ટીકા—શરીરને અથવા અન્ય કાઇ પદાર્થ ને તલવાર આદિ વડે કાપવું ( છેદવુ.) તેનું નામ છેદન છે અથવા કર્મોની સ્થિતિના ઘાત કરવે તેનું નામ ઇંદ્રન છે. તે છેદન છેદન સામાન્યની અપેક્ષાએ એક છે, તેમ સમજવું. ૩૪ તથા ì મેચને ” ઇત્યાદિ ॥ ૩૫ ૫ સૂત્રા—ભેદન એક છે. ॥ ૩૫ ૫ પ ટીકા”—ભાલા આદિ વડે શરીરને ફાડવુ. નામ ભેદન છે. અથવા-કર્મના ઘાત કરવા તેનું ભેદનના અનેક પ્રકાર છે, છતાં પણ ભેદન સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું જોઇએ. પ્રસૂ૦૩૫ા ( વિદ્યારવું, વીંધવુ.) તેનું નામ ભેદન છે. જો કે તે મરણ આદિ કા નિરૂપણ વેદનાદિકાને લીધે મરણ થાય છે, તેથી હવે મરણુ વિશેષનું નિરૂપણુ કરવામાં આવે છે—‹ ì મળે અતિમન્નાપરિયાળ ” ઈત્યાદિ ॥ ૩૬ ॥ સૂત્રા —ચરમ શરીરવાળાઓનું મરણુ એક છે. ૫ ૩૬ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ટીકા—ચરમ એટલે અન્તિમ. એવા અન્તિમ શરીરધારી જીવને ચરમ શરીરી કહે છે. એટલે કે ગૃહીત ભવમાંથી અન્ય ભત્ર કર્યાં વિના મુક્તિ પ્રાપ્ત કરનાર જીવને ચરમ શરીરી કહે છે. આવા ચરમ શરીરી જીવાના મરણમાં અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. સિદ્ધગતિમાં મરણુના અભાવ હોવાથી આ પ્રમાણે કહ્યું છે. એટલે કે જીવા સિદ્ધિ પ્રાપ્ત કરે છે (સિદ્ધગતિમાં જાય છે) તેમનું ફરી મરણુ થતું નથી. ા સૂ૦૩૬ ll અન્તિમ શરીરવાળે કેવલી થઈને મરે છે એવુ' કથન“ જો સંયુદ્ધે મૂળ પત્તે ’ ૭૭ ૫ ४७ Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થ-જે વાસ્તવિક રીતે સંશુદ્ધ હોય છે તે એક હોય છે. અને તે પાત્ર હોય છે. ટીકાઈ–-વાસ્તવિક એટલે યથાભૂત ( જેવું છે તેવું) અને સંશદ્ધ એટલે કષાયને અભાવે અશઅલ ( નિર્મળ) ચારિત્રવાળે. જે વાસ્તવિક રૂપે કષાયના અભાવે કરીને અશબલ (નિર્મળ) ચારિત્રવાળો હોય છે એ તેરમાં ગુણસ્થાનવર્તી જીવ સાતિશય જ્ઞાનાદિ સકલ ગુણરૂપ રત્નના પાત્રરૂપ-આધારભૂત હોય છે. અથવા “ઉત્તે” આ પદની સંસ્કૃત છાયા પાત્રને બદલે “E” સમજવામાં આવે તે એ અર્થ થાય છે કે “તે ગુણપ્રકર્મને પ્રાપ્ત કરી લે છે. • તેમાં જે એકતા પ્રકટ કરી છે તે સામાન્ય સંશુદ્ધિની અપેક્ષાએ કરવામાં આવેલ છે, એમ સમજવું. એ સૂ૦૩૭ છે સંશુદ્ધને દુઃખનું નિરૂપણ-- “જે કુલે જવા મ ” છે ૩૮ છે સૂત્રાર્થ-જીના એકભૂત દુઃખમાં એકત્વ છે. એ ૩૮ છે ટીકાથ—-“જેવું દુઃખ મારે છે, એવું દુઃખ અન્યને પણ છે” આ રીતે વિચારતા પ્રાણીઓનું (જેનું) દુઃખ એકભૂત હોવાને કારણે આમેપમ થતું દુઃખ વેદનસામાન્યની અપેક્ષાએ એક છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-ખને સદૂભાવ હોવાથી પ્રત્યેક મહાધીન જીવને દુઃખરૂપ વેદન ને જ અનુભવ કરે પડે છે. આ રીતે તે વેદનસામાન્યની અપેક્ષાએ દુઃખ એકરૂપ જ છે. પસૂ૦૩૮ અધર્મ પ્રતિમા કે એકત્વ કા નિરૂપણ જીવેને અધર્મસેવનને લીધે દુઃખ સહન કરવું પડે છે. તેથી સૂત્રકાર તે અધમનું નિરૂપણ કરે વે-- પ્રજા સાક્ષણિક સં રે ચા પરિક્ષિત્રિરસ’ છે સ ૩૯ છે સૂત્રાર્થ—-અધર્મપ્રધાન પ્રતિમા (અધર્મના પ્રાધાન્યવાળી પ્રવૃત્તિ) એક યા બાદ પ્રતિ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ४८ Page #64 -------------------------------------------------------------------------- ________________ છે, કારણ કે તેના સ્વામી આત્મા દુઃખી થાય છે. !! ૩૯ ! ટીકા-ધમ શ્રુતચારિત્રરૂપ છે. તે શ્રુતચારિત્રરૂપ ધથી વિપરીત એવા અધમ છે. તે સમસ્ત અધમ પ્રતિમામાં ( અધમ યુક્ત પ્રવૃત્તિએમાં ) એકતા માનવાનું કારણુ એ છે કે તેને કારણે જીવને પરિકલેશ ( દુ:ખ ) સહન કરવુ પડે છે, તેને કારણે જ અધમ પ્રતિમાના સ્વામી આત્માને જન્મ, જરા, મરણુ આદિ દુઃખા ભાગવવા પડે છે. કહેવાનું તાત્પ એ કે શ્રુતચારિત્રરૂપ ધર્મનું પાલન કરનારા જીવ જન્મ, જરા અને મરણના દુઃખા ભાગવતા નથી, પરન્તુ અધમનું સેવન કરનાર જીવ જન્મ, જરા અને મરણના દુઃખથી સદા દુઃખી રહે છે. તેથી દુ:ખ દેવાના સામાન્ય લક્ષણની અપેક્ષાએ અધમ વિષયક પ્રતિમા ( પ્રવૃત્તિ) અથવા અધમ પ્રધાન શરીર એક છે. ૫ સૂ૦૩૯૫ ધર્મ પ્રતિમા કે એકત્વ કા નિરૂપણ અધમ પ્રતિમાના પ્રતિપક્ષરૂપ ધર્મ પ્રતિમાનું નિરૂપણુ** एगा धम्मपडिमा जं से आया पज्जवजाए ॥ ४० ॥ ધર્મ પ્રતિમા ( ધર્મ પ્રવૃત્તિ ) એક છે, કારણ કે તેના સ્વામી આત્મા જ્ઞાનાદિ પર્યાયેાવાળા હાય છે. ૫ ૪૦ ॥ સૂત્રા 66 "" ટીકા-ધર્મવિષયક પ્રતિમા (પ્રવૃત્તિ) અથવા શરીરનું નામ ધમ છે. તે ધમ પ્રતિમા એક છે, કારણ કે ધર્મપ્રતિમાના સ્વામી જીવ અથવા ધ પ્રતિમાવાળે જીવ સમુત્ત્પન્ન જ્ઞાનાદિ પાંચાવાળા હાય છે-વિશુદ્ધ હોય છે. અથવા पज्जवजाए આ પદની સંસ્કૃત છાયા “ ચવચતઃ ” જો આ પ્રમાણે માનવામાં આવે તે “ જ્ઞાતાદિ પાંચાને પ્રાપ્ત કરે છે” એવા અથ થશે. અથવા રિજ્ઞાત અથવા રક્ષાને પવ કહે છે. તેથી એવા મેધ થાય છે કે ‘ વાત ’-પરિજ્ઞાત જીવ છકાયના જીવેાની રક્ષા કરતા હૈાય છે. અહીં ધમ. પ્રવૃત્તિના સામાન્ય લક્ષણની અપેક્ષાએ ધમ પ્રતિમામાં એકત્વ પ્રકટ કર્યું. છે. ૪૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ મન કે એકત્વ કા નિરૂપણ ધર્મપ્રતિમા (ધર્મ પ્રવૃત્તિ) અને અધર્મ પ્રતિમા (અધર્મ પ્રવૃત્તિ). આ બંને પ્રકારની પ્રતિમાઓ મન, વચન અને કાયરૂપ ત્રણ વેગથી જ થાય છે. તેથી હવે સૂત્રકાર ત્રણે યોગનું નિરૂપણ કરે છે– “gમે મને દેવાસુરમgoi તંતિ સં િામચંતિ” છે ૪૧ છે સૂત્રાર્થ––તે તે સમયે (મને યોગમાં પ્રવૃત્ત થાય ત્યારે) દેવ, અસુર અને મનુષ્યને મનગ એક સંખ્યાવાળે હૈય છે. ટકાથ—અહીં વૈમાનિક અને જયોતિષિક, એ બે નિકાયના દેવેને દેવપદથી ગૃહીત કરાયા છે અને “અસુર” પદથી ભવનપતિ અને વાતવ્યન્તર દેને ગ્રહણ કરવામાં આવેલ છે. દેવ, મનુષ્ય અને અસુરે જે જે સમયે વિચાર કરતા હોય છે, મનેયોગમાં પ્રવૃત્ત થાય છે, તે તે સમયે તેમના મને ગમાં એકત્વ હોય છે. જે એક ઉપગવાળા હોવાથી તેમના મને ગમાં એકતા કહી છે. શંકા–જીવ એક જ સમયે અનેક ઉપગવાળા પણ હોય છે, કારણ કે એક જ સમયે શીત અને ઉણુ પશેનું સંવેદન થતું જોવામાં આવે છે. તેથી અહીં તેમના મ નમાં જે એકત્વ પ્રકટ કર્યું છે તે ઉચિત લાગતું નથી. ઉત્તર–“શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શનું એક જ સમયે સંવેદન થાય છે,” આ પ્રકારની તમારી માન્યતા ભૂલભરેલી છે. કારણ કે શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શનું સંવેદન એક સાથે થતું જ નથી. તે બન્નેનું સંવેદન જુદે જુદે સમયે જ થાય છે. છતાં પણ તે બન્ને સ્પર્શીને એક સાથે અનુભવ થતો હોય એવું જ લાગે છે તે સમય અને મનની અતિ સૂક્ષમતાને કારણે લાગે છે, અને તે પ્રકારની ઉપલબ્ધિ સ્થલ બુદ્ધિવાળાને જ થાય છે, તત્વોને એવી ઉપલબ્ધિ થતી નથી. કાં પણ છે કે –“સનાત” ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૫૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે ઉત્પલદલશતનું (સે પાંખડીવાળા ફૂલનું) વેધન ક્રમશઃ થતું હોવા છતાં પણ એક જ સાથે થતું હોય એવો ભાસ સ્થૂલ બુદ્ધિવાળાઓને જ થાય છે. વાસ્તવિક રીતે તે બે ઉપગ એક સાથે કદી સંભવતા જ નથી. એકત્ર ઉપયુક્ત થયેલું મન અર્થાન્તરનું (અન્ય પદાર્થનું) સંવદન કરી શકતું નથી.... કે એક માણસનું મન અમુક વિચારમાં તલ્લીન થઈ ગયું હોય, ત્યારે તેની સામે ઊભેલા હાથીને પણ તે જાણુ–દેખી શકતા નથી. કહ્યું પણ છે કે –“વિડિઓ ઈત્યાદિ જે માણસનું ચિત્ત એક જ સમયે બે વસ્તુઓમાં રમી શકતું હેતજો જીવ એક સમયમાં બે ઉપગવાળે હત-તે અન્યગત ચિત્તવાળે મનુષ્ય પિતાની સામે રહેલા હાથીને અવશ્ય જોઈ શકત, પણ એવું બનતું નથી. તેથી એ વાત માનવી જ પડશે કે જીવ એક સાથે બે ઉપગવાળે હેત નથી, અથવા- મ ગના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે–(૧) સત્ય મને યોગ, (૨) અસત્ય મગ, (૩) તદુભય મોગ (સત્યાસત્ય મનેગ) અને (૪) અનુભય મને ગ. પરંતુ એક સમયે એક જીવને આ ચારમાંથી એક જ મને સંભવી શકે છે-બે ત્રણ આદિ મનેયોગ સંભવી શકતા નથી. માટે તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. વચન કે એકત્વ કા નિરૂપણ વાગયોગનું નિરૂપણ—“જા વરું રેવાકુમળુવાળ તેલ સંધિ સમરિ” કર છે સૂત્રાર્થ––દેવ, અસુર અને મનુષ્યમાં તે તે સમયે (વાયેગમાં પ્રવૃત્ત થાય ત્યારે) એક જ વાગ્યેાગ હોય છે. ઢિીકાર્ય––દેવ, અસુર અને મનુષ્યમાં એક એક સમયે એક એક જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ વાગ્યેાગ હોય છે. આ રીતે તથાવિધ (તે પ્રકારના) મનેયોગપૂર્વક થવાથી વાગ્યેગમાં એકતા હોય છે અથવા-સત્યાદિ વાગ્યેગમાંથી એક સમયે કોઈ એક જ વાગ્યેગને સદુભાવ રહે છે. તેથી પણ અહીં વાગમાં એકત્વ પ્રકટ કર્યું છે. કહ્યું પણ છે કે-- (छहि ठाणेहिं णस्थि जवाणं इड्ढीइ चा, जुईइ वा, जसेइ वा, बलेइ वा, वीरिए वा, पुरिसकारपरकभेद वा,-तजहा जीवं या अजीवं करणयाए१, अजीवं वा जीवं करणयाए२, एग समएणं दो भासाओ भासित्तए३, सयं कडं या कम्म एमि वा मावा एमि४, परमाणुपोग्गलं वा छिदित्तए वा भिदित्तए वा अगणिकाएण या समोदहित्तए५, बहिया वा लोगंता गमणयाए६) - આ છ સ્થાનેની અપેક્ષાએ જીવમાં એવી કઈ દ્ધિ પણ નથી કે જેથી તે પરાક્રમ પણ નથી કે જે તે (૧) જીવને અજવરૂપે કે અજીવને જીવરૂપે ફેરવી શકે, (૨) કે એક જ સમયે બે ભાષાઓ બોલી શકે, ઈત્યાદિ. જીવમાં જે આ પ્રકારની કોઈ શક્તિનો સદ્ભાવ જ નથી, તે તે એક સમયમાં એક જ વાગવાળ હોઈ શકે છે-તે બે, ત્રણ આદિ વાગ્યેગવાળે હોઈ શકતો નથી. તે કારણે જીના વાગમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. છે સૂ૦૪૨ છે કાય વ્યાયામ કે એકત્વ કા નિરૂપણ કાયવ્યાયામ (કાગ) નું નિરૂપણ-- " एगे कायवायामे देवासुरमणुयाणं तसि तसि समयसि ॥ ४३ ॥ સૂત્રાર્થ––કાયયોગમાં પ્રવૃત્ત થયેલા, દેવ, અસુર અને મનુષ્યમાં તે તે સમયે એક જ કાયયોગને સદ્ભાવ હોય છે. ટીકાર્થ–-જે કે કાયયેગના સાત પ્રકાર કહ્યાં છે, પરંતુ દેવ, અસુર અને મનુષ્યમાં એક જ સમયે કાગ થતું હોવાથી, અહીં તેમના કાયોગમાં એકત્વ પ્રકટ કર્યું છે. “ કાયવ્યાયામ” એટલે “કાગ ” એક સમયમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ એક જ કાયયોગ થાય છે–જીવ દ્વારા એક જ સમયે બે ત્રણ આદિ કાયાગ થતા નથી. તે કારણે જ તેમાં એકતા કહી છે. શંકા--જીવ જે સમયે આહારક શરીરનું નિર્માણ કરે છે, તે સમયે તેને ઔદારિક શરીરને પણ સદ્દભાવ રહે છે, એવું સાંભળવામાં આવ્યું છે. છતાં એક સમયમાં એક જ કાયોગ કેવી રીતે સંભવી શકે છે? ઉત્તર--જીવ છઠ્ઠા ગુણસ્થાનવત કેઈ મુનિ–જ્યારે આહારક શરીરનું નિર્માણ કરે છે, ત્યારે જે કે તેના દારિક શરીરનું અસ્તિત્વ તે રહે જ છે, પરંતુ તે સમયે તેના ઔદારિક શરીરની પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. જે તે સમયે તેના આહારક શરીરની સાથે સાથે તેના ઔદારિક શરીરની પ્રવૃત્તિ પણ ચાલુ રહેતી હોય, તે તેને મિશ્રયગતાનો સદૂભાવ હવે જોઈએ. તે પ્રકારની મિશ્રયેાગતા તે કેવલી સમુદ્દઘાતના બીજા, છઠ્ઠા અને સાતમાં સમએમાં જ સંભવી શકે છે. આ રીતે આહારક શરીરનું નિર્માણ કરનાર જીવમાં જે દારિક મિશ્રતા જ સંભવતી નથી, તે સાત પ્રકારના કાયોગ તે કેવી રીતે સંભવી જ શકે ? તેથી એ વાત માનવી જ પડશે કે એક સમયે એક જીવમાં એક જ કાયયોગને સદ્ભાવ હોઈ શકે છે. એ જ પ્રમાણે જ્યારે ચકવતી આદિ કિય શરીરની વિમુર્વણુ કરે છે, ત્યારે પણ ઔકારિક શરીરના વ્યાપાર (પ્રવૃત્તિ) ને અભાવ જ રહે છે. જે તે સમયે દારિક શરીરને પણ પિતાના વ્યાપારથી યુક્ત માનવામાં આવે, તે બને કાયયોગ એક જ સમયે પિતપોતાના વ્યાપારથી યુક્ત બની જશે, એવી પરિસ્થિતિમાં તે ત્યાં કેવલી સમુઘાતના જેવી મિશ્રયેાગતા આવી જશે. તે કારણે એવું જ માનવું પડશે કે એક કાળે એક જીવમાં એક જ કાયાગને સદ્ભાવ રહે છે. જે અહીં એવી દલીલ કરવામાં આવે છે અને કાયેગ-દારિકરૂપે અને વૈક્રિય રૂપે ભલે વારાફરતી પિતાપિતાના વ્યાપારથી યુક્ત રહેતા હોય, પરંતુ તેમના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારમાં શિધ્રવૃત્તિતા રહેવાને કારણે એક જીવ દ્વારા એક કાળે એક જ કાયોગ થાય છે, એ ભ્રમ પેદા થાય છે. તે આ કથન દ્વારા તે અમારી વાતને જ સમર્થન મળે છે. કારણ કે અમે પણ એમ જ કહીએ છીએ કે એક કાળે એક જીવ દ્વારા એક જ કાયયોગ થાય છે, અને તમારી વાત દ્વારા પણ અમારી ઉપર્યુક્ત માન્યતાને જ પુષ્ટિ મળે છે. આ રીતે એક કાળે એક જીવમાં એક જ કાયયોગને સદ્ભાવ હોવાની વાત સિદ્ધ થવાથી. મને યોગ અને વચનગમાં પણ એકત્વ સિદ્ધ થાય છે. ઔદારિક આદિ કાગથી આહત (ખુંટવાયેલ) મને દ્રવ્ય વગણ અને વાદ્રવ્ય વગણુઓની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ (વ્યાપાર) થાય છે, તેને જ મનેયેગ અને વાગ કહેવામાં આવેલ છે. મને યોગ અને વાગ્યોગ એક કાયયોગ પૂર્વક જ થાય છે તેથી પણ મનોયોગ અને કાયગમાં એકતા સિદ્ધ થાય છે. સૂ૦૪૩ માં કાય વ્યાયામ કે ભેદોં કા નિરૂપણ કાયવ્યાયામના જ ભેદોમાં એકત્વનું કથન-- " एगे उट्ठाण कम्मबलवीरियपुरिसकारपरकमे देवासुरमणुयाणं तासि તંત્તિ સમણિ૪૪ છે સૂવાર્થ–-દેવ, અસુર અને મનુષ્યના ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરષ કાર અને પરાક્રમ તે તે સમયે એક હોય છે, ટીકાર્થ––ઉત્થાન એટલે ઉઠવું તે અથવા ઉર્વી—ભવનરૂપ ચેષ્ટ. એટલે કે ઉઠવાની ક્રિયાને ઉત્થાન કહે છે. ગામનાદિરૂપ ક્રિયાને કર્મ કહે છે. શારીરિક શક્તિને બળ કહે છે. આત્મિક શક્તિને વીર્ય કહે છે. પુરુષત્વાભિમાન પુરુષાર્થનું નામ પુરસ્કાર છે, અને ઉત્સાહનું નામ પરાક્રમ છે. તે ઉત્થાન આદિ છ ક્રિયાઓમાંથી એક જ સમયે દેવ, અસુર અને મનુષ્યમાં એક જ ક્રિયાને સદભાવ હોય છે. વીતરાય કર્મના ક્ષય અને ક્ષપશમથી તે ઉથાન આદિની ઉત્પત્તિ થાય છે, તેથી તેમને જીવના જ પરિણામ વિશેષરૂપ માનવામાં આવ્યાં છે. જો કે વીર્યાન્તરાયના ક્ષય અને પશમની વિચિત્રતાને લીધે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૫૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ તે ઉત્થાન અઢિ પ્રત્યેક કાયયૈગના જઘન્ય આદિના ભેદથી અનેક પ્રકાર પડે છે, છતાં પણ એક જીવમાં એક કાળે એક પ્રકારના જ ક્ષય અથવા ક્ષયે પશ મની માત્રા હાવાથી તેના દ્વારા નિત જઘન્ય ઉત્થાન આદિમાંથી કાઇ એક જઘન્ય ઉત્થાનાદિ જ સંભવી શકે છે, કારણ કે કાર્ય માત્રા (કાની માત્રા ) કારણમાત્રાને આધીન હૈાય છે. ॥ ૪૪ ૫ અભ્યુત્થાન આદિ દ્વારા જ્ઞાનાદિપ મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી હવે સૂત્રકાર જ્ઞાનાદિકનું નિરૂપણ કરે છે— જ્ઞાનાદિ કે એકત્વ કા નિરૂપણ “ તે રાને ો ટૂંકળે ì પત્તિ ” ૫ ૪૫ ૫ સૂત્રા—જ્ઞાન એક છે, દન એક છે અને ચારિત્ર એક છે. ટીકા—પદાર્થના યથાર્થ સ્વરૂપને જેના દ્વારા જાણી શકાય છે, તે જ્ઞાન છે, અથવા-જ્ઞાનાવરણ અને દનાવરણને ક્ષય અને ક્ષાપશમ જ જ્ઞાનરૂપ છે. અથવા-“ જ્ઞાતિ ” જાણુવારૂપ ક્રિયાને જ્ઞાન કહે છે. અથવા-જ્ઞાનાવરણુ અને દનાવરણુના ક્ષય અને ક્ષયાપશમ વિના ખીજી રીતે થયેલ જે સ્વ અને પરના સ્વરૂપના પરિચ્છેદ્ય ( જ્ઞાન ) છે, તેને જ્ઞાન કહે છે. તે જ્ઞાન સામાન્ય વિશેષા ત્મક વસ્તુમાં વિશેષાંશ અને સામાન્યાંશનું ગ્રાહક હૈાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ પાંચ જ્ઞાનસ્વરૂપ હાય છે, અને મત્યજ્ઞાન ( મતિ-અજ્ઞાન )શ્રુતજ્ઞાન અને વિભગજ્ઞાન, એ ત્રણ્ અજ્ઞાનસ્વરૂપ હોય છે. ચક્ષુદન આદિ રૂપ ચાર દર્શનરૂપ હાય છે. એવું તે જ્ઞાન પણ એકત્વ સખ્યાવિશિષ્ટ છે. જો કે પૂર્વોક્ત રૂપે જ્ઞાન અનેક પ્રકારનું હોય છે, પણ તે જ્ઞાનને અહીં જ્ઞાનસામાન્યની અપે ક્ષાએ એક કહ્યું છે. અથવા જીવમાં એક સમયે એક જ ઉપયાગના સદ્ભાવ હાય છે, તે દૃષ્ટિએ વિચારતા જ્ઞાનમાં એકતા દેખાય છે. કહેવાનું તાત્પય' એ છે કે લબ્ધિના પ્રભાવથી જો કે એક જીવમાં એક સમયે અનેક જ્ઞાનને સદ્ગુ ભાવ હાઇ શકે છે, છતાં પણ ઉપયાગની અપેક્ષાએ તેા એક જીવમાં એક સમયે એક જ જ્ઞાન હાય છે, કારણ કે જીવ એક સમયે એકજ ઉપયોગવાળા હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ શંકા–આપે અહીં જે જ્ઞાનપદ દ્વારા દર્શનને પણ ગ્રહણ કર્યું છે, તે ગ્ય લાગતું નથી, કારણ કે તે બનેના વિષય ભિન્ન ભિન્ન છે; તે કારણે તે બનેમાં ભેદ રહે છે. કહ્યું પણ છે કે “ સામાન્ન નળમેઘે વિશે ત્તિ ના ” “ સામાન્યને ગ્રહણ કરનાર દર્શન છે અને વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાન છે. ” ઉત્તર–સામાન્યને ગ્રહણ કરનારું હેવાથી અવગ્રહ અને ઈહારૂપે દર્શન હોય છે. તથા વિશેષને ગ્રહણ કરનારું હોવાથી અવાય અને ધારણારૂપ જ્ઞાન હોય છે. આ રીતે જ્ઞાન અને દર્શન જુદા જુદા વિષયવાળા હોવા છતાં પણ તે બનેને આગમમાં જ્ઞાનરૂપે જ ગણવામાં આવેલ છે. આ રીતે “જ્ઞાન” પદ દ્વારા જ્ઞાન અને દર્શનને ગ્રહણ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે “કામિળવોફિચનાળે અવયં દુવંતિ ઘડીયો” આ ગાથાદ્વારા આભિનિબેધિક જ્ઞાન” પદથી જ્ઞાન અને દર્શન, એ બનેને ગ્રહણ કરવામાં કરવામાં આવેલ છે. ત્યારે જ આભિનિબંધિક જ્ઞાનના ૨૮ ભેદ થયેલા બતાવી શકાયા છે. આ રીતે “જ્ઞાન સામાન્ય પદના પ્રયોગ દ્વારા દર્શન પદને પણ તેમાં સમાવેશ થયો છે, એમ સમજવું. પ્રશ્ન–આ સૂત્રમાં “ તળે ” આ પદના પ્રાગદ્વારા દર્શનનું અલગ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે આપ શા કારણે એવું કહે છે કે જ્ઞાન શબ્દના પ્રયોગ દ્વારા દર્શનને પણ ગ્રહણ કરવામાં આવેલ છે ? અથવા જ્ઞાન પદનું વાચક દર્શન પણ છે? ઉત્તર–સૂત્રમાં “દર્શન ” પદ શ્રદ્ધાના અર્થમાં વપરાયું છે. કારણ કે સમ્યભાવથી યુક્ત જ્ઞાનાદિત્રયમાં ( જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં) મોક્ષમાર્ગત કહી છે-જ્ઞાન, દર્શનચારિત્રમાં જ મોક્ષમાર્ગના કહી નથી. તેથી મોક્ષના માર્ગરૂપ સમ્યભાવયુક્ત જ્ઞાનાદિત્રયમાં દર્શન શબ્દ શ્રદ્ધારૂપ અર્થનું જ વાચક છે. તેથી તેનું અલગરૂપે પ્રતિપાદન કરવામાં કઈ દેષ જણાતું નથી. સૂત્રમાં તે દર્શનપદ શ્રદ્ધાવાચક સામાન્યને ગ્રહણ કરનાર દર્શનનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ વાચક નથી. તેથી સૂત્રમાં તેનું અલગરૂપે પ્રતિપાદન કરાયું છે. પરંતુ જ્યાં જ્ઞાનપદ દ્વારા દર્શનને ગ્રહણ કરવામાં આવ્યું હોય છે, ત્યાં દર્શન પદ્ધ શ્રદ્ધારૂપ અર્થનું બોધક થતું નથી; પણ સામાન્યરૂપ અર્થને ગ્રહણ કરનાર દર્શનનું જ બોધક થાય છે. સામાન્ય જ્ઞાનની બે ધારાઓ વહે છે–એક ધારા વિશેષ ગ્રાહકરૂપ હોય છે અને બીજી ધારા સામાન્ય ગ્રાહકરૂપ હોય છે. તેમાંથી વિશેષગ્રાહકરૂપ ધારાનું નામ જ્ઞાન છે અને સામાન્ય ગ્રાહકરૂપ ધારાનું નામ દર્શન છે. સામાન્ય જ્ઞાનપદના પ્રયોગ દ્વારા જ્ઞાન અને દર્શન, એ બંનેને ગ્રહણ કરવામાં આવે છે. શ્રદ્ધારૂપ દર્શનનું નિરૂપણ– “જેના દ્વારા અથવા જેના સદભાવને લીધે પદાર્થોને શ્રદ્ધાના વિધ્યભૂત કરાય છે પદાર્થો પર શ્રદ્ધા મૂકાય છે તેનું નામ દર્શન છે. તે દર્શન મેહનીય કર્મના ક્ષયથી ક્ષપશમથી જન્ય હોય છે, અને તે પ્રત્યે શ્રદ્ધા રાખવારૂપ આત્મના એક પરિણામ વિશેષરૂપે હોય છે. જો કે શ્રદ્ધારૂપ પરિણામનાં અનેક ભેદ કહ્યાં છે, છતાં પણ શ્રદ્ધાના સામ્યની અપેક્ષાએ તેમાં એકતા બતાવવામાં આવી છે. અથવા જીવને એક સમયમાં એક જ શ્રદ્ધા થતી હોય છે, તે કારણે પણ તેમાં એકતા પ્રકટ કરવામાં આવી છે, એમ સમજવું. શંકા-જ્ઞાન અને દર્શનમાં સામાન્ય બંધની અપેક્ષાએ તે એકતા રહેલી છે. છતાં તે બનેને અલગ અલગ શા માટે ગણ્યા છે ? ઉત્તર-દર્શન તત્વશ્રદ્ધારૂપ હોય છે અને તે દર્શનનું કારણ જ્ઞાન હોય છે. તેથી કારણકાર્યની અપેક્ષાએ તે બન્નેમાં ભેદ માનવામાં આવેલ છે. ચારિત્રનું નિરૂપણ–“જે વારિ” મેક્ષાભિલાષી જીવે દ્વારા જેનું સેવન કરવામાં આવેલ છે, તેનું નામ ચારિત્ર છે. અથવા જેના દ્વારા મુક્તિમાં જવાય છે તે ચારિત્ર છે. અથવા આઠ પ્રકારનાં કર્મોના સમૂહને જેના દ્વારા આત્માપરથી દૂર કરવામાં આવે છે, તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમેહનીયના ક્ષયથી અને ક્ષયપશમથી આ ચારિત્ર ઉત્પન્ન થાય છે, તેથી તે આત્માનું એક વિરતિરૂપ પરિણામવિશેષ છે. જો કે તેને સામાયિક આદિ અનેક ભેદ છે, છતાં પણ વિરતિ સામાન્યની અપેક્ષાએ તેમાં એક પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા-એક સમયમાં તે એક જ હોય છે, તેથી પણ તેને એક કહ્યું છે. પ્રશ્ન–પહેલાં જ્ઞાન થાય છે, ત્યારબાદ દર્શન થાય છે અને ત્યારબાદ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે આ ક્રમમાં શી યુક્તિ રહેલી છે? ઉત્તર–અજ્ઞાત હોય એવા કેઈ પણ પદાર્થ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. અને જેના ઉપર શ્રદ્ધા ઉત્પન્ન ન થાય તે અનુષ્ઠાન (ક્રિયા) ને વિષય પણ બની શક્તા નથી. તેથી જ આ પ્રકારને ક્રમ રાખવામાં આવે છે, અને એજ તેમાં યુક્તિ રહેલી છે. સૂ૦૪પા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ સમય કે એકત્વ કા નિરૂપણ જ્ઞાનાદિ ઉત્પત્તિ, સ્થિતિ અને વિગતિરૂપ હોય છે. તેમાં જે સ્થિતિ હેય છે તે સમયાદિ રૂપ જ હોય છે. તેથી સૂત્રકાર હવે સમયની પ્રરૂપણ કરે છે–“ને સમg” ઈત્યાદિ ૫ ૪૬ | સૂત્રાર્થ–સમય એક છે. તે ૪૬ છે ટીકાર્ય–જે વિભાગ થઈ શકતો નથી એવાં કાળના સૌથી સૂક્ષ્મ અંશને સમય કહે છે. તે શાસ્ત્ર પ્રસિદ્ધ જીણું પશાટિકા (વસ્ત્ર) ને ફાડવાના ઉદાહરણ દ્વારા તથા શતપત્રોત્પલ (સે પાંખડીવાળું પુષ્પ વિશેષ) ના દષ્ટાન્ત દ્વારા બાધ્ય છે. એટલે કે તે બે દૃષ્ટાન્ત દ્વારા તેને અર્થ સમજાવવામાં આવ્યું છે. તે સમયમાં અહીં એકવ પ્રકટ કરવામાં આવ્યું છે, કારણ કે અતીત અને અનાગત (ભવિષ્યકાળ) કાળરૂપ સમય વિનષ્ટ અને અનુત્પન્ન હેવાથી અસત્વના રૂપે (અસ્તિત્વહીન) બની જતા હોવાથી તેનું અસ્તિત્વજ રહેતું નથી. તેથી એક વર્તમાનકાળનું જ અસ્તિત્વ રહે છે. તે વર્તમાનકાળનું અસ્તિત્વ પણ એક સમયનું જ હોય છે. તે કારણેજ સમયને એક કહ્યો છે અથવા સમય નિરંશ હેવાથી એક હોય છે, તેથી તેમાં એકતા કહી છે. પ્રસૂ૦૦૬ છે પ્રદેશ આદિ કે એકત્વ કા નિરૂપણ u gpણે જે ઘરમાબૂ ” ઈત્યાદિ છે ૪૭ ૫ સૂત્રાર્થ–પ્રદેશ એક છે, પરમાણુ એક છે. તે ૪૭ છે ટીકાથ–પ્રકૃષ્ટ દેશનું નામ પ્રદેશ છે. તે પ્રદેશ ધર્મ, અધર્મ, આકાશ અને છેવદ્રવ્યના નિરશ અવયવ વિશેષરૂપ છે. તે એક છે. તેમાં સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવાનું છે. પરમાણુનું નિરૂપણ–પરમ જે અણુ છે તેને પરમાણુ કહે છે. બે, ત્રણ આદિ અણુવાળા સ્કન્દની ઉત્પત્તિમાં આ અણુ કારણભૂત હોય છે. તે અતિ શય સૂક્ષ્મ હોય છે. કહ્યું પણ છે “લારા ' ઈત્યાદિ આ પરમાણુ કારણરૂપ જ હોય છે, કાર્યરૂપ હેતું નથી, કારણ કે તેને નિત્ય માનવામાં આવેલ છે. તેમાં એક રસ, એક વર્ણ, એક ગંધ અને કોઈ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૫૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ પણ એ અવિરાધી સ્પર્શ વિદ્યમાન હેાય છે. તેથી સિદ્ધિ તેના કાયભૂત ઘટાદિકાથી થાય છે. તે પરમાણુમાં તેના સ્વરૂપની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યુ છે. અથવા જો કે સમય, પ્રદેશ અને પરમાણુ અનંત હોય છે, પરન્તુ અનેક ભેદ્યાત્મક એક એકમાં ( પ્રત્યેકમાં ) તુપરૂપતા હાવાને લીધે તેમાં એકતા કહી છે, એમ સમજવું. ॥ ૪૭ || જે પ્રકારે પરમાણુમાં તથાવિધ એકત્વ પરિણામરૂપ વિશેષતાની અપેક્ષાએ એકત્વ હોય છે, એજ પ્રમાણે તથાવિધ એકત્વ પરિણામરૂપ વિશેષતાની અપેક્ષાએ અનન્તાણુમય સ્પ્રન્ગેામાં પણ એકતા હાઈ શકે છે. તેથી સમસ્ત ખાદર સ્કન્ધામાં મુખ્ય એવા જ ઇષદ્ભાગ્ભારા નામના પૃથ્વી કન્ય છે, તેની સૂત્રકાર પ્રરૂપણા કરે છે “ ઘા સિદ્ધિ, પળે શિકે, છો પરિસિન્ગાળે, થળે વિનિવ્રુત્’ ૫૪૮૫ સિદ્ધિ આદિ કે એકત્વ કા નિરૂપણ સૂત્રા—સિદ્ધ એકછે, સિદ્ધિ એક છે, પરિનિર્વાણ એક છે અને પરિનિવૃત્ત એક છે. ૫ ૪૮ ૫ ટીકા”—જીવ જેમાં કૃતકાય થઈ જાય છે, તે સ્થાનનું નામ સિદ્ધિ છે, તે સિદ્ધિ ઇષપ્રાગ્ભારા પૃથ્વીરૂપ છે. જો કે “ इह बोंद चइत्ताणं तत्थ गंतूण સિર્ફાક્ ” જીવ અહીંથી મનુષ્યલેાક સંબંધી શરીરને છેડીને ત્યાં જઈને સિદ્ધ થઈ જાય છે, '' આ કથન અનુસાર લેાકામનું નામ સિદ્ધિ છે, તેા પણ આ સિદ્ધિપદ તેનું ઉપલક્ષક હાવાથી ઈષત્રાભારા પૃથ્વી પણ સિદ્ધિપદ્મથી ગૃહીત થઈ જાય છે. કહ્યું પણ છે કે-“ વારસારૂં નોળે,િ સિદ્ધી સન્મવ્રુત્તિજ્જા ’’ સર્વો સિદ્ધ વિમાનથી આગળ જતાં ૧૨ ચેાજનને અંતરે સિદ્ધસ્થાન છે. આ રીતે સિદ્ધિ ઈષપ્રાગ્બારા પૃથ્વીરૂપ જ છે. તે લેાકના અગ્રભાગને જ સિદ્ધિ માન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ વામાં આવે, તે “famraoળા તુનાશોરવીરાસરિયor” સિદ્ધિ નિર્મળ, જળ, તુષાર, ગોક્ષીર અને હાર જેવા વર્ણવાળી છે. આ વર્ણન સંગત લાગતું નથી, કારણ કે લેકાગ્ર અમૂર્ત હોવાથી તેને વણેયુક્ત કેવી રીતે કહી શકાય? લેકને અગ્રભાગ તે આકાશરૂપ છે અને આકાશને તે અમૂર્ત દ્રવ્ય માનવામાં આવ્યું છે. અમૂર્ત દ્રવ્ય તે રૂપ, રસ ગંધ અને સ્પર્શ, આ વિદ્રલિક ગુણોથી રહિત જ હોય છે. સિદ્ધિને નિર્મળ જળ, તુષાર, ક્ષીર અને હાર જેવા વર્ણવાળી કહેલી હોવાથી એ જ વાત માનવી પડશે કે ઈષ–ાભારા પૃથ્વી જ અહીં સિદ્ધિપદ દ્વારા ગૃહીત થયેલ છે. તે સિદ્ધિ એક છે, કારણ કે દ્રવ્યાર્વિકનયની દષ્ટિએ આ સિદ્ધરૂપ કન્ય એક પરિણામથી પરિણત થયેલે માનવામાં આવ્યો છે. જો કે આ ઈષ~ામ્ભારા પૃથ્વીરૂપ સ્કન્ધ ૪૫ લાખ જનપ્રમાણુવાળે છે, છતાં પણ તે એક પરિણામથી પરિણત થયેલ હેવાથી ભિન્ન ભિન્ન રૂપે પરિણત થયેલે માન્ય નથી. આ રીતે એક પરિ. ણામથી પરિણુત થયેલે હેવાથી તેને તે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એક કહેલ છે. પર્યાયાર્થતાની અપેક્ષાએ તે સિદ્ધિમાં અનંતતા છે. અથવા–કૃતકૃત્યતાનું નામ સિદ્ધિ છે, લેકાગ્રનું નામ સિદ્ધિ છે, અણિમાદિકનું નામ સિદ્ધિ છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું જોઈએ, સિદ્ધિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સિદ્ધોનું ( સિદ્ધિમાં ગયેલા આત્માએનું) નિરૂપણ કરે છે-“u f ” જે કૃત્યકૃત્ય થઈ ગયા છે, જેમાં લોકના અગ્રભાગમાં પહોંચી ગયા છે, જેમનું ત્યાંથી સંસારમાં પુનરાગમન થવાનું નથી, એવાં જીને સિદ્ધ કહે છે અથવા ખાદ્ધકર્મોને જેમણે બાળી નાખ્યાં છે તેઓ સિદ્ધ કહેવાય છે. એવાં તે સિદ્ધ કર્મપ્રપંચથી રહિત હોય છે. સિદ્ધમાં દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એકતા પ્રકટ કરી છે અને પર્યાવાર્થતાની અપેક્ષાએ અનંતતા પણ કહી છે. આ પ્રકારે સિદ્ધોમાં અનંતતા હોવા છતાં પણ સામાન્યરૂપ સિદ્ધ સ્વરૂપની અપેક્ષાએ સિદ્ધિોમાં એકતા પ્રકટ કરવામાં આવી છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષયથી સિદ્ધપદ પ્રાપ્ત કરનાર આત્માનો ધર્મ પરિનિર્વાણ હોય છે. તેથી હવે સૂત્રકાર પરિનિર્વાણુના સ્વરૂપનું નિરૂપણ કરે છે – જે પરિનિવાળે” કમાનિત સંતાપના અભાવને લીધે શીતલીભૂત થઈ જવું તેનું નામ પરિનિર્વાણ છે. તે પરિનિર્વાણુમાં એકત્વ હોય છે, કારણ કે એકવાર પરિનિર્વાણ થઈ ગયા પછી, તે કાયમ જ રહે છે. તેનો અભાવ થઈ જાય અને ફરીથી તેની પ્રાપ્તિ કરવી પડે એવું બનતું નથી. પરિનિર્વાણ ધર્મથી યુક્ત હોય એ કર્મક્ષયથી સિદ્ધ થયેલ છવ જ પરિનિવૃત્ત થાય છે, તેથી હવે સૂત્રકાર પરિનિવૃત્ત આત્માની પ્રરૂપણ કરે છે. ને રિનિદgeશારીરિક અને માનસિક દુઃખોથી સર્વથા રહિત થયેલા અને પરિનિવૃત્ત કહે છે. તે પરિનિરમાં દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એકત્વ છે અને પર્યાયાર્થતાની અપેક્ષાએ અનંતતા છે. સૂ૦૪૮ - હવે જીવના ધર્મોની પ્રરૂપણ તે પૂરી થઈ ગઈ છે. જીવનું ઉપગ્રાહક (ઉપકારક) હોવાને કારણે હવે પુલનું સ્વરૂપ બતાવવામાં આવે છે– “p g * આ સૂત્રથી લઈને “ગાવ સુધે” પર્યન્તના સૂત્રપાઠ દ્વારા તે પુલનું એક પ્રતિપાદિત કરવામાં આવ્યું છે જે પરમાણુ આદિ પુલ ઈન્દ્રિયગમ્ય નથી, તેમનું અસ્તિત્વ નીચેનાં અનુમાન દ્વારા જાણી શકાય છે. “ઘરમાળવા નિ પરાચિયાનુત્તે ” ઘટાદરૂપ કાર્યોની પરમાણુરૂપ કારણના અભાવમાં ઉત્પત્તિ જ થઈ શકતી નથી. તેથી પરમાણુના કાર્યભૂત ઘટાદિકને જેવાથી તેમનું અસ્તિત્વ જાણું શકાય છે. તે ઘટાદરૂપ કાર્ય પુદ્ગલના સ્કલ્પરૂપ હોય છે. તેમનું અસ્તિષ્પ વ્યવહારીજન સાંવ્યવહારિક પ્રત્યક્ષથી જાણી શકે છે, જે જ્ઞાન “ઇંદ્રિવારિન્દ્રિયનિમિત્તે રેરારઃ સાંવ”િ પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને “સાંવ્ય. વહારિક પ્રત્યક્ષ” કહે છે, કારણ કે એવા જ્ઞાનમાં એક દેશની અપેક્ષાએ વિશદતા રહે છે–પૂર્ણરૂપે રહેતી નથી. ઘટપટ વગેર જે પદાર્થો છે તે સ્કન્ધ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૬૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ રૂપ જ હોય છે. શાસ્ત્રકારોએ પુલના બે વિભાગ પાડયા છે-(૧) પરમાણુ રૂપ વિભાગ અને (૨) સ્કવરૂપ વિભાગ. પરમાણુ કઈ પણ ઈન્દ્રિયથી ગમ્ય (અનુભવી શકાય એવાં) નથી, તેથી તેમની સત્તા (અસ્તિત્વ) કાર્યરૂપ અનુમાનથી જ જાણી શકાય છે, તથા સ્કન્વરૂપ પુલની સત્તા ( અસ્તિત્વ) ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષથી (અનુભવથી) જાણી શકાય છે. શબ્દ આદિ કે એકત્વ કા નિરૂપણ “જે સ” ઈત્યાદિ ૪૯ છે મૂલાઈ–શબ્દ એક છે, રૂપ એક છે, ગંધ એક છે, રસ એક છે, સ્પર્શ એક છે, સુરભિશબ્દ (મધુર શબ્દ) એક છે, દુરભિ શબ્દ એક છે, સુરૂપ એક છે, દરૂપ એક છે, દીર્ઘ એક છે, હસ્વ એક છે, વૃત્ત (ગોળાકાર) એક છે, વ્યસ્ત્ર ( ત્રિકેણી એક છે, ચતુરસ્ત્ર (ચતુષ્કણ) એક છે, પૃથુલ એક છે, પરિમંડલ એક છે, કૃષ્ણ એક છે, નીલ એક છે, લેહિત (લાલ રંગ) એક છે, હારિદ્ર (પીળા રંગ) એક છે, શુકલવર્ણ એક છે, સુરભિગ એક છે, દુરભિગંધ એક છે, તિક્તરસ (તીખે સ્વાદ) એક છે, કઇ રસ એક છે, કાષાયરસ એક છે, અરસ એક છે, મધુરરસ એક છે, કકશસ્પર્શ એક છે અને રૂક્ષસ્પર્શ પર્વતના પ્રત્યેક સ્પર્શમાં પણ એકત્વ છે. ટીકાઈ—જેના દ્વારા અર્થનું કથન કરાય છે તે શબ્દ છે. તે બેન્દ્રિય દ્વારા ગ્રાહા નિયતક્રમવરૂપ દવનિસ્વરૂપ હોય છે. તે ધ્વનિરૂપ શબ્દ એક હોય છે. જો કે શબ્દ નામ સ્થાપના શબ્દ આદિના ભેદથી તેને ચાર પ્રકારને કહો છે, છતાં પણ શબ્દસ્વરૂપ સામાન્ય લક્ષણની અપેક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. જે દેખવામાં આવે છે તે રૂપ છે. તે રૂપ આકારરૂપ છે અને ચક્ષુઈન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે. રૂપN સામાન્યની અપેક્ષાએ તેમાં એકતા કહી છે. અહીં જેમાં જેમાં એકવ પ્રકટ કર્યું છે તે સામાન્યની અપેક્ષાએ જ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૬ ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ કરવા માં આવેલ છે, એમ સમજવું. ધ્રાણેન્દ્રિ દ્વારા જે સૂંઘવામાં આવે છે, તેનું નામ ગબ્ધ છે. તેમાં પણ ગર્વ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે. જીભ દ્વારા જેને સ્વાદ લેવાય છે, તે રસ છે. તેમાં પણ રસત્વસામાન્યની અપેક્ષાએ એકત્વ છે. પશેન્દ્રિયની સહાયતાથી જે સ્પર્શજ્ઞાન થાય છે, તેમાં પણ એકત્વ છે. જો કે સ્પર્શના આઠ પ્રકાર છે, તે પણ સ્પર્શત્વસામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું. આ પ્રકારે શદાદિકેનું સામાન્ય કથન કરીને હવે સૂત્રકાર તેમની વિશેષ પ્રરૂપણ કરે છે. પહેલાં તેઓ શબ્દના બે ભેદનું કથન કરે છે તે બે ભેદ નીચે પ્રમાણે છે-(૧) સુરભિ શબ્દ. અથવા મને શબ્દ, (૨) દુરભિ શબ્દ અથવા અમનેશ- કન્દ્રિયને ન ગમે એવો શબ્દ, સુરભિ શબ્દમાં એક પ્રકટ કરવાનું કારણ એ છે કે તેમાં શબ્દવ સામાન્યરૂપ ધર્મ રહેલો હોય છે. ફરજિ શબ્દમાં પણ શબ્દવ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે. શબ્દનાં બીજા જે ભેદે છે તેમનો સમાવેશ આ બે ભેદમાં જ થઈ જાય છે. હવે સુરૂપથી લઈને શુકલ પર્યન્તના જે રૂપના ૧૪ ભેદે છે તેમને પ્રકટ કરવામાં આવે છે. યુ ” શુભારૂપ કે મનેણ રૂપને સુરૂપ કહે છે. તે એક છે. અશુભ રૂપ કે અમનેષરૂપને દરેપ કહે છે. તે પણ એક છે. દીર્ઘ, આયત, હસવ, વૃત્ત (ગોળાકારનું), વ્યસ્ત્ર (ત્રિકોણાકાર), ચતુરસ્ત્ર (ચેખૂણીયું ), આયત અને પરિમડલ, એ પ્રત્યેકમાં પણ એકત્વ સમજવું જોઈએ. વૃત્ત આદિ પાંચ સ્કન્ધ સંસ્થાનના ભેદ છે. લાડુના જેમ જેનો આકાર ગોળ હોય છે તેને વૃત્ત સંસ્થાન કહે છે. તે વૃત્ત સંસ્થાનના બે ભેદ છે-(૧) પ્રતર અને (૨) ઘન. તે બન્નેના પણ નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) સમપ્રદેશાવગાઢ અને (૨) વિષમપ્રદેશાવગાઢ. આ રીતે વૃત્તસંસ્થાન ચાર પ્રકારનું હોય છે. છતાં પણ વૃત્તત્વ સામા ચની અપેક્ષાએ તેને એક કહેવામાં આવેલ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ જે સસ્થાન ( આકાર ) માં ત્રણુ ખૂણા હોય છે, તે સ્થાનને ત્ર્યસ્ર ( ત્રિકાાકાર ) સંસ્થાન કહે છે. વૃત્તસ્થાનની જેમ તેના પણ ચાર પ્રકાર છે, પરન્તુ વ્યસત્વસામાન્યની અપેક્ષાએ તેને એક કહેવામાં આવેલ છે. અસ્ત્ર એટલે ખૂણેા. જે સસ્થાનમાં ચાર ખૂØા હોય છે તે સંસ્થાનને ચતુરઅ સ'સ્થાન કહે છે. વસ્તીણુ સ્થાનને આયત સ્થાન કહે છે. આ આયત સસ્થાન પણ એક છે. આ વિષયને અનુલક્ષીને ફરીથી જે આયત સસ્થાનની વાત કરવામાં આવી છે, તે દીર્ઘ, હૅસ્ત્ર, પૃથુલ આદિ શબ્દો દ્વારા વિભક્ત કરીને આયત સસ્થાનની જ વાત કરી છે એમ સમજવુ', કારણ કે આયત સંસ્થાનના ધર્મરૂપ દીર્ઘ, હસ્વ આદિ પણ આયત જ છે. તે આયતના (૧) પ્રતર, (૨) ઘન (૩) શ્રેણિના ભેદથી ત્રણ પ્રકાર હાય છે, તે પ્રત્યેકના સમપ્રદેશાવગાઢ અને વિષમપ્રદેશાવગાઢ નામના ખબ્બે લેક પડે છે. આ રીતે આયતના કુલ છ ભેદ છે. શરૂઆતમાં આયતના જે હ્રસ્વ અને દીઘ નામના ભેદો કહ્યા છે, તે એ વાતને પ્રકટ કરવા માટે કહેવામાં આવેલ છે કે વૃત્તા દિકામાં આયતના સામાન્ય રીતે સમાવેશ થઇ જાય છે. જેમકે આ સ્ત’ભ ઢી છે, આયત છે, વૃત્ત છે, વ્યસ છે, ચતુરસ છે ઇત્યાદિ. વલયના આકારના સંસ્થાનને પરિમ`ડલ સંસ્થાન કહે છે. તેના પણ પ્રતર અને ઘનના ભેદથી એ પ્રકાર પડે છે, પરન્તુ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ છે. રૂપનું નામ જ વર્યું છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે. ૧) કૃષ્ણવર્ણ (૨) નીલવણું (૩) લાલવણું (૪) પીળાવણુ અને (૫) સફેદ વણું. કૃષ્ણા િવના સંસથી જ કાપિશાર્દિક વર્ષોં ખને છે, તેથી અહીં તેમનું અલગરૂપે કથન કર્યું નથી. કૃષ્ણ આદિ પ્રત્યેક વણુમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. ગંધના બે પ્રકાર છે-(૧) સુરભિ ગંધ, અને (૨) દુરલિગધ. મનેસ ગધને સુરભિ ગંધ અને અમનેજ્ઞ ગંધને દુરભિગધ કહે છે. તે પ્રત્યેક ગધમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. . રસના પાંચ પ્રકાર છે—( ૧ ) તિક્ત (તીખા ), (૨) કડવા, (૩) કષાય ( તુરૈા ) (૪) ખાટો અને (૫) મધુરસ. તે પ્રત્યેકમાં સામાન્યની અપેક્ષાએ જ એકત્વ કહેવામાં આવ્યું છે. જો કે લક્ષણુ પણ એક રસ છે, પરન્તુ તેને સ્વતંત્રરૂપે રસ કહી શકાય તેમ નથી, તે સસગજન્ય હાવાથી તેને અલગ રીતે રસ ગણ્યા નથી. “ હ; દરે નાવ જીŘ ”કશ (કઠિન ), મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ ( સુંવાળા ) અને રુક્ષ ( ખરખચડા ), આ ભેટોથી સ્પર્શ આઠ પ્રકારના હૈાય છે. કેામલ સ્પુને મૃદુ સ્પર્શ કહે છે, અધાગમનશીલ સ્પર્શીને ગુરુ સ્પર્શ કહે છે, સામાન્યતઃ તિય ગ્ ઉર્ધ્વગમનશીલ સ્પર્શને લઘુ સ્પશ કહે છે, તમ્બન સ્વભાવવાળા સ્પર્શને શીત સ્પર્શ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૬ ૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ દાહક સ્વભાવવાળા સ્પર્ધાને ઉષ્ણુ સ્પર્ધા કહે છે. સુંવાળા સ્પર્શીને સ્નિગ્ધ સ્પ કહે છે. આ સ્નિગ્ધ સ્પર્શને કારણે સયાગી પદાર્થો પરસ્પરમાં બંધાય છે. આ કર્કશ આદિ પ્રત્યેક સ્પમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ છે, એમ સમજવાજા આ પ્રમાણે પુદ્ગલ ધર્મોમાં એકતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર પુદ્ગલ–સયુક્ત જીવાના જે ૧૮ પાપસ્થાનકરૂપ અપ્રશસ્ત ધમ છે, તે પ્રત્યેકમાં એકતાનું પ્રતિપાદન કરવા નિમિત્તે “ જે પાળા ” થી શરૂ કરીને “ મિજી"સળતરઅે ” પન્તનાં સૂત્રનું નિરૂપણ કરે છે * પ્રાણાતિપાત આદિ કે એકત્વ કા નિરૂપણ 66 હો વાળાવાર ગાય તેે પટ્ટેિ ' ઇત્યાદ્વિ ।। ૧૦ । સૂત્રા—પ્રાણાતિપાત એક છે, પરિગ્રહ એક છે, ક્રોધ એક છે, લાભ પન્તના કષાયેા એક છે, પ્રેમ એક છે, દ્વેષ એક છે, ચાવતા પરરિવાદ એક છે, તિઅતિ એક છે, માયામૃષા એક છે મિથ્યાદર્શનશલ્ય એક છે. પના ટીકાથ—ઉચ્છ્વાસ આદિ રૂપ ૧૦ પ્રાણ હાય છે. આ પ્રાણૈાથી જીવેાને અલગ ( રહિત ) કરવા તેનું નામ પ્રાણાતિપાત (હિંસા ) છે. ,, કહ્યું પણ છે—“ વન્દ્રિયાળિ ” ઈત્યાદિ પાંચ ઇન્દ્રિયા—સ્પર્શેન્દ્રિય, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને કણ, ત્રણ મળ— મનેાખળ, વચનખળ અને કાયમળ, શ્વાસેાચ્છ્વાસ અને આયુ, આ ૧૦ પ્રાણ ગણાય છે. તેમાંથી એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હાય છે, દ્વીન્દ્રિયથી લઈને અસ’જ્ઞીપ'ચેન્દ્રિય પન્તના જીવામાં ક્રમશઃ એક એક પ્રાણની વૃદ્ધિ થતાં વધારેમાં વધારેનવ પ્રાણ સ*ભવી શકે છે, અને સ’જ્ઞી પચેન્દ્રિયામાં મનેાબળની વૃદ્ધિની અપેક્ષાએ દસ પ્રાણને સદ્ભાવ હાય છે, આ યથાસ’ભવ પ્રાણાના ઘાત કરવા તેનું નામ પ્રાણાતિપાત (હિંસા ) છે. પ્રાણાતિપાતના મુખ્ય એ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૬૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર છે-(૧) દ્રવ્ય પ્રાણાતિપાત અને (૨) ભાવ પ્રાણાતિપાત અથવા વિનાશ, પરિતાપ અને સંકલેશના ભેદથી તેના ત્રણ પ્રકાર પણ કહ્યાં છે. અથવા મનથી હિંસા કરવી, મનથી હિંસા કરાવવી અને હિંસા કરનારને મનથી અનુમોદના આપવી, વચનથી હિંસા કરવી, વચનથી હિંસા કરાવવી, હિંસા કરનારને વચનથી અનુમેદના આપવી, કાયાથી હિંસા કરવી, કાયાથી હિંસા કરાવવી અને હિંસા કરનારને કાયાથી અનુમોદના આપવી, આ પ્રકારે પણ હિંસાના નવ ભેદ પડે છે. તથા ક્રોધાદિ ચાર કષા વડે આ નવ ભેદને ગુણાકાર કરવાથી કુલ ૩૬ ભેદ થાય છે. આટલા ભેટવાળા પ્રાણાતિપાતમાં પણ જે એક કહેવામાં આવ્યું છે તે સામાન્યની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું એજ પ્રકારનું કથન મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનકે વિષે ગ્રહણ કરવું. અહીં “યાવત્ (સુધી)” પદના પ્રયોગદ્વારા મૃષાવાદ આદિ પાપસ્થાનકો ગ્રહણ કરવા જોઈએ, અસત્ય ભાષણને મૃષાવાદ કહે છે. તેનું બીજું નામ મિથ્યાભાષણ પણ છે. તે મૃષાવાદના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ છે. અથવા (૧) અભૂ તેહાવન, (૨) ભૂતનિહ્નવ, (૩) વસ્વન્તરન્યાસ અને (૪) નિન્દા, આ પ્રમાણે તેને ચાર પ્રકાર પણ છે. જે વસ્તુ જેવી ન હોય એવી કહેવી તેનું નામ અભૂદ્ધાવન છે. જેમકે આત્માને સર્વગત કહે તે અભૂતદ્વાવના છે. વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન કહેવી તેનું નામ ભૂતનિદ્ભવ છે. જેમકે “આત્મા નથી” આ પ્રમાણે કહેવું તે ભૂતનિૉવ છે. વસ્તુનું વિપરીત રૂપે કથન કરવું તેનું નામ વન્સરન્યાસ છે. જેમકે ગાયને ઘેડો કહે. નિંદા કરનારાં વચન બેલવા તેનું નામ નિંદા છે. જેમકે “તું કેઢિયલ (કેઢવાળ) છે.” છતાં મિથ્યાવાદમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. હવે અદત્તાદાનનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–દેવ, ગુરુ, રાજા, સ્વામી અને સાધર્મિકજનની આજ્ઞા લીધા વિના સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુને ગ્રહણ કરવી તેનું નામ અદત્તાદાન છે. તે અદત્તાદાનમાં પણ એકત્વ સમજવું. સ્ત્રી અને પુરુષ સેવનરૂપ જે મિથુનકમ છે તેને મૈિથુન કહે છે. તેનું બીજું નામ અબ્રત્યસેવન છે. જો કે તે દારિક અને વૈકિય આ બે શરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૬ ૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ રાની અપેક્ષાએ મન, વચન અને કાય દ્વારા કૃત, કારિત અને અનુમેદનાના ભેથી ૧૮ પ્રકારનુ હાય છે, અથવા–વિવિધ ઉપાધિની અપેક્ષાએ અનેક પ્રકારનુ' પણ હાય છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ ખતાવવામાં આવ્યુ છે. જે વસ્તુને સ્વીકાર ( સંગ્રહ ) કરવામાં આવે છે તેને પરિગ્રહ કહે છે. ખાદ્યપરિગ્રહ અને આભ્યન્તર પરિગ્રડના ભેદથી તેના એ પ્રકાર કહ્યા છે. ધર્મસાધન સિવાયનાં જે ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિના પરિગ્રહને માહ્યપરિગ્રડ કહે છે, અને તે પરિગ્રહ અનેક પ્રકારના હાય છે, તથા જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ આદિરૂપ હોય છે, તે પરિગ્રહને આભ્યન્તર પરિગ્રહ કહે છે. તે આભ્યન્તર પરિગ્રહ પણ અનેક પ્રકારના હોય છે, અથવા મૂર્છાભાવને પણ પરિગ્રહ કહે છે. તે બધાં પરિગ્રહ પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ સખ્યાવાળા છે. ક્રોધ, માન, માયા અને લેાભ, આ ચાર કષાય છે. મેાહનીય કર્મીના ઉદયથી જીવમાં આ કષાયાની ઉત્પત્તિ થાય છે. તેથી તેઓ જીવના વિકૃત પરિણામ વિશેષરૂપ છે. તે ક્રોધાદિરૂપ પરિણામ અનન્તાનુબંધી આદિના ભેદથી અથવા અસ ́ખ્યાત અધ્યવસાય સ્થાનના ભેદથી અનેક પ્રકારના છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમને એકત્વ સખ્યાવાળા કહેવામાં આવ્યા છે. પ્રિયના જે ભાવ તેને પ્રેમ કહે છે. તેમાં માયા અને લેભનાં લક્ષણ અનભિવ્યક્ત હોય છે એટલે કે તેમાં માયા અને લેાભરૂપ કારણાને સદ્ભાવ હાતા નથી, પણ તે માત્ર આસક્તિરૂપ જ હોય છે. તે પણ સામાન્યની અપેક્ષાએ એક છે. દ્વેષ અનભિવ્યક્ત ( અપ્રકટ) ક્રોધમાનવાળા હોય છે, અને તે માત્ર અપ્રીતિરૂપ જ હાય છે. તે દ્વેષમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ હાય છે. ત્યારબાદ વપરાયેલા ચાવત્' ” પદ્મથી કલહ, અભ્યાખ્યાન અને પૈશુન્ય, આ ત્રણ પાપસ્થાનકા ગ્રહણ કરવામાં આવ્યાં છે. લડાઈ, ઝગડા આદિને કલહ કહે છે. અસદ્ભૂત (અવિદ્યમાન) દોષાનુ આરેપણુ કરવુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ १७ Page #83 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ અભ્યાખ્યાન છે અને પરોક્ષરૂપે સાચા ખોટા દેનું આજે પણ કરવું અથવા આળ ચડાવવું તેનું નામ પિશુન્ય છે. કલહ આદિમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ કહેવામાં આવેલ છે. પરવિવાદ–બીજા લોકોની નિંદા કરવા રૂપ પરંપરિવાદમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે, એમ સમજવું. મેહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ ઉદ્વેગ લક્ષણવાળે જે ચિત્તવિકાર છે તેને અરતિ કહે છે અને મેહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ આનંદરૂપ લક્ષણવાળા ચિત્તવિકારને રતિ કહે છે. આ બંનેને અહીં એકરૂપે પ્રકટ કર્યા છે, કારણ કે જે કંઈ પણ વિષયમાં જીવને રતિ ઉત્પન્ન થાય છે, તે વિષયાતરની અપેક્ષાએ અરતિરૂપે પલટાઈ જાય છે. એ જ પ્રમાણે જે કંઈ વિષયમાં અરતિ થાય છે, તે વિષયાન્તરની અપેક્ષાએ રતિરૂપે પલટાઈ જાય છે. આ રીતે જે રતિ હોય તેને જ અરતિ અને અરતિ હેય છે તેને જ રતિ કહેવામાં આવે છે, તે કારણે તે બન્નેમાં ઔપચારિક એકત્વ છે, એમ સમજવું. એજ પ્રમાણે માયા (કપટ) અને મૃષામિથ્યા–માયા સહિત મૃષાવાદ (કપટ સહિત અસત્ય વચન), આ બનેમાં પણ સામાન્યની અપેક્ષાએ એકવ સમજવું. તે ક્રોધ, માન, લેભ અને મૃષારૂપ સંગ દેને પણ ઉપલક્ષક છે. જો કે પ્રેમાદિક વિષય ભેદથી અને અધ્યવસાયસ્થાન ભેદથી તેમના અનેક પ્રકાર પડે છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ આ દરેકમાં એકત્વ બતાવવામાં આવ્યું છે. વિપરીત દષ્ટિને મિથ્યાદર્શન કહે છે. તે તમરાદિક શલ્યની જેમ દુઃખનું કારણ બને છે, માટે તેને શલ્ય સમાન કહેલ છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, અનામિક અને સશયિક, ઉપાધિના ભેદથી તે અનેક પ્રકારનું પણ હોય છે. છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ બતાવવામાં આવ્યું છે. એ સૂ૦૫૦ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાત વિરમણ આદિ કે એકત્વ કા નિરૂપણ આ પ્રકારે ૧૮ પાપાનના એકત્વનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમના વિપક્ષભૂત એવાં પ્રાણાતિપાત વિરમણ આદિના એકત્વનું નિરૂપણ કરે છે. “uitorફોરમ” ઈત્યાદિ છે પ૧ છે સૂત્રાર્થ–પ્રાણાતિપાત વિરમણમાં એકત્વ છે. (યાવત) પરિગ્રહ વિરમણ એક છે. કવિવેક (ક્રોધને ત્યાગ) એક છે. (યાવત) મિથ્યાદર્શન શલ્યવિવેક એક છે. ટીકાર્યું–હિંસાને પ્રાણાતિપાત કહે છે. તે હિંસારૂપ પ્રાણાતિપાતથી દૂર રહેવાની ક્રિયારૂપ વિરતિને પ્રાણાતિપાત વિરમણ કહે છે. તેનું જ બીજું નામ અહિંસા છે. તેમાં અહીં એક પ્રકટ કરવામાં આવેલ છે. ત્યારબાદ જે યાવત' પદને પ્રયોગ થયો છે, તેના દ્વારા મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ અને મૈથુન વિરમણને ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રત્યેકમાં પણ એકત્વ સમજવું. પરિગ્રહ વિરમણમાં પણ એકત્વ છે. કાધના ત્યાગને ક્રોધવિવેક કહે છે. અહીં “યાવત્ ” પદથી માનવિવેક, માયાવિવેક, વિવેક, પ્રેમવિવેક, દ્વેષવિવેક, કલહવિવેક, અભ્યાખ્યાનવિવેક, પશૂન્યવિવેક, પરંપરિવાદ. વિવેક, રતિઅરતિવિવેક, અને માયામૃષા વિવેકને ગ્રહણ કરવામાં આવેલ છે. આ પ્રત્યેકમાં તથા મિથ્યાદર્શન શલ્ય વિવેકમાં એકત્વ હોય છે. તે બધામાં સામાન્યની અપેક્ષાએ એકત્વ જાણવું. એ સૂ૦ ૫૧ છે અવસર્પિણી આદિ કે એકત્વ કા નિરૂપણ આ રીતે પુલના અને છવધર્મોને એકત્વનું પ્રતિપાદન કરીને હવે સ્થિતિરૂપ હોવાને લીધે કાળનું અને કાળના ભેદના એકત્વનું “gin મોત. થળો” થી લઈને “પતા તુમસુરા” પર્યરતના સૂત્રો દ્વારા નિરૂપણ કરવામાં આવે છે–“ઘા ગોgિ” ઈત્યાદિ પર છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા——અવસર્પિણી એક છે, સુષમસુષમા એક છે, (યાવત્) દુષ્ટમદુષમા એક છે. ઉત્સર્પિણી એક છે, ક્રુષ્ણમદુખમા એક છે, (યાવત) સુષમસુષમા એક છે. ટીકા-મકુલ, ચમ્પા, અશેક આદિ પુષ્પા આવવાની ક્રિયા નિયમિત રીતે અમુક સમયે થયા કરે છે. તેના નિયામક કાળ જ છે. આ રીતે કાળની સત્તા પુરવાર થાય છે. તે કાળ અવસર્પિણી અને ઉત્સર્પિણીના ભેદથી એ પ્રકારના છે, જે કાળમાં આયુષ્ય, શરીરાદિ ભાવાની હીનતા થતી જાય છે, તે કાળને અવસર્પિણીકાળ કહે છે. તે ૧૦ કાડાકોડી સાગરાપમ પ્રમાણુ હાય છે. તે અવસર્પિણી કાળમાં સ્વરૂપની અપેક્ષાએ અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. આ વસર્પિણી કાળમાં સમસ્ત થુલ ભાવ અનન્તગણુા ઘટતાં જાય છે, અને અશુભ ભાવ ક્રમે ક્રમે અનન્તગણા વધતાં જાય છે. તે આવસર્પિણી કાળના નીચે પ્રમાણે છ ભેદ પડે છે. (૧) સુષમસુષમા—આ પ૪માં અને શબ્દો સમાન અવાળાં છે. ‘સમા' એટલે ‘ વર્ષ ’ સારા વને સુષમા કહે છે, જે કાળમાં સારાં વર્ષોં આવે છે, તે કાળને સુષમસુષમા કહે છે, સુષમા સુષમા આ બે શબ્દો અત્યન્ત સુખસ્વભાવના વાચક છે. કહેવાનું તાત્પ એ છે કે જે કાળમાં અત્યન્ત સુખસ્વભાવવાળાં વર્ષો આવ્યાં કરે છે, તે કાળનું નામ સુષમસુષમાકાળ છે. આ કાળમાં સ્વરૂપની અપેક્ષાએ એકતા સમજવી જોઈએ. આ સુષમસુષમાકાળ અવસર્પિણીના પહેલા આરકમાં (આરામાં) આવે છે. તે ચાર કાડાકાડી સાગર પ્રમાણુના હાય છે. અહીં ‘યાવત્' પથી નીચેના ચાર ભેદોને ગ્રહણ કરવામાં આવ્યા છે. एगा सुसमा, एगा सुसमदुस्समा, एगो दुस्समसुसमा, पगा दुस्समा ” સુષમસુષમા કાળ પછી સુષમા કાળ શરૂ થાય છે. તે કેવળ સુખસ્વભાવવાળા જ હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ. તે સુષમાકાળ ત્રણ કાડાકીડી સાગર પ્રમાણવાળા હોય છે. અવસર્પિ ણીના ત્રીજા આરાને સુષમદુષ્પમાકાળ કહે છે. તેમાં અધિક પ્રમાણમાં સુખને અને અલ્પ પ્રમાણમાં દુઃખના અનુભવ થાય છે. તે એ કાડાકોડી સાગર પ્રમાણવાળા હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું. અવસિપણીના ચેાથા આરાને દુમસુષમા કાળ કહે છે. તે ચેાથા આરામાં દુઃખના અધિક અને સુખને અલ્પ અનુભવ થાય છે. તે એક કાડાકીડી સાગર કરતાં ૪૨ હજાર વર્ષ ન્યૂન પ્રમાણવાળા છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવુ. અવસર્પિણીના પાંચમાં આરાને દુખમા કાળ કહે છે. આ આરામાં જીવા દુઃખના જ અનુભવ કરે છે, તે ૨૧ હજાર વર્ષના કહ્યો છે. અને તેમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ७० Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨વરૂપની અપેક્ષાએ એકત્વ બતાવ્યું છે. અવસર્પિણીના છઠ્ઠા આરાને દુષમદુષમા કહે છે. આ આરો અત્યન્ત દુખસ્વરૂપ હોય છે. તેનું પ્રમાણ પણું ૨૧ હજાર વર્ષનું કહ્યું છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ. ઉત્સર્પિણીકાળ અને તેના ભેદનું નિરૂપણ– જે કાળમાં શુભ ભાવનાઓની વૃદ્ધિ થતી જાય છે, તે કાળને ઉત્સર્પિણી કહે છે. અથવા જેમાં કમશઃ આયુષ્ય, શરીર વગેરેની વૃદ્ધિ થતી જાય છે, તે કાળને ઉત્સર્પિણી કહે છે. તે ઉત્સર્પિણીમાં પણ વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ. તેના દુષમધ્યમાદિક ભેદમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ સમજવું. આ ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ એક પછી એક આરામાં શુભ ભાવ અનતગણું વધતાં જાય છે અને અશુભ ભાવ અનંતગણુ ઘટતાં જાય છે. અહીં “યાવત્ ” પદથી “ઘા દૂસમા, ઉના તૂરમસુરમા, હા સુમાદૂતા, ઘા સુરમા ” આ સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે ઉત્સર્પિણી કાળના નીચે પ્રમાણે છ આશ છે-(૧) દુષમદુષમા, (૨) દુષમા, (૩) દુષમસુષમા, (૪) સુષમદુષ્પમા, (૫) સુષમા અને (૬) સુષમસુષમા. આ છએનો અર્થ પહેલાં કહ્યા મુજબ સમ. તે પ્રત્યેકનું પ્રમાણ પણ પહેલાં કહ્યા અનુસાર સમજવું. | સૂપર છે નરયિક આદિ કે વર્ગણા કા નિરૂપણ આ રીતે જીવ, પુદ્ગલ અને કાળ આ દ્રવ્યોના વિવિધ ધર્મવિશેષમાં એકત્વનું પ્રતિપાદન કરીને હવે સંસારી જીવ, મુક્ત જીવ અને પુદ્ગલ દ્રવ્ય વિશેષના તથા નારક પરમાણુ આદિકના સમુદાયરૂપ ધર્મની એકતાનું પ્રતિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૭૧. Page #87 -------------------------------------------------------------------------- ________________ પાદન गाइयो આ સૂત્રથી લઈને હું एगा अजहष्णुको सगुण लुक्खाणं આ સૂત્ર પન્તના સંદલÖમાં કરવામાં આવે છે. पोग्गलाणं चरगणा 64 ના નેફ્યાન વાળા ” ઇત્યાદ્વિ ! ૫૩ ll 6 ટીકા—સાતાવેદનીય આદિ શુભરૂપ કર્મોથી જે સ્થાન નિગત (રહિત) હાય છે, તે સ્થાનને ‘નિરય’ કહે છે. અહીં ‘નિઃ' શબ્દના અર્થ નિગતિ (રહિતતા ) છે, અને લય” ના અથ સાતાવેદનીય આદિરૂપ શુભ કમ છે. આ નિરયામાં ( નરકાવાસેામાં) જન્મ લેનારા જીવાને નૈયિકા કહે છે નૈર યિકાનું ખીજું નામ નારકા છે. તે નારકો પૃથ્વી, પ્રસ્તર, નરકાવાસ, સ્થિતિ અને ભવ્યત્વ આદિના ભેદથી અનેક પ્રકારના હાય છે. રાશિને વણા કહે છે. આ રીતે નૈરિયકાની રાશિને એકત્વ સખ્યાવાળી કહી છે. નારક પર્યાયની સમાનતાની અપેક્ષાએ તેએમાં એકત્વ કહ્યું છે. એજ પ્રમાણે આગળ પશુ પાતપાતાની પર્યાયની સમાનતાની અપેક્ષાએ જ એકત્વ સમજવું, અસુરકુમારાની વણામાં પણ આ દૃષ્ટિએ જ એકત્વ સમજવુ' જોઈએ. આ અસુરોને કુમાર કહેવાનું કારણ એ છે કે તે સદા નવયુવક જેવાં દેખાય છે. આ રીતે કુમાર અને તેમની વચ્ચે નવયૌવનરૂપ ગુણુની સમાનતા હૈાવાથી તેમને અસુરકુમારે કહ્યાં છે. એજ પ્રમાણે ૨૪ દ’ડકસ્થ જીવેાની વામાં પણ એકત્વ સમજવું જોઇએ. ૨૪ પદ દ્વારા પ્રતિબદ્ધ જે વાકયરચના વિશેષ છે, તેને ચાવીસ દંડક કહે છે. તે ચાવીસ 'ડક નીચે પ્રમાણે છે— “ ને′′ ” ઈત્યાદિ '' ܕܕ ܕܕ નારકાનું એક દડક, અસુરકુમારાદિ દસ ભવનપતિ દેવાના દસ દડક, પૃથ્વીકાયિક આદિ થાવરના પાંચ દડક, દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના વિકલેન્દ્રિયના ત્રણ અને પાંચેન્દ્રિય તિર્યંચાનું એક એમ ચાર દંડક, મનુષ્યાનું એક દ’ડક, બન્તાનું એક દડક, જ્યોતિકાનું એક અને વૈમાનિકાનું એક દંડક. આ પ્રમાણે કુલ ૨૪ દંડક છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ७२ Page #88 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમારસદ ૧૦ દંઢકા નીચે પ્રમાણે છે— ઠંડ અસુરા નામુવા’” ઇત્યાદિ (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર, (૪) વિદ્યુત્ક્રમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉષિકુમાર (૮) દિશાકુમાર (૯) વાયુ. કુમાર અને (૧૦) સ્તનિતકુમાર, છે તે અસગત નારકના સાધક માની શકાય છે. આ પદોને અનુસરીને ૨૪ સૂત્ર હેાવા જોઇએ. નાવ વેમાળિયા વાળા” તે ૨૪ સૂત્ર કયાં સુધી હેાવા જોઇએ ? તેા સૂત્રકાર કહે છે કે વૈમાનિક વણા પન્તના ૨૪ દંડક સૂત્ર કહેવા જોઇએ. આ સામાન્ય દંડક છે, શકા—આપે નારક વણામાં જે એકત્વ પ્રકટ કર્યું લાગે છે, કારણ કે નારકેાનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી. પ્રમાણના અભાવ હોવાથી નારકાનું અસ્તિત્વ જ નથી એમ જેમ સાધક પ્રમાણુને અભાવે, સસલાને શિંગડાં હાતા નથી એ વાત માનવી પડે છે, એજ રીતે નારકૈાનું અસ્તિત્વ પણ નથી, એમ માનવામાં શે વાંધે છે? સમાધાન—“ નારકોના અસ્તિત્વને સિદ્ધ કરવાને માટે સાધક પ્રમાણના અભાવ છે, ” એમ કહેવું તે ખરાખર નથી. કારણ કે નારકના અસ્તિત્વને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણ મેાજૂદ છે. તે અનુમાન પ્રમાણ નીચે પ્રમાણે છે‘ પ્રકૃષ્ટા જીમ્ વિદ્યમાનમોધ્રુવ જર્માસ્ યુમ વત્ ” પુણ્ય કર્મોના ફળની જેમ પ્રકૃષ્ટ પાપફળ પણ વિદ્યમાન લેાકતાવાળુ હાય છે, કારણ કે તે કર્મનું ફળ છે. અહીં એવું ના કહેવુ' જોઇએ કે તિય ચેા અને મનુ ગ્યે જ પ્રકૃષ્ટ પાપળના લેાક્તા હાય છે, કારણ કે પ્રકૃષ્ટ પાપફળ ભૌદારિક શરીરથી યુક્ત પ્રાણી (જીવ) દ્વારા વેદાવું તે અશકય હાય છે—ઔદારિક શરીરવાળા જીવ તેનું વેદન કરી શકતા નથી. જેવી રીતે પ્રકૃષ્ટ પુણ્યફળ રિક શરીર દ્વારા વેઢી શકાતું નથી પણ દેવા દ્વારા જ વેદી શકાય છે, એજ પ્રમાણે પ્રકૃષ્ટ પાપળના ભોક્તા પણ નારક જીવ જ ખને છે. આ પ્રકારનું આ ૨૪ દડકામાંનું પહેલું દંડક છે. ઔદા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ૨૪ દંડકનું સામાન્યરૂપે નિરૂપણ કરીને હવે વિશેષરૂપે એનુંજ પ્રતિપાદન કરવામાં આવે છે-“ ા મસિદ્ધિયાન ” ઇત્યાદિ. જેને ભવિષ્યમાં સિદ્ધિ-નિવૃત્તિ ( મેક્ષ ) પ્રાપ્ત થવાની છે, તે જીવાને ભવસિદ્ધિક ( ભવ્ય જીવા ) કહે છે. તેમની વણા (રાશી) માં એકત્વ સમજવું. ભસિદ્ધકાથી ભિન્ન એવાં જે અભયસિદ્ધિ કે છે, તેમની વગ ણુામાં પણ એકત્વ સમજવુ'. ભવસિદ્ધિક અભયસિદ્ધિક, આ બન્ને પદોથી વિશેષિત (યુક્ત) ૨૪ દડકસ્થ પદે)ના પ્રત્યેક પદ્મની વણુામાં એકત્વ સમજવું જોઇએ. આ દ્વિતીય ચાવીસ દંડક થયું. ારા પના સન્માિિડ્ડયાનું ” ઇત્યાદિ. જેમની દૃષ્ટિ જૈન તત્વ પ્રત્યે અવિ. પરીત રુચિવાળી હોય છે, એવાં જીવાને સમ્યગ્દષ્ટિક કહે છે તે સમ્યગ્દષ્ટિકેની વણામાં પણ એકત્વ સમજવું. મિથ્યાત્વ મેાહનીય કમના ક્ષયે પશમથી અને ઉપશમથી જીવ સમ્યગ્દૃષ્ટિક અને છે. જૈન તત્વામાં જેને શ્રદ્ધા હાતી નથી જિનાક્ત તામાં જેની દૃષ્ટિ શ્રદ્ધારહિત હાય છે, એવાં જીવાને મિથ્યાદૃષ્ટિક કહે છે. તે જીવામાં મિથ્યાત્વ માહનીય કમના ઉડ્ડય હાય છે, તેથી તે જીવેાને જિનાક્ત તત્વા પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. તે મિથ્યાદૃષ્ટિકાની વામાં પણ એકત્વ સમજવું જોઇએ. ' મિશ્રમેાહનીય કર્મના ઉદયથી જેને જિનેાક્ત તત્વ પ્રત્યે પૂર્ણરૂપે શ્રદ્ધા પણ નથી અને પૂર્ણરૂપે અશ્રદ્ધા પણ નથી, એટલે કે જેની શ્રદ્ધામાં પૂર્ણ રૂપે શુદ્ધિ પણ નથી અને અશુદ્ધિ પણ નથી-જિન પ્રરૂપિત તત્વમાં જે અ વિશુદ્ધ શ્રદ્ધાથી યુક્ત છે એવાં જીવને સમ્યગ્મિથ્યાષ્ટિક કહે છે. તેમની વર્ગણામાં પણ એકત્વ સમજવું. જીવ આ સમ્યગ્મિથ્યાદૃષ્ટિત્વ આ પ્રમાણે છે-જેવી રીતે નદીના પ્રવાહુમાં પડેલા પત્થર તેના પ્રવાહમાં ઘસડાતા ઘસડાતા ગેાળાકારરૂપે બની જાય છે, એજ પ્રમાણે અપાર સ’સારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરતા-ગાથાં ખાતા જીવ અનાભાગ દ્વારા નિતિત યથા પ્રવ્રુત્તિકરણથી મિથ્યાત્વ વેદનીય કર્મીની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ७४ Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિને એક સાગરેપમ કટાકેટિથી પણ કંઈક ન્યૂન પ્રમાણવાળી બનાવી દે છે. એટલે કે યથા પ્રવૃત્તિકરણના પ્રભાવથી તે મિથ્યાત્વ મેહનીય કર્મની ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિને ઘટાડીને ૧ સાગરોપમ પ્રમાણ કરતાં પણ ઓછા પ્રમાણુવાળી બનાવી નાખે છે. ત્યારબાદ તેના દ્વારા, તે કર્મની સ્થિતિના અન્તર્મુહૂર્ત પર્યન્તના ઉદય બાદ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામની બે વિશુદ્ધિઓ દ્વારા અન્ડરકરણ કરાય છે. આ અન્તરકણને કાળ પણ એક અન્તર્મુહૂર્તને હોય છે. આ અન્તકરણ કરવાથી તે કર્મની બે સ્થિતિઓ થાય છે. અન્તઃકરણથી નીચેની જે સ્થિતિ થાય છે, તે પ્રથમ સ્થિતિ ગણાય છે. તે અન્તર્મુહર્તમાત્રની જ હોય છે. તથા એજ અન્તરકણથી જે ઉપરિતની બીજી સ્થિતિ હોય છે તે પણ એક અન્તમુહૂર્તની જ હોય છે. પ્રથમ સ્થિતિમાં જીવ મિથ્યાત્વ દલિકેનું વેદન કરે છે, તેથી તે મિથ્યાદૃષ્ટિ રહે છે. અન્ત હત કાળ પછી જ્યારે તે સ્થિતિ સમાપ્ત થઈ જાય છે ત્યારે અન્તરકરણના પ્રથમ સમયમાં જ જીવ ઔપશમિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, કારણ કે તે સમયે મિથ્યાત્વદલિકેના વેદનને અભાવ રહે છે. જેવી રીતે પૂર્વદગ્ધ ઇંધન (લાકડાં) અથવા વેરાનભૂમિ આવતાં જ દાવાનળ ઓલવાઈ જાય છે, એજ પ્રમાણે મિથ્યાત્વ-વેદનરૂપ અગ્નિ પણ અંતઃકરણ પાસે પહોંચીને ઓલવાઈ જાય છે. આ રીતે જીવ ઔષધિ સમાન સમ્યકત્વને પ્રાપ્ત કરીને મદનકેદ્રવ સ્થાનીયના જેવાં દર્શન મેહનીય કમને (જે અશુદ્ધ કર્મ હોય છે) ત્રણ પ્રકારનું કરે છે. દર્શનમેહનીય કર્મના જે ત્રણ પુંજ હોય છે તેમાંથી એક પુંજ અશુદ્ધરૂપ હોય છે, બીજે મુંજ અર્ધવિશુદ્ધરૂપ હોય છે, અને ત્રીજો પુંજ વિશદ્ધરૂપ હોય છે. તે ત્રણે પુજે પિતાપિતાની જાતિના અલગ અલગ પુંજ રૂપે હોય છે. આ ત્રણ પુંજમાંથી અર્ધ વિશુદ્ધ પુંજને જીવમાં જ્યારે ઉદય થાય છે, ત્યારે તે જીવ સભ્ય મિથ્યાદષ્ટિ બને છે. આ અવસ્થામાં અહંત ભગવાન દ્વારા દેખ ત પ્રત્યે તેને અર્ધવિશુદ્ધ શ્રદ્ધા રહે છે. તેની આ પ્રકારની અવસ્થા અન્તમુહૂર્ત પર્યન્તજ ટકે છે. ત્યારબાદ કાં તે તે જીવ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૭૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પુંજને પ્રાપ્ત કરે છે, અથવા મિથ્યાત્વ પુંજને પ્રાપ્ત કરે છે. સમ્ય. ગદષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, અને સમ્યગૃમિથ્યાદષ્ટિવાળા નારકથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ૨૪ દંડકના જીમાં પ્રત્યેક દંડકના જીવની વર્ગીણામાં એક સમજવું જોઈએ. નારકથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ૧૧ દંડકમાં જ આ દર્શનત્રયને સદ્ભાવ હોય છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ દંડકના જીમાં મિથ્યાદર્શનને જ સદ્દભાવ હોય છે. તે કારણે સૂત્રકારે “Wા મિચ્છાબ્રિટિશાળ » ઇત્યાદિ સૂત્રપાઠનું કથન કર્યું છે. મિથ્યાદષ્ટિક પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના જીવમાં એક એક વર્ગણ હોય છે. તથા-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદિષ્ટિવાળા હીન્દ્રિય જીવોની વણમાં પણ એક સમજવું, ત્રીન્દ્રિ ની વણમાં પણ એકત્વ સમજવું. તે દ્વીન્દ્રિયાદિક જેમાં સમ્યગૃમિથ્યા. દષ્ટિ રૂપ ઉલય અવસ્થાને સદ્ભાવ હેતે નથી, કારણ કે આ દષ્ટિને સદુભાવ પંચેન્દ્રિય જીવમાં જ હોય છે. તેથી જ હીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના જ સમ્યગ્દષ્ટિ પણ હોય છે અને મિથ્યાદષ્ટિ પણ હોય છે, પરંતુ મિશ્ર દષ્ટિવાળા હતાં નથી. તથા પચેન્દ્રિય તિયચ, મનુષ્ય અને વૈમાનિક પર્યન્તના દંડકના જીવમાં એક એક વર્ગનું હોય છે એમ સમજવું. તેથી જ સૂત્રકારે " सेसा जहा नेरइया जाच एगा सम्ममिच्छादिट्ठियाणं वेमाणियाणं वग्गणा" આ પ્રમાણે કહ્યું છે. ત્રીજા ૨૪ દંડકની પ્રરૂપણ અહીં પૂરી થાય છે. જે અને એક પુદ્ગલ પરાવર્તન કાળ કરતાં પણ અધિક કાળ પર્યત આ સંસારમાં ભ્રમણ કરવાનું હોય છે, એવાં અને કૃષ્ણપાક્ષિક કહે છે. એવાં જીવને સંસાર એક પુદ્ગલ પરાવર્ત કાળ કરતાં એ છે તે નથી, પણ વધારે જ હોય છે. તે કૃષ્ણ પાક્ષિક ની વગણામાં પણ એકત્વ સમજવું. તથા જે છ શુકલપાક્ષિક હોય છે, જેમને સંસાર અર્ધપુલ પર વતન કાળ રૂપ જ બાકી છે, એવાં જીવોની વર્ગણામાં પણ એકત્વ સમજવું. તે શુકલપાક્ષિક જીવો આસ્તિક ભાવવાળા હોય છે. શુકલપાક્ષિક અને કણપાક્ષિક જીવોનાં લક્ષણ નીચે પ્રમાણે બતાવ્યાં છે – છે નેમિવદ્ગો * ઈત્યાદિ. જે જીવને સંસાર અર્ધપુલ પરાવર્તનકાળ રૂપ થઈ ગયે છે એટલે કે વધારેમાં વધારે એટલા કાળ સુધી જ જે જીવને સંસારમાં રહેવાનું છે, ત્યારબાદ તે અવશ્ય જેની મુક્તિ થવાની છે, એવા જીવોને શુકલપાક્ષિક કહે છે. જે જીવેને સંસાર શુકલપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક જ ચાવીસ દંડક0 નારકેથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોમાં હોય છે. તેમાં પણ પ્રત્યેક દંડકના જીવોની એક એક વર્ગણ જ હોય છે. ૨૪ દંડકને અનુલક્ષીને આ ચોથા વિષયની વર્ગણામાં એક પ્રકટ કરવામાં આવ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૭૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ તથા કૃષ્ણલેશ્યાવાળાઓની પણ એક વર્ગણ છે. જેમના દ્વારા પ્રાણી (જીવ) કર્મોથી પૃષ્ટ (સંક્ષિણ ) થાય છે, તેમને વેશ્યા કહે છે કહ્યું પણ છે કે-“કહે વ વવવ ” ઈત્યાદિ. कृष्णादि द्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः स्फटिकस्येव तत्रायं लेश्या. ઃ પ્રફુચવે છે ૧ તાત્પર્ય–કષાના ઉદયથી અનુરજિત જે ગપ્રવૃત્તિ છે, તેનું નામ લેહ્યા છે. તે વેશ્યા એગપરિણતિ રૂપ હેવાને લીધે શરીર નામકર્મની પરિણતિરૂપ હોય છે, કારણ કે યોગ શરીર નામ કર્મની પરિણતિ વિશેષરૂપ હોય છે. કહ્યું પણ છે કે-“ચારિજાનો ફા” લેશ્યા ગપરિણામરૂપ આ રીતે છે–સોગી કેવલી શુકલ લેસ્થાના પરિણામમાંથી વિહાર કરીને બહાર નીકળીને જ્યારે અન્તમુહૂર્ત કાળ બાકી રહે છે ત્યારે યુગનિરોધ કરે છે. તેમ કરવાથી તે અગી અવસ્થા અને અલેશ્યાવસ્થા પ્રાપ્ત કરે છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે લેડ્યા ગપરિણામ રૂપ છે. તથા યોગ શરીર નામ કમની પરિણતિ વિશેષરૂપ આ રીતે છે-“મેં હિ વાળા જમન્વેષ ર શાળા” કર્મ જ કાર્મણ શરીરનું અને દારિક આદિ શરીરનું કારણ છે. આ કથનથી એ વાત જાણી શકાય છે કે ઔદારિકાદિ શરીરયુકત આત્માને જે વીર્યપરિણામ વિશેષરૂપ ગ હોય છે, તે કાયમ છે. તથા ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપારથી આહુત (ખેંચવામાં આવેલ) વાદ્રવ્યસમૂહની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ ચાલે છે તેને વાગ્યાગ કહે છે. તથા દારિકાદિ શરીરના વ્યાપારથી આહુત મનોદ્રવ્ય સમૂહની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ ચાલે છે તેને મને યોગ કહે છે. જે પ્રકારે કાયાદિકરણયુક્ત આત્માની વયપરિણતિરૂપ ગ હોય છે, એજ પ્રકારે યોગપરિણતિરૂપ લેશ્યા પણ હોય છે. કેટલાક લોકો “નિચન્હો જેવા આ માન્યતા અનુસાર એવું પણ કહે છે કે જે કર્મના આગમનના કારણભૂત છે, એજ વેશ્યા છે. તે વેશ્યા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. કૃષ્ણ દ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યા તથા કૃષ્ણદ્રવ્યજન્ય જે જીવનું પરિણામ છે તે ભાવલેશ્યા છે. કૃષ્ણ, નલ, કાપત, તેજે, પદ્ધ અને શુકલના ભેદથી લેશ્યાના છ પ્રકાર પણ કહ્યાં છે. જાંબુનું ભક્ષણ કરતાં છ પુરુષના દૃષ્ટાન્ત દ્વારા અથવા ગ્રામ ઘાતક છ ચેરના દષ્ટાન્ત દ્વારા શાસ્ત્રકારોએ લેસ્થામાં કવિધતા ( છ પ્રકાર ચકતતા) બતાવી છે. કૃષ્ણદ્રવ્યની સહાયતાથી જાયમાન ( ઉત્પન્ન થયેલ) અશુભ પરિણામરૂપ જે લેશ્યા છે તેને કૃષ્ણલેશ્યા કહે છે. તે વેશ્યાવાળા અને કૃષ્ણલેશ્ય કહે છે. તે કૃષ્ણલેશ્ય જીવોની વર્ગણામાં એકત્વ સમજવું જોઈએ. કૃષ્ણલેશ્યા કરતાં કંઇક શુભરૂપ નીલેશ્યા ગણાય છે. જે જીવોમાં તે નીલ લશ્યાને સદુભાવ હોય છે, તે જીવેને નીલ લેશ્યાવાળાં કહે છે. તેમની પણ વર્ગણ એક હોય છે. ધૂમાડાના જેવાં વર્ણવાળી કાતિલેશ્યા હોય છે. તે નીલ ગ્લેશ્યા કરતાં કંઈક અધિક શુભરૂપ હોય છે. તે ધૂમ્રવર્ણવાળાં દ્રવ્યની શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ७७ Page #93 -------------------------------------------------------------------------- ________________ સહાયતાથી ઉત્પન્ન થાય છે. કાપત લેશાવાળાં જીવોની વર્ગણ પણ હોય છે. અગ્નિ જવાળાનું નામ તેજ છે. આ અગ્નિજવાળા રૂપ જે વેશ્યા હોય છે, તે લેશ્યાનું નામ તેલેશ્યા છે. તે તેજલે પતિ (પીળા વર્ણની) લેડ્યા છે. તે લેશ્યા લાલ વર્ણવાળા દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તે શુભ સ્વભાવવાળી હોય છે. આ તેજેશ્યાવાળા જીવોની વર્ગ પણ એક હોય છે. કમલના ગર્ભને જેવા વર્ણવાળી જે લેશ્યા છે, તેને પલેશ્યા કહે છે તે વેશ્યા પીળા વર્ણવાળા દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તેજલેશ્યા કરતા અધિક શુભ સ્વભાવવાળી હોય છે. આ પઘલેશ્યાવાળા જીની વણ પણ એક હોય છે. કાતિલેશ્યાવાળા, તેલેસ્યાવાળા અને પદ્મશ્યાવાળા જીને સંગ્રહ “પૂર્વ જ્ઞા” આ પદ દ્વારા અહીં થયા છે. અત્યન્ત શુભરૂપ જે લેહ્યા છે, તેનું નામ શુકલ લેશ્યા છેતે લેશ્યા સફેદ વર્ણવાળા દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન થાય છે. શુકલ લેશ્યાવાળા જીવની વગણ પણ એક હેય છે. આ છ વેશ્યાઓમાંથી ૨૪ દંડકસ્થ પદવાળા નારકાદિ જમાંના પ્રત્યેક દંડકના જીવમાં જેટલી લેક્ષાઓ હોય છે એટલી લેશ્યાઓથી યુક્ત તે પ્રત્યેક દંડકના જીની વર્ગણ પણ સામાન્યની અપેક્ષાએ એક હેાય છે. એજ વાત “ #ાળ ને ચા વાળા ના કહેતા નૈયા વાળા પથં કરણ સેતાનો” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે કહી છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે-કૃષ્ણલેશ્યાવાળા નારકની વર્ગનું એક છે, નીલલેશ્યાવાળા નારકની વર્ગનું એક છે, કાપત લેશ્યાવાળા નારકની વગણ એક છે. નારક જી કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓવાળા હોય છે, તેથી તે ત્રણ પ્રકારની વેશ્યાઓમાંની પ્રત્યેક વેશ્યાવાળા નારકેની એક એક વર્ગણા હોય છે. ક્યા જીવને કેટલી વેશ્યાઓ હોય છે તે સૂત્રકારે “મવાળ વાળમંતર૦ ઇત્યાદિ સૂત્રદ્વારા પ્રકટ કર્યું છે. આ સૂત્રપાઠમાં એ વાત પ્રકટ કરી છે કે ભવનપતિ, વ્યસ્તર, પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાચિકેમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યા, આ ચાર વેશ્યાઓને સદ્ભાવ હોય છે. તેજસ્કાયિક, વાયુકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય માં કૃષ્ણ, નીલ અને કાપત, એ ત્રણ લેશ્યાઓને સદ્દભાવ હોય છે. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં કૃષ્ણ, નીલ, કાપત, તેજેશ્યા, પલેશ્યા અને શુકલેશ્યા, આ છએ વેશ્યાઓને સદુભાવ હોય છે. તિષ્ક જીમાં તે જેતેશ્યાને અને દ્વિમાનિકમાં તેલેશ્યા, પદ્મશ્યા અને શુકલ લેાને સદૂભાવ હોય છે. આ રીતે આ પાંચમાં વીસ દંડકે સમજવા. - તથા કૃષ્ણાદિ વેશ્યાએથી યુકત ભવસિદ્ધિક અને અભયસિદ્ધિક જીની વર્ગણું એક એક હોય છે. એજ વાત સૂત્રકારે “પ્રજા ખુલા મા શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ રિતિયા” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. તેને ભાવાર્થ નીચે પ્રમાણે છેજે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક જીવે છે, તેમની વર્ગણ એક છે. આ રીતે નીલાદિ લેફ્સાવાળા ભવસિદ્ધિક અને અભાવસિદ્ધિક જીને વિષે પણ કથન સમજવું. આ રીતે છએ લેશ્યાઓની સાથે આ બબ્બે પદનું કથન થવું જોઈએ. જે જીવને જેટલી લેશ્યાઓ હોય છે, એટલી તેની વગણાઓ કહી છે, એમ સમજવું. આ પ્રકારનું આ કથન નારકેથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના જી વિષે સમજવું. આ પ્રકારના આ છઠ્ઠા ચોવીસ દંડ સમજવા. તથા કૃષ્ણાદિ લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ જીવોની, મિથ્યાષ્ટિ જીની અને સાયમિથ્યાષ્ટિ જીવની-એ પ્રત્યેકની એક એક વર્ગનું હોય છે. તથા નારકથી લઈને વૈમાનિક પર્યંતના ૨૪ દંડકના જીમાં કૃણાદિ પ્રત્યેક વેશ્યા. વાળા જીવે આ ત્રણ પ્રકારની દૃષ્ટિઓર્માથી જે જે દૃષ્ટિવાળા હોય છે, તે તે પ્રત્યેક દૃષ્ટિ અને પ્રત્યેક વેશ્યાની અપેક્ષાએ પ્રત્યેક દંડકના જીની એક એક વર્ગણ હોય છે. એજ વાત “હવે છ વિ જેરાઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ પ્રકારના આ સાતમાં વીસ દંડકે સમજવા. - આઠમાં ૨૪ દંડકો નીચે પ્રમાણે છે-કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકોની એક વર્ગણ અને કૃષ્ણલેશ્યાવાળા શુકલપાક્ષિકેની એક વર્ગણ હોય છે. એજ પ્રકારનું કથન નીલાદિલેશ્યાયુક્ત કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક વિષે પણ સમજવું. એટલે કે નીલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકોની એક અને નીલલેશ્યાવાળા શકલપાક્ષિકેની એક વર્ગણ હોય છે. બાકીની ચારે લેશ્યાઓવાળ ઉપર્યુક્ત કૃષ્ણપાક્ષિકે અને શુકલપાક્ષિકોની વર્ગણાઓ વિષે પણ એવું જ કથન ગ્રહણ કરવું. એ જ પ્રમાણે યથાયોગ્ય (જે માં જે લેસ્થાએ સંભવી શકતી હોય તે લેસ્યાઓની અપેક્ષાએ) કૃષ્ણાદિ લેશ્યાવાળા નારકથી લઈને વૈમાનિક પર્યન્તના કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક જીમાંના પ્રત્યેક દંડકના જીની પણ એક એક વર્ગણ હોય છે. એ જ વાત સૂત્રકારે “કાવ માળિયા” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે. આ કથનમાં જેની જેટલી લેશ્યાઓ હોય તે કહેવી જોઈએ. અને તે પ્રત્યેક વેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકની એક એક વગણ કહેવી જોઈએ. આ રીતે આઠમાં ૨૪ દંડકનું પ્રતિપાદન અહીં પૂરું થાય છે તે આઠ ૨૪ દંડક આ પ્રમાણે કહ્યાં છે-“ઓહો મ હં વિસેરિમ” ઈત્યાદિ. હવે સિદ્ધ વર્ગણાનું પ્રતિપાદન કરવામાં આવે છે– અનન્તર સિદ્ધ અને પરસ્પર સિદ્ધના ભેદથી સિદ્ધ બે પ્રકારના હોય છે. જેમની સિદ્ધિ થવામાં એક સમય પર્વતને પણ આંતરો (વ્યવધાન) પડતો નથી, એવાં સિદ્ધોને અનન્તર સિદ્ધ કહે છે. એટલે કે સિદ્ધત્વ થવાના પહેલા સમયમાં જે વિદ્યમાન હોય છે, તેમને અનન્તર સિદ્ધ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ તેમના ૧૫ પ્રકાર છે. તે પ્રત્યેક પ્રકારના અનન્તર સિદ્ધોની વર્ગણામાં એકત્વ છે. એજ વાત “gut તિત્તિઓ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. સંસાર રૂપી સાગર જેના પ્રભાવથી તરી જવાય છે તેને તીર્થ કહે છે. દ્વાદ શાંગ ( બાર અંગ) રૂપ પ્રવચન જ એવું તીર્થ છે. તથા આ દ્વાદશાંગના આધારભૂત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ પણ તીર્થરૂપ જ છે. આ તીર્થની પ્રવર્તનો થયા બાદ સિદ્ધ થયેલા જીવોને તીર્થ સિદ્ધ કહે છે, પરંતુ તીર્થની પ્રવર્તન વિના જે સિદ્ધ થયા છે, તેમને અતીર્થ સિદ્ધો કહે છે. વૃષભસેન આદિ તીર્થસિદ્ધા અને મરુદેવી આદિ અતીર્થસિદ્ધ થઈ ગયા છે. તીર્થને વ્યવ છેદ (નાશ) થયા બાદ જે સિદ્ધો થયા છે, તેમને તીર્થવ્યવચ્છેદ્ય સિદ્ધો કહે છે. જાતિસ્મરણ આદિ દ્વારા આ પ્રકારના સિદ્ધ થાય છે. જેમકે ચદ્રપ્રભુસ્વામી અને સુવિધિસ્વામીના અન્તરાલમાં થયેલા સિદ્ધ. તે પ્રત્યેક પ્રકારના સિદ્ધોની એક એક વર્ગણ હોય છે. તથા તિર્થંકર સિદ્ધોની પણ એક વર્ગણ હોય છે. અનુમતાથી અથવા હેતુ રૂપે અથવા તે પ્રકારને સ્વભાવ હોવાથી જેઓ તીર્થની પ્રવૃત્તિ કરે છે, તેમને તીર્થકર કહે છે. કહ્યું પણ છે કે-“અનુસ્રોમ ” ઈત્યાદિ. તીર્થંકર થઈને જેઓ સિદ્ધ થાય છે, તેમને તીર્થકર સિદ્ધ કહે છે. રાષભદેવ આદિ એવાં તીર્થકર સિદ્ધ ગણાય છે. તેમની વણ સામાન્યની અપેક્ષાએ એક હોય છે, તથા ગૌતમ આદિ જે તીર્થકર સિદ્ધો છે તેમની વર્ગણ પણ સામાન્યતઃ એક છે. તથા જે સ્વયંબુદ્ધ સિદ્ધો છે, તેમની વર્ગણ પણ એક છે. જે જી સ્વતઃ (પિતાની જાતે જ) તને જાણી લે છે, તેમને સ્વયં બુદ્ધ કહે છે. સ્વયંબુદ્ધ થઈને સિદ્ધપદ પામનાર જીને સ્વયં બુદ્ધ સિદ્ધ કહે છે. એટલે કે અન્યના ઉપદેશ વિના, પિતાની જ જ્ઞાનશક્તિ દ્વારા બંધ પામીને સિદ્ધ થનારા જીવોને સ્વયં બુદ્ધ કહે છે. તથા જે વૃષભાદિ જેવાં અન્ય જ્ઞાનીને જોઈને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ અનિત્યાદિ ભાવનાના કારણભૂત પદાર્થને જાણીને બેધ પ્રાપ્ત કરે છે, તેમને પ્રત્યેક બુદ્ધ કહે છે. તેમની પણ સામાન્યતઃ એક વર્ગણું હોય છે. પ્રશ્ન-સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શું તફાવત છે? ઉત્તર–સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં બેધિ, ઉપધિ, કૃત અને લિંગની અપેક્ષાએ ભેદ છે. સ્વયંબુદ્ધને બેધિ પ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તોની આવશ્યકતા રહેતી નથી, પરંતુ પ્રત્યક્ષ બુદ્ધોને બધિપ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તાની જરૂર રહે છે. તેમની ઉપાધિ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાંથી જાણું લેવું જોઈએ. આચાર્ય વગેરે દ્વારા બોધિત થઈને સિદ્ધ થનારા અને બુદ્ધધિત સિદ્ધો કહે છે. તેમની વર્ગનું પણ એક હોય છે. સ્ત્રીલિંગમાંથી બુદ્ધાધિત થયેલા સિદ્ધોની અને પુરુષ લિંગમાંથી બુદ્ધબેધિત થયેલા સિદ્ધોની પણ એક એક વર્ગણ હોય છે. સ્વલિંગમાંથી (સદેરક મુખવસ્ત્રિકા આદિના ધારક સાયુલિંગમાંથી) સિદ્ધ થયેલા છની વર્ગ પણ એક હેય છે. તથા પરિવ્રાજક આદિ અન્ય લિગમાંથી સિદ્ધ થયેલા જીની પણ એક વર્ગણા હોય છે. ગ્રહસ્થામાંથી સિદ્ધ થયેલા મરુદેવી આદિ જીને ગૃહિલિંગ સિદ્ધો કહે છે. તે ગૃહિલિંગ સિદ્ધોની પણ વર્ગથી એક છે. “તીર્થ સિદ્ધનામ થી લઈને ગૃહિલિંગ સિદ્ધો પર્યન્તના સિદ્ધોને પાઠ અહીં “લવે (યાવત ) પદથી ગ્રહણ થયે છે. તથા એક એક સમયમાં જે એક એક સિદ્ધ થાય છે, તેમને એકસિદ્ધ કહે છે. એવાં એકસિદ્ધોની વર્ગણામાં પણ સામાન્યની અપેક્ષાએ એકવ સમજવું. એક સમયમાં બે થી લઈને ૧૦૮ પર્યન્તના જે સિદ્ધ થાય છે તેમની વર્ગનું પણ એક હોય છે. એક સમયમાં જે અનેક સિદ્ધ થાય છે તે કેટલા થાય છે તેનું પ્રતિપાદન અન્ય સિદ્ધાન્ત ગ્રંથમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે-“વત્તા ગણવાઢા” ઈત્યાદિ. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે એક સમયમાં વધારેમાં વધારે ૩૨ પર્યન્તના સિદ્ધ થાય છે, ત્યારપછીના બીજા સમયમાં પણ ૩૨ જ સિદ્ધ થાય છે, આ રીતે ત્રીજાથી આઠમાં સમય સુધીના પ્રત્યેક સમયમાં પણ ૩૨-૩૨ પર્યંતના સિદ્ધો જ થાય છે. ત્યારબાદ સિદ્ધો થવામાં અવશ્ય આંતરે પડી જાય છે. ત્યારબાદ જ્યારે ૩૩ થી લઈને ૪૮ પર્યન્તના સિદ્ધ થાય છે, ત્યારે નિરન્તર સાત સમય સુધી ૩૩ થી લઈને ૪૮ પર્યન્તના જ સિદ્ધ થતાં રહે છે. ત્યાર બાદ અવશ્ય આતરે પડી જાય છે. ત્યારબાદ જ્યારે એક સમયમાં ૪૯ થી થી લઈને ૬૦ સુધીના સિદ્ધ થવા માંડે છે, ત્યારે નિરન્તર છ સમય સુધી એટલાં જ સિદ્ધો થયા કરે છે, ત્યારબાદ અવશ્ય આંતર પડી જાય છે. ત્યાર બાદ જ્યારે એક સમયમાં ૬૧ થી લઈને ૭૨ સુધીના સિદ્ધી થવા માંડે છે, ત્યારે આઠમાં સમય સુધી એટલાં જ સિદ્ધ થયા કરે છે, અને ત્યારબાદ અવશ્ય આંતરે પડે છે. આ કામે વૃદ્ધિ થતાં થતાં જ્યારે એક સમયમાં શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સિદ્ધ થાય છે, ત્યારે અવશ્ય આંતરે પડી જાય છે આ પ્રમાણે ૧૫ ભેટવાળા અનન્તર સિદ્ધોની વણામાં એકતાનું પ્રતિપાદન કરીને હવે ૧૩ પ્રકારના પરમ્પરસિદ્ધોની–પ્રત્યેકની વર્ગણામા એકત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે –“અવઢવમસિ ” ઈત્યાદિ. પરમ્પરા રૂપે જે સિદ્ધ થાય છે તેમને પરસ્પર સિદ્ધ કહે છે. સિદ્ધ થવાના સમયથી લઈ તે દ્વયાદિ સમયવત જે સિદ્ધ છે તેમને પરસ્પરસિદ્ધ કહે છે. તેમનું નામ જ અપ્રથમસમસ્યસિદ્ધ છે. તે અપ્રથમસમયસિદ્ધ જે સિદ્ધો હોય છે, તેઓ સિદ્ધ અવ. સ્થાના દ્વિતીય સમયવતી હોય છે. “ઘ કાવ” આ પદથી “સુમતિद्धाणं, तिसमयसिद्धाणं, चउसमयसिद्धाणं, पंचसमयसिद्धाणं, छसमयसिद्धार्ण, सत्तसमयसिद्धाणं, अदुसमयसिद्धाणं, नवसमयसिद्धाणं, दससमयसिद्धाणं सखिज्जસમદ્ધિા , અવંત્રિકામચરિકા ” આ પદોને અહીં સંગ્રહ થયે છે. આ રીતે સિદ્ધ અવસ્થાના સમયવર્તી સિદ્ધોની વર્ગણામાં એકત્વ હોય છે. એજ પ્રમાણે સિદ્ધ અવસ્થાના દ્વિતીય, તૃતીય આદિ અસંખ્યાત પર્યન્તના સમયવતી સિદ્ધોની, પ્રત્યેકની વર્ગણામાં એકતા હોય છે. અહીં સુધીમાં બાર પ્રકારના પરસ્પર સિદ્ધો બતાવવામાં આવ્યા. હવે જે અનન્તસમયવતી સિદ્ધો નામને ૧૩ મે પ્રકાર છે, તે પ્રકારના સિદ્ધની વગણામાં પણ એક સમજવું જોઈએ. અથવા “ગપ્રથમનમસિદ્ધનામ્ ” આવું જે કથન કરવામાં આવ્યું છે તે સામાન્યની અપેક્ષાએ થયેલું સમજવું અને “દિકવિરાન છે ઇત્યાદિ રૂપ જે કથન કરવામાં આવ્યું છે, તે વિશેષરૂપે થયું છે એમ સમજવું હવે દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષાએ પુદ્ગલવણામાં સૂત્રકાર એકતાનું પ્રતિપાદન કરે છે–“ઘા પરમાણુ પોઢા” ઈત્યાદિ, બે આદિ પ્રદેશ વિનાના નિરંશ પુદ્ગલને પરમાણુ કહે છે. એવાં પરમાણુરૂપ પુલની વર્ગણ એક હોય છે. કોના વ્યવદને માટે અહીં પરમાણુ ” એવું વિશેષણુ રાખવામાં આવ્યું છે. “ઘ” નો આ પદના પ્રયોગ દ્વારા “દુનિયામાં ૨૩jર છલકૂનવણ સંસ્વિકજ્ઞાવણશિવા” આ પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય એવું છે કે બેથી લઈને અસંખ્યાત પર્યન્તના પ્રદેશોવાળા જે સ્કન્ધ હોય છે, તે પ્રત્યેકની વર્ગ પણ એક એક હોય છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ પલની વર્ગ થાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ તેમની વર્ગણમાં એકત્વનું પ્રતિપાદન કરે છે – uT gggોઢા” ઈત્યાદિ, ક્ષેત્રના એક પ્રદેશમાં--અવયવમાં–જેમની અવગાહના થાય છે એવાં એક પ્રદેશમાં રહેલાં પુલને એકપ્રદેશાવગાઢ પુલે કહે છે. એવાં એક પ્રદેશાવ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાઢ પુદ્રની વીણા એક હોય છે. “gવં નવ” આ સૂત્રપાઠ દ્વારા બે પ્રદેશોથી લઈને સંખ્યાત પર્યન્તના પ્રદેશની અવગાહનાવાળાં પુદ્ર ગ્રહણ કરવામાં આવેલ છે. આ બેથી લઈને સંખ્યાત પર્યન્તના પ્રદેશની અવગાહ. નાવાળાં પુલેમાંના પ્રત્યેક પ્રકારના પુલની વર્ગ એક એક હોય છે. તથા અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થયેલાં પુલની પણ સામાન્યની અપેક્ષાએ એક વર્ગણ હોય છે. શંકા-અહીં સૂત્રકારે અનન્તપ્રદેશાવગાઢ પુતલેની વર્ગણામાં શા કારણે એકત્વ પ્રકટ કર્યું નથી ? ઉત્તર–લોકરૂપ જે અવગાહ ક્ષેત્ર છે તેમાં અનન્ત પ્રદેશતા હોતી જ નથી. તેમાં તે અસંખ્યાત પ્રદેશના પર્યન્તની પ્રદેશતા જ સંભવી શકે છે. તેથી ક્ષેત્રના અસંખ્યાત પતના પ્રદેશોમાં અવગાહી અસંખ્યાત પ્રદેશવાળાં દ્રોની વર્ગણામાં એકતાનું કથન કરવામાં આવ્યું છે. પુદ્ગલ એક પ્રદેશવાળાં પણ હોય છે, અસંખ્યાતવાળાં પણ હોય છે અને અનન્ત પ્રદેશવાળાં પણ હોય છે, કારણકે દ્રવ્યનું પરિણામ અચિત્ય હોય છે. જેમ સાત તેલા સેનામાં બુભુક્ષિત પારે મેળવીને તે મિશ્રણને ઘુંટવામાં આવે છે તે તેમાં મળી જાય છે, અને ત્યાર બાદ તે એક તેલા બુભુષિત પારાને જ્યારે તે મિશ્રણમાંથી અલગ કરી નાખવામાં આવે છે, ત્યારે પણ સેનું તે સાત તેલા જ રહે છે–તેમાં ઘટ પડતી નથી, એવું જ અહીં પણ સમજવું. હવે કાળની અપેક્ષાએ પુત્રની વર્ગણામાં એકત્વ પ્રકટ કરવામાં આવે છે-“શા સમચરિકામાં ” ઈત્યાદિ. પરમાણુ રૂપે અથવા એક પ્રદેશમાં અવગાઢ થવા રૂપે અથવા એકગુણ કાળાદિ રૂપે જે પુલોનું એક સમય સુધીનું અવસ્થાન (અસ્તિત્વ હોય છે, તે પુલને એક સમયસ્થિતિક પુલે કહે છે. એવાં પુલની વણા એક હેય છે. અહીં “કાર (યાવતુ)” પદથી બે સમયસ્થિતિકથી લઈને સંખ્યાત પર્યન્તના સમયરિથતિક પુદ્રલેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રત્યેક પ્રકારના પુલેની એક એક વર્ગણા હેય છે. અનન્તસમય સુધીની સ્થિતિવાળાં પદ્રલે હેતાં નથી. અહીં તેમની વર્ગણામાં એક પ્રકટ કરવામાં આવ્યું નથી. એ જ પ્રમાણે અસંખ્યાત સમય સુધીની સ્થિતિવાળાં પુલની વર્ગણામાં પણ એકત્વ સમજવું જોઈએ. હવે “T TળાTi” ઈત્યાદિ સૂત્ર દ્વારા સૂત્રકાર ભાવની અપેક્ષાએ પુદ્ગલેની વગંણમાં એકત્વનું પ્રતિપાદન કરે છે– એક ગણે કાળો વર્ણ જે પુલેમાં હોય છે તે પુકલેને “એકગુણકાલક પુલ” કહે છે. આ પુલની વર્ગણ એક હોય છે. એ જ પ્રમાણે કૃષ્ણતર, કૃષ્ણતમ આદિ એક ગણું કૃષ્ણવર્ણવાળાં જે પુલે છે, તેઓ બધાં પણ એક ગુણકાલક પુલે છે. તે પુલમાં એક ગણા કૃષ્ણરૂપની કૃષ્ણતા કૃષ્ણતમ આદિ રૂપે પ્રકર્ષવૃત્તિ વાળી હોય છે. તેથી એવાં તે પુલને એકગુણકાલક પુ ” કહેવામાં આવ્યાં છે. અહીં “વાવ (યાવતુ) પદથી બેગણું કાળા રૂપવાળાથી લઈને સંખ્યાત ગણાં પર્યન્તના કાળારૂપવાળાં પુલેને ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રત્યેક પ્રકારના કૃષ્ણવર્ણવાળાં પુલની તથા અસં ખ્યાત ગણું કૃષ્ણવર્ણવાળાં પુલની વર્ગણ એક એક જ હોય છે એમ સમજવું. એ જ પ્રમાણે અનન્તગુણિત કૃષ્ણતાવાળાં પુલની વર્ગાણામાં પણ એકત્વ સમજવું. જોઈએ. એજ પ્રમાણે એક ગુણિતથી લઈને અનન્ત ગુણિત પર્યન્તના નીલાદિ વર્ણવાળાં પ્રત્યેક પ્રકારના પુલની વર્ગનું એક એક હોય છે. આ રીતે લેહિત, પત અને શુકલવર્ણવાળાં પુલેની વગણ વિષે પણ સમજવું. એક ગુણિત સુરભિગધથી લઈને અનન્તગુણિત પર્યન્તની સુરભિ. ગંધવાળાં પ્રત્યેક પ્રકારના પુલેની વર્ગણ પણ એક એક હોય છે. એક ગુણિત તિક્ત રસથી લઈને અનન્ત ગુણિત પર્યાના તિક્તરસવાળાં પુદ્રમાંપ્રત્યેક પ્રકારના પુલની એક એક વર્ગનું હોય છે. એ જ પ્રમાણે અન્ય રસોવાળાં પુદ્ગલેની વર્ગણ વિષે પણ સમજવું. એક ગુણિતથી લઈને અનન્ત ગુણિત પર્યન્તના કઠણ સ્પર્શવાળાં પુદ્રની અપેક્ષાએ પ્રત્યેક પ્રકારના પુદ્ગલેની એક એક વર્ગણ હોય છે. બીજાં સ્પર્શોની વગણના એકત્વનું પણ એજ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ८४ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કથન થવું. જોઈએ. આ વાતને સૂત્રકારે “g , iધા, રસ, જાના માળિયદવા નાવ અirg@ા પાછof a ” આ સૂત્રપાઠી દ્વારા વ્યક્ત કરી છે. આ બધાં ભાવોને ધ્યાનમાં લઈને ભાવની અપેક્ષાએ મુદ્રની વર્ગણાના એકત્વના કથનવાળાં ૨૬૦ સૂત્ર બને છે. તે આ પ્રમાણે સમજવા-પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ૮ સ્પર્શ, એ બધાં મળીને ૨૦ ભાવ થાય છે. તે ૨૦ ભાવના એક ગુણિત કાળ વર્ણ આદિથી લઈને ૧૦ ગુણિત કાળાવણું પર્યન્તના દસ સ્થાન થાય છે અને સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત સુધીના ત્રણ સ્થાને તેમાં ઉમેરવાથી કુલ ૧૩ સ્થાન થાય છે આ ૧૩ સ્થાને ૨૦ ભાવો વડે ગુણવાથી કુલ ૨૬૦ ભાવ સૂત્રો આવી જાય છે. હવે એજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આધારે જઘન્યાદિ ભેદોવાળા સ્કન્ધની વગણમાં એકત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે-“પ્રજા ના જ્ઞાતિયા” ઇત્યાદિ. જઘન્ય પ્રદેશવાળા સ્કન્ધોની વગણ એક છે. સૌથી ઓછા પ્રદેશને જઘન્યપ્રદેશ કહે છે એવાં જઘન્યપ્રદેશ દ્વિપ્રદેશ આદિ રૂપ હોય છે. એવાં જઘન્ય પ્રદેશ જે સ્કમાં હોય છે, તે સ્કન્ધને જઘન્યપ્રદે. શિક અથવા જઘન્યપ્રદેશી સ્કન્ધ કહે છે એવાં તે જઘન્યપ્રદેશી સ્કની બે આદિ અણુવાળા ની વર્ગણામાં એક હોય છે. તથા ઉત્કૃષ્ટ પ્રદેશોવાળા સ્કની વર્ગણ પણ એક હોય છે.તથા જે સ્કંધ અજાત્કૃષ્ટ પ્રદેશવાળા હોય છે. એટલે કે મધ્યમ કંધરૂપ હોય છે, તે સ્કંધની વર્ગનું પણ એક હોય છે. જો કે તે મધ્યમ કંધેની વર્ગણાઓ અનંત હોય છે, છતાં પણ તે અજઘન્યત્કર્ષ શબ્દથી વ્યવહિંયમાણ (વા) થાય છે. તેથી તેઓમાં એકતા કહેવામાં આવી છે એજ પ્રમાણે જે પુદ્ગલ કંધ જઘન્ય અવગાહનાવાળા છે-એટલે કે એક પ્રદેશાવગાહી છે તેમની પણ એક વગણ હોય છે. જેમાં પુલે રહે તેનું નામ અવગાહના છે. તે અવગાહના ક્ષેત્રપ્રદેશરૂપ હોય છે. જેમની આવગાહના સૌથી ઓછી હોય છે તેમને જઘન્ય અવગાહનક કહે છે. એવી જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલ સ્કંધ એક પ્રદેશમાં અવગાઢ થઈને રહેલા હોય છે. તથા જે પુદ્ગલ સ્ક ધ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા હોય છે, તેઓ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ (રહેલા) હોય છે. એવાં તે પુલની વર્ગનું પણ એક હોય છે. તથા જે પુલ સ્કંધ અજઘન્યત્કર્ષ અવગાહનાવાળા હોય છે, સંખ્યાત અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય છે, એવાં પુદ્ગલેની વગણ પણ એક હોય છે. તથા સમયની અપેક્ષાએ જેમની સ્થિતિ સૌથી અલ્પકાળની છે, એવાં જઘન્યસ્થિતિક પુદ્ગલેની વર્ગણ પણ એક હોય છે. અસંખ્યાત સમયની સ્થિતિવાળાં જે પુલે છે તેમને ઉત્કૃષ્ટસ્થિતિક પુલો કહે છે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં પુદ્ગલોની વગણ પણ એક હોય છે. તથા જે પુલે અજઘન્યત્કર્ષ સ્થિતિવાળાં છે–એટલે કે સ ખ્યાત અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં જે પુલે છે, તેમની વર્ગણ પણ એક હેય છે. તથા જે પુતલે જ ઘન્ય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ 64 ગુણિત કૃષ્ણવ વાળાં છે-એટલે કે જે પુલેામાં પુદ્ગલ ધામાં કૃષ્ણવણુ એકગણુા જ છે, એવાં પુદ્ગલ સ્કધાની વશુા પણ એક જ હોય છે. જો કે તે પુદ્ગલ સ્કધાની અનંત વણાએ પણ હાઈ શકે છે, છતાં પણ તે જઘન્યગુણિત કૃષ્ણવર્ણ ” આ એક શખ્સ દ્વારા વાચ્ય હાવાને લીધે તેમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે તથા જે પુદ્ગલ સ્કધ ઉત્કૃષ્ટરૂપે કૃષ્ણવર્ણ વાળા છે-એટલે કે જે પુદ્ગલ સ્કંધ સખ્યાતગણા અને અસંખ્યાતગણા કૃષ્ણેવવાળા હાય છે, તેમતી વણા પણ સામાન્યતઃ એક હાય છે. એજ પ્રમાણે જે પુદ્ગલ સ્કધ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્યત્કષ રૂપે નીલાદિ વણુ વાળા હેાય છે, જઘન્ય સુરભિ આદિ ગંધવાળા હાય છે, તિકતાદિ રસવાળા હાય છે, અને કઠિનથી લઇને રૂક્ષ પર્યંન્તના સ્પર્શ વાળા હાય છે, તે પુદ્ગલ સ્મુધાની, પ્રત્યેક્રની એક એક વણુા હોય છે એમ સમજવું. ॥ સૂ૦૧૩ | જંબુદ્રીપાદિ કે એકત્વ કા નિરૂપણ સામાન્ય સ્કંધવ ણુાની એકતાનું નિરૂપણુ યાલી રહ્યું છે, તેથી જે સ્મુધ અજઘન્યાત્ક પ્રદેશેાવાળા છે. સખ્યાત અસખ્યાત પ્રદેશેાવાળા છે અને તેથી જ જે અજયન્ચાત્ય પ્રદેશાવગાઢ છે. લાકના સ`ખ્યાત અસખ્યાત પ્રદે શેમાં જે અવસ્થિત ( રહેલા ) છે, એવા તે સ્કધવિશેષની એકતાનું કથન કરવામાં આવ છે.‘ ને વુદ્દીને ” ત્યાદિ ! ૫૪ ૫ ,, ટીકાજ ખૂદ્વીપ એક છે. જ’પ્રૂવૃક્ષથી ઉપલક્ષિત આ જબૂ નામના દ્વીપ કે જે સમસ્ત દ્વીપે। અને સમુદ્રોની મધ્યમાં આવેલ છે તથા જેના વિસ્તાર એક લાખ ચૈાજનના છે, જે બધાં દ્વીપા કરતાં નાના છે, જે માલપુત્રાના જેવા ગેળ આકારના છે, જેને પિરધ ૩૧૬૨૨૭ ચેાજન ૩ કાશ ૧૨૮ ધનુષ અને ૧૩ા આંગળ પ્રમાણ છે, તે જમૂદ્રીપમાં અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. જો કે જમૂદ્રીપ અનેક પશુ છે, પરન્તુ આ પ્રમાણવાળા જ મૂઠ્ઠીપતા એક જ છે. ા સૂ॰ ૫૪ ૫ મહાવીર ભગવાને આ જમૂદ્રીપની પ્રરૂપણા કરી છે. તે મહાવીર પ્રભુમાં એકત્વની પ્રરૂપણા કરવામાં આવે છે— સમળે મળવું મહાવીરે ” ઇત્યાદિ ॥ ૫ ॥ ટીકા - આ અવસર્પિણીકાળમાં ૨૪ તીર્થંકરા થઈ ગયા છે. મહાવીર પ્રભુ તે ૨૪ તીર્થંકરામાં અન્તિમ તીર્થંકર છે. તેમણે દુષ્કર તપસ્યા કરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૮ ૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ હતી, તેથી તેમને શ્રમણ કહ્યા છે. તેએ બધાં પ્રકારના ઐશ્વર્યથી સ’પન્ન હતા, તેથી તેમને ભગવાન કહ્યા છે. તેમણે સમસ્ત કર્મોના સથી ક્ષય કરીને માક્ષ પ્રાપ્ત કર્યો છે, તથા અન્ય જીવાને મેક્ષપ્રાપ્તિના માર્ગ ખતાન્યેા છે, અથવા રાગાદિક શત્રુઓના તેમણે પરાજય કર્યાં છે, તેથી તેમને મહાવીર કહે છે. કહ્યું પણ છે કે- વિજ્ઞાતિ જર્નાનિ તપના વાવાઝતે । તોવીયેળ ચુખ્ય ચઃ સવીર્ રૂત્યુષ્યતે” અન્ય વીરેશ કરતાં આ પ્રકારની જે વિશિતાએથી તેએ યુક્ત હતા, તે વિશિષ્ટતાઓને કારણે જ તેમને મહાવીર કહ્યા છે. આ પ્રકારના વિશેષણેાવાળા ચરમ તીથ કર એક જ છે. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત કર્મોના અંત કરનારા અન્યા છે. સિદ્ધપદની પ્રાપ્તિ કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયેલા હૈાવાથી તેમને સિદ્ધ કહ્યા છે. કેવળજ્ઞાનરૂપ જ્ઞાનના પ્રલાવથી તેમણે આધ્ય વસ્તુને સંપૂર્ણ રૂપે જાણેલી હોવાથી તેમને બુદ્ધ કહ્યા છે. તેમના બધાં કર્મોના નાશ થવાથી તેઓ કબધામાંથી છુટી ગયા છે, તેથી તેમને મુક્ત કહ્યા છે. કકૃત વિકાશને અભાવે તેએ સ્વસ્થ થઈ ગયા છે–તેથી તેમના સમસ્ત શારીરિક અને માનસિક દુ:ખે, અસ્ત પામી ગયા છે, તે કારણે તેમને પરિનિવૃત કહ્યા છે. તેમણે સમસ્ત કર્મના સથા ક્ષય કરી નાખ્યા છે તેથી તેમને સમસ્ત દુ:ખાના અંતકર કહ્યા છે. આ અવસર્પિણીકાળમાં ચાવીસ તીર્થંકરામાં એકાકી હાવાને કારણે એક ચરમ તીર્થંકર મહાવીર જ મેક્ષે ગયા છે, તે કારણે મહાવીરમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. સૂ॰ પપાા ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા છે. નિર્વાંણુમાં પણ એકત્વ હવાનું પ્રતિપાદન આગળ થઈ ચૂકયું છે. નિર્વાણુક્ષેત્રથી બહુ જ નજીકમાં અનુત્તર વિમાના છે. તે અનુત્તર વિમાન નિવાસી દેવાના શરીરના પ્રમાણનું હવે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ८७ Page #103 -------------------------------------------------------------------------- ________________ અનુત્તરોપપાત આદિ વિમાનવાસી દેવોં કે શરીર કે પ્રમાણ કા નિરૂપણ સૂત્રકાર કથન કરે છે–અનુત્તરોવવારૂચાળ રેવા ” ઈત્યાદિ ૫૬ છે ટીકાર્થ—અનુત્તર વિમાનવાસી દેવાનાં શરીરની ઊંચાઈ એક રનિપ્રમાણ છે. વિજય આદિ પાંચ વિમાનને અનુત્તર વિમાને કહે છે. તેમાં જે ઉપપાત થાય છે તેને અનુત્તપાત કહે છે. આ અનુત્તર વિમાનમાં જેમને ઉપપાત થાય છે તે દેવને અનુત્તરે પપાતિક દેવે કહે છે. તે પ્રત્યેક દેવની શારીરિક ઊંચાઈ એક એક રનિપ્રમાણુ કહી છે. આ દષ્ટિએ તેમનામાં એકત્વ છે. સૂ૦૫૬ છે દેવને અધિકાર ચાલી રહ્યો હોવાથી સૂત્રકાર હવે નક્ષત્રદેવેની એક તાનું પ્રતિપાદન કરે છે– એકપ્રદેશાવગાઢ પુદ્ગલોં કા નિરૂપણ “બાળકa guતારે વારે” ઈત્યાદિ છે ૫૭ છે ટકા–આદ્રા નક્ષત્ર એક છે. તારા વિમાનરૂપ જયેતિસંપન્ન આદ્ર, ચિત્રા અને સ્વાતિ નક્ષત્રે એક એક તારાવાળાં કહ્યાં છે. તેથી તેમને જ અહીં એક તારારૂપે ઝડણ કરવામાં આવેલ છે. જે ૫૭ તારા પદ્રલરૂપ હોય છે તેથી હવે સૂત્રકાર પુલના સ્વરૂપનું નિરૂપણ કરે છે–“guસોજાતા જોmઢા” ઈત્યાદિ છે ૫૮ છે ટીકાઈ-ક્ષેત્રાંશ વિશેષરૂપ એક પ્રદેશમાં રહેલાં પરમાણુરૂપ અને સ્કંધ રૂપ પુલ અનંત કહ્યાં છે એ જ પ્રમાણે એક સમયની સ્થિતિવાળાં અને એક ગણ કાળા વર્ણવાળાં પુલે પણ અનંત કહ્યાં છે. તથા એકગણા નીલાદિ વર્ણવાળાં, એકગણ સુરભિ આદિ ગધવાળા, એકગણા તિકત આદિ રસવાળાં અને એકગણું કઠિનાદિ સ્પર્શવાળાં પુલે પણ અનન્ત કહ્યાં છે. એજ અને પ્રકટ કરવા નિમિત્તે સૂત્રકારે “નાર પ્રજાનુણા ઈત્યાદિ સૂત્રપાઠ કહ્યો છો૫૮ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવ-અજીવ આદિ કે દ્ધિત્વ કા નિરૂપણ બીજું સ્થાનક પ્રારમ્ભ પહેલા સ્થાનની પ્રરૂપણા પૂરી થઈ હવે સંખ્યાક્રમાનુસાર જે બીજુ સ્થાન આવે છે તેની પ્રરૂપણા કરવામાં આવે છે. આ સ્થાનને પૂર્વ સ્થાન સાથે આ પ્રકારનો સંબંધ છે. સ્યાદ્વાદમાં માનનારા જૈન એ વાતને સ્વીકારે છે કે સર્વ વસ્તુઓ સામાન્ય વિશેષ ધર્માત્મક હોય છે. તેથી પહેલા સ્થાનમાં સામાન્ય ધની અપેક્ષાએ આત્માદિ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે વિશેષ ધર્મની અપેક્ષાએ એજ આત્માદિ રૂપ પદાર્થોમાં દ્વિપ્રકારતાનું ( દ્વિવિધતાનું ) કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલા ચોથા ઉદ્દેશાત્મક દ્વિતીય સ્થાનના સૂત્રાનુગમમાં પહેલા ઉદ્દેશકનું આ સૌથી પહેલું સૂત્ર છે—“ યતિથof ઢોરે તં વર્ષ ડુમોરાર” ઈત્યાદિ ના કેવળજ્ઞાન રૂપ આલેક (પ્રકાશ) દ્વારા જેનું અવલોકન કરી શકાય છે, તેનું નામ લેક છે. એ આ લેક પંચાસ્તિકાયરૂપ છે. આ પંચાસ્તિકાયરૂપ લેકમાં જે કોઈ જીવાદિ વરતુઓ મોજુદ છે, તે બે પ્રકારવાળી છે. એટલે કે (૧) સ્વરૂપવાળી અને (૨) પ્રતિપક્ષ રૂપવાળી છે. “બિચવતાર” આ પદનો અર્થ એ જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેકની સમસ્ત વસ્તુઓ બે પ્રકારની છે. પ્રત્યેક વિવક્ષિત (અમુક) વસ્તુ પોતાના કરતાં વિપરીત લક્ષવાળી વસ્તુના સમાવેશવાળી હોય છે. અથવા જે વસ્તુ “મત્તિ” શબ્દ દ્વારા વાચ્ય છે, તે પ્રત્યેક વરતુ દ્વિપ્રત્યવતાર (બે પ્રકાર) વાળી છે. વસ્તુમાં બે પ્રકારના કેવી રીતે રહેલી છે તે વાત સૂત્રકાર (તંઠ્ઠા) નીચે બતાવેલાં દૃષ્ટાન્ત દ્વારા પુરવાર કરે છે-“નીલા ર મનીના ચેર” આ લેકમાં જીવે પણ છે અને અજી પણ છે. અહીં “અને ” પદ અવધારણ અર્થમાં વપ. રાયું છે. આ રીતે જે પદાર્થોને જીવરૂપે ઓળખવામાં આવે છે, તે જીવરૂપ જ હોય છે. અને જે પદાર્થોને અજીવરૂપે ઓળખવામાં આવે છે, તે અજીવરૂપ જ હોય છે. જીવથી વિપરીત શબ્દ અજીવ છે. આ રીતે અહીં એવું સૂચિત કરવામાં આવ્યું છે કે જીવે અજીવ આરાશિદ્વય જ જૈનો દ્વારા અનુદિત (સંમત) છે. શંકા–જીવ નામની પણ એક ત્રીજી રાશિ છે, કારણ કે તેની પણ પ્રત્યક્ષ ઉપલબ્ધિ થાય છે. ઉત્તર–અને જીવ’ આ પદમાં જે “” શબ્દ આવ્યું છે તે સર્વ નિષેધકરૂપે વપરાય છે કે દેશનિષેધકરૂપે વપરાય છે, એ વાત પહેલાં વિચા. રવી પડશે. જે તે સર્વનિષેધકરૂપે વપરાયો હોય તે “ને જીવ” ને આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અર્થ થશે-“જે જીવ રૂપ નથી તેને અજીવ કહે છે. આ રીતે ને જીવ” પદ દ્વારા અજીવ જ પ્રતીત થાય છે. જે તે દેશનિષેધરૂપે પ્રયુક્ત થયું હોય, તે “નજીવ” શબ્દ દ્વારા “જીવદેશ” જ પ્રતીત થાય છે. છવદેશ પિતાના દેશીજીવથી અતિશય ભિન્ન હોતો નથી. તેથી છવદેશ પણ જીવરૂપ જ છે. આ રીતે રાશિત્રય અહીં સંભવિત નથી. આ વિષયનું ઉત્તરાધ્યાયન સૂત્રની મારા દ્વારા લખાયેલી પ્રિયદર્શિની ટીકામાં ત્રીજા અધ્યયનમાં વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુઓએ તે ટીકા વાંચી લેવી. હવે સૂત્રકાર વત્વના પ્રતિપક્ષ રહિતને ભેદનું નિરૂપણ કરે છે– તના રે” ઈત્યાદિ. જીવતત્વ બે વિભાગમાં વહેંચાયેલું છે–એક વિભાગ ત્રસરૂપ છે અને બીજે વિભાગ સ્થાવરરૂપ છે. ત્રસ નામકર્મના ઉદયથી જે જી પિતાની ઈચ્છા અનુસાર હલનચલન કરી શકે છે એવાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને ત્રસજી કહે છે. ત્રસજીના પ્રતિપક્ષભૂત સ્થાવર જીવે છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જીવે પિતાની ઈચ્છાથી હલન ચલન કરી શકતા નથી, પરંતુ જે જગ્યાએ પડેલાં હોય છે, ત્યાં જ પડયાં રહે છે, એવાં જીવોને સ્થાવર જી કહે છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને સ્થાવર જીવો કહે છે. સનિક અને અનિકના ભેદથી પણ જીવના બે પ્રકાર હોય છે. ઉત્પત્તિસ્થાનને એનિ કહે છે. આ ઉત્પત્તિસ્થાનરૂપ નિથી યુક્ત જે જીવે છે તેમને સાનિક કહે છે. બધાં સંસારી જી આ પ્રકારના હોય છે. સોનિકના પ્રતિપક્ષભૂત અને અનિક કહે છે. સિદ્ધ જી આ પ્રકારના હોય છે. સાયુષ્ક અને અનાયુષ્કના ભેદથી પણું જીવે બે પ્રકારના હોય છે. આયુનામ કમને અધીન હોય એવાં જેને સાયુષ્ક જી કહે છે. બધાં સંસારી જી આયુથી યુક્ત હોય છે, માટે તેઓ સાયુષ્ક હોય છે. સાયુષ્કથી ભિન્ન એવાં નિરાયુષ્ક જે જીવે છે તેમને અનાયુષ્ક કહે છે. સિદ્ધગતિના છ આયુરહિત હોય છે, કારણ કે તેઓ આયુકર્મને નાશ કરીને જ સિદ્ધ થયેલા હોય છે. સંસારી જની માફક તેમના આયુકર્મને ઉદય હેતું નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે સેન્દ્રિય અને અનિન્દ્રિયના ભેદથી પણ જો બે પ્રકારના હોય છે. સંસારી જીવો ઇન્દ્રિયોથી યુક્ત હોય છે અને સિદ્ધો અનિદ્રિય હોય છે. તથા સગી કેવલી આદિ પણ અનિન્દ્રિય જીવે છે. સગીકેવલીઓને અનિદ્રિય કહેવાનું કારણ એ છે કે તેમનામાં ક્ષાવિકભાવ અને પરિણામિક ભાવનો ભેદ કે જે જીવત્વ ભાવ છે એજ રહે છે તેમની ઈન્દ્રિયે ક્ષાપ શમિક હોય છે. એટલે કે ઇન્દ્રિય જન્ય જ્ઞાન ક્ષાપશમિક હોય છે. - સવેદક અને અવેદકના લેટથી પણ જો બે પ્રકારના હોય છે. જે જમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અથવા નપુંસકવેદને ઉદય હોય છે, તે જીવને સવેદક કહે છે. જેમને તે વેદને ઉદય હોતો નથી એવાં જીને અદક કહે છે. સંસારી જી સંવેદક હોય છે અને સિદ્ધ આદિ જી અવેદક હોય છે. રૂપી અને અરૂપીના ભેદથી પણ જીવોના બે પ્રકાર પડે છે. રૂપ એટલે આકાર, જે જ આકારથી યુક્ત હોય છે તેમને રૂપી કહે છે અને જે જીવે આકારથી રહિત હોય છે તેમને અરૂપી કહે છે. જેટલાં શરીયુક્ત જીવે છે તે બધાં સરૂપી છે અને શરીરથી રહિત હોય એવાં જીવોને અરૂપી કહ્યા છે. જીવની સાથે જ્યાં સુધી શરીરને બંધ રહે છે, ત્યાં સુધી તે સંસારી જીવ ગણાય છે અને તે કારણે તે સંસ્થાન (આકાર) વર્ણ આદિથી યુક્ત હોય છે. સિદ્ધ જી અરૂપી હોય છે. શરીરથી રહિત થઈને જ જીવ સિદ્ધ બને છે. તેથી તેઓ સંસ્થાન, વર્ણ આદિથી રહિત હોય છે. માટે જ તેમને અરૂપી માનવામાં આવે છે. સમુદ્ર અને અપુલના ભેદથી પણ જીવોના બે પ્રકાર પાડી શકાય છે. કર્માદિ મુદ્રલેથી યુક્ત અને સમુદ્રલ જી કહે છે. સંસારી જો આ પ્રકારના હોય છે. તેનાથી ભિન્ન એવાં અપુલ જીવોમાં સિદ્ધોની ગણતરી થાય છે. સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નકના ભેદથી પણ છ બે પ્રકારના હોય છે. ભવરૂપ સંસારને જે જ પ્રાપ્ત કરતાં રહે છે તે જીવને સંસાર સમાપન્નક કહે છે. સંસારી જી આ પ્રકારના હોય છે. જે જીવે ભવગ્રહણથી રહિત થઈ ગયાં છે તેમને અસંસાર સમાપનક કહે છે. સિદ્ધોની શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ અસ’સાર સમાપન્નકમાં ગણતરી થાય છે શાશ્વત અને અશાશ્વતના ભેદથી પણ જીવેાના બે પ્રકાર પડે છે. સિદ્ધ જીવા શાશ્વત ગણાય છે, કારણ કે તેએ જન્મ, જરા અને મરણુથી રહિત હાય છે અને તેઓ જે સ્થાને પહેાંચ્યા છે ત્યાંથી જન્મ-મરણુના સ્થાનભૂત સંસારમાં તેમને આવવું પડતું નથી, આ રીતે જેમને શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થઇ છે એવાં તેએ પેાતે જ શાશ્વત બની ગયા છે. અથવા જીવના સ્વભાવ જ શાશ્વત છે. તે શાશ્વત સ્વભાવને સિદ્ધ જીવે1 પ્રાપ્ત કરી લે છે, તેથી તેએ શાશ્વત છે. જન્મમરણના ફેરા કરતા સ'સારી જીવા અશાશ્વત છે. ! સૂ. ૧ ॥ જીવ તત્વને સપ્રતિપક્ષભૂત કહીને પક્ષતાનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે— હવે સૂત્રકાર અજીવતત્વમાં સપ્રતિ “ ગાલે ચેવ નો આગાલે ચેવ, ધમે ચેવ અપહ્ને ચૈવ ” ઈત્યાદિ રા ટીકા – અજીવ તત્વ પાંચ પ્રકારનું છે પુદ્ગલ, ધ, અધમ, આકાશ અને કાળ. તેમાંથી આકાશ તે પ્રસિદ્ધ છે. આકાશ ધર્માસ્તિકાય આદિ રૂપ છે. ગતિમાં સહાયક ધદ્રવ્ય છે અને સ્થિતિમાં (થેભવામાં) સહાયક અધદ્રવ્ય છે. !! સૂ. ૨ ॥ જીવે અધ આદિથી યુક્ત હાય છે, તેથી સૂત્રકાર હવે ખંધ આદિમાં દ્વિપ્રકારતાનું પ્રતિપાદન કરે છે. છે. ચેત્ર મોરલે ચૈત્ર ” ઇત્યાદિ ॥ ૩ ॥ ટીકા—મધ, મેાક્ષ, પુણ્ય-પાપ, આસ્રવ–સ'વર, વેદના અને નિરા એ બધાં પાતપેાતાના પ્રતિપક્ષથી યુક્ત હેાય છે. પ્રતિપક્ષસહિત આ અધાક્રિ તત્વાનું કથન પ્રથમ સ્થાનમાં કહ્યા અનુસાર કરી લેવું જોઇએ. ॥ સૂ. ૩ || ક્રિયા આદિ કે દ્વિત્વ કા નિરૂપણ ક્રિયાને સદ્ભાવ હાય ! જ આત્મામાં ખધ આદિના સદ્દભાવ રહે છે. તેથી હવે સૂત્રકાર ક્રિયામાં દ્વિપ્રત્યવતારતા ( એ પ્રકારતા)નું કથન કરે છે— કરો જિરિયાઓ પળત્તાએ ” ઇત્યાદિ તા ૪ ll "" તીથ’કરાએ એ ક્રિયાએ કહી છે. કરવામાં આવે તેનું નામ ક્રિયા, અથવા જે કરાય તેનું નામ ક્રિયા છે. જીવક્રિયા અને અજીવક્રિયાના ભેદથી તે ક્રિયા એ પ્રકારની છે. જીવક્રિયા જીવના વ્યાપારરૂપ હોય છે અને અજીવક્રિયા પુદ્ગલેાના કરૂપે પરિણમન થવારૂપ હોય છે. તેમાંથી જીવક્રિયાના બે બ્રેક કહ્યા છે-(૧) સભ્યક્રિયા અને (૨) મિથ્યાત્વયિા. આગમાક્ત તત્વામાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૯૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યક્ત્વક્રિયા છે, કારણ કે તે જીવનેા તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર (પ્રવૃત્તિ) ચાલે છે. આ રીતે સમ્યકત્વરૂપ ક્રિયાને સમ્યકત્વક્રિયા કહે છે, એમ સમજવું. આગમાકત તત્વ પ્રત્યે શ્રદ્ધા નહીં રાખવી તેનું નામ મિથ્યાત્વ ક્રિયા છે. તે મિથ્યાત્વરૂપ ક્રિયા પશુ જીવના વ્યાપાર રૂપ જ હોય છે, જે ક્રિયામાં જીવતા તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર ચાલતા હોય છે, તે ક્રિયાને સમ્યકૂલ ક્રિયા કહે છે. પરન્તુ જે ક્રિયામાં તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર ચાલત નથી. અતત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર જ ચાલે છે, તે ક્રિયાને મિથ્યાત્વ ક્રિયા કહે છે. અથવા સમ્યક્ત્વના સદ્ભાવમાં જે ક્રિયા થાય છે, તે ક્રિયાનું નામ સભ્યકત્વ ક્રિયા છે અને મિથ્યાત્વના સદ્દભાવમાં જે ક્રિયા થાય છે, તે ક્રિયાનું નામ મિથ્યાત્વ ક્રિયા છે. અજીવક્રિયા પણ એ પ્રકારની કહી છે— (૧) ઐયોપથિકી ક્રિયા અને (૨) સાંપરાયિકી ક્રિયા. ઇર્યો એટલે ગમન. આ ગમનને જે પથ હોય છે તેને ઇર્યાપથ કહે છે. તે ઈર્ષ્યાપથમાં જે ક્રિયા થાય છે તે ક્રિયાને અોપથિકી ક્રિયા કહે છે, આ તા કેવળ ઐર્યાપથિકી ક્રિયાની વ્યુત્પત્તિ જ ખતાવવામાં આવી છે. ખરે. ખર તે પ્રમાદ અને કષાયથી રહિત એવી જે ક્રિયા છે તેનું નામ જ ઐય્ય પથિકી ક્રિયા છે. ઉપશાન્ત માહવાળા ક્ષીણમેહવાળા અને સયેાગકેવલી દ્વારા સાતાવેદનીય રૂપે જીવ પુદ્ગલરાશિનું જે આદાન થાય છે, તેને અર્પાપથિકી ક્રિયાના નિમિત્તરૂપ માનવામાં આવે છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે—એ સમયની સ્થિતિવાળી, પ્રમાદ અને કષાયથી રહિત જે કાયિકી અથવા વાયિકી ક્રિયા થાય છે, તે ઐયોપથિકી ક્રિયા છે, જો કે તે ઐૌપથિકી ક્રિયા જીવના વ્યાપારરૂપ હોય છે, તે પણ અહીં તેને જે અજીવક્રિયા રૂપે બતાવવામાં આવી છે તેનું કારણ એ છે કે તેમાં અજીવ પુદ્ગલ રાશિની જ પ્રધાન રૂપે (મુખ્યત્વે) વિશ્વક્ષા થઇ હોય છે. એટલે કે અજીવ પુદ્ગલ રાશિ જ તેમાં સાતાવેદનીય રૂપે પરિણત થાય છે. સાંપરાય એટલે કષાય. તે કષાયમાં જે ક્રિયા થાય છે તેને સાપરાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયામાં અજીવ પુદ્ગલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૯૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ રાશિની કમરૂપે પરિણતિ થાય છે. અહીં જીવના વ્યાપારની વિવક્ષા થઈ નથી, તેથી તેને અજીવ ક્રિયા કહેવામાં આવી છે. તે સાંપરાયિકી ક્રિયા સૂક્ષ્મ સાંપરાયાન્ત પન્તના જીવામાં ડાય છે. '' હવે બીજી રીતે ક્રિયામાં દ્વિવિધાતાનું પ્રતિપાદન કરવામાં આવે છે~~ ો જિરિયો ” ઇત્યાદિ કાયિકી અને આધિકરણિકીના ભેદથી પણ ક્રિયા એ પ્રકારની કહી છે. કાયા વડે જે ક્રિયા થાય છે, તેને કાયિકી ક્રિયા કહે છે. તે ક્રિયા કાયવ્યાપાર રૂપ હોય છે. જે ક્રિયા દ્વારા જીવને (આત્માને) નરકાદિ ગતિમાં જવું પડે છે તે ક્રિયાને આધિકરણિકી ક્રિયા કહે છે, જીવને નરકાદિ ગતિએમાં મેકલવામાં ખડગ આદિ વસ્તુ જ માહ્યકારણુ રૂપ અને છે. કાયિકી ક્રિયાના નીચે પ્રમાણે એ ભેદ પડે છે-(૧) અનુપરતકાય ક્રિયા અને (૨) દુષ્પ્રયુક્તકાય ક્રિયા. સાવદ્ય (દેષયુક્ત) અનુષ્ઠાનથી અનિવૃત્ત એવાં મિથ્યાવૃષ્ટિની અથવા સમ્યગ્દૃષ્ટિની જે ઉત્સેપાદિ રૂપ કાયક્રિયા થાય છે, તે ક્રિયાને અનુપરતકાય ક્રિયા કહે છે. તે ક`ધના કારણભૂત અને છે. તથા ઇન્દ્રિયાને આધારે મનેાજ્ઞ શબ્દાદિના સયેાગમાં હર્ષ થવાથી અને અમનેજ્ઞ શબ્દાદિકાના સચેાગમાં ઉદ્વેગ થવાથી, તથા અનિન્દ્રિયાની અપેક્ષાએ અશુભ મનના સ’કલ્પથી સવેગ નિવેગના અપગમથી મેાક્ષમાગ દુર્ગં સ્થિત થયેલા દુર્ભાવ સ ́પન્ન પ્રમત્ત સયત દ્વારા જે કાયક્રિયા થાય છે તેને પ્રયુક્ત કાય ક્રિયા કહે છે. સ્માધિકરણિકી ક્રિયાના પણ નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે— (૧) સ’ચેાજનાધિકરશિકી અને (૨) નિત નાધિકરણુકી. પૂર્વનિમિત્ત ખગ અને તેની મૂઠ આદિનું સયેાજન કરવું તેનું નામ સંચાજનાધિકરણિકી ક્રિયા છે. પરન્તુ ખડૂગ, મૂઠ આદિની રચના કરવી તે નિનાધિકરણિકી ક્રિયા છે. પ્રાદ્ધેષિકી, અને પરિતાપનિકીના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પડે છે. જે ક્રિયા પ્રદ્વેષના કારણે થાય છે, તે ક્રિયાને પ્રાક્રેષિકી ક્રિયા કહે છે. જે ક્રિયા પરિતાપના દ્વારા-માર મારવાની ક્રિયા આદિ દુઃખ વિશેષરૂપે ઉત્પન્ન થાય છે, તે ક્રિયાને પારિતાપનિકી ક્રિયા કહે છે. પ્રાક્રેષિકી ક્રિયાના નીચે પ્રમાણે એ ભેદ છે. (૧) જીવ પ્રાક્રેષિકી અને (ર) અજીવ પ્રાદ્રેષિકી. જીવમાં જે ક્રિયા પ્રદ્વેષથી ઉત્પન્ન થાય છે તે ક્રિયાને જીવપ્રાદેષિકી ક્રિયા કહે છે. પાષાણ આદિ પર સ્ખલિત આદિ થવાથી જન્ય પ્રદ્વેષ દ્વારા જે ક્રિયા થાય છે, તે ક્રિયાને મજીવપ્રાક્રેષિકી ક્રિયા કહે છે. પારિતાપનિકી ક્રિયાના પણુ બે ભેદ છે— (૧) સ્વહસ્ત પારિતાપનિકી (ર) પરહસ્ત પારિતાપનિકી આત્ત ધ્યાન આદિને અધીન થઈને પેાતાના હાથે જ પોતાના શરીરપર અથવા અન્યના શરીરપર માર મારવારૂપ જે ક્રિયા જીવદ્વારા કરાય છે, તે ક્રિયાને સ્વહસ્ત પરિતાપનિકી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૯૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા કહે છે તથા પારકાને હાથે પરિતાપના કરાવનાર જીવ દ્વારા જે ક્રિયા થાય છે તે ક્રિયાને પરહસ્ય પારિતાપનિકી ક્રિયા કહે છે - પ્રાણાતિપાત ક્રિયા અને અપ્રત્યાખ્યાન ક્રિયાના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પાડી શકાય છે. જે ક્રિયા દ્વારા જીવનમાં પ્રાણ હરી લેવામાં આવે છે તે ક્રિયાને-પ્રાણાતિપાત કિયા કહે છે. અથવા પ્રાણાતિપાતના અધ્યવસાય (વિચાર) દ્વારા જે પ્રાણાતિપાત કરાય છે તે પણ પ્રાણાતિપાત ક્રિયા જ છે. પ્રાણાતિપાત કરવાના હેતુપૂર્વક જે તાડનાદિ કર્મ કરવામાં આવે છે, તેના દ્વારા પ્રાણુવિજન થતું ન હોય તે પણ તેને પ્રાણાતિપાત ક્રિયા રૂપ જ માનવામાં આવે છે. અવિરતિને અપ્રત્યાખ્યાન કહે છે. આ અવિરતિને કારણે જે કર્મ બંધ થાય છે, તે અપ્રત્યાખ્યાન કિયા જ છે. અવિરત જીવે દ્વારા આ અપ્રત્યાખ્યાન કિયા થાય છે. પ્રાણાતિપાત કિયાના નીચે પ્રમાણે બે ભેદ છે-(૧) સ્વહસ્ત પ્રાણાતિપાત કિયા અને (૨) પરહસ્ત પ્રાણાતિપાત કિયા. જીવે જયારે કેધાદિને કારણે આર્તધ્યાન આદિને અધીન થઈને પિતાના હાથેજ પિતાનાં પ્રાણેને નષ્ટ કરી નાખે છે--આપઘાત કરે છે, અથવા અન્યના પ્રાણને નાશ કરે છે ત્યારે તેના દ્વારા સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા થતી હોય છે. એજ પ્રમાણે અન્યને હાથે જીવન પ્રાણેને નાશ કરાવવા રૂપ જે ક્રિયા થાય છે તે કિયાને પરહત પ્રાણાતિપાત ક્રિયા કહે છે. અપ્રત્યાખ્યાન ક્રિયાના પણ નીચે પ્રમાણે બે ભેદ છે-(૧) જીવા પ્રત્યાખ્યાન કિયા અને (૨) અજીવા પ્રત્યા ખ્યાન ક્રિયા. પ્રત્યાખ્યાનના અભાવે કરીને કર્મોના બંધનાદિ રૂપ જે વ્યાપાર (પ્રવૃત્તિ) જીવ દ્વારા થાય છે, તેને જીવપ્રત્યાખ્યાન કિયા કહે છે. તથા મધ, માંસ આદિ અજીવ પદાર્થોના અપ્રત્યાખ્યાનની અપેક્ષાએ જીવ કર્મને બંધક બને છે, આ પ્રકારની તેની ક્રિયાને અજીવપ્રત્યાખ્યાન ક્રિયા કહે છે. આરંભિકી અને પારિતિકીના ભેદથી પણ ક્રિયા બે પ્રકારની હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૯૫. Page #111 -------------------------------------------------------------------------- ________________ આરંભ થવાથી અથવા આરંભ કરવાથી જે ક્રિયા થાય છે તેને આરંભિકી કિયા કહે છે. પરિગ્રહ કરવાથી અથવા પરિગ્રહરૂપ સામગ્રીઓ એકત્ર કરવાથી જે ક્રિયા થાય છે તે ક્રિયાને પરિગ્રહિક ક્રિયા કહે છે. આરંભિકી ક્રિયાના બે ભેદ છે-(૧) વારંભિકી અને (૨) અજીવારંભિકી. આરંભ કરતાં જીવ દ્વારા જીવનું ઉપમન થવાથી જે કમને બંધ પડે છે તે વારંભિકી ક્રિયા ગણાય છે. અજી -જીવકલેવરેને આરંભ કરનારા અથવા વિષ્ટાદિમય જીવકલેવર અથવા જીવાકાર વસ્ત્રાદિકનું ઉપમર્દન કરનાર જી દ્વારા જે કમને બંધ કરવારૂપ કિયા થાય છે તેને અજીવારંભિકી ક્રિયા કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-“રવારમો વિના વધાર્” “વધ વિના આરંભ થતું નથી ” આ સિદ્ધાન્ત વાક્ય અનુસાર જ્યાં જ્યાં આરંભ થતું હોય છે, ત્યાં ત્યાં જીવને વધ પણ અવશ્ય થતું જ હોય છે, પછી ભલે તે જીના આરંભ હોય કે અજીનો આરંભ હેય. પારિગ્રહિક ક્રિયાના પણ બે ભેદ છે-(૧) જીવપરિગ્રહિકી અને (૨) અછવારિથતિકી. ક્રિયાના નીચે પ્રમાણે બે પ્રકાર પણ પાડી શકાય છે-(૧) માયાપ્રત્યયા અને (૨) મિથ્યાદર્શન પ્રત્યયા. જે ક્રિયાનું નિમિત્ત માયા હોય છે તે ક્રિયાને માયાપ્રત્યયા ક્રિયા કહે છે. આ ક્રિયામાં જીવ માયા નિમિત્ત કર્મને બંધ કરતે હેાય છે. જે કિયાનું કારણ મિથ્યાદર્શન છે તે ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. તે ક્રિયામાં જીવ મિથ્યાદર્શનને કારણે કર્મને બંધ કરતે હોય છે. માયાપ્રત્યયા ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) આત્મ ભાવવંકનતા અને (૨) પરભાવવંકનતા. અપ્રશસ્ત આત્મભાવને છુપાવીને (વક કરીને) પિતાની અંદર પ્રશસ્તભાવનું ઉપદર્શન કરવું તેનું નામ આત્મભાવ વકનતા છે. આ ક્રિયા વ્યાપારરૂપ હોય છે. જે કિયા જુઠા દસ્તાવેજ આદિ લખાવવાને કારણે થાય છે તેને પરભાવવંકનતા કહે છે. તે કિયામાં પર ભાવની વંચના ખોટા લેખ આદિ દ્વારા કરાય છે. મિથ્યદર્શન પ્રત્યયા કિયાના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ પણ એ ભેદ છે. (૧) ઊનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા અને (૨) તયતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા. જે ક્રિયા જીવ અજીવાદિક વસ્તુઓને ન્યૂન અથવા અતિરિક્ત (અધિક) પ્રમાણમાં પ્રતિપાદિત કરનારા મિથ્યાદર્શનરૂપ કારણને લીધે થાય છે, તે ક્રિયાને ઊનતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. જેમકે કઈ મિથ્યાદષ્ટિ જીવ પિતાના આત્માને માટે એવું માને છે કે હું શરીરરૂપ જ છું અથવા અંગુષ્ઠપર્વ પ્રમાણરૂપ છું અથવા યવમાત્રરૂ૫ છું અથવા તદુલ માત્રરૂપ છું. આ રીતે તે પિતાને ન્યૂન રૂપે જાણે છે. ત્યારે કઈ મિથ્યાદષ્ટિ જીવ પિતાને સર્વવ્યાપકરૂપ-અધિક રૂપે માને છે. એવા જીવ દ્વારા આ ક્રિયા થાય છે. તથા તે કિયા સિવાયનું મિથ્યાદર્શન જે ક્રિયામાં કારણભૂત હોય છે, તે ક્રિયાને તકયતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. જેમકે એવું માનવું કે આત્મા છે જ નહીં. કિયામાં આ રીતે પણ દ્વિવિ. ધતા સંભવી શકે છે-એક દૃષ્ટિની અપેક્ષાએ અને બીજી પૃષ્ટિથી અપેક્ષાએ, દૃષ્ટિની અપેક્ષાએ જે ક્રિયા થાય છે તેને દૃષ્ટિકા કિયા કહે છે. અને પૃષ્ટિની અપેક્ષાએ જે કિયા થાય છે તેને પૃષ્ટિકા ક્રિયા કહે છે. દુષ્ટદર્શન અથવા વસ્તુના દર્શનરૂપ ક્રિયા જેમાં કારણરૂપ હોય છે, તે કિયાને દૃષ્ટિકા કિયા કહે છે. દર્શનને માટે જે ગતિકિયા તે થાય છે તે દૃષ્ટિકા ક્રિયા છે અથવા “ રિટ્રિયા ” ની છાયા “દબ્રિજ્ઞા” પણ થઈ શકે છે દર્શ. નથી અથવા દેખવા રૂપ ક્રિયાથી જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને દષ્ટિા કિયા કહે છે. પૃષ્ટિ એટલે પ્રશ્ન. પ્રશ્ન અથવા વસ્તુ જે ક્રિયામાં કારણરૂપ હોય છે, તે ક્રિયાને પૃષ્ટિકા કિયા કહે છે. અથવા “પુપ્રિયા” આ પદની સંસ્કૃત છાયા “પુષ્ટિના” પણ થઈ શકે છે. પૃષ્ટિ એટલે પ્રશ્ન સાવધ પ્રશ્નથી જનિત વ્યાપાર દ્વારા જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને પૃષ્ટિના કિયા કહે છે. દષ્ટિકા કિયા બે પ્રકારની હોય છે. (૧) જીવષ્ટિક અને (૨) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ અજીવદૃષ્ટિકા. અશ્વાદિરૂપ સજીવ વસ્તુને જોવાને માટે જતાં જીવ દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે તેને જીવદૃષ્ટિક ક્રિયા કહે છે. તથા ચિત્રાદિ અજીવ વસ્તુઓને જેવા જતાં જીવ દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે, તેને અછવદૃષ્ટિક ક્રિયા કહે છે. એ જ પ્રમાણે પૃષ્ટિકા કિયાના પણ બે ભેદ છે. (૧) જીવસૃષ્ટિકા અને (૨) અજીવપૃષ્ટિકા. રાગદ્વેષથી મુક્ત થઈને જીવને વિષે પ્રશ્ન પૂછનાર દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે તેને જીવસૃષ્ટિક ક્રિયા કહે છે અને એ જ પ્રકારે અજીવ વિષે પ્રશ્ન પૂછનાર જીવે દ્વારા જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને અજીવપૃષ્ટિકા ક્રિયા કહે છે. પ્રાતીતિકી કિયા અને સામન્તપનિપાતિકી ક્રિયાના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પડે છે. બાહ્ય વસ્તુની પ્રતીતિ કરીને જે ક્રિયા થાય છે તેને પ્રાતીતિકી કિયા કહે છે. બધી તરફથી એકત્ર થવામાં લેકે દ્વારા જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને સામતોપનિપાતિકી ક્રિયા કહે છે. પ્રાતીતિકી કિયા બે પ્રકારની છે-(૧) જીવપ્રતીતિકી અને (૨) અજીવ પ્રતીતિકી. જીવની પ્રતીતિ કરીને જે કમબંધ રૂપ વ્યાપાર થાય છે તેને જીવપ્રાતીતિકી ક્રિયા કહે છે. તથા અવની પ્રતીતિ કરીને જે રાગદ્વેષજન્ય કામ બંધ થાય છે તેને અજીવ પ્રાતીતિકી ક્રિયા કહે છે. સામજોપનિપાતિકી કિયાનાં પણ એવા જ બે ભેદ છે-(૧) જીવ સામનોપનિપાતિકી અને (૨) અજીવ સામજોપનિ. પાતિકી. જેમકે કોઈને બળદ સુંદર છે. જે જે મનુષ્ય તેને જોવે છે તે તે મનુષ્ય તેની પ્રશંસા કરે છે. તેથી તે બળદને માલિક ખુશ થાય છે. આ રીતે તેના દ્વારા જીવસામનોપનિપાતિકી કિયા થાય છે. તથા અજીવ રથ આદિ વસ્તુને જોઈને હર્ષ પામનાર વ્યક્તિ દ્વારા અજીવ સામન્તપનિપાલિકી કિયા થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ સ્વાહસ્તિકી ક્રિયા અને સૃષ્ટિકી ક્રિયાના ભેદથી પણ ક્રિયા બે પ્રકારની કહી છે. જીવને પિતાના હાથથી પકડીને તેના દ્વારા જીવને મરાવનાર જીવન જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે, તેને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. વસ્તુને અનાગપૂર્વક અહીં તહીં રાખનાર જીવ દ્વારા જે કર્મબંધ થાય છે, તેને નૈસૃષ્ટિકી ક્રિયા કહે છે. અથવા સ્વભાવતઃ પ્રતિ સમય જે કર્મને બંધ થાય છે તેને નૈષ્ટિકી ક્રિયા કહે છે. સ્વાહસ્તિકી ક્રિયાના નીચે પ્રમાણે બે બેદ છે. (૧) જીવ સ્વાહસ્તિકી અને (૨) અજીવ સ્વાહસ્તિકી. પિતાના હાથથી પકડેલા જીવ વડે જે બીજાં જીની હત્યા કરાવવામાં આવે છે તે ક્રિયાને જીવ સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. અથવા પોતાના હાથથી કઈ જીવને પકડવામાં આવે અને તે જીવ વડે કોઈ બીજા જીવને મારવામાં આવે છે તે કિયાને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. જેમકે કઈ એક જીવ બેઠેલો હોય તેના માથાને બીજા કોઈ જીવના માથા સાથે અફાળીને મારવામાં આવે તો તે ક્રિયાને જીવ સ્વાહસ્તિની ક્રિયા કહે છે. પિતાના હાથમાં ગ્રહણ કરેલ અજીવ તલવાર આદિ વડે જીવોને મારવાની જે ક્રિયા થાય છે તેને અજવસ્વાહસ્તિની કિયા કહે છે. અથવા પિતાના હાથથી જ જીવને મારે તે જીવસ્વાહસ્તિની ક્રિયા છે અને કોઈ અજીવનું તાડન કરવું તે અજવસ્વાહસ્તિની ક્રિયા છે. એ જ પ્રમાણે નૈસૃષ્ટિકી ક્રિયાના પણ બે ભેદ પડે છે–(૧) જીવ નૈસૃષ્ટિકી અને (૨) અજીવ નૈસૃષ્ટિકી. રાજાદિની આજ્ઞાથી મંત્રાદિ દ્વારા જળને બહાર કાઢવું તે જીવનસુછિકી ક્રિયા છે. તથા બાણ આદિને ધનુષ પર ચડાવીને છેડવા તે અવસષ્ટિકી ક્રિયા છે. ક્રિયાના નીચે પ્રમાણે બે પ્રકાર પણ પડે છે-(૧) આજ્ઞાનિક ક્રિયા, (૨) વૈદારણિકા કિયા. આજ્ઞાપન એટલે આદેશ. આ આદેશજન્ય ક્રિયા દ્વારા જે કર્મબંધ થાય છે તેને આજ્ઞાપનિકી કિયા કહે છે. તથા વિદ્યારણુજન્ય કિયાથી જે કર્મબંધ થાય છે તેને વૈદારણિકા ક્રિયા કહે છે. આજ્ઞાપનિકા કિયા બે પ્રકારની હોય છે-(૧) જીવ આજ્ઞાનિકો અને (૨) અજીવ આજ્ઞાનિકા, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૯૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ જીવના વિષયમાં આજ્ઞા દેનારને જીવાજ્ઞાનિકા ક્રિયાજન્ય દોષ લાગે છે, તથા અજીયના વિષયમાં આજ્ઞા દેનાર જીવને અજીવાજ્ઞાપનિકા ક્રિયાજન્ય દ્વેષ લાગે છે. જીવનું અને અજીવનું વિદ્યારણુ કરતી વખતે જે ક્રિયા થાય છે તેને અનુ ક્રમે જીવ વૈદારણિકી અને અજીવ વૈદારણિકી ક્રિયા કહે છે. આ સઘળું વણુ ન નૈસષ્ટિકી ક્રિયાના વધુન પ્રમાણે સમજવું. ક્રિયાના નીચે મુજબના એ પ્રકાશ પણ પડે છે (૧) અનાભાગ પ્રત્યયા અને (૨) અનવકાંક્ષા પ્રત્યયા. જે ક્રિયાનું કારણ અનાભાગ અજ્ઞાન હાય છે તે ક્રિયાને અનાલેપ્રત્યત્યયા ક્રિયા કહે છે, તથા વશરીર આદિની અનપેક્ષા જે ક્રિયામાં કારણભૂત હાય છે તે ક્રિયાને અનત્રકાંક્ષા ક્રિયા કહે છે. તેમાંની જે અનાભાગપ્રત્યયા ક્રિયા છે તે એ પ્રકારની છે–(૧) અનાયુક્ત આદાનતા રૂપ અને (૨) અનાયુક્ત માનતા રૂપ, ઉપચાગની અસ્થિરતામાં વસ્ત્ર, પાત્ર આર્દિને ગ્રહણુ કરવા રૂપ જે ક્રિયા થાય છે તેને અનાયુક્ત આદાનતા રૂપ ક્રિયા કહે છે. તથા ઉપયાગની અસ્થિરતામાં જે વસ્ત્ર, પાત્રાદિકની પ્રમાજેના કરવા રૂપ ક્રિયા થાય છે તેને અનાયુક્ત પ્રમાનતા ક્રિયા કહે છે. આલેક અને પરલેાકના અવાય અને ભયથી રહિત જીવની જે ક્રિયા હોય છે તેને અનવકાંક્ષા ક્રિયા કહે છે. તેના પણ એ પ્રકાર છે–(૧) આત્મશરીરા નવકાંક્ષા પ્રત્યયા, અને (૨) પરશરીરાનવકાંક્ષા પ્રત્યયા. પેાતાના શરીરની અપેક્ષા (દરકાર) કર્યા વિના પેાતાનાં જ અંગવિશેષાનું છેદન કરવા રૂપ જે ક્રિયા થાય છે તેને આત્મશરીરાનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા કહે છે, જેમકે નપુંસક બનવાની ક્રિયા. - અળદ આદિ પરશરીરેાને છેદવાની-તેમને ડામ દેવાની ખસી કરવાંની, નાથવાની આદિ ક્રિયા કરનાર વ્યક્તિ પરશરીરાનવકાંક્ષા પ્રત્યયા કિયા કરે છે. પ્રેમપ્રત્યયા અને દ્વેષપ્રત્યયાના ભેદથી પણ ક્રિયા એ પ્રકારની કહી છે. માયા લાલરૂપ રાગ જે ક્રિયાના કારણરૂપ હાય છે તે ક્રિયાને પ્રેમપ્રત્યયા ક્રિયા કહે છે, ક્રાધમાન રૂપ દેષ જે ક્રિયામાં કારણભૂત હાય છે તે ક્રિયાને દ્વેષપ્રત્યયા ક્રિયા કહે છે. પ્રેમપ્રત્યયા ક્રિયાના એ ભેદ કહ્યા છે-(૧) માયાપ્રત્યયા અને (૨) લાભપ્રત્યયા. દ્વેષપ્રત્યયા ક્રિયાના પણું નીચે પ્રમાણે એ ભેદ પડે છે-(૧) ક્રોષપ્રત્યયા અને (૨) માનપ્રત્યયા. તેમના અર્થ સરળ હાવાથી વધુ સ્પષ્ટતાની જરૂર નથી. ॥ સૂ૦૪ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૦૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ ગર્હીક દ્વિત્વ કા નિરૂપણ ઈત્યાદિ ।। ૫ ।। " दुबिहा गरिहा पण्णत्ता ગઈ એ પ્રકારની છે. પાપનું પ્રકાશન કરવું તેનું નામ ગાઁ છે. તે ગાઁના સિખિયકા અને પરિણિયેકા નામના એ ભેદ પડે છે. તથા દ્રવ્યંગ અને ભાવગહના ભેદથી પણ તેના બે પ્રકાર પડે છે. મિથ્યાદૃષ્ટિ જીવ દ્વારા જે ગર્યાં કરાય છે તે ગોંને દ્રવ્યગોં કહે છે. તથા ઉપયોગ રહિત સમ્યગૂષ્ટિ જીવ દ્વારા કરાતી ગાઁ પણ દ્રવ્યગાઁ જ છે. આ ગાઁ અપ્રધાન ગર્યું છે, કારણ કે દ્રવ્ય શબ્દ અપ્રધાન અથવાળા છે. કહ્યું પણ છે કે-“ [ન્ને ' ઇત્યાદિ ઉપયોગ યુક્ત સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા ગુરુની સમક્ષ જે પેાતાની ગોં થાય છે તેને ભાવગી કહે છે. "" આ રીતે ગીં ચાર પ્રકારની કહી છે. અથવા ગર્હણીયના ભેદથી તે ગર્હ અનેક પ્રકારની હોઇ શકે છે, પરન્તુ અહીં કરણની અપેક્ષાએ ગાઁ બે પ્રકારની કહી છે. “મળવા વેશે રૂ'' કોઈ સાધુ એવા પણ હાય છે કે જે મનથી ગોં કરે છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે— ભાવગોંમેં પ્રસન્નચન્દ્રરાજર્ષિ કા દ્રષ્ટાંત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ પ્રસન્નચન્દ્ર રાજર્ષિની જેમ કેાઇ સાધુ મનથી જ ગોં કરે છે, વચનથી કરતા નથી. ભાવગૉની અપેક્ષાએ પ્રસન્નચન્દ્ર રાષિનું દૃષ્ટાન્ત આ પ્રમાણે છે—જ ખૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં સેામચન્દ્ર નામના રાજા રાજ્ય કરતા હતા. તેના પુત્રનું નામ પ્રસન્નચન્દ્ર હતું. પ્રસન્નચન્દ્રને રાજ્ય સોંપીને સેામચન્દ્રે દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ એક વખત એવું બન્યું કે પ્રસન્નચન્દ્ર રાજાની રાણી તેના ( પ્રસન્નચન્દ્રના ) કેશ આળી રહી હતી, ત્યારે પ્રસન્નચન્દ્રે દર્પણુમાં પેાતાનું મુખ જોવા માંડયું. દર્પણમાં મુખનું પ્રતિષિખ નિરખતા તે રાજાએ પેાતાના મસ્તકપર એક સફેદ વાળ જોયા. સફેદ કેશને દેખતાંની સાથે જ તેનાં મનમાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા. ઉદાસ થયેલા રાજાને જોઇને રાણીએ પૂછ્યું-“ નાથ ! આપ ઉદાસ કેમ લાગેા !! આપને શેની ચિંતા પજવી રહી છે ? આપને ત્યાં સરસ અશન-પાનની કમીના નથી, તાંબૂલ (પાન) નાં ખીડાં તે આપની સમક્ષ સદા ઉપસ્થિતજ ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ રહે છે. વિવિધ રનોથી આપને ભંડાર ભરપૂર છે. ધનધાન્યથી આપણે દેશ પરિપૂર્ણ છે. આપને ત્યાં બધી પ્રકારની ઋદ્ધિસિદ્ધિ વિદ્યમાન છે. તેના પર આપનું અખંડ સામ્રાજ્ય છે આપના પ્રતાપરૂપી અનલ (અગ્નિ)થી સંતપ્ત થઈને શત્રુઓ એવા તે નાસી ગયાં છે કે ત્યાં જડતાં નથી. જાણે કે તેઓ દિગન્તાને આશ્રય લઈને છુપાઈ ગયાં છે. આપનું તેજ ઈન્દ્રના તેજની જેમ ચારે બાજુ ચમકી રહ્યું છે. પ્રતિદિન આપની રાજ્યલક્ષ્મી શુકલપક્ષના ચન્દ્રની જેમ વૃદ્ધિ પામતી જાય છે. જાણે કે તે રાજ્યલમી આપણા રાજમહેલના પ્રાંગણમાં શુકલપક્ષના ચન્દ્રની કલાની જેમ વૃદ્ધિ પામતી અખંડ કીડ કરી રહી છે. આટલી આટલી સુખ-સમૃદ્ધિ હોવા છતાં આપ શા કારણે ઉદાસ થઈ ગયા છે, તે જાણવાને હું ઘણી આતુર છું.” રાણીની આ પ્રકારની જિજ્ઞાસાને જાણીને પ્રસન્નચન્દ્ર રાજાએ તેને કહ્યું, “હે રાણી મૃત્યુને પૈગામ લઈને યમને દૂત આવી રહ્યો છે. થોડા જ સમયમાં શત્રુ આવી પહોંચશે, તેની સાથે મારે જરૂર જવું પડશે. તે કારણે આજ મારા મનમાં ઉદાસીનતા વ્યાપી ગઈ છે. ” રાજાની આ પ્રકારની વાત સાંભળીને રાણીએ કહ્યું-“નાથ ! આ આપ શું કહે છે ! આપને અહીંથી લઈ જવાને કણ સમર્થ છે? જે આપને અહીંથી લઈ જવાને કેઈ આવશે તે હું તેને મારી અનુપમ મુદ્રિકા અથવા સર્વસ્વ આપીને પણ તેના હાથમાંથી આપને મુક્ત કરાવીશ. તે આપે ચિંતા શા માટે કરવી જોઈએ !” રાણીની આ ભેળપણયુક્ત વાતે સાંભળીને રાજાએ તેને કહ્યું-“દેવી ! તમે ભેળાં અને સરળ સ્વભાવવાળાં છે, તેથી તમારા મુખમાંથી આ પ્રકારની વાત નીકળી રહી છે. શું મોતને રોકવાની કેઈમાં શક્તિ છે ખરી? શું અમૂલ્ય અદ્રિકાદિની ભેટ દ્વારા મતને રેકી શકાય છે ખરું જે એવી રીતે મતથી બચી શકાતું હેત તે જગતમાં કઈ પણ વ્યક્તિ મરત જ નહીં ! સર્વ સંપત્તિ અર્પણ કરવા છતાં તેને ટાળી શકાતું નથી, તેને રોકવાને કઈ સમર્થ નથી.” આ પ્રકારનું રાજાનું સત્યાર્થ કથન સાંભળીને રાણીએ કહ્યું-“નાથ !” કયાં છે એ યમદૂત ? મને બતાવે તે ખરાં ! ” શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પેાતાના મસ્તકમાંથી સફેદ વાળને ખેંચી કાઢી રાણીને તે ખતાવીને કહ્યું- મુગ્ધ ! દેખા, આ યમદૂત સફેદ કાશનું રૂપ લઈને મારા મસ્તક પર ચઢી બેઠા છે. તે સફેદ કેશ જ મને એવું સૂચન કરે છે કે હું રાજન્ ! તારૂ મૃત્યુ નજીક છે, હવે તા ચેત. · ધિક્કાર છે કે માથામાં સફેદ કેશ આવી જવાં છતાં પણ હું સંયમ અગીકાર કરી શકયા નથી. અમારા કુળમાં તે એવેા નિયમ ચાર્લ્સે આવે છે કે કેશ સફેદ થઈ જાય તે પહેલાં આત્મકલ્યાણુને નિમિત્તે રાજ્યલક્ષ્મીના પરિત્યાગ કરીને સયમ અને તપના નિભાવ દ્વારા આત્માની શુદ્ધિ કરવી. મારા પિતાએ પણ એ રીતને નિભાવી હતી. તેઓ પણ રાજ્યલક્ષ્મીને પરિત્યાગ કરીને પ્રત્રજિત થઈ ગયા હતા. ” આવીને તેએ આ રીતે તે રાજગૃહ નગરની એક પગને બન્ને હાથ આ પ્રમાણે વિચાર કરીને પ્રસન્નચંદ્ર રાજાએ ૫૦૦ પ્રધાનોને મેલાવ્યા. તેમની સાથે મ`ત્રણા કરીને પેાતાના છ માસના રાજકુમારને ગાદીએ બેસાડયા અને પાતે પ્રત્રજ્યા અ'ગીકાર કરીને ગ્રામાનુગામ વિહાર કરવા લાગ્યા. આ રીતે વિહાર કરતાં કરતાં થોડા વખતમાં તે બહારના નિર્જન વનમાં આવી પહોંચ્યા. ત્યાં આધારે, સૂર્યની તરફ મુખ કરીને ઊભા રહ્યા. ઊ'ચા કરીને સૂર્યની આતાપના લેવા લાગ્યા, આ રીતે ઊભાં શુભધ્યાનમાં લીન થઈ ગયા. હૃદયમાં અર્હત ભગવાનને વિરાજમાન કરીને તેમનું ધ્યાન ધરીને તેમણે કમરૂપી શત્રુએની સાથે લડાઈ શરૂ કરી. કાં કાં શસ્ત્રોથી તેમણે તે શત્રુઓના મુકામલેા કર્યું ? અંતના ધ્યાનને તેણે પેાતાના ટોપ બનાવ્યેા, આચાર્યાંના ધ્યાનને અખ્તર ખનાવ્યું, ઉપાધ્યાયના ધ્યાનને રથ અને સાધુના ધ્યાનને અસ્ર મનાવ્યાં. આ પ્રકારની યુદ્ધની સામગ્ર એથી સજ્જ થઇને તે કશત્રુઓની સાથે ઘણા જ ઉત્સાહપૂર્વક લડવા લાગ્યા. ઊભાં તેઓ આ પ્રમાણે જ્યારે તે ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના એ તેા તે માગે થઈને નીકળ્યા. તેમણે ત્યાં ધ્યાનમાં તલ્લીન થયેલા પ્રસન્નચંદ્ર રાષિને જોયા. તેમને જોઇને સુમુખે 'ખને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૦૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહ્યું-“ધન્ય છે આ મહાત્માને ! ધન્ય છે તેમના માતાપિતાને ધન્ય છે તેમની માતૃભૂમિને ! પિતાના દેવદુર્લભ રાજ્યવૈભવને પરિત્યાગ કરીને તથા પિતાની એક ચકી રાજ્યસત્તા તથા કુટુંબ પરિવારનો ત્યાગ કરીને આવી દુષ્કર તપસ્યાનું સેવન કરનાર આ રાજર્ષિને ધન્યવાદ ઘટે છે. ” સુમુખની આ પ્રકારની વાત સાંભળીને મુખે કહ્યું-“અરે આ મહાત્મા નથી પણ નરાધમ છે. પિતાને છ માસના બાળકને માથે રાજ્યને ભાર મૂકીને અને પિતાના છ માસના બાળકને મંત્રીઓને આશરે છેડીને સંયમ અને તપની આરાધના કરનાર આ રાજર્ષિ તે ધિક્કારને પાત્ર છે. છ માસના બાળકને માથે આવડી મોટી જવાબદારી નાખીને પિતાના જ હિતને વિચાર કરીને સંસાર ત્યાગ કરવામાં શી બુદ્ધિમાની રહેલી છે? તેણે રાજ્ય છેડતાં પહેલાં એ વિચાર કેમ ન કર્યો કે આ રાજકુમાર હજી બાળક છે. રાજ્યને ભાર વહન કરવાને તે સમર્થ નથી, આવા સુકુમાર બાળકને મંત્રીઓના હાથમાં સંપ તે યોગ્ય નથી. આ પ્રમાણે બીજાના જીવન સાથે ખેલ કરવા તેને ધનીતિ કેમ કહી શકાય ! બાલકની નિર્બળતા અને તેની અબુધતાને લાભ ઉઠાવીને આજે મંત્રીઓની બુદ્ધિ બગડી છે. તેઓ તેને મારી નાખીને રાજયને પચાવી પાડવા માગે છે. ” દુર્મુખના આ શબ્દ સાંભળી ધ્યાનમાંથી ખલિત થયેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ રૌદ્રધ્યાનથી યુક્ત થઈને કપિત હથિયારોને ગ્રહણ કરીને તે મંત્રીઓને મારી નાખવાને માટે ભાવસંગ્રામ કરવામાં લીન થઈ ગયા, બરાબર એ જ સમયે શ્રેણિક રાજા ત્યાં આવી પહોંચ્યા. તેમણે પ્રસન્નચંદ્ર રાજર્ષિને શુભ ધ્યાનમાં લીન થયેલા માનીને તેમને વંદણુ નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને ત્યાંથી તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ગયા. ત્યાં જઈને તેમણે મહાવીર પ્રભુને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–હે ભગવન્! પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે જેઓ અત્યારે ધ્યાનાવસ્થામાં લીન છે, તેઓ જે આ અવસ્થામાં જ કાળધર્મ પામી જાય, તે કઈ ગતિમાં જાય? શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ १०४ Page #120 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુએ મહારાજા શ્રેણિકને આ પ્રમાણે જવાબ આપ્યો-“હે. શ્રેણિક! આ અવસ્થામાં જ તેઓ કાળધર્મ પામી જાય, તો સાતમી પૃથ્વીમાં (નરકમાં) નારક રૂપે ઉત્પનન થઈ જાય.” મહાવીર પ્રભુના આ પ્રકારના કથનને સાંભળીને શ્રેણિક રાજાના મનમાં આ પ્રકારને વિચાર આવ્ય-“આ હું શું સાંભળી રહ્યો છું ! ધર્મની ધુરા રૂપ ક્રિયાને પાત્ર, વિષય અને વિકારોથી વિહીન થઈને તપ અને સંયમની આરાધના કરતાં, શુભ ધ્યાનમાં લીન એવા મહામુનિજનેની પણ આ પ્રકારની ગતિ થઈ શકતી હોય, તે અમારા જેવા રાજયલોલુપ, કામગરત, મહા આરંજા અને પરિગ્રહ સંપન્ન અને વિવિધ વિષયોની ચિંતામાં જ મગ્ન રહે. નારની તે વાત જ શી કરવી!” રૌદ્રધ્યાનને અધીન થઈને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કલ્પિતિ ખડગ, ભાલા, ધનુષ, તીર આદિની સહાયતાથી મંત્રીઓ સાથે ભાવસંગ્રામ ખેલવા માંડ. આ ભાવસંગ્રામમાં જ્યારે તેના સંકલ્પ વિકલ્પ કલ્પિત ખડગ, ભાલા, ધનુષ, બાણ આદિ સમસ્ત શસ્ત્રાસ્ત્રો કામ આવી ચુક્યાં, અને તેની પાસે એક પણ શસ્ત્ર બચ્યું નહી, ત્યારે તેમના મનમાં આ પ્રમાણે વિચાર આવ્ય-“મેં બધાં શત્રુઓને સંહાર કરી નાખે, હવે મારાં અસ્ત્રશસ્ત્રાદિ પણ ખલાસ થઈ ગયાં છે. હવે તે મંત્રીરૂપ એક જ શત્રુ બાકી રહ્યો છે, તે હાલમાં મારી સામે જ ઊભે છે. લાવ, તેને હું મારા મસ્તક પર રહેલા રાજમુગટ વડે ખતમ કરી નાખું ! ” આ પ્રકારની વિચારધારાથી યુક્ત થયેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મંત્રીને મારવાને માટે મુગટ ગ્રહણ કરવાને મસ્તક પર હાથ મૂક્યો, ત્યારે કુંચિત કેશવાળું મસ્તક હોવાને ખ્યાલ આવ્યો. પોતે જે રૌદ્રધ્યાનથી યુક્ત થયું હતું તેને માટે તેના દિલમાં પશ્ચાત્તાપ થવા લાગ્યા. એજ વખતે તેણે આત્મગહ કરવા માંડી. તે મનમાં ને મનમાં પિતાની જીતપર આ પ્રમાણે ફિટકાર વરસાવવા લાગે – અવિવેકની જાળમાં પડેલાં એવાં મારા અજ્ઞાની આત્માને ધિક્કાર છે ! હું અનાદિકાળથી જન્મ, જરા, મરણ, આધિ અને વ્યાધિરૂપ અગ્નિની જ્વાળાઓમાં જળી રહ્યો છું. રાગ દ્વેષરૂપ ઉગ્ર વિષયયુક્ત શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઝેરી સર્પોના અભેઢ જ્ઞાનરૂપ વિષથી હું પ્રત્યેક ગતિમાં મૂર્જિત થયે! છું. મારા આત્માને કાઈ પણ પ્રદેશ એવા નથી કે જે જ્ઞાનાવરણીય આદિ કમ રજૂ વડે કસીને બાંધ્યા ન હેાય. હૅવે સ'સારના ભયથી વ્યાકુળ થઈને હું સકળ કલ્યાણધારક, ભવજલધિતારક, સકળ દુઃખદ્વારક, સિદ્ધપદાયક, અને શિવસુખ વિધાયક સયમરૂપ મહેલની છત્રછાયામાં આવી પહોંચ્યા છુ. તા એવી સ્થિતિમાં, ચારિત્રમેહનીય ક્રમના ઉડ્ડયથી આ વિકલ્પાને આધીન થઈને મેં જે ચારિત્રની આરાધનામાંથી પરાંગસુખ વાની ક્રિયા કરી છે તે મારા દ્વારા એક ભયકર અપરાધ થઈ ગયા છે, તેને લીધે મારા આત્માની શુદ્ધિમાં મેટા અવરોધ ઊભા થયા છે તેના પ્રથમ પગથિયારૂપ પ્રાણાતિપાત વિરમણુ વ્રતનું તેના દ્વારા ખંડન ( ધ્વંસ ) થઈ ગયું છે. મે અજ્ઞાનીએ આ કેવા મહા અનથ કરી નાખ્યા છે !” આ પ્રમાણે આત્મગૌં રૂપ શુભ ધ્યાનાધ્યવસાય દ્વારા તે પ્રસન્નચંદ્રરાજર્ષિએ પાપના ચક્કરમાં પડેલા પોતાના આત્માની નિંદા કરતાં કરતાં મન દ્વારા જ પૂર્ણાંકમા ક્ષય કરી નાખ્યા. જ્યારે તે પ્રસન્નચંદ્રરાજર્ષિ આ પ્રકારે આત્મગહીં કરવામાં મગ્ન થયેલા હતા ત્યારે શ્રેણિક રાજાએ મહાવીર પ્રભુને ફરીથી એજ પ્રશ્ન કર્યાં, “ હું ભગવન્ ! અત્યારે જ જો તે રાષિ કાળધર્મ પામી જાય, તેા કઈ ગતિમાં જાય ? ” મહાવીર પ્રભુએ કહ્યું- હે રાજન્ ! જો તેઓ અત્યારે જ કાળધમ પામી જાય, તે સર્વાસિદ્ધને પાત્ર બની શકે છે. ” ત્યારે શ્રેણિક રાજાએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું–“ હે આપે પહેલાં તેને સાતમી નરકને પાત્ર કહ્યો હતા હવે આપ તેને સર્વોસિદ્ધને પાત્ર કહેા છે, તેા આપના આ જવાખનું કારણ શું છે ? ” ત્યારે મહાવીર પ્રભુએ પૂર્વ આશયના અને વમાન આશયના સમસ્ત ભેદભાવ તેને સમજાન્યે!. ખરાખર એજ સમયે પ્રસન્નચદ્ર રાજર્ષિ પાસે દુંદુભિનાદ થવા લાગ્યા. દેવાએ એકત્ર થઈને તેમના જય પેાકારવા માંડયા. તે દુંદુભિનાદ તથા જયનાદ સાંભળીને રાજા શ્રેણિકે મહાવીર પ્રભુને પૂછ્યું- હે ભગવન્ ! આ દુઃ ભગવન્ ! શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૦ ૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભિનાદ તથા દેવે દ્વારા જયનાદ કેમ થઈ રહ્યો છે?” ત્યારે મહાવીર પ્રભુએ તેમને આ પ્રમાણે જવાબ આપ્યો-“ હે શ્રેણિક ! શુભધ્યાનયુક્ત પ્રસનચંદ્ર રાજર્ષિના પશ્ચાત્તાપની આગમાં સમસ્ત કર્મરૂપી ઈધન બળીને ખાખ થઈ જવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે તેથી સુરાસુર મળીને તેને મહિમા પ્રકટ કરી રહ્યા છે. આ પ્રકારનું પ્રસન્નચંદ્ર રાજષિનું દૃષ્ટાન્ત ભાવગહનું પ્રતિપાદન કરવાને માટે અહીં આપવામાં આવ્યું છે. દ્રવ્યગહમેં અંગારમદકાચાર્ય કા દ્રષ્ટાંત તથા “ ના રિહરુ” કઈ કઈ મુનિ કેવળ વચન દ્વારા જ ગહ કરે છે. અહીં “વા” શબ્દ વિકલ૫ાર્થક અથવા અવધારણાર્થક છે કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ કઈ મુનિ માત્ર વચનથી જ નહીં કરે છે, મનથી ગહ કરતા નથી. વચન દ્વારા ગહનું પ્રતિપાદન કરવા માટે અંગારમર્દનાચાર્યનું દષ્ટાન્ત અહીં આપવામાં આવ્યું છે– વસંતપુર નામે નગર હતું, ત્યાં જિતશત્રુ નામને રાજા હતા. તે બાર તેને આરાધક અને તીર્થંકરના શાસનને પ્રભાવક હતિ. સદેરક મુહપત્તી ધારણ કરીને તે બને સમયમાં આવશ્યક કાર્ય (પ્રતિક્રમણ) કરતો હતો. તે રાજાએ એક રાત્રે એવું સ્વપ્ર દેખ્યું કે પાંચસે હાથીઓના સમૂહથી વીંટ ળાયેલો એ એક ભુંડ મારા નગરમાં આવ્યું છે. આ પ્રકારનું સ્વમ આવ્યા બાદ જ્યારે તેની નિદ્રાને ભંગ થયો ત્યારે તે આ સ્વમ બાબત વિચાર કરવા લાગ્યા. હવે એવું બન્યું કે એક રુદ્રદેવ નામના આચાર્ય પિતાના ૫૦૦ શિષ્યોના સમૂહ સાથે એજ દિવસે વિહાર કરતાં કરતાં એજ નગરમાં આવી પહોંચ્યા. શુભ ગ્રહોથી યુક્ત શનિની જેમ, કલ્પવૃક્ષેથી યુક્ત એક એરંડાની જેમ, અને હંસના સમૂહથી ઘેરાયેલા બગલાને જે પ્રકારની દૃષ્ટિથી જોવામાં આવે છે તે પ્રકારની દૃષ્ટિથી જિતશત્રુએ રુદ્રદેવ આચાર્યને જોયા. દેખતાં જ તેમણે અદ્ભુત્થાન, વન્દનાદિ દ્વારા તેમને સત્કાર કર્યો. માળીની રજા લઈને રુદ્રદેવાચાર્ય પિતાના ૫૦૦ શિષ્યો સાથે વસંતપુર નગરના એક ઉદ્યાનમાં પધાર્યા. રાજાએ વિચાર કર્યો કે આ મંડળીમાં સ્વમમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ રિયોજાયેલ ભુંડ જેવા મુનિ કેણ છે તે મારે શોધી કાઢવું જોઈએ. આ કસોટી કરવા માટે રાજાએ તે આશ્રયસ્થાનરૂપ ઉદ્યાનની આસપાસ, છૂપી રીતે પિતાના અનુચરે દ્વારા ચૂર્ણિતાંગાર (ચઠીને ભૂક) ફેલાવી દીધે, અને પિતે એટલામાં જ કેઈ સ્થાને છુપાઈ ગયે. રાત્રે તેણે જોયું કે કોઈ એક મુનિ લઘુશંકા કરવા માટે રજોહરણથી ભૂમિની પ્રમાર્જના કરતાં કરતાં પરિઝાપન ભૂમિમાં આવ્યા. પરિછાપન ભૂમિની પ્રાર્થના કરીને તેમણે જે તે ભૂમિપર પગ મૂક્યો કે તુરત જ ચરણના સ્પર્શથી તે અંગારચૂર્ણમાંથી મમરદવનિ ઉઠે. તેથી મુનિએ માન્યું કે અહીં મકેડાઆદિ ત્રીન્દ્રિય છે અનેક રાશિરૂપે રહેલા છે, અને તે કારણે મારા ચરણના સ્પર્શથી તેમને પીડા પહોંચવાને કારણે આ મર્મર ધ્વની થયેલ છે. તેથી જીવોની વિરાધનાની શંકાથી મિથ્યા દુષ્કૃત દઈને (પિતાની આ દુષ્કૃત મિથ્યા છે એવું કહીને-આ રીતે પોતાના પાપકૃત્યની ગહ કરીને) કાયિકી ક્રિયાની પરિ. છાપના કર્યા વિના જ તેઓ ત્યાંથી પાછા ફરી ગયા. એ જ પ્રમાણે પ્રત્યેક મુનિ કાયિકી ક્રિયાની પરિઝાપનાને માટે બહાર નીકળ્યાં પણ પરિષ્ઠાપના ભૂમિમાં જતાં જ ઉપર્યુક્ત અનુભવ થવાથી તેઓ પરિષ્ઠાપના ( પરઠવાની ક્રિયા) કર્યા વિના જ પાછાં ફરી ગયા. ત્યારબાદ રુદ્રદેવાચાર્ય પોતે કાયિકી ક્રિયાની પરિઝાપના કરવા બહાર આવ્યા. તેઓ ઘણી શીવ્ર ગતિથી પરિઝાપના ભૂમિમાં પહોંચ્યા. ત્યાં ચરણને સ્પર્શ થવાથી મર્મર દવનિ થવા છતાં પણ તેમણે કઈ પ્રાયશ્ચિત્ત ન કર્યું. કેવળ વચનથી “મારું કૃત્ય મિશ્યા હો , એવું બેલીને, કાયિકી ક્રિયાને લઘુશંકા કરીને પરઠીને તેઓ ત્યાંથી પાછા ફર્યા. રાજાએ તેમનું આ કાર્ય પિતાની નજરે નજર જોઈને જાણી લીધું કે રુદ્ધદેવા. ચાય જ મદૃષ્ટ ભુંડ છે. તે દિવસથી તે અત્યાચાર્યનું “અંગારમર્દનાચાર્ય નામ પડી ગયું. અથવા “મના મજે” આ પ્રકારનો સૂત્રપાઠ જે કરવામાં આવે. તે અહીં સંભાવનાથક “વ” શબ્દને પાઠ કરવાથી એ અર્થ થાય છે કે અર્થાત્ કેલસા મર્દન કરનાર “કેઈક મુનિ મનથી નહીં કરે છે, કેઈક મુનિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૦૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ વચનથી ગર્હ કરે છે, એવુ' સંભવિત હાઇ શકે‘છે. ” અથવા કાઇક મુનિ વચન માત્રથી જ ગર્હ કરતા નથી પણ મનથી પણ ગર્હો કરે છે. તથા કાઈ મુનિ કેવળ મનથી જ ગાઁ કરતા નથી, પરન્તુ વચનથી પણ ગાઁ કરે છે. આ રીતે કાઇ કાઈ મુનિ બન્ને પ્રકારે ગો કરે છે. હવે અન્ય રીતે પણુ ગાઁના બે ભેદ ખતાવવામાં આવે છે- વા ઇત્યાદ્વિ–અથવા ગાઁના નીચે પ્રમાણે બે પ્રકાર છે–(૧) કાઇ ઢીકાળ પર્યન્ત ગોં કરે છે (૨) કાઈ હસ્વાદ્ધાની ટૂંકા કાળની ગર્તા કરે છે. કેટલાક સાધુએ દીર્ઘકાળ સુધી જીવન પન્ત ગહણીયની ( પાપની ) ગર્હા કર્યાં કરે છે. દ્વી તા અને હસ્વતા એ અન્તે આપેક્ષિક છે. તેથી દ્વીતાનું બીજી રીતે પણ પ્રતિ પાદન કરી શકાય છે. જેમકે એક માસની અપેક્ષાએ એ માસ આદિ સમય દીર્ઘ ગણાય છે. આ રીતે કાઇક સાધુ અલ્પકાળ સુધી ગણીયની (પાપની) ગાઁ કરે છે. અથવા દ્વીધ કાળ પર્યન્ત પાપની ગોં કરે છે, અલ્પકાળ પર્યન્ત પાપની ગણૅ કરતા નથી. ત્યારે કાઇ સાધુ એવા હાય છે કે અલ્પકાળ પન્ત પાપની ગોં કરે છે, દી કાળ પન્ત કરતા નથી. અથવા કાઈક સાધુ એવાં પણ હાય છે કે તે એ પ્રકારના કાળભેઢાથી ગર્હણીય પદાર્થમાં વિવિધતા હોવાથી ગહણીયની નો કરે છે. અથવાકેાઇ હસ્વકાળને દીર્ઘકાળ માનીને અને કાઇ દીકાળને હાકાળ માનીને તેની જ ગોં કરે છે. જેમકે વિરહથી આકુળ વ્યાકુળ થયેલ ચક્રવાક પક્ષિ રાત્રિની ગર્હા કરે છે. તેને એવુ' લાગે છે કે આ રાત્રિ ઘણી લાંબી છે–તે હજીપૂરી જ થતી નથી ” ત્રાપક્ષી દિવસે દેખી શકતું નથી, તેથી દિવસે તે ખારાકની શેાધમાં નીકળી શકતું નથી, દિવસે અભૂક્ષિત ( ભૂખ્યું ) વડ દિવસની ગાઁ કરે છે કે “ આ દિવસ ઘણે! લાંખે છે, હજી પૂરા જ થતે! નથી! ” એજ રીતે આધિવ્યાધિથી વ્યાકુળ મનેલ પુરુષ રાત્રિ અને દિવસરૂપ અને કાળની ગોં કરે છે, તેમને રાત્રિદિવસ લાંબા લાગે છે. શાતાવેદનીયના ઉદયથી ગર્વિષ્ઠ થયેલા જીવને રાત્રિદિવસ ટૂંકા લાગે છે, તેથી તે તેની ગાઁ કરે છે. 66 ,, પ્રત્યાખ્યાનકી દ્વિવિધતા કા નિરૂપણ જે ગહુણીય કામ થઇ ગયું હાય છે તના ગહો થાય છે. આ રીતે ભૂતકાલિન કાર્યને નિંદનીય અનુલક્ષીને ગર્હ થાય છે. જે ગડુ ણીય ( પાપ ) કમ ભવિષ્યકાલમાં થવાનું હાય છે, તેને શકવાને નિમિત્તે પ્રત્યાખ્યાન થાય છે. કહ્યું પણ છે કે અર્ડ્સ નિવૃમિ ” ઇત્યાદિ. હવેના સૂત્રમાં એ પ્રત્યાખ્યાનની દ્વિવિધતાનું સૂત્રકાર પ્રતિપાદન કરે છે. ! સૂ. પા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૦૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ સુવિ vજણાળે વળ” ઈત્યાદિ ૬ પ્રત્યાખ્યાન બે પ્રકારનાં કહ્યાં છે. કોઈ કઈ છે મનથી પ્રત્યાખ્યાન કરે છે અને કઈ કઈ જ વચનથી પ્રત્યાખ્યાન કરે છે. ત્યાગ કરવા ગ્ય વસ્તુના પચ્ચખાણ કરવા–ગુરુની સાક્ષી પૂર્વક તેની નિવૃત્તિનું કથન કરવું. તે વસ્તુના ભક્ષણ આદિને ત્યાગ કરે, તેનું નામ પ્રત્યાખ્યાન છે. અથવા–પ્રમાદને ત્યાગ કરીને પિતાની ઈચ્છાથી પ્રવૃત્તિને અમુક સમય પર્યન્ત ગુરુની સમક્ષ ત્યાગ જાહેર કરે તેનું નામ પણ પ્રત્યાખ્યાન છે. જેમકે કન્દમૂળ શિવાયની વસ્તુ અમુક સમય પર્યન્ત ત્યાગ કરવાની જે પ્રતિજ્ઞા કરવી તેનું નામ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકાર કહ્યા છે. મિથ્યાદૃષ્ટિ જીવના જે પ્રત્યાખ્યાન હોય છે તે દ્રવ્યપ્રત્યા. ખ્યાન હોય છે અથવા-અનુપયુક્ત સમ્યગ્દષ્ટિના જે પ્રત્યાખ્યાન હોય છે, તે પણું દ્રવ્યપ્રત્યાખ્યાન હોય છે જેમકે નીચે જેવું દૃષ્ટાંત આપ્યું છે તે રાજ. કુમારીના પ્રત્યાખ્યાન, ભાવપ્રત્યાખ્યાન તે ઉપયુક્ત સમ્યગ્દષ્ટિ જીવના જ હોય છે. જો કે તે દેશ, સર્વ, મૂલગુણ અને ઉત્તરસુણના ભેદથી અનેક પ્રકારના હોય છે, છતાં પણ કારણના ભેદથી તેના બે પ્રકાર કહ્યાં છે. કેઈ મનથી પ્રાણાતિપાતને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે, કોઈ વચનથી પ્રાણાતિપાતને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે. બાકીનું સમસ્ત કથન પહેલાંની જેમ જ (ગહની જેમ જ) પ્રતિપાદિત થવું જોઈએ. દ્રવ્ય પ્રત્યાખ્યાનમેં રાજપુત્રીકા દ્રષ્ટાંત દ્રવ્ય પ્રત્યાખ્યાનમાં રાજપુત્રીનું દષ્ટાન્ત– કોઈ રાજાએ પિતાની કુંવરીના લગ્ન કર્યા. અમુક સમય પછી તેના પતિનું અવસાન થયું, તેથી તેને પિતા તેને પિતાને ઘેર તેડી લાવ્યું. તેણે તેને આ પ્રમાણે શિખામણ આપી-“બેટી ! આનંદપૂર્વક રહે અને ધર્માચર ણમાં તું તારે સમય વ્યતીત કર ” પિતાની સલાહ પ્રમાણે તે ધર્માચરણ પૂર્વક શાન્તિથી રહેવા લાગી. તે પાખંડીઓને દાન દેતી હતી. એક વખત વર્ષાકાળને સમય આવી પહોંચતાં તેને એ વિચાર આવ્યું કે આ માસાને કાળ તે ધર્મ કરવા માટેનો કાળ છે, મારે આ કાળ દરમિયાન માંસ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૧૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ ખાવું જોઈએ નહીં. આ વિચાર કરીને તેણે માંસાહારના પ્રત્યાખ્યાન કર્યા. જ્યારે વર્ષાકાળ સમાપ્ત થઈ ગયે ત્યારે પ્રત્યાખ્યાનને સમય પણ પૂરે થઈ જવાથી તેણે પોતાના સેવકે પાસે અનેક જાતના જીની હત્યા કરાવીને વિવિધ પ્રકારની વાનગીઓની સાથે સાથે માંસ પણ રંધાવ્યું. નેકરેએ આ વિવિધ પ્રકારનું ભોજન તેની પાસે લાવીને મૂકી દીધું, જે કઈ અભ્યાગત ત્યાં આવતે, તેને તે મનપસંદ વસ્તુ આપતી હતી. હવે એવું બન્યું કે માસખમણના પારણે નિમિત્તે કોઈ એક તપોધન અણગાર ગોચરી કરવા નીકળ્યા હતા, તેઓ તે રાજકુમારી પાસે આવી પહોંચ્યા. રાજકુમારીએ તેમને વિનંતિ કરી કે આ માંસને આપ ગ્રહણ કરે. સાધુએ જવાબ આપે-મુનિજનોને માંસ ક૫તું નથી, અમારે માટે માંસાહારને નિષેધ છે.” રાજકુંવરીએ કહ્યું મુનિરાજ ચોમાસુ પૂરું થઈ ગયું છે, હવે તે તે આપને જરૂર કલ્પી શકે.” સુનિએ જવાબ આપે-“માંસ નિવૃત્તિને માટે તે અમારે સદા વર્ષાકાળ જ છે.” આ પ્રમાણે કહીને તેમણે તેને ધર્મકથા સંભળાવી, જેમાં તેમણે માંસના દેનું વર્ણન કર્યું. “પંવિંચિવમૂર્વ મંતં સુષમગુરૂવીમરછું” તેમણે બતાવ્યું કે માંસ પંચેન્દ્રિય જીવના વધથી ઉત્પન્ન થાય છે, તે દુગધયુક્ત હોય છે. અપવિત્ર હોય છે અને બીભત્સ હોય છે” ઈત્યાદિ. અન્યત્ર પણ એવું જ કહ્યું છે કે “અનુમન્ત” ઈત્યાદિ. મુનિને આ પ્રકારને ઉપદેશ સાંભળી પ્રતિબંધિત થયેલી તે રાજકુંવરીએ દીક્ષા ગ્રહણ કરી. તે રાજકુંવરી દ્વારા પહેલાં દ્રવ્યપ્રત્યાખ્યાન અને પાછળથી ભાવપ્રત્યાખ્યાન થયાં. બીજી રીતે પણ પ્રત્યાખ્યાનમાં દ્વિવિધતા છે, જે “મહા ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા તે પ્રકટ કરવામાં આવી છે. તેમાં કાળની અપેક્ષાએ દીર્ઘતા અને સ્વતાનું કથન ગહ સૂત્રમાં કહ્યા અનુસાર સમજવું. છે સૂ. ૬ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન જ્ઞાન ક્રિયા પૂર્વક કરને પર મોક્ષ સાધક હોને કા નિરૂપણ પ્રત્યાખ્યાન આદિ જ્ઞાનપૂર્વક કરવામાં આવે તે જ મેાક્ષના સાધક અને છે. એજ વાતને પુષ્ટ કરવાને માટે સૂત્રકાર કહે છે કે કિં ટાળેવિંગળવારે સંન્ને ” ઇત્યાદિ ॥ ૭ ! ટીકા”—એ સ્થાનાથી યુકત અણુગાર જ અનાદિ (આદિ રહિત), અનન્ત, ( સામાન્ય જીવની અપેક્ષાએ અન્ત રહિત ) દીર્ઘકાલિન (સામાન્ય જીવની અપે ક્ષાએ) અથવા લાંબા પથવાળા આ ચાતુરન્તસ’સાર કાન્તારને (૧) વિદ્યા-જ્ઞાન અને (૨) ચરણ-ચારિત્ર વડે એળંગી શકે છે, આ બે સ્થાનની આરાધનાથી જ સ'સારને તરી શકાય છે. ,, સાધુ ઘરરહિત હૈાય છે, તેથી તેને અણુગાર કહ્યો છે. સંસારની કઈ પ્રાર'ભાવસ્થા નથી, તેથી તેને અનાદ્વિ કહ્યો છે, “ अवदग्र અવગ એટલે પન્ત. આ પન્તના-અન્તને જેમાં અભાવ છે તેને અનવદગ્ર કહે છે. સામાન્ય જીવની અપેક્ષાએ જ સંસારને અન્તરહિત કહ્યો છે. અદ્ધા' એટલે કાળ, આ સ`સારના કાળ દીર્ઘ (લાંબે ) હોવાથી તેને દીર્થોદ્ધાવાળા (દીર્ઘકાલિન ) કહ્યો છે. અથવા “અહા” ની છાયા ધ્વા” પણ થાય છે. આ રીતેવિચારવામાં આવે તે! જેમાં લાંબે માર્ગ છે તેનું નામ દીર્ઘાઘ્ન (લાંબા માર્ગવાળા ) છે, સસારના માર્ગ પણ એવા જ હાવાથી તેને માટે આ વિશેષણ વપરાયું છે. આ સ‘સારના નરકારૂપ ચાર વિભાગ છે. અન્ત ” એટલે ‘વિભાગ’, જેના ચાર વિભાગ છે એવા સંસારને ચતુરન્ત સ'સાર કહ્યો છે. અહીં એવું ખતાવવામાં આવ્યું છે કે જ્ઞાન અને ચારિત્ર, એ બન્નેની આરાધના દ્વારા જ (( આ સ`સાર રૂપી કાનનને પાર કરી શકાય છે. એકલા જ્ઞાનની આરાધનાથી અથવા એકલા ચારિત્રની આરાધનાથી એ વાત સંભવી શકતી નથી. બન્ને સ્થાનાના મેળમાં જ એ વાત સ'ભવી શકે છે-અન્નના મેળ જ સ'સાર કાન્તારને તરાવવામાં કારણભૂત બને છે, એમ સમજવું, કારણ કે આ એમાંના પ્રત્યેકમાં પણ ઐહિકકાચના પ્રત્યે પણ કારણતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ શંકા–જ્ઞાનચારિત્રને સામાન્યતઃ એક્ષપ્રાપ્તિના કારણરૂપ બતાવ્યાં છે, તેથી મોક્ષપ્રાપ્તિમાં પ્રધાન કારણ તે જ્ઞાનને જ માનવું જોઈએ, ચારિત્રરૂપ ક્રિયાને પ્રાધાન્ય મળવું જોઈએ નહીં. (૨) અથવા એકલા જ્ઞાનને જ મે ક્ષ. પ્રાપ્તિના કારણભૂત ગણવું જોઈએ-ચારિત્રરૂપ કિયાને કારણભૂત ગણવા જોઈએ નહીં. જેમ જ્ઞાનનું ફળ કિયા છે, એજ પ્રમાણે ક્રિયા બાદ જે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે પણ જ્ઞાનના ફળરૂપ જ હોય છે, તેથી જ્ઞાનને જ મેક્ષનું કારણ માનવું જોઈએ. વળી બેધકાળમાં પણ જે પરિ છેદાત્મક પદાર્થ જ્ઞાન થાય છે તેનું કારણ પણ જ્ઞાન જ હોય છે. પરિછેદના અનન્તર (પશ્ચાત ) જે રાગાદિકેને નિગ્રહ (જીતવાનું) થાય છે, તેનું કારણ પણ જ્ઞાન જ છે. જેવી રીતે માટી ઘડાની રચનામાં કારણભૂત બને છે, એજ માટી તે ઘડાની રચના પહેલાં જે પિંડ, શિવિર, (માટીમાંથી બનાવવામાં આવતે થાળીના જે આકાર વિશેષ), કેશ અને કુશૂલાદિકની રચનામાં પણ કારણભૂત હોય છે, એ જ પ્રમાણે જ્ઞાનમોક્ષને માટે કારણભૂત હોય તે વચગાળાના ય પરિચ્છેદનું અને રાગાદિકેને નિગ્રહનું કારણ હોવું જ જોઈએ. વળી મંત્રના અનુસરણ માત્રથી વિષ ઉતરી જવારૂપ ફળ તથા આકાશગમન આદિ રૂપ અનેક પ્રકારનાં કાર્ય જે જોવામાં આવે છે, તે જ્ઞાનમાત્રના ફલસ્વરૂપ જ હોય છે. તે એ જ્ઞાનનું જેવું લૌકિક ફળ પ્રતીત થાય છે એવું જ લકત્તર-મોક્ષ પ્રાપ્તિરૂપ અદષ્ટ ફળ પણ હોવું જ જોઈએ, તેને પણ જ્ઞાનના ફળસ્વરૂપ માનવામાં શું વાંધે છે? ઉત્તર-“જ્ઞાન જ પ્રધાન છે, જ્ઞાન જ એક કારણ છે-કિયા કારણ નથી.” આ પ્રકારનું કથન યુક્તિયુક્ત નથી, કારણ કે જ્ઞાનથી ક્રિયા થાય છે અને ક્રિયાથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે, તેથી બનેમાં કારણતા માનવી જોઈએ. જે જ્ઞાનમાત્રને કારણે માનવામાં આવે, તે જ્ઞાનના ફલરૂપ ક્રિયા છે એવું માનવું વ્યર્થ બની જશે. આપના મત પ્રમાણે તે ક્રિયા રહિત જ્ઞાનમાત્ર જ પિતાના કાર્યને સિદ્ધ કરી દેશે, પરંતુ એવું બનતું નથી. કારણ કે કારણરૂપે કિયાને સ્વીકાર કરવામાં આવે છે, મોક્ષપ્રાપ્તિમાં ચારિત્રાત્પાદન દ્વારા જ્ઞાન ઉપકાર હોય છે, જ્ઞાનથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને ચારિત્ર વડે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી મોક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ કારણભૂત તે ક્રિયા જ છે, અને ક્રિયામાં જ્ઞાન કારણભૂત છે. તેથી મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન પરમ્પરારૂપે કારણભૂત બને છે. સાક્ષાત રૂપે તો કિયા જ કારણભૂત બને છે. આ રીતે કિયા જ પ્રધાનતર કારસિદ્ધ થાય છે, તેથી ક્રિયામાં અપ્રધાનતા અને અકારણતા ઘટાડી શકાતાં નથી. જે જ્ઞાન અને ક્રિયા, એ બન્નેને મિક્ષપ્રાપ્તિમાં એક સાથે ઉપકારક માનવામાં આવે તે પણ ક્રિયામાં પ્રધાનતા અને કારણુતાનું પ્રતિપાદન કરી શકાય છે. આ રીતે કિયામાં અપ્રધાનતા અને અકારણતા સંભવિત હતાં નથી. શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૧૧ ૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ જે લેકે ક્રિયામાં કારણુતાના સ્વીકાર કરતાં નથી, તેઓ એવી દલીલ કરે છે કે “ ક્રિયા મેાક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ કારણુભૂત હાવાથી અન્ત્યકારણરૂપ છે, તથા જ્ઞાન પરમ્પરા કારણરૂપ હોવાથી અનન્ય કારણરૂપ છે. ” પરંતુ આ રીતે અન્ત્યને કારણરૂપ ન માનતાં અનન્ત્યને કારણરૂપ માનવુ' તે નિર્મૂળ અને શાસ્ત્રવિરૂદ્ધનું છે, તેથી જ સૂત્રમાં विज्जाए चेव चरणेण चेव " આ કથન દ્વારા ચરણમાં ( ક્રિયામાં ) અન્ત્યકારણુતાના સ્વીકાર થયા છે. આ ક્થ નથી તે વાતનું પ્રતિપાદન થઈ જાય છે કે જ્ઞાનનું ફૂલ જે ક્રિયા છે, તેથી જ્ઞાનમાત્રમાં કરણતા છે. "C વળી એવુ' જે કહેવામાં આવ્યું છે કે “ મેાધકાળમાં પણ જે જ્ઞેય ( પદાર્થ ) ના પરિચ્છેદ ( જ્ઞાન ) થાય છે, તેનું કારણુ જ્ઞાન જ છે. તેથી જ્ઞાન જ મેક્ષિપ્રાપ્તિમાં કારણભૂત છે, ક્રિયા કારણભૂત નથી. ” આ વાત પણ બરાબર નથી. કારણ કે જ્ઞેય ( પદ્મા`) ના જે પરિચ્છેદ ( જ્ઞાન ) થાય છે તે સ્વય' જ્ઞાનરૂપ જ હોય છે તથા રાગાદિકાના જે નિગ્રહ થાય છે તે સંયમ રૂપ ક્રિયા સ્વરૂપ જ હાય છે. તે ક્રિયા જ્ઞેયપરિચ્છેદજન્ય હાય છે એવુ અમે માનીએ છીએ. તેથી એ માનવુ' જ જોઇએ કે જ્ઞેયપરિચ્છેદ્યરૂપ જ્ઞાનથી સયમ રૂપ કિયા થાય છે. આ સયમરૂપ ક્રિયા મેાક્ષપ્રાપ્તિમાં કારણરૂપ છે, ત્યારે એવા વિચાર ઉત્પન્ન થાય છે કે શું મેાક્ષ જ્ઞાનના ફલરૂપ છે? કે ક્રિયાના ફલરૂપ છે ? કે તે બન્નેના કુલરૂપ છે ? જો એમ માનવામાં આવે કે મેાક્ષ જ્ઞાનના કુલરૂપ જ છે, તા એ વાત ખરાખર લાગતી નથી કારણ કે માક્ષ ક્રિયાના ફલરૂપ હાય છે. જો તે સયમરૂપ ક્રિયાના ફલરૂપ ન હોય અને માત્ર જ્ઞાનના જ ફૂલરૂપ હોય તે એ વાત પણ સંગત લાગતી નથી, કારણ કે જે મેક્ષ ક્રિયાના પણ ફલરૂપ છે તેને માત્ર જ્ઞાનના જ ફલરૂપ કેવી રીતે માની શકાય ? વળી મેાક્ષ કેવળ ક્રિયાના કુલરૂપ જ છે એ વાત પણ સંગત લાગતી નથી કારણ કે ક્રિયામાત્ર ઉન્મત્ત નીવડી શકે છે. તેથી ક્રિયાની જેમ વ્યૂ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ એ વાત જ સ્વીકારવી પડશે કે તે જ્ઞાનસહિત ક્રિયાનું તે ફલ છે. ભલે ક્રિયા જ્ઞાનની સાથે સાથે જ રહેતી હોય અથવા ભલે જ્ઞાનની અનુગામી હોય, પરંતુ એ વાત તે નિશ્ચિત છે કે જ્ઞાનસહભાવિની અથવા જ્ઞાનપૂવિકા સંયમક્રિયા જ મેક્ષપ્રાપ્તિમાં કારણભૂત બને છે. માત્ર ક્રિથા જ મેક્ષનું કારણ બનતી નથી, અને માત્ર જ્ઞાન જ મોક્ષનું કારણ બનતું નથી, એમ સમજવું જોઈએ. શંકા–આ૫ના કહ્યા પ્રમાણે તે જ્ઞાન અને ક્રિયામાં–તે પ્રત્યેકમાં મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ બનવાને અભાવ છે-તે બનેના મેળમાં જ સાધનતાનો સદ્દભાવ છે, તે એ વાત કેવી રીતે સંભવિત છે? જેમ રેતીના કણમાં તેલ હેતું નથી, તે તેના સમુદાયમાં પણ તેલ સંભવી શકતું નથી એજ પ્રમાણે જે સ્વતંત્ર જ્ઞાનમાં અથવા સ્વતંત્ર ક્રિયામાં મોક્ષ પ્રાપ્તિ કરાવવાની કારણુતા નથી, તે બનેના સમુદાયમાં તે કારણતા કેવી રીતે સંભવી શકે છે? ઉત્તર–એવી વાતને એકાન્તરૂપે સ્વીકારવામાં આવતી નથી. ઘડાદિ પદાર્થો માટી, દંડ, ચક અને ચીવર આ ચાર સાધને માંના પ્રત્યેક સાધનો દ્વારા બની શકતા નથી. એટલે શું તેમના સમુદાય દ્વારા પણ બની શકતા નથી? આપણે તેમને તે સાધનના સમુદાય દ્વારા તે અવશ્ય નિર્માણ થતાં જઈએ છીએ. એજ પ્રમાણે આપે અહીં પણ એ વાત સ્વીકારવી જ જોઈએ કે અદષ્ટ મોક્ષની પ્રાપ્તિ જીવને જ્ઞાનક્રિયાના સમુદાયથી થઈ શકે છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે બીજું દષ્ટાન્ત લઈએ. કેઈ માણસને તરતાં આવડે છે, પરંતુ તે પાણીના પ્રવાહમાં પડીને હાથપગ હલાવવાનું જ બંધ કરે તે તે જેમ પાણીમાં તણાઈ જાય છે, એજ પ્રમાણે જ્ઞાની જીવ પણ જે ચારિત્રરૂપ ક્રિયા કરતો નથી-સંયમથી વિહીન જ રહે છે–તે તે પણ પ્રમાદ તવાળી આ સંસારરૂપ નદીના પ્રવાહમાં તણાયા જ કરે છે, એટલે કે જન્મ મરણના ફેરા કર્યા જ કરે છે. તથા એવું જે કહેવામાં આવ્યું છે કે “મંત્રાદિના અનુસ્મરણરૂપ જ્ઞાન માત્રનું ફલ જેવામાં આવે છે, તે જ્ઞાનને પ્રતાપે મોક્ષરૂપી અદષ્ટ ફળની પ્રાપ્તિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ થાય છે એવું અનુમાન અમે કરીએ છીએ ” તે તેની સામે અમારી એવી દલીલ છે કે મંત્ર દ્વારા ઈષ્ટફળની પ્રાપ્તિમાં મંત્રનું જ્ઞાન માત્ર જ કારણભૂત હોતું નથી, પરંતુ મંત્રાદિને વિધિપૂર્વક જાપ કરવા રૂપ ક્રિયા પણ કારણભૂત હોય છે, તે પ્રકારની ક્રિયા વિના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી. જે આ કથનની સામે એવી દલીલ કરવામાં આવે કે “મના સમરણ રૂપ જ્ઞાનમાત્રથી પણ કઈ કઈ વાર ઈષ્ટફળની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. છતાં પણ આપ આવી પ્રત્યક્ષ વિરૂદ્ધની વાત કેમ કરો છો કે ક્રિયા સહિત જ્ઞાન જ મેક્ષપ્રાપ્તિમાં કારણભૂત બને છે? તે આ બાબતનું સમાધાન આ રીતે થઈ શકે-મંત્રના જ્ઞાનમાત્રથી જ તે મંત્રનું ફલ પ્રાપ્ત થઈ શકતું નથી, કારણ કે મંત્રજ્ઞાન તે ક્રિયાશુન્ય હોય છે. જે જ્ઞાન કિયાવિહીન હોય છે તે પિતાના કાર્યનું જનક હોતું નથી. જેમ ઔષધના જ્ઞાનમાત્રથી રેગ દૂર થતી નથી, પરંતુ તેનું સેવન કરવાથી જ રોગ દૂર થાય છે, એમ માત્ર જ્ઞાન દ્વારા જ મોક્ષપ્રાપ્ત થતો નથી પણ સંયમ રૂપ કિયાની પણ તેમાં આવશ્યકતા રહે છે. તેથી એ વાત માનવી જ પડશે કે જે વસ્તુ (જ્ઞાન) કોઈ કાર્યની જનક હોય છે, તે કિયારહિત હોતી નથી. જેમકે કુંભકાર, તેને ઘડાદિ પાત્ર બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ, ત્યારે જ તે ઘડાદિ પાત્ર બનાવી શકે છે. આ પ્રકારનું આ કથન પ્રત્યક્ષ અનુભવની વિરૂદ્ધ જતું નથી, કારણ કે લેકમાં એવું જ જોવામાં આવે છે. તેથી જ એ વાત માનવી પડશે કે જ્ઞાનમાત્રથી–ક્રિયાશૂન્ય જ્ઞાનથી–સાક્ષાત્ ફલ ઉત્પન્ન થતું જોવામાં આવતું નથી. કદાચ એવી દલીલ કરવામાં આવે કે મંત્રાનુસ્મરણમાં પરિજપનાદિ કિયા તે જોવામાં આવતી નથી, પરંતુ મંત્રાનુસ્મરણ માત્રથી જનિત ફલ તે જોવામાં આવે છે, તે એવી સ્થિતિમાં જ્ઞાનમાત્રને તે ફળની પ્રાપ્તિમાં કારણભૂત ન માનવામાં આવે, તે તે ફળ ક્યા કારણે ઉત્પન્ન થયેલું માનવું ? તે તેનું સમાધાન આ પ્રમાણે સમજવું–એવી પરિસ્થિતિમાં જે કુલ મળે છે, તે મંત્ર દ્વારા નિબદ્ધ દેવતા વિશેષને કારણે જાયમાન ગણવું જોઈએ. દેવતા સક્રિય હોય છે તે કારણે એવું માનવું જોઈએ કે કિયાસાધ્ય તે ફલ છે, માત્ર મંત્રજ્ઞાન સાધ્ય તે ફલ નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧ ૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ શંકા–“ નજ્ઞાનાત્રિતiાંતિ મોક્ષમા” આ સિદ્ધાન્ત અનુસાર તે સમ્યગ્દર્શનને પણ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત કહ્યું છે. છતાં અહીં આપ કહે છે કે “ જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષઃ ” જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, આ સિદ્ધાન્ત કથનથી વિરૂદ્ધ પડતું નથી ? જો એમ કહેવામાં આવે કે બે સ્થાનના અનુરોધથી એવું કહેવામાં આવ્યું છે, તે એ પણ ગળે ઉતરતું નથી, કારણ કે “વિજ્ઞાણ વેર રોળ જેવ” આ નિર્દેશ અહીં અવધારણપરક છે. ઉત્તર-અહીં વિદ્યાપદ દ્વારા દર્શન પણ ગ્રહણ થઈ ગયું છે, કારણ કે સમ્યગ્દર્શન જ્ઞાનના ભેદરૂપ છે. “અવબોધાત્મક મતિ જ્યારે અનાકારરૂપ સામાન્ય જ્ઞાનરૂપ હોય છે, ત્યારે તેને અવગ્રહ અને ઈહા રૂપે ઓળખવામાં આવે છે, તે બનેને દર્શન જ કહેવાય છે. અને જ્યારે તે અવબોધાત્મક મતિ જ્યારે સાકાર થાય છે, ત્યારે તેને અવાય, ધારણા કહેવાય છે. એ બન્નેને પણ જ્ઞાનરૂપ કહ્યાં છે. અને જ્યારે નિશ્ચયાત્મક મતિ થાય છે, ત્યારે અવાય છે પ્રકારનું થાય છે (૧) રુચિરૂપ અને (૨) અકામ ( સામાન્ય જ્ઞાન) રૂપ. તેમાં જે રુચિરૂપ અંશ છે તે સમ્યગ્દર્શન છે અને જે અવગમરૂપ અંશ છે તે અવાય છે. આ રીતે અહીં કેઈ વિરોધ સંભવતો નથી. વળી અવાયરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શનને સમાવેશ થઈ જાય છે. “ વેરશબ્દ અવધારણ અથે વપરાયો છે, તેના દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાન અને ચારિત્રના અર્થાત્ આ બનનેના મેળ સિવાયનો બીજે કઈ પણ ઉપાય નથી કે જેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરી શકાય. | સૂ. ૭ છે કયા કારણેને લઈને આત્મા, જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત કરી શકતું નથી, એ વાતનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે – આરંભ ઔર પરિગ્રહ કે અનવબાધ એ ધર્માદિલાભ કા નિરૂપણ “તો કાળારું પરિવાળા ગાવા નો વિઝિન્નતં” ઈત્યાદિ ઠા બે સ્થાને (બે વસ્તુઓને) પરિજ્ઞાથી જાણ્યા વિના અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કર્યા વિના આત્મા કેવલિપ્રજ્ઞપ્ત જિનક્તિ ધર્મનું-શ્રતચારિત્ર ૩૫ ધર્મનું શ્રવણ કરી શકતું નથી એટલે કે એવી વ્યક્તિને માટે જિનેક્ત ધર્મનું શ્રવણ દુર્લભ બની જાય છે. એ બે સ્થાન નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવ્યાં છે-“આvમે રેવ પરિ રેવ” (૧) આરંભ અને (૨) પરિગ્રહ, ખેતી આદિ ક્રિયા દ્વારા છકાયના જીવોનું ઉપમર્દન કરવારૂપ જે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ રીને તેનો સંગ્રહ કરવાની પ્રવૃત્તિને પરિગ્રહ કહે છે. આ દિના સંગ્રહરૂપ હોય છે. પરિગ્રહ નવ પ્રકારને કહ્યો છે– ગેળ, અનાજ આદિ ધાન્ય, (૩) ક્ષેત્ર, (૪) વાસ્તુ, ઘર(૫) ચાં (૭) કુષ્ય (તાંબુ), (૮) દ્વિપદ અને (૯) ચતુષ્પદ. આ નવા રહે છે. જ્યાં સુધી આત્મા આરંભ અને પરિગ્રહને અનર્થ તે નથી, અને જ્યાં સુધી તે કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ તે નથી. ત્યાં સુધી તે કેવલિ પ્રજ્ઞપ્તી ધર્મનું શ્રવણ કરવાને યે ગ્ય બના જે રીતે આત્મા જ્યાં સુધી જ્ઞ પરિણાથી આ બને સ્થાને ની અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને ત્યાગ કરતા નથી ત્યાં ? ધિને (સમ્યકત્વને) અનુભવ કરી શકતા નથી. -- કે રે - અ વિ છે . તેમને પરિત્યાગ કરી દેતો નથી, ત્યાં સુધી તે આત્મા દ્રવ્ય અને ભાવરૂપે મુંડિત થઈને આગારાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થાને પૂર્ણરૂપે અથવા વિશુદ્ધરૂપે પ્રાપ્ત કરી શકતો નથી મસ્તકના કેશેનું લંચન કરવું તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ મુંડિત થવું સમજવું અને કષાય આદિને પરિત્યાગ કરે એટલે ભાવની અપેક્ષાએ મુંડિત થવું. કેવલ શબ્દ પરિપૂર્ણ અથવા વિશુદ્ધના અર્થમાં અહીં વપરાય છે. પ્રવજ્યા લઈને મુનિ પર્યાયને ધારણ કરવી તેનું નામ અને ગારિતા છે. “નો પ્રત્રાતિ” આ સૂત્રાશને અર્થ “પ્રવજ્યા પ્રાપ્ત કરતે નથી,” એ થાય છે. એજ પ્રમાણે “જો વિરું વમરવાણમાણેકન્નાજ્યાં સુધી આત્મા આરંભ અને પરિગ્રહરૂપ બને સ્થાનેને જ્ઞ પરિજ્ઞાથી જાણતા નથી અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૧૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે નવ વાડ સહિત અબ્રહ્મવિરમણ વ્રતનું (બ્રહાચર્ય વ્રતનું) પાલન કરવાને સમર્થ થઈ શકતો નથી. એજ પ્રમાણે “rો વહેળ સંગ સંગમેકના, નો જવળ સંવરેvi જ્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આ આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાનને જાણતા નથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી જ્યાં સુધી તેમને પરિ. ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ વિશુદ્ધ) સંયમથી પિતાના આત્માને સંયમિત કરી શકતા નથી. પૃથ્વીકાય આદિના સંરક્ષણરૂપ ૧૭ પ્રકારનો સંયમ કહ્યો છે. આરંભ અને પરિગ્રહના ત્યાગપૂર્વક જ આ સંયમની આરાધના થઈ શકે છે. એ જ પ્રમાણે જ્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ અને પરિ. ગ્રહના સ્વરૂપને જાણતો નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતો નથી, ત્યાં સુધી તે આસ્રવદ્વાર નિરોધરૂપ વિશુદ્ધ સંવરને પ્રાપ્ત કરી શક્તો નથી, એટલે કે એ આત્મા આસ્રવ દ્વારને રોકી શકતો નથી. “ મામિવિધિrif scuisiા” એજ પ્રકારે આત્મા જ્યાં સુધી જ્ઞ પરિજ્ઞા દ્વારા આરંભ અને પરિગ્રહરૂપ બને સ્થાનને જાણતો નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ એવાં વિષયક ગ્રાહક આમિનિબેધિક જ્ઞાનને ઉત્પન્ન કરી શક્તો નથી. અહીં કેવલ” શબ્દનો અર્થ “પરિપૂર્ણ” છે. “ મ” ઉપસર્ગ પાંચ ઈન્દ્રિ અને મને નિમિત્તક બોધમાં સંશય વિપર્યય જ્ઞાનનો અભાવ પ્રકટ કરવા માટે વપરાય છે. એટલે કે પાંચ ઇન્દ્રિય અને મનદ્વારા જે પ્રતિનિયત સંબદ્ધ વર્તમાન વસ્તુને બંધ થાય છે, એનું નામ જ અભિનિબંધ મતિજ્ઞાન છે. તે આભિનિબોધ જ્ઞાન જે સંશય અને વિપર્યયથી રહિત હોય તે જ તેને કેવલ ( પરિપૂર્ણ વિશુદ્ધ) આભિનિબેધિક મતિજ્ઞાન કહેવાય છે. તે અભિનિધજ આભિનિધિક રૂપ છે. “gવં સુચના મોહિઝાઇ, મનપજ્ઞાન, વચના” એજ પ્રમાણે આત્મા જ્યાં સુધી આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાનને જ્ઞ પરિજ્ઞાથી જાણતો નથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા જ્યાં સુધી તેમને પરિત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે વિશુદ્ધ શ્રુતજ્ઞાનને (શ્રતશાસ્ત્રાનુસારી શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનને) ઉત્પન્ન કરી શકતું નથી. “શ્રચતે રૂતિ શુ આ વ્યુત્પત્તિ અનુસાર “જે સંભળાય છે તે શ્રત છે” એટલે કે શબ્દને શ્રત કહે છે. તે શબ્દ ભાવશ્રતમાં કારણરૂપ બને છે. તેથી શબ્દમાં જ્ઞાનને ઉપચાર કરાવે છે, અને તેથી જ તેને જ્ઞાનરૂપ કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે જ્યાં સુધી આત્મા આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાનને જ્ઞ પરિજ્ઞાથી જાણતું નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતે નથી, ત્યાં સુધી તે પૂર્ણ વિશુદ્ધ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. ઈન્દ્રિ અને મનની અપેક્ષા રાખ્યા વિના રૂપિ દ્રવ્યમાત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાની અપેક્ષાએ સાક્ષાત્ જાણનાર જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આરંભ અને પરિગ્રહના સ્વરૂપને જાણીને તેમના પરિત્યાગ પૂર્વક જ આત્મા આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. એ જ પ્રમાણે જ્યાં સુધી આત્મા જ્ઞ પરિણાથી આરંભ અને પરિગ્રહને જાણતા નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તે બન્નેને ત્યાગ કરતું નથી, ત્યાં સુધી તે પૂર્ણરૂપે અથવા વિશુદ્ધરૂપે મન:પર્યવજ્ઞાનને (મનની પર્યાને સાક્ષાત્ જાણનારા જ્ઞાનને) ઉત્પન્ન કરી શકતો નથી. અહીં “ નો ૪ ૩qહેરના” આ પાઠ પણ જેવો જોઈએ. તેના દ્વારા એ વાચ્યાર્થ થાય છે કે જયાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ પરિગ્રહરૂપ બે સ્થાનેને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને પરિત્યાગ કરતે નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ અથવા વિશુદ્ધ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરી શકો નથી. કેઈ પણ જાતની મર્યાદા વિના રૂપી અને અરૂપી દ્રવ્યોને હસ્તામલકવત્ (હાથમાં રહેલા આમળાની જેમ) સાક્ષાત જાણનારા જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. “વિક્રના ” આ પદમાં જે કેવલ વિશેષણ છે તેના દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આ જ્ઞાન એવું હોય છે કે તેમાં મતિજ્ઞાન આદિ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી–એટલે કે તે જ્ઞાનેથી સહાયતાની આવશ્યકતા રહેતી નથી. કેવળજ્ઞાનનું નિરાધક સર્વઘાતિ પ્રકૃતિરૂપ જે કેવળ જ્ઞાનાવરણ કર્મ છે, તેને તેમાં સર્વથા ક્ષય થયેલો રહે છે, તેથી તેને વિશુદ્ધ કહ્યું છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થોને જાણી શકે છે, પરંતુ કેવળજ્ઞાનમાં આવી કે મર્યાદા શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧ ૨૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ હાતી નથી. તે તે અપરિમિંત ( મર્યાદા વિહીન ) રૂપી, અરૂપી સમસ્ત ત્રિકાળવર્તી પદાર્થને અને તેમની પર્યાયાને એક સાથે જાણી શકે છે, તેથી તેને સકલપ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. અથવા કેવળજ્ઞાન જેવું ખીજુ કાઈ જ્ઞાન નથી, તેથી તે અસાધારણ જ્ઞાન છે અને અનન્ત જ્ઞાનરૂપ છે. અથવા જ્ઞેય ( પદાર્થો ) અનન્ત છે, તેથી તે જ્ઞાન પણુ અનન્ત છે આ રીતે અહીં કેવલ વિશેષણથી કેવળજ્ઞાનનું સ્વરૂપમાત્ર બતાવવામાં આવ્યુ છે. ! સૂ. ૮૫ ધર્માદિ પ્રશ્ચિમેં દો કારણોં કા નિરૂપણ જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મના શ્રવણાદિ રૂપ લાભ કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે— << તો ઝાળાનું ચાનિત્તો ગાયા ઇત્યાદિ ! હું u આત્મા એ સ્થાનાને જાણીને કેલિપ્રશ્નસ ધને શ્રાવણાદિ રૂપે પ્રાપ્ત કરી લે છે. એટલે કે આરભ અને પરિગ્રહરૂપ એ સ્થાનાને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન દ્વારા તેમના પરિત્યાગ કરનાર આત્મા જ કેવલિ પ્રજ્ઞસ ધને શ્રઋણુ કરવાને પાત્ર બને છે. એજ પ્રમાણે તે કેવળજ્ઞાન પન્તના પૂર્વ સૂત્રેાક્ત પદાર્થોને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે જ્યારે આત્મા જ્ઞ રિજ્ઞાથી આરંભ અને પરિગ્રહુને અનના મૂળ રૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમના પરિત્યાગ કરી દે છે, ત્યારે જ તે જિનેાક્ત ધર્મનું સરળતાથી શ્રવણુ કરી શકે છે, અને એવા જ આત્મા પૂર્વ સૂત્રોક્ત અણુગરિતા, સંયમ આદિ કુંવળજ્ઞાન પન્તના લાલાને પ્રાપ્ત કરી શકે છે. અહી' “ जाव ( યાવત ) પદથી પૂસૂત્રના સમસ્ત પાઠ ગ્રડુગુ કરવા જોઈએ. ॥ સૂ હું ॥ ,, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ ધમદિની પ્રાપ્તિના નિમિત્તરૂપ અન્ય બે સ્થાનનું નિરૂપણું– “તો હિં હં સાચા પિત્ત ઘરમં સ્ત્રમે ન વળવાણ” ઈત્યાદિ ૧૦ આત્મા બે સ્થાને દ્વારા કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને પ્રાપ્ત કરે છે. તે બે સ્થાન રૂપ કારણ નીચે પ્રમાણે છે-(૧) શ્રવણ અને (૨) તેને હૃદયમાં અવધારણ કરીને. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે– “ કેવલિ પ્રજ્ઞસ ધર્મ ઉપાદેય છે”, એવું કથન જ્યારે આત્મા સાંભળે છે, ત્યારે એટલા કથનના શ્રવણ માત્રથી જ તે કેવલિપ્રાપ્ત ધર્મને ગ્રહણ કરી લેતે નથી, તેને માટે તે આવશ્યક વસ્તુ તે એ છે કે તેને હૃદયમાં અવધારણ કરવું જોઈએ. તેથી જ સૂત્રકારે કેલિપ્રજ્ઞત ધર્મને પ્રાપ્ત કરવા માટે અહીં આ બે કારણેને નિર્દેશ કર્યો છે. કહ્યું પણ છે કે –“ર્મકવવ” ઈત્યાદિ. - જિનેક્ત ધર્મનું શ્રવણ કરવાથી મનુષ્ય કમષ (પાપ રૂપ મલિનતા) થી વિહીન બની જાય છે, કારણ કે તેના દ્વારા તે હેય અને ઉપાદેયના તત્વજ્ઞાનથી યુક્ત બની જાય છે. જ્યારે આત્મામાં હેયોપાદેયનું તાત્વિક જ્ઞાન જાગૃત થઈ જાય છે ત્યારે આત્માની અંદર એક જાતનું આત્મબળ પ્રકટ થાય છે અને તેના દ્વારા તેના આત્મામાં પરમ સંવેગ ઉત્પન્ન થાય છે. “સંસાર મીતિ સંવેઃ” સંવેગ ઉત્પન્ન થવાથી તે ધર્મને જીવનમાં ઉતારવાને દઢ નિશ્ચયી બને છે. તેથી તે પિતાની શક્તિ અનુસાર ધર્મને ગ્રહણ કરી લે છે. અહીં “કાવ (થાવત” પરથી “હિં ટાળે હું માયા ગઢ રોહિં પુiા ” આ પાઠથી શરૂ કરીને “કાવ વરુના દા ” આ સૂત્રપાઠ પર્યન્તને પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે. હું સૂત્ર ૧૦ | દોસમયકા ઔર ઉન્માદ કે દ્વિત્વકા નિરૂપણ કેવળજ્ઞાન કાળવિશેષમાં જ થાય છે, તેથી હવે સૂત્રકાર તે કાળવિશેષની પ્રરૂપણ કરે છે –“તો મારો વાસામો” ઈત્યાદિ ૧૧ છે કાળવિશેષનું નામ “મા” (સમય) છે. તે કાળવિશેષના બે ભેદ છે. (૧) ઉત્સર્પિણી કાળ અને (૨) અવસર્પિણીકાળ. આ વિષયનું વિશેષ કથન પહેલાં કરવામાં આવી ગયું છે. સૂત્ર ૧૧ છે ઉન્માદને ક્ષય થવાથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી સૂત્રકાર હવે સામાન્યરૂપે ઉમાદની પ્રરૂપણ કરે છે. “સુરે ૩HI gov” ઈત્યાદિ ૧૨ા ચિત્તવિક્ષેપને ઉમાદ કહે છે તે ઉન્માદના બે પ્રકાર કહ્યા છે-(૧) યક્ષાવેશ દ્વારા ઉત્પન્ન થયેલ ઉન્માદ અને (૨) દર્શન મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ ઉન્માદ, મનુષ્યાદિના શરીરમાં કેઈ દેવાદિને પ્રવેશ થાય છે અને તેને લીધે તેને શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧ ૨૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ ચિત્તમાં જે અસાવધાની આવી જાય છે, તેને યક્ષાવેશજન્ય ઉમાદ કહે છે. પરંતુ દર્શનમોહનીય કર્મના ઉદયથી ચિત્તમાં વિપરીત પરિણામ રૂપ જે ઉન્માદ પેદા થાય છે તેને દર્શન મેહનીય કર્મજન્ય ઉન્માદ કહે છે. આ બન્ને ઉન્માદેશમાં જે પહેલા પ્રકારનો યક્ષાવેશજન્ય ઉન્માદ છે તે “સ તાપર’’ સુખદન તરક જ હોય છે. એટલે કે મેહજન્ય ઉમાદ કરતાં યક્ષાવેશ જન્ય ઉન્માદને અનુભવ વધારે અકલેશજનક હોય છે. વળી યક્ષાવેશજન્ય ઉન્માદા સુખવિયન તરક હોય છે, સરળતાથી દૂર કરી શકાય એ હોય છે કારણ કે યક્ષાવેશ જન્ય જે ઉન્માદ હોય છે તે વિદ્યા, મંત્ર આદિ દ્વારા સરળતાથી દૂર કરી શકાય એવું હોય છે, પરંતુ જે મેહજન્ય ઉન્માદ છે તે યક્ષાવેશ જન્ય ઉમ્મદ કરતા દુઃખવેદનતરક-વધારે દુઃખપૂર્વક વંદન કરવા ગ્ય હેય છે, કારણ કે દર્શનર્મોહનીય જન્ય ઉન્માદ આત્મામાં વિપરીત પરિણતિરૂપ હોય છે. તેથી આત્મા અનાત્મભૂત પદાર્થોમાં લેભાઈને ઈષ્ટ–અનિષ્ટની કલ્પનાઓથી પિતાને સુખીદુઃખી માનવા લાગે છે. જે પદાર્થો પિતાના નથી તેમને તે પિતાના માને છે અને જે પદાર્થો પિતાના છે તેમને તે પારકાં માને છે. દુઃખના કારણભૂત રાગાદિ કોની સેવા કરવામાં જ તે સુખ માને છે. એવો માણસ શુભ અને અશુભ કર્મના ફળમાં રતિ અને અરતિ કરતે થકે પિતાના નિજના પદને ભૂલી જાય છે. આ રીતે દર્શનમોહનીય કર્મના ઉદયથી તે જીવ વિપરીત પરિણતિવાળે બની જાય છે. કહેવ નું તાત્પર્ય એ છે કે આ પ્રકારના ઉન્માદવાળે જીવ સમ્યગ્દષ્ટિ બની શકતું નથી, તે કારણે તેની આ પ્રકારની પ્રવૃત્તિ તેને માટે અનન્ત ભવભ્રમણનું કારણ બને છે. કારણ કે જ્યાં સુધી તે જીવમાં દર્શનમેહનીય જન્ય આ પ્રકારની વિપરીત પરિણતિને સદ્દભાવ રહે છે, ત્યાં સુધી તે ચારે ગતિઓમાં જન્મમરણ રૂપ દુઃખોને સહન કરતો રહે છે. એજ આ ઉન્માદમાં દુઃખદન તરકતા છે. આ ઉન્માદને દર્શનમોહ: નયના ક્ષય અને ક્ષપશમાદિ દ્વારા જ દૂર કરી શકાય છે. વિદ્યામન્ત્રાદિના પ્રભાવથી આ પ્રકારને ઉન્માદ દૂર કરી શકાતું નથી, તેથી પણ તેને દુઃખ વેદનતરક કહેવામાં આવેલ છે. તથા આ ઉન્માદ સંસારની વૃદ્ધિના કારણરૂપ બને છે. સંસાર તો દુઃખરૂપ જ છે, તેથી પણ તેને દુઃખવેદનતરક કહ્યો છે. આ ઉન્માદનો સંબંધ જીવની સાથે ભવ ભવમાં રહે છે. તેથી એક ભાવિક યક્ષજન્ય ઉન્માદ કરતાં મેહનીયજન્ય ઉન્માદને દુઃખવેદનતરક કહ્યો છે. યક્ષ જન્ય ઉન્માદ મેહનીયજન્ય ઉન્માદ કરતાં સુખદનતરક હોય છે. તે સૂઇ ૧૨ ઉમાદયુક્ત અવસ્થામાં જ જીવ પ્રાણાતિપાત આદિ રૂપ દંડમાં પ્રવૃત્ત થાય છે અથવા દંડને પાત્ર બને છે. તેથી સૂત્રકાર હવે દંડની પ્રરૂપણા કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧ ૨ ૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ દો પ્રકાર કે દંડ કા નિરૂપણ “ો રંer gowત્તા” ઈત્યાદિ છે ૧૩ છે દંડ શબ્દ દ્વારા અહીં પ્રાણાતિપાત આદિને ગ્રહણ કરવામાં આવેલ છે. આ દંડના બે પ્રકાર છે. દંડ શબ્દનો અર્થ, મારા દ્વારા આવશ્યક સૂત્રની જે નિતોષિણી ટીકા લખવામાં આવી છે, તેમાં આપે છે. તેથી જિજ્ઞાસ પાઠકોએ ત્યાંથી તે વાંચી લે. દંડના પ્રકાર નીચે પ્રમાણે છે – ગp સંકે રેવ બટ્ટા ઢ રેવ(૧) અર્થ દંડ અને (૨) અનર્થ દંડ. ઈન્દ્રિયાદિ પ્રયજનને નિમિત્તે જે પ્રાણાતિપાતાદિ રૂ૫ દંડ થાય છે, તેને અર્થ દંડ કહે છે, પણ નિપ્રોજનયુક્ત જે દંડ હોય છે તેને અનર્થ દંડ કહે છે. હવે આ દંડનું સમસ્ત જીવમાં ૨૪ દંડક દ્વારા સૂત્રકાર નિરૂપણ કરે છે-“રેરા '' ઈત્યાદિ. નારકમાં બે દંડ હોય છે (૧) અર્થ દંડ અને (૨) અનર્થ દંડ. એજ અભિલાપ કમથી ચોવીસે દંડકના માં-વૈમાનિકે પર્યન્તના જેમાં અર્થ દંડ અને અનર્થ દંડના સદ્દભાવનું કથન થવું જોઈએ. અર્થ દંડ અને અનર્થ દંડની અપેક્ષાએ નારકોમાં આ પ્રમાણે વિશેષતા છે. નારકમાં પિતાના શરીરની રક્ષાને માટે અર્થ દંડ થતો હોય છે અને તે અન્ય નારકાના ઉપહનન રૂપ હોય છે, અને ત્યાં વ્યર્થ પ્રદ્વેષ કરવા રૂ૫ અનર્થ દંડને સદૂભાવ હોય છે. પૃથ્વીકાય આદિ માં અનાગ રૂપે આહાર ગ્રહણ કરવામાં જીવેનો જે ઉપઘાત થાય છે, તે ઉપઘાત રૂ૫ અર્થ દંડનો સદૂભાવ હોય છે. તદુપરાંત તેઓમાં અનર્થ દંડને પણ સદુભાવ હોય છે. અથવા ભવાન્તરીય જે અર્થ દંડાદિ રૂપ તેમનું પરિણામ છે, તે દષ્ટિએ એમ સમજવું જોઈએ કે પૃથ્વીકાય આદિમાં પણ બન્ને પ્રકારના દંડને સદભાવ હોય છે. જે સૂઇ ૧૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૨૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ દો પ્રકાર કે દર્શનકા નિરૂપણ સમ્યગદર્શનાદિ ત્રણના સદભાવવાળા જીવો આ દંડથી રહિત હોય છે. તેથી હવે સૂત્રકાર તે ત્રણેનું નિરૂપણ કરે છે. પહેલાં તેઓ સામાન્ય રૂપે દશ. નનું નિરૂપણ કરે છે–“ સુવિ દંને પાત્ત ” ઇત્યાદિ છે ૧૪ - જિનેક્ટ કથનમાં શ્રદ્ધા અથવા અભિરુચિનું નામ દર્શન છે. તેના બે પ્રકાર છે-(૧) સમ્યગ્દર્શન અને (૨) મિથ્યાદર્શન. સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ જીવાદિક પદાર્થોમાં શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યગ્દશન છે. આ સમ્યગ્દર્શન કરતાં વિપરીત જે દર્શન છે તેને મિથ્યાદર્શન કહે છે સમ્યગ્દર્શનના બે ભેદ છે. (૧) નિસર્ગ સમ્યગ્દર્શન, (૨) અભિગમ સમ્યગ્દર્શન. જે સમ્યગ્દર્શન જીવમાં ગુરુ આદિના ઉપદેશ વિના ઉત્પન્ન થાય છે, તે સમ્યગ્દર્શનને નિસગ સમ્યઢશન કહે છે. નિસર્ગ એટલે સ્વભાવ. આવી રીતે ઉત્પન્ન થયેલા સમ્યગ્દશનમાં ઉપદેશ આદિ પરનિમિત્તોની આવશ્યકતા રહેતી નથી. તેમાં દર્શન મોહનીય કર્મના ક્ષપશમાદિ રૂપ પરિણામ સાત થાય છે, તેથી જ ગત દર્શન હોય છે, તે નિસર્ગ સમ્યગ્દર્શન જ છે. તથા સ્વય , રહેલાં જે શ્રાવક શ્રાવકાદિનાં આકારવાળાં મર્યો છે, તે છે જે જીવન દર્શન મેહનીય કમને ક્ષપશમ થાય છે, મને કારણે તેને જે દર્શનની પ્રાપ્તિ થાય છે, તે દર્શન પણ ન જ છે. અભિગમ એટલે ઉપદેશ. તે ઉપદેશ દ્વારા ) પ્રાપ્તિ થાય છે, તે દર્શનને અભિગમ સમ્યગ્દર્શન કહે છે. ૨ યગ્દર્શન ગુરુ આદિના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે. નિસગ પણ બે ભેદ પડે છે-(૧) પ્રતિપાતિ અને (૨) અપ્રતિપાતિ. શન મેહનીય કર્મના ઉદયથી જે સમ્યગ્દર્શન છૂટી જાય ! શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ હોય છે, કારણ કે તેમને સ્વભાવ પતનશીલ-નષ્ટ થઈ જાય એ હેય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન અપ્રતિપાતિ હોય છે, કારણ કે તે પિતાના આવારક (આવારણ કરનારા–રેકનારા) કમને (દર્શન મેહનીય કર્મના) સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે અભિગમ સમ્યગ્દર્શન પણ બે પ્રકારનું હોય છે-(૧) પ્રતિપાતિ અને (૨) અપ્રતિપાતિ. સમ્યકત્વનું વિશેષ વર્ણન આચારાંગના પ્રથમ શ્રતસ્કન્ધના ચેથા અધ્યયનની આચાર ચિન્તામણિ ટીકામાં કરવામાં અાવ્યું છે. તે જિજ્ઞાસુઓએ તે વાંચી લેવું. મિથ્યાદર્શનના પણ બે પ્રકાર છે-(૧) અભિગ્રહિક મિથ્યાદર્શન અને (૨) અનભિગ્રહિક મિથ્યાદર્શન. વિપરીત દર્શનને મિથ્યાદર્શન કહે છે. આ મિથ્યાદર્શન અતવમાં તત્કાભિનિવેશ રૂપ હોય છે અથવા તત્વમાં અતહાભિનિવેશ રૂપ હોય છે. મિથ્યાદર્શન મોહિનીયના ઉદયથી જીવમાં આ મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. સત્ય તત્વમાં અશ્રદ્ધા રાખવી તેનું નામ મિથ્યાદર્શન છે. જ્યાં કદાગ્રહને સદૂભાવ હોય છે ત્યાં અભિગ્રહિક મિથ્યાદર્શન હોય છે. તેનાથી ભિન્ન એવું જે મિથ્યાદર્શન છે તેને અનભિગ્રહિક મિથ્યાદર્શન કહે છે. અભિગ્રહિક મિથ્યાદર્શનના પણ નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) સપર્યવસિત અને (૨) અપર્યાવસિત. જે મિથ્યાદર્શન સમ્યકત્વની પ્રાપ્તિ થતાં નષ્ટ થઈ જાય છે, તે મિથ્યાદર્શનને સપર્યવસિત મિથ્યાદર્શન કહે છે. અભવ્ય જીવને જે મિથ્યાદર્શન પ્રાપ્ત થાય છે તે અપર્યવસિત (અનન્ત) હોય છે, કારણ કે અભવ્ય જીવને સમ્યકત્વની પ્રાપ્તિ જ થતી નથી, તેથી તેનું મિથ્યાદશન પર્યાવસાન (અન્ત) થી રહિત હોય છે એ જ પ્રમાણે અનાભિગ્રહિક મિથ્યાદર્શનના પણ બે ભેદ છે-(૧) સપર્યાવસિત અને (૨) અપવસિત. ભવ્ય જીની અપેક્ષાએ અનભિગ્રહિક મિથ્યાત્વ સપર્યવસિત (અન્ત યુક્ત) હોય છે પણ અભવ્ય જીવોનું અનભિગ્રહિક મિથ્યાત્વ અપર્યાવસિત (અન્ત રહિત) હોય છે. એ સૂ૦ ૧૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૨ ૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ દો પ્રકાર કે જ્ઞાન કા નિરૂપણ દર્શનની પ્રરૂપણા પૂરી કરીને હવે સૂત્રકાર જ્ઞાનની પ્રરૂપણ કરે છે– “સુવિ નાળે ઈત્યાદિ છે ૧૫ છે જ્ઞાનના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે-(૧) પ્રત્યક્ષજ્ઞાન (૨) પરોક્ષજ્ઞાન. તેમના પ્રત્યક્ષ જ્ઞાનના બે પ્રકાર છે(૧) કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષજ્ઞાન અને (૨) ને કેવળજ્ઞાન વિકલ પ્રત્યક્ષજ્ઞાન. કેવળજ્ઞાન પણ બે પ્રકારનું કહ્યું છે– (૧) ભવસ્થ કેવલીનું કેવળજ્ઞાન અને (૨) સિદ્ધનું કેવળજ્ઞાન. ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું હોય છે (૧) સયોગી ભવસ્થ કેવલીનું કેવળજ્ઞાન અને (૨) અગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન. તેમાંના રાગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું હોય છે. (૧) પ્રથમ સમયના સગી ભવસ્થનું કેવળજ્ઞાન અને (૨) અપ્રથમ સમયવર્તી સગી ભવસ્થાનું કેવળજ્ઞાન અથવા (૧) ચરમસમયના સગી ભવસ્થાનું કેવળજ્ઞાન. એજ પ્રમાણે અગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે. સિદ્ધ જીવનું જે કેવળજ્ઞાન છે, તે પણ બે પ્રકારનું હોય છે-(૧) અનન્તર સિદ્ધનું કેવળજ્ઞાન અને પરસ્પર સિદ્ધનું કેવળજ્ઞાન. અનન્તર સિદ્ધનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે-(૧) એકાન્તર સિદ્ધનું કેવળજ્ઞાન અને (૨) અનેકાન્તર સિદ્ધનું કેવળજ્ઞાન. પરમ્પર સિદ્ધનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે-(૧) એક પરમ્પર સિદ્ધનું કેવળજ્ઞાન અને (૨) અનેક પરસ્પર સિદ્ધનું કેવળજ્ઞાન. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૨૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ આ સમસ્ત પૂર્વોક્ત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઇન્દ્રિયો અને મનની સહાયતા વિના, માત્ર આત્માની સહાયતાથી જે નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. તે જ્ઞાનને સકલ પ્રત્યક્ષ અને વિકલ પ્રત્યક્ષના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. પ્રત્યક્ષમાં આ સકલતા અને વિકલતાનું જે કથન થયું છે તે કેવળ વિષયની અપેક્ષાએ જ થયું છે. તેમાં ગુણસ્થાનવત સગી કેવલી જીવનમુક્ત જીવનું જે કેવળજ્ઞાન છે તેને સયોગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન કહે છે અને ચૌદમાં ગુણસ્થાનવત જીવનું જે કેવળજ્ઞાન છે તેને અગી ભવસ્થાનું કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પણ જે જીવ પરમેદારિક શરીરમાં વિદ્યમાન રહે છે, એવા જીવને ભવસ્થ કેવલી કહે છે. ૧૩ માં અને ૧૪ માં ગુણસ્થાનવત જીવ જ એવાં ભવસ્થ કેવલી હઈ શકે છે. જેમના યોગ મેજુદ હોય છે એવાં કેવલીને સગી ભવસ્થ કેવલી કહે છે અને જેમના એગ મેજુદ નથી એવાં કેવલીને અયોગી ભવસ્થ કેવલી કહે છે એ બન્નેના કેવળજ્ઞાનની અપેક્ષાએ પૂર્વોક્ત રૂપે આ વિચાર કરવામાં આવ્યું છે. “ નો વઢનાળે સુવિ પૂછે ” “ને કેવળજ્ઞાન ” એટલે અહીં વિકલ પ્રત્યક્ષનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે વિકલ્પ પ્રત્યક્ષ રૂપ ને કેવળ જ્ઞાન બે પ્રકારનું કહ્યું છે–(૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યવજ્ઞાન. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાન જીવમાં ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. અને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને મનઃપર્યાવજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અને (૨) ક્ષપશમિક અવધિજ્ઞાન. દેવ અને નારક જીવને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે દેવપર્યાય અને નારક પર્યાયમાં ઉત્પન્ન થતાં, અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન થતું જે જ્ઞાન તે ભવપ્રયિક અવધિજ્ઞાન છે, અને મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્થમાં તપસ્યા આદિના પ્રભાવથી અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ક્ષાકાયિક અવધિજ્ઞાન કહે છે. મન:પર્યવજ્ઞાન પણ બે પ્રકારનું હોય છે. (૧)ઋજુમતિ અને (૨) વિપુલમતિ, પરોક્ષજ્ઞાન પણ બે પ્રકારનું કહ્યું છે-(૧) આભિનિબંધિક અને (૨) શ્રુતજ્ઞાન. આમિનિબેધિક જ્ઞાનના પણ નીચે પ્રમાણે બે ભેદ છે–(૧) શ્રતનિશ્ચિત અને (૨) અશ્રતનિશ્રિત. શ્રતનિશ્ચિત આભિનિબેધિક જ્ઞાન પણ બે પ્રકારનું કહ્યું છે–(૧) અર્થાવગ્રહ રૂપ અને (૨) વ્યંજનાવગ્રહ રૂપ. અકૃતનિશ્ચિત આભિનિબેધિક જ્ઞાનના પણ નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) અર્થાવગ્રહરૂપ અને (૨) વ્યંજનાવગ્રહરૂપ. શ્રુતજ્ઞાનના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય. અંગબાહા શ્રુતજ્ઞાનના પણ બે ભેદ છે-(૧) આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યકતિરિક્ત અંગબાહ્ય શ્રુતજ્ઞાનના પણ નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે. (૧) કાલિક અને ઉત્કાલિક. નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની ટીકામાં જ્ઞાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુઓએ આ વિષયની વધુ માહિતી ત્યાંથી મેળવી લેવી. એ સૂત્ર ૧૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૨૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ચારિત્ર્યને દ્વિવિધતાક નિરૂપણ જ્ઞાનનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ચારિત્રનું નિરંપણ કરે છે– “સુવિરે જે પur ” ઈત્યાદિ છે ૧૬ મે જે જીવને દુર્ગતિમાં પડતો બચાવે છે અને શુભ સ્થાનમાં તેને પહચાડે છે, તેનું નામ ધર્મ છે. “સંસાર તુરંતઃ ” ઈત્યાદિ. આ ધર્મ બે પ્રકારને કહ્યો છે–(૧) શ્રતધર્મ અને ચારિત્રધર્મ. શ્રતદ્વાદશાંગ (બાર અંગ) રૂપ છે, તથા મૂલગુણ અને ઉત્તરગુણરૂપ ચારિત્રધર્મ છે. સુચવને સુવિહે ” કૃતધર્મના અને અશ્રુતધર્મના ભેદથી શ્રતધર્મ પણ બે પ્રકારને કહ્યો છે. ધાતુઓના અનેક અર્થ થાય છે, તે કારણે અહીં “સૂચન્ત-સૂચને વા અને રથ અને અશ્મિન વા દૂત્રમ્ ” આ વ્યુત્પત્તિ અનુસાર “જેના દ્વારા અથવા જેના અર્થ ગૂંથવામાં આવ્યા છે અથવા સૂચિત કરાયા છે, તેનું નામ જ સૂત્ર છે, એવું તે સૂત્ર મૂલાગમ છે. મૂલાગમ રૂપ જે શ્રતધર્મ છે એજ શ્રતધર્મ રૂપ છે. “અર્થ-અમિતે ચા વચ્ચે-ચારચતે નોમિwાષિfમઃ ઃ ઃ અર્થ ચાલ્યાન” આ વ્યુત્પત્તિ અનુસાર જે મેક્ષાભિલાષી વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત કરાય છે અથવા પ્રાર્થિત કરાય છે, તેનું નામ અર્થ છે, એ તે અર્થ વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાન રૂપ જે શ્રતધર્મ છે તે અર્થમૃતધર્મ છે સૂત્ર અને અર્થની વ્યાખ્યા ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનની ૨૩ મી ગાથાની પ્રિયદર્શિની ટીકામાં વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે, તે જિજ્ઞાસુઓએ તે વાંચી લેવી. ચારિત્તા સુવિ von ” ચારિત્રધર્મ બે પ્રકારને કહ્યો છે-(૧) અગારને ચારિત્રધર્મ અને (૨) અણગારને ચારિત્રધર્મ. અગાર એટલે ગૃહ. અહીં અગાર શબ્દથી ગૃહસ્થજનને ગ્રહણ કરવા જોઈએ. તે ગૃહસ્થોએ સમ્ય કવ સહિત મૂલગુણ અણુવ્રત આદિને પાળા બંધનથી રહિત હોય છે તેમને અણગાર કહે છે. એવાં અણગારો સંયત હોય છે, તે સંયત અણુગારોને જે મહાવ્રતાદિ પાલનરૂપ ધર્મ છે તેને અણગાર ચારિત્રધર્મ કહે છે. ચારિત્રધર્મનું નામ જ સંયમ છે. “સુવિહે સંગને” ઈત્યાદિ કથન અનુસાર તે સંયમ બે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧ ૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના કહ્યો છે– ૧) સરાગ સંયમ અને (૨) વીતરાગસંયમ. જે સમયનું માયાદિરૂપ રાગસહિત પાલન થાય છે, તે સયમને સરાગસયમ કહે છે, અથવા સરાગ છત્રના જે સયમ છે તેને સરાગ સયમ કહે છે. તેને કષાય સહિત ચારિત્ર પણ કહે છે. જે જીવમાંથી રાગ નાશ પામી ગયા હાય છે તે જીવને વીતરાગ કહે છે. તે વીતરાગરૂપ સયમને વીતરાગ સયમ કહે છે, તે કષાયરહિત ચારિત્રરૂપ હોય છે. (4 તુવિષે ” ઇત્યાદિ. સરાગ સયમના પણ નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે-(૧) સૂક્ષ્મ સ‘પરાય સરાગ સંયમ અને (૨) ખાદર સ`પરાય સરાગ સયમ, જીવ જેના દ્વારા સંસારમાં ભટકતા રહે છે, તે સંપરાય કહેવાય છે. તે સપ રાય ક્રાદિ કષાયરૂપ હાય છે, જે ક્ષપકમાં કે ઉપશમકમાં આ લાભકષાયરૂપ સ'પરાય સ્વલ્પ ( ઘણાં ઓછા પ્રમાણમાં) હાય છે, તે ક્ષષક અથવા ઉપશમકના તે સ્વલ્પ લાભકષાયને સૂક્ષ્મ-સ‘પરાય કહે છે. આ સ્વલ્પ લેાલકષાય રૂપ સૂક્ષ્મ સપરાય જ સરાગ સંયમ ગણાય છે. અથવા સૂક્ષ્મ સંપરાચવાળા સયતના-દસમાં ગુણસ્થાનવી જીવને જે સરાગ સયમ છે તેને સૂક્ષ્મ સપરાય સરાગ સયમ કહે છે. જે સયમયુક્ત જીવમાં અથવા જે સંયમમાં સ્થૂલરૂપ ક્યાયાના સદ્ભાવ રહે છે, તે માદર સંપરાય રૂપ છે. તે ખાદર સપ્ રાયયુક્ત જીવના જે રાગસહિત સયમ છે તેને ખાદર સ*પરાય સંયમ કહે છે. સૂક્ષ્મ સ′પરાય સરાગ સંયમ પણ એ પ્રકારના હાય છે-(૧) પ્રથમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સંયમ અને(૨) અપ્રથમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ, જે સૂક્ષ્મ સપરાય સરાગ સયમની ઉત્પત્તિમાં એક જ સમય થાય છે, તેને પ્રથમ સમય સૂક્ષ્મ સૌંપરાય સરાગ સયમ કહે છે. જે સૂક્ષ્મ સપરાયની ઉત્પત્તિમાં એ આદિ સમયના કાળ લાગે છે, તેને અપ્રથમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ કહે છે. અથવા આ રીતે પણ તેના બે ભેદ છે (૧) ચરમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ અને (ર) અચરમ સમય સૂક્ષ્મ સપરાય સરાગ સયમ, ચારિત્રપ્રાપ્તિની અપેક્ષાએ જેને સમય અન્તિમ હાય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૩૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ છે એ જે સૂક્ષ્મ સં૫રાય સરાગ સંયમ છે તેને ચરમ સમય સૂક્ષમ સંપ. રાય સરાગ સંયમ કહે છે. તથા શૈલેશી અવસ્થા કરતાં પૂર્વ ભાગવત જેને ચારિત્ર પ્રાપ્તિની અપેક્ષાએ સમય હોય છે, તેને અચરમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ કહે છે, અથવા સૂફમ સં૫રાય સરાગ સંયમના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-(૧) સંકિલશ્યમાન અને (૨) વિધ્યમાન ઉપશમ શ્રેણિથી પતન પામતા જીવમાં સંકિલશ્યમાન સૂક્ષ્મ સંપરાય સરાગસંયમ હોય છે, અને ઉપશમ શ્રેણિ પર આરોહણ કરતા જીવમાં વિશુધ્યમાન સૂકમ સં૫રાય સરાગ સંયમને સદ્ભાવ હોય છે. બાદર સં૫રાય સરાગ સંયમના પણ બે પ્રકાર છે-(૧) પ્રથમ સમય આદર સંપાય સરાગ સંયમ અને (૨) અપ્રથમ સમય બાદર સં૫રાય સરાગ સંયમ. અહીં સંયમ પ્રતિપત્તિ કાળની અપેક્ષાએ પ્રથમ સમયતા અને અમ. થમ સમયતા સમજવી. અથવા આ પ્રકારે પણ તેને બે ભેદ કહ્યા છે-(૧) ચરમ સમય બાદર સં૫રાય સરાગ સંયમ અને (૨) અચરમ બાદર સંપાયે સરાગ સંયમ. અહીં ચરમ સમયતા અને અચરમ સમયતાનું કથન જેના અનન્તર (ત્યારબાદ) સૂક્ષ્મ સંપરાયતા અથવા અસંયતતા થશે, તેની અપેક્ષાએ કહેવું જોઈએ. બાકીની વ્યાખ્યા આગળ મુજબ સમજવી. અથવા બાદર સંપરાય સરાગ સંયમના નીચે પ્રમાણે પણ બે ભેદ છે-(૧) પ્રતિપાતિ અને (૨) અપ્રતિપાતિ. ઉપશમકને અથવા અન્યને આ સંયમ પ્રતિપાતિ હોય છે તથા ક્ષેપકને અપ્રતિપાતિ હોય છે. “વીજાણં” ઈત્યાદિ. વીતરાગ સંયમના નીચે પ્રમાણે બે પ્રકાર છે–(૧) ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ અને (૨) ક્ષીણ કષાય વીતરાગ સંયમ. જે જીવ વિદ્યમાન કષાને-માયા લેભ કષાને ઉપશાત કરી નાંખે છે, એટલે કે સંક્રમણ, ઉદ્ધતના, અપવર્તાને આદિ કારણે દ્વારા તેમને ઉદયમાં ન આવી શકે એવાં બનાવી દે છે અથવા પ્રદેશની અપેક્ષાએ પણ તેમને અવેદ્ય કરી નાખે છે, એવાં તે જીવને ઉપશાન્ત કષાય કહે છે. તેથી તે જીવના સંયમને ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે ૧૧ માં ગુણસ્થાનમાં જે સંયમ હોય છે, તે સંયમને જ ઉપશાન્ત કષાય વિતરાગ સંયમ કહે છે. જે જીવના કષાય-માયા લેભરૂપ કષાય ક્ષીણ થઈ ગયા હોય છે–નષ્ટ થઈ ગયા હોય છે, એવા જીવને ક્ષીણુ કષાય વીતરાગ સંયમવાળે જીવ કહે છે. આ સંયમની પ્રાપ્તિ ૧૨ માં ગુણસ્થાનવતી જીવને થાય છે. ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ પ્રથમ અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે પ્રકારને હેય છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ તે બે પ્રકારને હોય છે. ક્ષીણ કષાય વીતરાગ સમયના પણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૩૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ એ ભેદ છે(૧ ) છદ્મસ્થ ક્ષીણુકષાયવીતરાગ સયમ અને (ર) કેવલી ક્ષીણુ કષાય વીતરાગ સયમ. આત્માના જ્ઞાનાદિ ગુણાને અથવા સ્વરૂપને જે ઢાંકી ઢે છે તેનું નામ છદ્મ છે. અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શીન જેના દ્વારા આચ્છાદિત થઈ જાય છે, તે છદ્મ છે. આ છદ્મ અવસ્થામાં રહેલા જીવને છદ્મસ્થ કહે છે, આ છદ્મસ્થના-છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગના જે સયમ છે તેને છદ્મસ્થ ક્ષીણુકષાય વીતરાગ સંયમ કહે છે.. કેવળજ્ઞાન સ ́પન્ન ક્ષીણુ કષાયવાળા વીતરાગી આત્માના જે સયમ છે તેને કેવલી ક્ષીણુ કષાય વીતરાગ સયમ કહે છે. અનંત દર્શન અને અનત જ્ઞાનનું નામ કેવળ છે. આ કેવળજ્ઞાન જેને થાય છે તે જીવને કેવલી કહે છે. તે કેવલી નિયમથી જ ક્ષીણુ કષાયવાળા હાય છે, કારણ કે કેવલી અવસ્થા ૧૩ માં ગુણસ્થાને પહોંચેલા જીવ જ પ્રાપ્ત કરે છે, અને કષાયને સદ્ભાવ ૧૦ માં ગુણસ્થાન પન્ત જ રહે છે. તેથી ૧૩ મા ગુણસ્થાનવતી આત્માને ક્ષીણુ કષાયવાળા કહ્યો છે. તે કૈવલીને જે સંયમ હાય છે તેને જ કેવલી ક્ષીણુ કષાય વીતરાગ સંયમ કહે છે. ઇઽમથે ” ઇત્યાદિ—— છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સંયમ-છદ્મસ્થ ક્ષીણુ કષાયવાળા વીતરાગના સંયમ-પણ એ પ્રકારના કહ્યો છે (૧) સ્વયં બુદ્ધ છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સંયમ અને (ર) યુદ્ધ ખેષિત છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સંયમ, પેાતાની જાતે જ તવાને જાણીને૧૨ માં ગુણુસ્થાનવી વીતરાગ અનેલા જીવના જે સંયમ છે તેને સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સયમ કહે છે. તથા આચાય આદિના ઉપદેશ દ્વારા ખાધ પ્રાપ્ત કરીને જે જીવ ૧૨ માં ગુણસ્થાનવ↑ વીતરાગ બન્યા છે, તેને જે સંયમ છે તેને યુદ્ધઞાધિત છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સયમ કહે છે. 66 ચયુદ્ધ ” ઇત્યાદિ. સ્વયં બુદ્ધ છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સયમના પ્રથમ અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે ભેદ્ય કહ્યા છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ તેના બે ભેદ કહ્યા છે, એજ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૩૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધાધિત છઘસ્થ ક્ષીણ કષાય વીતરાગના પણ પ્રથમ સમય અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે ભેદ કહ્યા છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ બે ભેદ કહ્યા છે કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમના પણ બે પ્રકાર કહ્યા છે–તેમાં જે ૧૩ માં ગુણસ્થાનવત આત્માને સંયમ છે તેને સગિ કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ કહે છે. તેને સગી કહેવાનું કારણ એ છે કે ત્યાં ગેને. સદૂભાવ રહે છે. પરંતુ ૧૪ માં ગુણસ્થાનવર્તી આત્માને જે સંયમ છે તેને અગી કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ કહે છે. તેને અગી કહે વાનું કારણ એ છે કે ત્યાં મન, વચન અને કાયારૂપ ને અભાવ રહે છે, સગી કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ પ્રથમ સમય અને અપ્રથમ સમયની પ્રતિપત્તિની અપેક્ષાએ તથા ચરમ સમય અને અચરમ સમયની પ્રતિપત્તિની અપેક્ષાએ બે પ્રકારને કહ્યું છે. એ જ પ્રમાણે અગી કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ પણ પ્રથમ સમય અને અપ્રથમ સમયની પ્રતિપત્તિની અપેક્ષાએ તથા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ બે પ્રકારને કહ્યો છે. છે સૂ૦ ૧૬ ! પૃથિવ્યાદિ જીવકે દ્વિવિધતાક નિરૂપણ ન કરે છે, કારણ કે જીવ અને અજીવના વિષયમાં જ સંયમ “શુવિહા પુઢવીશરૂચા goળા” ઈત્યાદિ / ૧૭ છે કિર્થ–પૃથ્વીકાયિક જીવ બે પ્રકારનાં કહ્યાં છે-(૧) સૂક્ષ અને (૨) બાદર પૃથ્વીકાયિક. એજ પ્રમાણે અપકાયિક વાયકા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ છે. પૃથ્વી જ જે જીવનું શરીર હોય છે તે જીવોને પૃથ્વીકાયિક કહે છે. તે પૃવીકાયિકમાં જેમને સૂમ નામકર્મને ઉદય હોય છે, તે જ સૂક્ષમ પૃથ્વી. કાયિક હોય છે. તે સૂમ પૃથ્વીકાયિક જીવ સર્વ લેકમાં વ્યાપેલા છે. જે પૃથ્વીકાયિકમાં બદર નામકર્મને ઉદય હોય છે, તે પૃથ્વીકાયિકને બાદર પ્રકાયિક જી કહે છે. તેઓ લેકના એક દેશ–પૃથ્વી, પર્વત આદિકમાં રહે છે. અy (પાણી) જ જેમનું શરીર છે, એવાં જીને અપૂકયિક કહે છે. તેજ જ જેમનું શરીર છે, એવાં જીવોને તેજસ્કાયિક કહે છે, વાયુ જ જેમનું શરીર છે, એવાં જીને વાયુકાયિક કહે છે. અને વનસ્પતિ જ જેમનું શરીર છે, એવાં અને વનસ્પતિકાયિક કહે છે. પૃથ્વીકાયિકની જેમ અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીમાં પણ સૂમ અને બાદરના બેટથી વિવિધતા જાણવી. એજ વાત સૂત્રકારે “વનરાતિવાચા ત્રિવિધા પ્રાપ્ત ક્યા વાતા” આ સૂત્રાશ દ્વારા પ્રકટ કરી છે. હવે સૂત્રકાર પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકયિક પર્યન્તના જીવમાં બીજી રીતે પણ દ્વિવિધતાનું કથન કરે છે– પૃથ્વીકાયિકથી લઈને વનરપતિકાયિક પર્યન્તના જીવ પર્યાપ્તક અને. અપર્યાપ્તકના ભેદથી પણ બબ્બે પ્રકારનાં કહ્યાં છે. જે જીવેમાં પર્યાપ્ત નામ કર્મને ઉદય હોય છે તેમને પર્યાપ્તક અને જેમને પર્યાપ્ત નામકર્મને :ઉદય હોતે નથી તેમને અપર્યાપ્તક કહે છે. આહારાદિ પુદ્ગલેને ગ્રહણ કરવાની અને તેમને પરિણાવવાના હેતુભૂત આત્માની જે શક્તિ હોય છે, તેનું નામ પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિ આહાર, શરીર, ઇન્દ્રિય, આનપ્રાણ, ભાષા અને મનના ભેદથી છ પ્રકારની હોય છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ સ્થાવર જીવોમાં ચાર પર્યાપ્તિનો સદૂભાવ હોય છે. ભાષા પર્યાપ્તિ અને મન પર્યાસિને તે જીવમાં અભાવ હોય છે. સંસી પચેન્દ્રિય જીવેમાં ૬ પર્યાપ્તિ હોય છે. કહ્યું પણ છે કે –“આહાર લવિંચિ” ઈત્યાદિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૩૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ આ છએ પર્યામિને રચનાકાળ એક અન્તર્મહને હોય છે. તેમાંની આહાર પર્યાપ્તિને કાળ એક જ સમયને છે. “સુવિહા પુરી” અહીંથી શરૂ કરીને “સુવિ રવા” પર્યન્તની સ્ત્રી છે. તે પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના સ્થાવર જીના પરિણત અને અપરિણતના ભેદથી પણ બે પ્રકાર પડે છે. સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રો દ્વારા તે પાંચે પૃથ્વીકાયિક જીવ જ્યારે પરિણામાન્તરને (અન્ય પરિણામને) પ્રાપ્ત કરી રહ્યા હોય છે, એટલે કે જ્યારે તેઓ અચિત્ત હોય છે, ત્યારે તેમને પરિણત કહે છે જે જો આ પ્રકારના નથી, તેમને અપરિણત-સચિત્ત કહે છે. પરિણત અને અપરિણતની વિશેષ વ્યાખ્યા દશવૈકાલિક સૂત્રની ઉપર જે આચાર ચિંતામણી મંજૂષા નામની ટીકા મારા દ્વારા લખવામાં આવી છે તેમાંથી વાંચી લેવી. ત્યાં એ થા અધ્યયનમાં આ વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે. “વા સૂવા” ઈત્યાદિ. અનેક પ્રકારની તે તે પર્યાને જે પ્રાપ્ત કરતાં રહે છે, તે દ્રવ્ય છે. એવાં તે દ્રવ્ય દ્રવ્યજીવ અને પુલરૂપ હોય છે. તે જીવ અને પુલરૂપ દ્રવ્ય પરિણત અને અપરિણતના ભેદથી બે પ્રકારનું છે. જે દ્રવ્ય અવસ્થાન્તર (અન્ય અવસ્થા) પામેલું છે તે દ્રવ્યને પરિણુત દ્રવ્ય કહે છે, અને જે દ્રવ્ય પૂર્વાવસ્થા યુક્ત જ રહે છે તે અપરિણત દ્રવ્ય કહેવાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે દ્રવ્ય સચિત્ત છે તે અપરિણત અને જે અચિત્ત છે તે પરિણત દ્રવ્ય છે. “દુવિફા પુત્રી રૂચા” અહીંથી લઈને “દુચિઠ્ઠ હવા” પર્યન્તના છ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ સ્થાવર છે ગતિ સમાપન્નક છે. ગતિ સમાપન્નક તે જ હોય છે કે જેઓ પૃથ્વીકાય આદિ તે તે આયુના ઉદયથી પૃથ્વીકાય આદિ તે તે નામયુક્ત થઈને વિગ્રહગતિ દ્વારા પિતાના ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરે છે, અને જે સ્થિતિવાળાં છે તેઓ અગતિ સમાપન્નક ગણાય છે. છ દ્રવ્ય સૂત્રોમાં ગતિ શબ્દ દ્વારા ગમન માત્ર જ ગૃહીત થયું છે, બાકીનું બધું કથન એવું જ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ સુવિદ્યા” થી શરૂ કરીને દ્રવ્ય સૂત્ર પર્યન્ત ષટુ સૂત્ર છે. તેમાં પૃથ્વીકાયિક જીવને આ રીતે પણ બે પ્રકારના કહ્યા છે-(૧) અનન્તરાવગાઢ અને (૨) પરમ્પરાવગાઢ, જેઓ હમણાં જ કંઈક આકાશ પ્રદેશમાં અવગાઢ થઈને આશ્રય લઈ રહેલાં છે, તેમને અનન્તરાવગાઢ પૃથ્વીકાયિક જીવે કહે છે. તથા જેઓ બે અદિ સમયેમાં અવગાઢ થયાં છે, તેમને પરમ્પરાવગાઢ પ્રકાયિક જી કહે છે. અથવા અમુક ક્ષેત્ર અથવા દ્રવ્યની અપેક્ષાએ જે કોઈ પણ જાતના વ્યવધાન વિના અવગાઢ છે એવાં પૃથ્વીકાયિકને અનન્તરાવગાઢ કહે છે અને તેમનાથી ભિન્ન પૃથ્વીકાયિકોને પરસ્પરાવાઢ કહે છે. એજ પ્રમાણે અપ્રકાયિક, તિજસ્કાયિક, વાયુકાવિક અને વનસ્પતિકાયિક પર્યન્તના જીવ વિષે પણ સમજવું. એ સૂ૦ ૧૭ છે દ્રવ્યના સ્વરૂપનું કથન સમાપ્ત થયું, હવે સૂત્રકાર અહીં દ્રવ્ય વિશેષ રૂપ કાળની અને આકાશની પ્રરૂપણ કરે છે– સુવિ જે guળ” ઈત્યાદિ છે ૧૮ ! વસ્તુ જેના દ્વારા નવાજુની થતી લાગે છે, તેનું નામ કાળ છે. અથવા કલનનું (જાણવું) નામ કાળ છે. અથવા સમયાદિ રૂપ કલાઓનું નામ કાળ છે. તકાળ વર્તનાદિ રૂપ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે કાળ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે પ્રકારનું છે. વર્તાનાદિ રૂપ કાળને નિશ્ચયકાળ, અને ઘંટાદિ રૂપ કાળને વ્યવહાર કાળ કહે છે. કહ્યું પણ છે કે – સુત્ર વિક્રાવો” ઈત્યાદિ. આ કાળ ઉત્સપિણું અને અવસર્પિણીના ભેદથી બે પ્રકારને કહ્યું છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચતુર્થ કાળ જ અવસ્થિત (વિદ્યમાની રહે છે, તથા ગભૂમિએમાં તૃતીયાદિ કાળ અવસ્થિત રહે છે. આ રીતે બે કાળો સિવાય એક સદા અવસ્થિતરૂપ કાળ પણ હેય છે, છતાં પણ અહીં બે સ્થાનના અનુરેધની અપેક્ષાએ કાળના બે પ્રકાર જ કહેવામાં આવ્યા છે. સુવિ માણે” ઈત્યાદિ. પિતા પોતાના ગુણપર્યાય રૂપ ધર્મથી યુક્ત જીવાદિક પદાર્થ જ્યાં પ્રકાશિત રહે છે, તે સ્થાનનું નામ આકાશ છે. અથવા સમસ્ત દ્રવ્ય વ્યવસ્થિત રૂપે જ્યાં મેજુદ રહે છે, એક દ્રવ્ય જ્યાં અન્ય દ્રવ્યરૂપ હેતું નથી તે સ્થાનને આકાશ કહે છે. અથવા જ્યાં પ્રત્યેક પદાર્થ પિતપતાના સ્વરૂપે રહે છે. એક બીજાની સાથે સંયોગ થવા છતાં પણ જે એક બીજાના સ્વરૂપમાં બદલાતાં નથી, એવા સ્થાનનું નામ આકાશ છે. અથવા ર સમસ્ત જીને રહેવાને માટે સ્થાન દે છે, તેને આકાશ કહે છે. કહ્યું પણ છે કે-“ અવસાન નોજ ” ઈત્યાદિ. હું મોrrટ્ટ જavi” આ આકાશ એવું દ્રવ્ય છે કે જે લેક અને અલેકમાં વ્યાપ્ત છે. તેના અનન્ત પ્રદેશ છે અને તે અમૂર્ત છે. તેને બે ભેદ છે-(૧) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૩૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ લકાકાશ અને (૨) અલકાકાશ. આકાશના જેટલા ભાગમાં ધર્મ, અધર્મ, કાળ, પુદ્ગલ અને જીવ રહે છે–જેટલું આકાશ આ દ્રવ્યનું આશ્રયસ્થાન છે, એટલા આકાશને કાકાશ કહે છે. કાકાશથી ભિન્ન એવું જે આકાશ છે તેને અલકાકાશ કહે છે. એ સૂ૦ ૧૮ | નારકાદિકકી દ્વિવિધતાક નિરૂપણ લેક અને અલકના ભેદથી આકાશમાં દ્વિવિઘતાનું કથન કરીને હવે શરીર અને શરીરવાળાના આધારભૂત જે ક્ષેત્રક છે, તેનું હવે સૂત્રકાર નારકાદિ શરીર દંડક દ્વારા નિરૂપણ કરે છે. ને ફાળે તો તરત ઘguત્તા” ઈત્યાદિ છે ૧૯ છે ટીકાર્થ–નારક છનાં બે શરીર હેય છે-(૧) આવ્યન્તર શરીર અને બાહ્યશરીર. “ીતે પ્રતિક્ષvi કૃતિ શારી” આ વ્યુત્પત્તિ અનુસાર જેને પ્રતિ ક્ષણ વિનાશ થતું રહે છે તે શરીર કહેવાય છે. તે શરીર શટનાદિ (સડવું. ગળવું વગેરે) ધર્મોથી યુક્ત છે અન્તરાલમાં પણ જે શરીર જીવની સાથે રહે છે તે શરીરનું નામ આવ્યન્તર શરીર છે. એવું તે આભ્યન્તર શરીર તેજસ અને કાર્યણરૂપ હોય છે તૈજસ અને કામણ શરીરને આભ્યન્તર શરીર કહે. વાનું એ કારણ છે કે તે અને શરીર આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરની જેમ ઓતપ્રોત થઈને રહે છે. તથા જીવ જ્યારે અન્ય ભવમાં ગમન કરે છે, ત્યારે પણ તેઓ તેની સાથે જાય છે. જ્યાં સુધી જીવને મુક્તિ મળતી નથી ત્યાં સુધી આ શરીરો તેને સાથ છોડતાં નથી, તથા અપવરક (નાનું ઘર) આદિની અંદર પ્રવિષ્ટ થયેલા પુરુષની જેમ તેઓ છદ્મસ્થજનેને દેખાતાં નથી. જે બાહ્ય શરીર છે તે જીવપ્રદેશોની સાથે કેટલાંક અવયવોમાં વ્યાપ્ત થઈને રહેતું નથી, તથા અન્ય ભવમાં જીવની સાથે જતું નથી અને છદ્મસ્થ જીવેને તે પ્રત્યક્ષ દેખાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૩૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ શંકા–અહીં સૂત્રમાં કામણ શરીરને જ આભ્યન્તર શરીર રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે. છતાં આપે તૈજસ શરીરને આભ્યન્તર શરીર રૂપે કેમ ગ્રહણ કર્યું છે? ઉત્તર–તૈજસ અને કામણ શરીરને સંબંધ પ્રત્યેક સંસારી જીવની સાથે અનાદિ કાળથી ચાલ્યો આવે છે, તે કારણે તેઓ કાયમના સહચારી છે. તે કારણે અહીં કાશ્મણની સાથે તૈજસ શરીરને પણ ગ્રહણ કરવામાં આવ્યું છે, આભ્યન્તર રૂપ કર્મ શરીર નામ કર્મના ઉદયથી જીવને તેની પ્રાપ્તિ થાય છે, તેથી કમવર્ગીણું રૂપ છે. એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મને જે સમહ છે, એજ કામણ શરીર છે. આ શરીર જ્યારે સંસારી જીવોનું એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન થાય છે, ત્યારે તેમાં સાધતમ હોય છે. તથા–સકલ કર્મોન ઉત્પન્ન થવામાં તે ભૂમિરૂપ રહે છે અને અશેષ કર્મોના આધારરૂપ હોય છે. નરયિક જીવનું બાહ્ય શરીર વૈકિય શરીર હોય છે. આ પ્રકારનું કથન ભવનપતિથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં પણ ગ્રહણ કરવું જોઈએ. “દશરૂચા” ઈત્યાદિ– પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય પર્યન્તના જીવને-પાંચ સ્થાવર જીવેને આભ્યન્તર અને માદાશરીરના ભેદથી બે શરીર હોય છે. આભ્યન્તર શરીર તે તૈિજસ અને કાર્પણ શરીર રૂપ હોય છે અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. આ દારિક શરીર ઔદ્યારિક શરીરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. આ શરીરને ઉત્પન્ન કરનારા જે ઔદારિક પુદ્ગલે હોય છે, તેઓ સ્થૂલાકારે પરિણત થાય છે. એકેન્દ્રિય જીનું આ ઔદારિક શરીર કેવળ અસ્થિ આદિથી રહિત હોય છે. વાયુકાયિક અને વૈક્રિય શરીર પણ હોય છે, છતાં પણ તે ત્યાં પ્રાયિક (ક્યારેક) હોય છે, તેથી અહીં તેને ઉલ્લેખ થયો નથી. વિચાi ” ઈત્યાદિ-દ્વીન્દ્રિય જીવને પણ બે શરીર હોય છે-(૧) આભ્યન્તર અને (૨) બાહ્ય. આભ્યન્તર શરીર કામણ શરીર રૂપ અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. અહીં જે ઔદારિક શરીર હોય છે તે અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ (યુક્ત) હોય છે. એ જ પ્રમાણે તેઈન્દ્રિય શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ અને ચતુરિન્દ્રિય માં પણ આભ્યન્તર અને બાહ્ય શરીરને સદ્ભાવ હોય છે. ત્યાં આભ્યન્તર શરીર કામણ શરીર રૂપ અને બાહા શરીર ઔદારિક શરીરરૂપ હોય છે. તેમનું ઔદાદિક શરીર પણ અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ (યુક્ત) હોય છે. “વરિંદ્રિય ઈત્યાદિ-પંચેન્દ્રિય તિર્યંચોને પણ આભ્યન્તર અને બાહાશરીર હોય છે. આભ્યન્તર શરીર કાણશરીરરૂપ અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. અહીં પણ ઔદારિક શરીર અસ્થિ, માંસ, શેણિત. સ્નાયુઓ અને શિરાઓથી બદ્ધ હોય છે. અસ્થિઓને બાંધનારી જે નાડી હોય છે તેને સ્નાયુ કહે છે તથા સામાન્ય જે પીળી પીળી નસ હોય છે તેને શિરાઓ કહે છે. “મફત વિ ઘઉં જેવ” મનુષ્યમાં પણ એજ પ્રકારના બે શરીરે હોય છે. વિFre” ઈત્યાદિ...પરભવમાં ગમન કરતી વખતે જીવની જે મોડા સહિતની (વળાંક યુક્ત) ગતિ થાય છે તેને વિગ્રહગતિ કહે છે. અથવા નવીન શરીર ધારણ કરવાને માટે જે ગતિ થાય છે તેને વિગ્રહગતિ કહે છે. આ વિગ્રહગતિ સમાપન્નક નરયિકોને બે જ શરીર હોય છે-(૧) તૈજસ અને (૨) કારણ એજ પ્રમાણે વિગ્રહગતિ સમાપક ભવનપતિથી લઈને વૈમાનિક પર્ય. ન્તના જીવનમાં પણ એ બે શરીરને જ (તૈજસ અને કાશ્મણ શરીરને જ) સદ્દભાવ હોય છે. “રચા તો હિં” ઈત્યાદિ–નારક છનાં શરીરની ઉત્પત્તિ બે સ્થાને (કારણે ) દ્વારા થાય છે-(૧) રાગદ્વારા અને (૨) શ્રેષદ્વારા. શરીરોત્પત્તિને અનુલક્ષીને વૈમાનિક પર્યન્તના જી વિષે પણ આ પ્રકારનું કથન થવું જોઈએ. કાયના બે પ્રકાર છે-(૧) ત્રસકાય અને (૨) સ્થાવરકાય. ત્રસ નામકર્મના ઉદયથી જે પિતાની ઈચ્છાથી હરે ફરે છે, ડરે છે અને લાગે છે, તે જીવોને ત્રસ જીવે કહે છે. એવાં જીની રાશિ (સમૂહ) ને ત્રસકાય કહે છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જી એક જગ્યાએથી બીજી જગ્યા જઈ શકતા નથી, પણ એક જ જગ્યાએ સ્થિર રહે છે, એવાં જીવેને સ્થાવર જના સમૂહને સ્થાવરકાય કહે છે. ત્રસકાયના બે પ્રકાર કહ્યા છે-(૧) ભવસિદ્ધિક અને (૨) અભવસિદ્ધિક સ્થાવરકાયના પણ એવાં જ બે ભેદ સમજવા. સૂ ૧૯ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ભવ્યવિશેષકે કર્તવ્યકી દ્વિવિધતાકા નિરૂપણ ભવ્યનું કથન કરીને હવે સૂત્રકાર ભવ્ય વિશેના ઉચિત કર્તવ્યની પ્રરૂપણ કરે છે–“ રિલાગો મિmax” ઈત્યાદિ છે ૨૦ . ટીકાથ–બે દિશાઓની તરફ મુખ કરીને, દ્રવ્યપરિગ્રહ અને ભાવપરિગ્રહણી રહિત એવા નિર્ચ (ાધુએ) અને નિથિનિઓએ (સાધ્વીઓએ) સદેરક મુહપત્તી, રજોહરણ આદિ ચિહ્નવાળી સાવદ્ય વિરતિ રૂપ પ્રવજ્યા લેવી અથવા દેવી તે એગ્ય છે. તે બે દિશાએ આ પ્રમાણે છે-(૧) પ્રાચી (પૂર્વ) અને (૨) ઉદીચી (ઉત્તર). એજ બે દિશા તરફ મુખ કરીને દ્રવ્યભાવ રૂપે મુંડિત થવું ચગ્ય છે. કેશાદિકના લુંચનને દ્રવ્યમુંડન કહે છે. અને કષાયોને દૂર કરવા તેનું નામ ભાવમુંડન છે. એ જ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને શિષ્યને ગ્રહણશિક્ષાની અપેક્ષાએ સૂત્ર અને અર્થ શિખવવા એ પણ ગ્ય છે, અને આસેવનશિક્ષાની અપેક્ષાએ પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરવી, મહાવ્રતાદિ કમાં આત્માને સમારેપિત કરો, સંગિ મુનિમંડલીમાં પિતાનો પ્રવેશ કરાવે, આચારાંગ આદિ આગામેનો ઉપદેશ દેવે, પઢાવવું-“પહેલાં શીખેલા તત્વોને સારી રીતે સમજી લે” ઈત્યાદિ રૂપે કહેવું, “આ વાતને જાતે જ નિશ્ચય કરી લે, બી અને આ ભણા” ઈત્યાદિ રૂપે કહેવું, ગુરુની પાસે પિતાના અતિચારેને પ્રકટ કરવા, પાપથી પોતાના આત્માને દૂર રાખવે એટલે કે શુભ યોગમાંથી અશુભ યુગમાં સંક્રમણ થાય ત્યારે ફરીથી શe ચિંગમાં આવી જવું, પિતાની સમક્ષ જ પિતાના અતિચારની નિંદા કરવી, તેને કારણે મનમાં ગ્લાનિ થવી, ગુરુની સમક્ષ તે અતિચારોની નિંદા કરવી, તેને માટે ગ્લાનિ કરવી, અતિચારને વિછેઠ કરે, અતિચારોથી મલિન થયેલા આત્માને નિર્મળ કર, હવે ફરીથી હું એવું નહીં કરું, આ પ્રકારના અતિચારે નહી કરવાને દૃઢનિશ્ચયી થવું, તથા તેને માટે યોગ્ય પ્રાયશ્ચિત્તને પાપની વિશુદ્ધિરૂપ અનશનાદિને–ગ્રહણ કરવા, આ બધાં કાર્યો પણ તે બે દિશા તરફ મુખ કરીને કરવાનું સાધુઓને કપે છે. તો વિફા” ઈત્યાદિ–શરીર અને કષાયાદિ જેના દ્વારા કૃશ કરાય છે તે યાને સંલેખના (સંથારે) કહે છે. તે સંથારે મરકાળ નજીક હોય ત્યારે જ ધારણ કરવામાં આવે છે, તે કારણે તેને “અપશ્ચિમ ” કહે છે. તે સંથારે તપવિશેષ રૂપ હોય છે. આ સંથારાથી જે મુનિ યુક્ત હોય અથવા જે આ સંથારો ધારણ કરીને પિતાના શરીરને ક્ષપિત કર્યું છે, ભક્તપાનના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે, પાદપિપગમન સંથારાને જેમણે ગ્રહણ કરેલ છે (જે સંથારામાં પતિત પાદપ-વૃક્ષની જેમ શરીરની સેવા–સંભાળ, હલનચલન આદિ રૂપ કિયા બિલકુલ બંધ કરી દેવામાં આવે છે એવા સંથારાને પાદપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૪૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ પગમન સ થારે કહે છે), અને જે મૃત્યુના અનભિલાષી બનેલ છે, એવાં મુનિજને બે દિશાઓ તરફ-પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સંથારો ધારણ કરનાર મુનિજનેએ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. એ સૂત્ર ૨૦ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાઈના બીજા સ્થાનકને પહેલો ઉદ્દેશક સમાપ્ત. મે ૨–૧ છે દેવનારકાદિક કે કર્મબન્ધ ઔર ઉનકે વેદનાકા નિરૂપણ દ્વિતીયસ્થાનનો દ્વિતીય ઉદ્દેશક પહેલા ઉદ્દેશકમાં દ્વિવિધતા યુક્ત છવધર્મો અને અવધર્મોનું કથન કરવામાં આવ્યું છે. આ બીજા ઉદેશમાં માત્ર દ્વિવિધતા યુક્ત જ છવધર્મોનું કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને આ બીજા ઉદ્દેશકને પ્રારંભ કરવામાં આવ્યું છે પહેલા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં પાપ ગમન સંથારાને ઉલેખ થયે છે. તે સંથારાને ધારણ કરીને કાળધર્મ પામનાર કેટલાક મુનિજનેને દેવત્વની પ્રાપ્તિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને અહીં દેવવિશેષનું પ્રતિપાદન કરવામાં આવે છે અને તેમના કર્મબંધ અને તેમના વેદનનું અહીં સર્વ પ્રથમ પ્રતિ પાદન કરવામાં આવે છે–“ જેવા ઢોલવન્ના વોરન્ના” ઈત્યાદિ ટીકાર્થ–ઉર્ધલેકમાં ઉત્પન્ન થતાં દેના બે પ્રકાર છે-(૧) કલ્પપપન્નક અને (૧) કપાતીત. તેમના બીજા નામ આ પ્રમાણે છે-(૧) કપપપન્નક અને (૨) વિમાને પપત્તક. સૌધર્મ આદિ બાર દેવલોકમાં ઉત્પન્ન થનારા દેવને કહપપપન્નક દેવો કહે છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા દેને વિનપપન્નક અથવા કપાતીત દે કહે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ તિષ્ક દેવે પણ બે પ્રકારના હોય છે-(૧) ચારસ્થિતિક અને (૨) ગતિરતિક. તિષ્કયચક ક્ષેત્રમાં જેમની સ્થિતિ હોય છે, તે દેવને ચારસ્થિતિક દે કહે છે, એટલે કે સમય ક્ષેત્ર બહિવર્તી ( સમય ક્ષેત્રની બહાર રહેલા) દેને ચારસ્થિતિક જતિષ્ક દેવ કહે છે. અને જે જ્યોતિષ્ક દેવે ૧૧૨૧ હજાર યોજન પ્રમાણ સુમેરુની ચેટને ( શિખરને) છેડીને આ અઢી દ્વીપની નિત્ય પ્રદક્ષિણ કરવારૂપ ગતિ કિયામાં પ્રવૃત્ત રહે છે, તેમને ગતિરતિક તિષ્ક દેવે કહે છે અનશન આદિ તપસ્યાના પ્રભાવથી જે જ દેવત્વને પ્રાપ્ત કરી ચુક્યા છે, એવાં દેવો ઉપપન્નક હોય છે. તે ઉપપન્નક દેવે કપિપન્નક અને વિમાનપપન્નકના ભેદથી બે પ્રકારના હોય છે. ચારપપન્નક દે તિશ્ચક ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને ત્યાં જ સ્થિતિ કરનારા જ્યોતિષ્ક દેવે ૩પ હોય છે. તેઓ ગમનશીલ હતા નથી, પરંતુ પિતા પોતાના સ્થાનમાં જ સ્થિર થઈને રહેતા હોય છે. એવાં તે ચારસ્થિતિક દેવે અઢી દ્વીપની બહારના ક્ષેત્રમાં જ રહે છે. અઢી દ્વીપની અંદર જે જયોતિષ્ક દે રહે છે, તેઓ ગતિરતિક તિકે જ હોય છે. તથા ભવનપતિ અને વાન વ્યન્તર દેવોને ગતિસમાપન્નક પદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે ક પન્નક દેવ. વિમાને પપન્નક દે, ચારોપપન્નક દેના ભેદરૂપ ચારસ્થિતિક દે, ગતિરતિક દે, અને ગતિસમાપક ૩૫ ભવનપતિ તથા વાનવ્યન્તર દેવે જે નિરન્તર જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો બાંધતા રહે છે તે તેમના દ્વારા બાંધવામાં આવેલાં પાપકર્મો પિતાના અબાધાકાળ બાદ જ વેદિત ( અનુભવિત) થાય છે. તેમાંના જે કર પાતીત દે છે તેઓ પોતાના સ્થાનને છોડીને અન્ય ક્ષેત્રાદિમાં જતાં નથી, તેથી તેઓ એજ ભવમાં વર્તમાન રહીને જ તે પાપકર્મના ઉદયને ભગવે છે. તથા કેટલાક દે દેવભવમાંથી અન્ય ભવમાં ઉત્પન્ન થઈને જ તે બદ્ધ કર્મના ઉદયને ભગવે છે. કેટલાક દે દેવભવમાં અને અન્યભવમાં પણ કર્મોદયને ભગવે છે. તથા કેટલાક દેવો વિપાકેદયની અપેક્ષાએ ઉભયત્ર (આ ભવમાં અને અન્ય ભવમાં) પણ ઉદયને ભોગવતા નથી. એવાં જે આ બે વિકલ્પ છે તેમને આ સત્રમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૪૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરવામાં આવ્યા નથી કારણ કે અહીં તે દ્વિવિધતા યુક્ત અધિકારનું જ પ્રતિપાદન ચાલી રહ્યું છે. હવે સૂત્રકાર આ સૂત્રેક્ત એ વિકલ્પાનું ૨૪ દડક દ્વારા સમસ્ત જીવેામાં પ્રતિપાદન કરે છે. “ નાળ ” ઈત્યાદિ 66 એજ પ્રમાણે નારકે બદ્ધ પાપકર્મો તેના અખાધાકાળ બાદ જ વૈક્તિ થાય છે. તેથી તે બદ્ધ પાપકમ કેટલાક નારકે તે ભવમાં રહીને જ વેદન કરે છે અને કેટલાક નારકેા અન્ય ભવમાં જઇને તેનું વેદન કરે છે. એકેન્દ્રિયાથી પચેન્દ્રિય તિય ચ પન્તના જીવે પણ પેાતાના દ્વારા બદ્ધ પાપકર્મોને ભાગવવાનું કાર્ય નારકાની જેમ જ કરે છે, એટલે કે કેટલાક તે ભવમાં તેનું વેદન કરે છે અને કેટલાક અન્ય ભવમાં તેનું વેદન કરે છે, इह મનુષ્ચા દ્વારા પણ નિરન્તર જ્ઞાનાવરણીય આદિ કર્માંના ખધ થતા રહે છે. તેમાંથી કેટલાક મનુષ્યા તે પાપકર્મને મનુષ્ય ભવમાં રહીને જ ભાગવે છે અને કેટલાક મનુષ્યે અન્ય ભવમાં ગયા બાદ તેમનું વેદન કરે છે, દેવલવથી લઈને પચેન્દ્રિય તિય ચ ચેાનિકા પન્તના સંબંધમાં “ तत्थगया वि अन्नत्थ થયા વિ’; આ અભિલાપનું કથન થવું જોઇએ. અને મનુષ્ય દંડકમાં “ गया कि अनत्थगया वि " આ આલાપકનું કથન થવું જોઇએ. મનુષ્ય વિષયક માલાપકમાં જે इह ” પદના પ્રયાગ કરવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે મનુષ્ય ભવ પ્રત્યક્ષ અને આસન્ન છે. પ્રત્યક્ષ અને આસન્ન (સમીપ)અ ના વિષયમાંજ ઈહ (આ) પદને પ્રયાગ થાય છે, કારણ કે ઈદ્ધ શબ્દ પ્રત્યક્ષ અને માસન્ન અને વાચક છે. તેથી જ मणुस्वज्जा सेसा एकनमा એવું કહે. વામાં આવ્યું છે કે મનુષ્ય સિવાયના ૨૩ દડક એક સરખા આલાપવાળાં છે, અને મનુષ્ય દડક इह गया वि" “ આ ભવમાં વેદન કરે છે, ” પ્રકારના આલાપવાળુ' છે. ! સૂ॰ ૨૧ ॥ * 66 આ નારકાદિકોં કે ગતિ ઔર આગતિ રૂપ નારકાદિ ચોવીસ દંડકોંકા નિરૂપણ ܕܕ પહેલાં ૨૪ દડકામાં તત્રતા ચેનાં વેન્તિ ” એવું કથન કરવામાં આવ્યું છે. તેથી સૂત્રકાર હવે નારકાદિકાની ગતિ અને આગતિનું નિરૂપણ કરે છે. * મેડ્યા કુનડ્યા ટુશાળા વળત્તા * ઇત્યાદિ ! ૨૨ ॥ 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ 66 ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ ટીકા-નારક જીવા દ્વિગતિક હાય છે, એટલે કેજ યારે તેએ નારક પર્યાયને છેડે છે ત્યારે કાં તે મનુષ્યગતિમાં જાય છે અને કાં તે પચેન્દ્રિયતિય ચ ગતિમાં જાય છે. એજ પ્રમાણે નારક ગતિમાં આવતા જીવ કાં તા મનુષ્ય ગતિમાંથી અને કાં તે પચેન્દ્રિય ગતિમાંથી આવીને નરકામાં જન્મ ધારણ કરે છે. શકા—મનુષ્ય અને તિચ ગતિમાં રહેલા જીવને માટે “ નારક ગતિને જીવ ” આવે! શબ્દપ્રયોગ શા માટે કરવામાં આવ્યે છે ? ઉત્તર—મનુષ્ય ગતિમાંથી અથવા તિયચ ગતિમાંથી જીવ જ્યારે નરક ગતિમાં જવા લાગે છે, ત્યારે તેને નરકાયુના ઉદય થઈ જાય છે, તે આયુના ઉદય થઈ જવાથી તેને નારક કહેવાય છે. નારકા જેવું જ કથન અસુરકુમારીમાં પણ સમજવું. એટલે કે અસુરકુમાર મરીને કાં તે પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે અને કાં તે મનુચૈામાં ઉત્પન્ન થાય છે. અહીં એટલી જ વિશેષતા સમજવી કે અસુરકુમાર પૃથ્વીકાય, અસૂકાય અને વનસ્પતિકાયરૂપ ત્રણ એકેન્દ્રિય જીવેામાં પણ ઉત્પન્ન થાય છે. અસુરકુમારના જેવુ`જ કથન ૧૨ દેવદડક પદાના વિષયમાં પણ સમજવું. આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે-અસુરકુમાર આદિ દેશ ભવનપતિ દેવનિકાયમાં, વ્યન્તર દેવનિકાયમાં યેતિક દેવનિકાયમાં, અને પહેલા તથા ખીજા દેવલાકમાં દેવાની ગતિ (અન્ય ગતિમાંથી આગમન ) મનુષ્ય ગતિ અને તિયચ ગતિમાંથી થાય છે. વ્યન્તર દેવામાં અસ'ની પ'ચેન્દ્રિય તિય ચ ગતિમાંથી પશુ જીવે આવે છે. તથા બ્યન્તર દેવા પેાતાનું દેવસ...બધી આયુષ્ય પૂરૂ કરીને સન્ની મનુષ્ય, સ`જ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, પૃથ્વીનીકાય, અસૂકાય અને વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન થાય છે ત્રીજાયી લઈને આઠમાં દેવલાક પર્યન્તના દેવા દેવભવ સબધી આયુષ્ય પૂરૂ કરીને સ'ની મનુષ્ય અને સન્ની પ'ચેન્દ્રિય તિય 'ચામાં જ ઉત્પન્ન થાય છે, અને એ બે ગતિના જીવા જ પેાતાની ગતિ સબધી આયુષ્ય પૂરૂ કરીને તે દેવલાકામાં ઉત્પન્ન થાય છે. નવમાં દેવલેાકથી લઈને અનુત્તર વિમાન પર્યન્તના દેવો ત્યાંથી ચ્યવીને સન્ની મનુષ્યની ગતિમાં જ જાય છે અને સ'જ્ઞી મનુષ્યા જ મરીને એ દેવલેકમાં જાય છે. पुढविकाइया ઈત્યાદિ પૃથ્વીકાયિકા દ્વિગતિક અને યાગતિક હોય છે. એટલે કે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થતાં જીવે પૃથ્વીકાયિકામાંથી અથવા નાપૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે. “ નાપૃથ્વીકાયિક '' પદ દ્વારા અહીં પૃથ્વીકાયિકા સિવાયના બાકીના અપૂકાયિકાને ગ્રહણ કરવામાં આવ્યા છે. નારકમાંથી આવીને-નરક ગતિને છેડીને જીવે પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતાં નથી. તથા પૃથ્વીકાયને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૪૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ (( ,, છેડીને જીવ પૃથ્વીકાય રૂપે અથવા નેપૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે. ના પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થાય છે, આ કથનમાં દેવ અને નારકાને ગ્રહણ કરવામાં આવેલ નથી તેમને છેડી દેવામાં આવેલ છે, તેથી અપૂકાયિક રૂપે ઉત્પન્ન થાય છે, એમ સમજવું જોઇએ. એજ પ્રમાણે મનુષ્ય પર્યન્તના જીવાને પણ દ્વિગતિક અને યાગતિક સમજવા જોઇએ. એટલે કે અાયિકથી લઇને મનુષ્ય પર્યન્તના દ્વિગતિક આદિ સબધી અભિલાપમાં પૃથ્વીકાયિક શબ્દને બદલે અસૂકાયાદિ શબ્દોને પ્રયાગ કરીને અભિલાપ કહેવા જોઈએ. વ્યન્તરાદિ વિષેનું કથન તે પહેલાં આવી ગયુ છે. ! સૂ॰ ૨૨ | જીવાધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર હવે ભવ્યાદિ ૧૬ વિશેષણા દ્વારા દંડકની પ્રરૂપણા કરે છે-“તુવિા નેચા પળત્તા ” ઈત્યાદિ ॥ ૨૩ ॥ ભવિક દંડકમાં નારકે એ પ્રકારના કહ્યા છે-(૧) ભવસિદ્ધિક અને (૨) અભયસિદ્ધિક જેમને એક ભવ, એ ભવ કે અનેક ભવા કરીને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવાં નારક જીવેાને ભસિદ્ધિક નારકો કહે છે. તેમનાથી વિપરીત જે નારકે છે-અભવ્ય જે નારકે છે-તેમને અભવસિદ્ધિક કહે છે यावद् વૈમાનિશા:૧” આ પ્રકારનું કથન વૈમાનિક દેવા પન્તના જીવો વિષે થવું જોઇએ. '' यावद् वैमानिकाः ” આ પદનું કથન પર્યાપ્તક અપર્યાપ્તક નૈયિકરૂપ ૮ માં સૂત્ર સુધી થવું જોઇએ અનન્તર દંડકમાં નારકે એ પ્રકારના કહ્યા છે (૧) અનન્તરોપપન્નક નારકેા અને (૨) પરમ્પરાપપન્નક નારકા. જેમની ઉત્પત્તિમાં સમયાદિનું વ્યવધાન ( આંતરે. ) પડતું નથી, એવાં નારકને અનન્તર ઉપપન્નક નારકા કહે છે. એક નારકની ઉત્પત્તિના અનન્તર (ઉત્પત્તિ ખદ) જેમની ઉત્પત્તિ થઈ જાય છે એવાં નારકાને અનન્તર ઉપપન્નક કહે છે. અથવા વિવ ક્ષિત ( અમુક ) દેશની અપેક્ષાએ જે અનન્તર રૂપે ઉત્પન્ન થયાં છે, તે નારકાને અનન્તરાપપન્નક કહે છે. જે નારકેા પરમ્પરા રૂપે ઉત્પન્ન થાય છે તેમને પરમ્પરાપપન્નક નારકેા કહે છે. આ પ્રકારના ભેદ્યનું કથન વૈમાનિકા પન્તના જીવા વિષે પણ સમજવું. !! ૨ ।। ગતિ’ડકમાં ગતિ સમાપન્નક અને અતિ સમાપન્નકના ભેદથી નારકાના એ પ્રકાર કહ્યા છે. જે જીવે નરકગતિમાં જનારા હોય છે તે જીવેાને નરકગતિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૪૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ વિદ્યમાન છે–તેમને અગતિ સમાપન્નક કહે છે. આ પ્રક પર્યન્તના જી વિશે પણ સમજવું. | ૩ | મય દંડકમાં પ્રથમ સમાપપન્નક અને અપ્રથમ સમયે પપન્ન ના નારકે કહ્યા છે. જે ઉપપન્ન ( ઉત્પન્ન થયેલા) નારકે કાય છે, તે નારકને પ્રથમ સમય ઉપપન્નક નારકે કહે છે. મેન એવાં જે નારકે હોય છે તેમને અપ્રથમ ઉપપન્નક - પ્રકારનું કથન વૈમાનિક દેવે પર્યંતના જીવ વિષે પણ સમજ પાહારક દંડકમાં આહારક અને અનાહારકના ભેદથી નારકોના આહાર પર્યાતિથી યુક્ત જે નારક હોય છે તેમને આહા અને તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને અનાહારક નારકે માણે આહારક અને અનાહારકના ભેદેનું કથન વૈમાનિક રે વેષે પણ સમજવું. વિગ્રહ ગતિમાં ( મોડાવાળી, વળાંકવાળી ની અપેક્ષાએ એક સમય સુધી, બે સમય સુધી અને ત્રણ સ નાહારક રહે છે તથા ત્રસનાડીમાંથી બહિગતત્રસની અપે. ઉચશ્વાસક દંડકમાં નારક બે પ્રકારના કહ્યા છે-(૧) ઉચ્છવાસક અને (૨) નેઉવાસક. જે ઉશ્વાસ પર્યાપ્તિથી યુક્ત છે તેમને ઉછુવાસક કહે છે, અને તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને ઉચ્છવાસક કહે છે. આ પ્રકારના ભેદનું કથન વૈમાનિક દેવે પર્યન્તના જી વિષે પણ સમજવું. ૬ ઈન્દ્રિય દંડકમાં નારક બે પ્રકારના કહ્યા છે(૧) સેન્દ્રિય અને (૨) અનિયિ. જે નારકોની ઈન્દ્રિય પર્યાપ્તિ થઈ ચુકી છે તે નારકાને સેન્દ્રિય નારકે કહે છે. પરંતુ જે ન કે ઈન્દ્રિય પર્યાપ્તિથી વિકલ (રહિત) છે તેમને અનિન્દ્રિય કહે છે. આ પ્રકારના ભેદનું કથન વૈમાનિક દે પર્યન્તના છો વિષે પણ થવું જોઈએ કે ૭ | પર્યાપક દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) પર્યાપક અને (૨) અપર્યાપક. જે નારકના પર્યાપ્ત નામ કમને ઉદય છે, તે નારકોને પર્યાપ્તક નારકે કહે છે. અને તેમનાથી જુદા જે નારકે છે, તેમને અપર્યાપ્તક નારકે કહે છે. એ જ પ્રમાણે આ બે ભેદનું કથન વૈમાનિક દે પર્યન્તના જ વિષે પણ થવું જોઈએ. ૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૪૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ સંશી દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) સંજ્ઞી અને (૨) અસંસી, જે નારકો મન:પર્યાતિથી યુક્ત હોય છે તેમને સંજ્ઞી નારકે કહે છે. જે નારકે મન પર્યાપ્તિથી યુક્ત હોતા નથી તેમને અસંજ્ઞી નારકે કહે છે. આ પ્રમાણે જ આ બે ભેદનું કથન વૈમાનિક દેવ પર્યન્તના જી વિશે પણ સમજવું. “gવં રિંદ્રિચા” ઈત્યાદિ. જેમ સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી નારકે બે પ્રકારના કહ્યા છે, તેમ વિલેન્દ્રિયોને છેડીને (દ્વિીન્દ્રિયે, તેઈન્દ્રિયે અને ચતુરિન્દ્રિયોને છેડીને) ૨૪ દંડકના જે અસુરકુમાર આદિ બાકીના જીવે છે, તેમની પણ સંસી અને અસંસીના ભેદથી બે પ્રકાર પડે છે. સંસી, અસંસી રૂ૫ હેવાનું આ કથન વનવ્યન્તર દે પર્યન્તના બધાં જ વિષે પણ સમજવું જોઈએ જે કે નારકથી લઈને વાનવ્યન્તર પર્યન્તને સમસ્ત જીવો અસંસી હતાં નથી, પરંતુ અસરીઓમાંથી આવીને તેઓ નારકાદિ રૂપે ઉત્પન્ન થાય છે, તે અપેક્ષાએ તે માં અસંજ્ઞીતા કહેવામાં આવી છે, એમ સમજવું. અસંજ્ઞી જીવે મરીને નારકથી લઈને વ્યન્તર પર્યન્તના જીવમાં જ ઉત્પન્ન થાય છે, જે તિષ્ક, અને વૈમાનિક દેમાં તેઓ ઉત્પન્ન થતાં નથી. તેથી “બાર વાળમંત” વાનવ્યન્તરે પર્યન્તના જી ” એ પૂર્વોક્ત સૂત્રપાઠ આપવામાં આવ્યા છે. ૯ છે. ભાષા દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) ભાષક અને (૨) અભાષક. ભાષા પર્યાતિવાળાને ભાષક કહે છે અને ભાષા પર્યાપ્તિ વિનાના નારકોને અભાષક કહે છે. એટલે કે અપર્યાપ્તાવસ્થાવાળા નારકો અભાષક હોય છે, “ પ રિવર્ના સર્વે ચાવત્ વૈમાનિવ:” આ પ્રકારના બે ભેદનું કથન એકેન્દ્રિય સિવાયના બાકીના વૈમાનિકે પર્યન્તના સમસ્ત જી વિશે પણ સમજવું જોઈએ. મે ૧૦ દૃષ્ટિ દંડકમાં નારકે બે પ્રકારના કહ્યાં છે-(૧) સમ્યગ્દષ્ટિક અને (૨) મિથ્યાષ્ટિક, આ પ્રકારના બે ભેદેનું કથન એકેન્દ્રિય સિવાયના બાકીના સમસ્ત વૈમાનિક પર્યન્તના છે વિષે ગ્રહણ કરવું. એકેન્દ્રિમાં સમ્યગ્દષ્ટિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ત્વને અભાવ હોય છે તેથી તેમને અહીં ગ્રહણ કરવાને નિષેધ કર્યો છે. તથા જે દ્વીન્દ્રિયાદિક છે છે, તેમનામાં સાસ્વાદન સમ્યક્ત્વ પણ હોઈ શકે છે તેથી અહીં “રિચ વન” “એકેન્દ્રિય સિવાયના” જીવેમાં જ આ ભેદે ગ્રહણ કરવાનું સૂચન થયું છે. એ ૧૧ છે સંસારી દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) પરીત સાંસારિક અને (૨) અનત સાંસારિક. જેમને સંસાર પરિમિત રહી ગયે છે એવાં નારકોને પરીત સાંસારિક કહે છે. અને અભવ્યત્વની અપેક્ષાએ જે નારકેનો સંસાર અન્તરહિત છે, એવાં નારકોને અનન્ત સાંસારિક કહે છે. આ પ્રકારના ભેદનું કથન વૈમાનિકે પર્યન્તના જી વિશે ગ્રહણ કરવું જોઈએ. જે ૧૨ સ્થિતિ દંડકમાં નારકો બે પ્રકારના કહ્યાં છે-(૧) સંખ્યાતકાલ સમય સ્થિતિક (૨) અસંખ્યાતકાલ સમય સ્થિતિક. “કાળ” શબ્દ કૃત્યના અર્થમાં પણ વપરાય છે ‘સમય’ શબ્દ આચારના અર્થમાં પણ વપરાય છે. પરંતુ અહીં એવા કાળસમયની વાત કરી નથી, પરંતુ કાળરૂપ સમય દ્વારા વર્ષ પ્રમાણની અપેક્ષાએ જે સ્થિતિમાં-અવસ્થાનમાં સંખ્યાતકાળને સમય વ્યતીત થ ય છે. એવી સ્થિતિવાળાં નારકને સંખ્યાતકાળ સમય સ્થિતિક કહે છે એટલે કે દશ હજાર વર્ષ આદિની સ્થિતિવાળાં નારકોને સંખ્યાતકાળ સ્થિતિક કહેવામાં આવ્યાં છે, અને જેમની સ્થિતિ પપમ અસંખેય ભાગાદિ રૂપ છે. તેમને અસંખ્યાતકાળ સમય સ્થિતિક નારકે કહ્યા છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના અસુરકુમારોથી લઈને વાન વ્યતર પર્યન્તના જીવનમાં આ બે ભેદનું કથન થવું જોઈએ, કારણ કે તેઓ સંખ્યાત અને અસંખ્યાત એ બન્ને પ્રકારની સ્થિતિવાળાં હોય છે. તિષ્ક અને વૈમાનિક દેવે સંખ્યાત કાળની સ્થિતિવાળા હોતા નથી, તેઓ તે નિયમથી જ અસંખ્યાત કાળની સ્થિતિવાળા હોય છે. મે ૧૩ છે એધિ દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) સુલભ બોધિક અને (૨) દુર્લભ બોધિક. જેમને જિનધર્મ પ્રાપ્તિરૂપ બોધિ સુલભ છે તે નારકોને સુલભ બોધિક કહે છે, જેમને તે દુર્લભ છે તેમને દુર્લભ બોધિક કહે છે. આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૪૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ બને ભેદનું કથન વૈમાનિક દેવ પર્યન્તના જીવનમાં પણ ગ્રહણ કરવું જોઈએ.૧૪ પાક્ષિક દંડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે-(૧) શુકલપાક્ષિક અને (૨) કૃષ્ણપાક્ષિક. વિશુદ્ધ હોવાથી શુકલ જેમને પક્ષ (અયુગમ, માન્યતા) છે, તેમને શુકલપાક્ષિક કહે છે. અથવા આસ્તિક હોવાથી જેઓ વિશુદ્ધોના સમૂહમાં ગણી શકાય એવાં છે તેમને શુકલ પાક્ષિક કહે છે. તેમને સંસાર વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પ્રમાણ હોય છે. તેમનાથી ભિન્ન જે નારકો છે તેમને કૃષ્ણ પાક્ષિક કહે છે. આ બન્ને ભેદેવાળાં જીવે વૈમાનિક દે પર્યન્તના જીવમાં હોય છે. જે ૧૫ છે ચરમ દંડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે–(૧) ચરમ નારક અને (૨) અચરમ નારક. નારકાદિ રૂપ ભવ જેમને ચરમ (અન્તિમ) હોય છે, જે જીવો ફરીથી નારકાદિ ભવમાં ઉત્પન્ન થવાના નથી, તે જીવોને ચરમ નારક કહે છે. જેમ ચરમ નારકે નરક ગતિમાંથી મનુષ્ય ગતિમાં જઈને સિદ્ધિ પ્રાપ્ત કરનારા હોય છે, તે કારણે તેઓ નારકાદિ ભાવ ફરી ગ્રહણ કરતા નથી તેમનાથી ભિન્ન જે નારક હોય છે તેમને અચરમ નારકે કહે છે આ પ્રકારના અને ભેદન કથન વૈમાનિક દેવે પર્યન્તના જી વિષે પણ ગ્રહણ કરવું જોઈએ. ૧૬ આ પ્રકારના ૧૬ દંડકનું કથન અહીં પૂરું થાય છે. ૨૩ છે અધોલોક જ્ઞાનાદિ વિષયક આત્માને દૈવિધ્યકા નિરૂપણ પહેલાં એ ઉલ્લેખ થયું છે કે વૈમાનિકે ચરમ પણ હોય છે અને અચરમ પણ હોય છે. તે વૈમાનિકે પિતાના અવધિજ્ઞાનથી અલેક આદિને જાણે છે અને દેખે છે. આ વેદ (જાણવા ) ની અપેક્ષાએ જીવના બે પ્રકાર હોય છે. સૂત્રકાર હવે એજ વાતને પ્રકટ કરે છે– "दोहि ठाणेहिं आया अहोलोग जाणइ पासइ" “ો કાળfહું” ઈત્યાદિ ચાર સૂત્ર છે. આત્મગત બે પ્રકારે આત્મા ( અવધિજ્ઞાનધારી જીવ) પિતાના અવધિજ્ઞાન દ્વારા અલકને જાણે છે અને અવધિદર્શન દ્વારા તેને દેખે છે. તે અવધિજ્ઞાની જીવ બે પ્રકારના હોય છે. (૧) સમવહત અને અસમવહત. જ્યારે તે વૈકિય સ મુદ્દઘાત કરે છે ત્યારે તેને સમવહત કહે છે, અને જ્યારે તે વૈકિય સમુદુઘાતથી રહિત હોય છે ત્યારે તેને અસમવહત કહે છે. આ બન્ને પ્રકારની અવસ્થાવાળે અવધિજ્ઞાની આત્મા અલેકને જાણે છે અને દેખે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ 66 અવધિજ્ઞાન અનેક પ્રકારનું હાય છે. હવે સૂત્રકાર ** आहो ” ઈત્યાદિ સૂત્રેા દ્વારા એ પ્રકટ કરે છે કે-અવધિજ્ઞાનધારી જીવનું અધિજ્ઞાન જે પ્રકા રતું હોય છે અથવા પરમાવિષેથી ધાવર્તી ( ઉતરતી કાટિનું ) અવધિજ્ઞાન જેનું હાય છે એવે જીવ નિયતક્ષેત્ર અને નિયત વિષયને અવધિજ્ઞાન દ્વારા જાણે છે અને દેખે છે. આ પ્રકારના નિયતક્ષેત્ર અને નિયત-વિષયાવધિજ્ઞાની આત્મા કયારેક સમવદ્યુત થઇને અને કયારેક સમહત થયા વિના અધેાલાકને જાણે છે અને દેખે છે. એજ પ્રમાણે તે તિયગ્લાકને, લેકને અને ૧૪ રાજૂપ્રમાણુ કેટલકલ્પ ( સંપૂર્ણ) લેાકને પણ જાણે છે અને દેખે છે. સૂ. ૪ વૈક્રિય સમુદ્ધાતની પછી જ વૈક્રિય શરીર થાય છે. તેથી સુત્રકારે હવે વૈક્રિય શરીરની અપેક્ષાએ અધેાલેાકાદિના જ્ઞાનમાં દ્વિવિધતાનું કથન કરે છે— રોહિઁ કાળેનૢિ ' આ વિષયને અનુલક્ષીને પણ ચાર સૂત્ર આપવામાં આવ્યાં છે. તે ખધાને અથ સ્પષ્ટ છે, પરન્તુ જે વિશેષતા છે તે નીચે પ્રમાણે છે—આત્મા જ્યારે કૃતક્રિય શરીરથી યુક્ત નથી હાતા ત્યારે પણ પેાતાના અવિધજ્ઞાનથી અધેાલેાક આદિને જાણે છે અને દેખે છે. આ રીતે ઇન્દ્રિય પ્રત્યક્ષરૂપ જે અવધિજ્ઞાન છે તેના વિષયમાં આ કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ઇન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષજ્ઞાન છે તેને વિષે નીચે પ્રમાણે કહે છે— ઢોર્ફેિ ટાઢુિં ” ઈત્યાદિ પાંચ સૂત્ર અહીં આપવામાં આવ્યાં છે. એ સ્થાનેા દ્વારા આત્મા શખ્તાહિકેને સાંભળે છે, તે એ સ્થાન નીચે પ્રમાણે છે. (૧) દેશરૂપ ( અંશરૂપ) સ્થાન-અને (ર) સર્વરૂપ સ્થાન. શબ્દ એક કાને અથડાય અને એક જ કાને સભળાય તેને દેશરૂપ સ્થાનથી શ્રવણ થયેલું ગણાય છે. મને કાનથી શ્રવણ કરવું તેનું નામ સદેશરૂપ સ્થાનથી શ્રવણુ ગણાય છે, અથવા માત્ર શ્રોત્રેન્દ્રિય દ્વારા જ આત્મા જે શબ્દોને સાંભળે છે, તેને એક દેશરૂપ સ્થાન કહે છે, તથા સભિન્ન શ્રોતાપલબ્ધિની અપેક્ષાએ બધી જ ઇન્દ્રિયાથી આત્મા શખ્વાદિકનું જે શ્રવણ કરે છે તેનું નામ સ દેશરૂપ સ્થાન છે. આ પ્રકારનું કથન ચક્ષુ આદિ ઇન્દ્રિયાના વિષયમાં પશુ સમજવું. તથા જ્યારે જીભના એક ભાગ પક્ષઘાતથી નકામે થઈ જાય છે, 66 ,, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૫૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ રસાસ્વાદ લે ત્યારે તે જીભના એક ભાગથી ( પક્ષઘાત રહિત ભાગથી ) જ છે. ત્યારે જીભ પેાતાના સર્વ ભાગેથી રસાસ્વાદ કરી શકતી નથી. શબ્દશ્રવણુ આદિ ષનાં પરિણામે છે, તેમના વિષે તેા કહી દેવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ સંબંધને જ અનુલક્ષીને તેમના પરિણામાન્તરાને પ્રકટ કરે છે- રોહિઁ ટાળેä ' ઇત્યાદિ. એ સ્થાનેા દ્વારા આત્મા એક દેશથી ( અ’શતઃ ) અથવા સદેશથી ( સ`પૂર્ણતઃ ) ચમકે છે-પ્રકાશિત થાય છે. તે પતગિયાની જેમ એક દેશપી અથવા દ્વીપકની જેમ સ` દેશથી પ્રકાશિત થાય છે. અથવા- અવમાસને ’” ક્રિયાપદને જાણે છે” એવા પણ અથ થાય છે. આ પ્રકારના અથગ્રહણુ કરવામાં આવે તે અહીં નીચે પ્રમાણે અ સમજવે-આત્મા અધિજ્ઞાન આદિ દ્વારા જે જાણે છે તે દેશતઃ જાણે છે, પરંતુ કેવળજ્ઞાન દ્વારા જે જાણે છે તે સર્વ દેશથી (સ'શુ રૂપે) જાણે છે. એજ પ્રમાણે આત્મા એ રીતે પ્રરૂપે દ્યોતિત ( પ્રકાશિત ) થાય છે. એજ પ્રમાણે આત્મા દેશરૂપે અને સરૂપે વિક્રિયા કરે છે. હસ્ત આદિની વિક્રિયા કરવી તેનું નામ દેશતઃ વિક્રિયા છે અને સમસ્ત શરીરની વિક્રિયા કરવી તેનુ નામ સદેશતઃ વિક્રિયા છે. “ ચાતિ ” આ ક્રિયાપદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્મા એક દેશથી અથવા સર્વદેશથી મૈથુ નતું સેવન કરે છે. મનાયેાગ આદિત્રણ ચેગમાંથી કાઈ પણુ નનું સેવન કરવું તેનું નામ એક દેશથી મૈથુન સેવન છે, દ્વારા મૈથુનનું સેવન કરવું તેનું નામ સર્વ દેશથી મૈથુન સેવન છે. (૪) એજ પ્રમાણે આત્મા ( જીવ ) એક દેશયી અને સ` દેશથી ભાષા એલે છે. એક દેશથી ભાષા ખેલવી એટલે જિડ્વાગ્ર આદિ એક સ્થાનથી ભાષા ખેલવી, સર્વ દેશથી ભાષા મેલવી એટલે તાળવા આદિ સમસ્ત સ્થાને દ્વારા ભાષા એલવી. (૫) એજ રીતે છત્ર શરૂપે અને સરૂપે આહાર ગ્રહણ કરે છે. માત્ર મુખ દ્વારાજ આહાર ગ્રહણ કરવા તેનુ નામ દેશરૂપે આહાર ગ્રહણ કર્યાં કહેવાય છે. એ જ આહારની અપેક્ષાએ આત્મા સમસ્ત શરીર દ્વારા જે આહાર ગ્રહણ કરે છે તેને સરૂપે આહાર ગ્રહણ કર્યાં કહેવાય છે. ( ૬ ) એજ પ્રમાણે જીવ પેાતાના દ્વારા ગ્રહણ કરાયેલા આહારને ખલરસ ભાગ રૂપે એક દ્વારા મૈથુ અને ત્રણે ચેગા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૫૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ (લેાહીમાં ભળે એવાં તત્ત્વા ) એક દેશથી પણ પરિણુમાવે છે અને સ દેશથી પણ પિરણુમાવે છે. જ્યારે પાચનક્રિયા કરનારાં જઠર, કાળજું, આંતરડા આદિ અંગેામાંના કોઈ પણ અગા કોઈ રાગને કારણે કામ કરી શકતાં નથી, ત્યારે ગૃહીત આહારને જીવ એક દેશથી ખલરસભાગ રૂપે પરિણુમાવે છે, પણ જયારે એવું બનતું નથી ત્યારે જીવ ગૃહીત આહારને સ દેશેાથી ખલરસ ભાગરૂપે પરિમાવે છે. ( ૭ ) એજ પ્રમાણે પરિમિત આહાર પુદ્ગલેાને જીવ ાનિષ્ટ પરિણામ રૂપે એક દેશથી પણ અનુભવે છે અને સર્વ દેશેાથી પણ અનુભવે છે. હાથ આદિ અવયવ વિશેષ દ્વારા અનુભવ કરવા તેનું નામ “ એક દેશથી અનુભવ કરવા ”, અને ખાં અવયવેા દ્વારા જે અનુભવ કરાય છે તેનું નામ “ સ દેશથી અનુભવ કરવા ” ગણાય છે. (૮) એજ પ્રમાણે જીવ આહારિત, પરિશુમિત, અને વેતિ આહાર પુદ્ગલાને અપાન આદિરૂપ એક દેશથી અથવા પ્રસ્વેદ આદિ રૂપે સર્વ શરીર દ્વારા છેડે છે (૯). ?? અથવા શબ્દથી લઇને સ્પર્શોન્ત સુધીના પાંચ સૂત્ર તથા “ અવમાલતે ” થી લઈને નિવૃત્તિ ” સુધીના નવ સૂત્ર મળીને ૧૪ સૂત્ર અને છે. આ ૧૪ સૂત્રા વિક્ષિત ( અમુક ) વસ્તુની અપેક્ષાએ સમજવા જોઈએ. આ કથનનું તાપ એવું છે કે–અનેક શબ્દોમાંથી આ જીવ જે કેટલાક શબ્દોને સાંભળે છે, તે ( તેમને સાંભળવાની ) ક્રિયાને દેશરૂપ શ્રવણ કહે છે, અને જ્યારે તે સમસ્ત શબ્દોને સાંભળે છે ત્યારે તેના દ્વારા તેમનું જે શ્રવણ થાય છે તેને સદેશથી થયેલું શ્રવણ કહેવાય છે. એજ પ્રકારનું કથન રૂપાદિકાના વિષયમાં પશુ સમજી લેવું. ॥ ૧૪ ૫ સામાન્ય રૂપે આ શ્રવણાદિકનું કથન અહીં કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર દેવેાની પ્રધાનતાની અપેક્ષાએ તેમનું વિશેષ કથન કરે છે. < ,, ફોર્િં ટાઢું ” ઈત્યાદિ ૧૪ સૂત્રેા અહીં આપવામાં આવ્યાં છે— એ સ્થાન દ્વારા દેવ શબ્દોને શ્રવણ કરે છે-(૧) એક દેશથી અને (૨) સદેશથી. એટલે કે એક દેશરૂપે પણ દેવ શબ્દને સાંભળે છે અને સદેશરૂપે પણ શબ્દોને સાંભળે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે...શબ્દાદિ વિષયરૂપ વસ્તુની અપેક્ષાએ તે દેવ દેશની અપેક્ષાએ શબ્દોને શ્રવણ કરે છે અને સમસ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૫૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ શબ્દોને શ્રવણ કરવાની અપેક્ષ એ તે દેવ સર્વદેશથી શબ્દનું શ્રવણ કરે છે જ પ્રકારનું કથન “ નિયરિ” પર્યન્તના પદેને અનુલક્ષીને, દેના વિષયમાં અહીં સમજી લેવું. આ ૧૪ સૂત્રની વ્યાખ્યા સરળ છે. શ્રવણ આદિ રૂપ ભાનું અસ્તિતવ વિના શરીર સંભવી શકતું નથી. આ ભાવનું અસ્તિત્વ શરીરયુક્ત માં જ સંભવી શકે છે. તેથી સૂત્રકાર હવે એ વાત પ્રકટ કરે છે કે કયા કયા દે કેટલાં શરીરવાળાં હોય છે – મફતદેવ બે પ્રકારના હોય છે-(૧) એક શરીરવાળા અને (૨) બે શરીરવાળા. મરૂતદેવ કાતિક દેવવિશેષ છે. તેઓ એક શરીરધારી પણ હોય છે. એટલે કે વિગ્રહગતિમાં એક કામણ શરીરને જ સદભાવ રહે છે. તે કારણે વિગ્રહગતિ દરમિયાન તેઓ એક જ શરીરવાળા હોય છે. પણ ઉપપાત બાદ વૈયિ શરીરને પણ સદ્દભાવ રહે છે, તેથી ઉપપાત બાદ તેમનામાં એ શરીરને સદ્ભાવ રહે છે. અથવા ભવધારણીય શરીરની અપેક્ષાએ તેઓ એક શરીરવાળા હોય છે અને ઉત્તર વૈકિય શરીરની અપેક્ષાએ બે શરીરવાળા હોય છે. આ પ્રકારનું કથન કિન્નર આદિ સાત પ્રકારના દેવે વિષે પણ સમજવું. તેમાંના કિનર, જિંપુરુષ અને ગંધર્વ, આ ત્રણ વ્યન્તર દે છે અને બાકીના નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર અને વાયુકુમાર, એ ચાર ભવનપતિ દેવ છે. અહીં ગણાવવામાં આવેલા જે ભેદને ગ્રડણ કરાયા છે, તે અન્ય ભેદને ગ્રહણ કરવા માટે જ ગણાવ્યા છે, તેમને વ્યવચ્છેદ કરવાને માટે અહીં તેમને ગણાવવામાં આવેલ નથી. જેટલાં જ હોય છે તે બધાને વિગ્રહગતિમાં એક જ શરીર હોય છે અને ઉપપાતને સમયે તેમને બે શરીર હોય છે. “ જેવા િિવધા પ્રજ્ઞા” દેવ બે પ્રકારના હોય છે. (૧) એક શરીરવાળા અને (૨) શરીરવાળા.” આ પ્રકારનું જે કથન અહીં કરવામાં આવ્યું છે તે સામાન્યરૂપે કરવામાં આવ્યું છે, એમ સમજવું જોઈએ. સૂ. ૨૪ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાર્થના બીજા સ્થાનકને બીજો ઉદ્દેશક સમાપ્ત. એ ૨-૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૫ ૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ તીસરે ઉદેશકકી અવતરણિકા બીજા સ્થાનકને ત્રીજો ઉદ્દેશક– બીજે ઉદ્દેશક પૂરો થયે. હવે ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશકને બીજા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ છે– બીજા ઉદ્દેશકમાં જીવ પદાર્થ અનેક પ્રકારનાં કહ્યાં છે. હવે આ ત્રીજા ઉદ્દેશકમાં તદુપગ્રાહક પુલ ધર્મ, જીવધર્મ, ક્ષેત્ર અને દ્રવ્ય, આ પદાર્થોની પ્રરૂપણ કરવામાં આવી છે. આ ઉદ્દેશાની શરૂઆતમાં જે સૂવાષ્ટક છે તેને બીજા ઉદ્દેશાના અંતિમ સૂત્રની સાથે આ કારને સંબંધ છે-પહેલા ઉદેશકના છેલા સૂત્રમાં દેવના શરીરની રૂપણ કરવામાં આવી છે. જેઓ શરીરવાળા હોય છે, તેઓ જ શબ્દાદિકને ગ્રહણ કરનારા હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં સૌથી પહેલાં શબ્દોની પ્રરૂપણા કરી છે. દુષિદે સે ” ઈત્યાદિ સૂ. ૨૫ છે શબ્દકે કૈવિધ્યકા નિરૂપણ શબ્દના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે–(૧) ભાષાશબ્દ અને (૨) નો ભાષાશદ. ભાષાશબ્દના પણ નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-(૧) અક્ષર સંબદ્ધ અને (૨) અક્ષર સંબદ્ધ વળી ને ભાષ શબ્દના પણ આ બે પ્રકાર કહ્યા છે–(૧) આદ્ય શબ્દ અને (૨) આદ્ય શબદ, આદ્ય શબ્દના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) તત અને (૨) વિતત. તતના પણ બે ભેદ છે-(૧) ઘન અને (૨) શુષિર. એજ પ્રમાણે વિતતના પણ બે ભેદ કહ્યા છે. નોઆનેદ્ય શબ્દના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) ભૂષણ શબ્દ અને (૨) ને ભૂષણ શબ્દ. ને ભૂષણ શબ્દના પણ બે ભેદ કહ્યા છે-(૧) તાલ શબ્દ અને (૨) લતિકા શબ્દ. બે સ્થાન દ્વારા શબ્દોત્પાદ થાય છે. (૧) જ્યારે પુલ સિંહ માન અથડાવું થાય છે ત્યારે શબ્દત્પાદ થાય છે, અને (૨) જ્યારે તેઓ બિદ્યમાન થાય છે (ભેદાય છે) ત્યારે શબ્દપાદ થાય છે. પુદ્ગલના અણુ અને સ્કન્ધ ભેદની આવાન્તર જાતિઓ ૨૩ છે, તેમાંની એક ભાષાવર્ગણ પણ છે. તે ભાષામાં ણાઓ લેકમાં સર્વત્ર વ્યાપ્ત થયેલી છે. જે વસ્તુમાંથી ધ્વનિ નીકળે છે તે વસ્તુમાં કંપન થવાને લીધે તે ભાષા પુલ વર્ગણાઓમાં પણ કંપન થાય છે. તેને લીધે તરંગ (અવાજનાં મોજાંઓ) ઉત્પન્ન થાય છે. તે તરંગે જ ઉત્તરે ઉત્તર પલ વગણએમાં કંપન પેદા કરે છે, અને તેને લીધે એક શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૧૫૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્થાનમાં ઉત્પન્ન થયેલા શબ્દ ખીજા સ્થાનપર પણ સાંભળી શકાય છે. શબ્દ ( અવાજ ) નું આ પ્રકારે પ્રસરણ થવાની વાત વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. જો કે નૈયાયિક અને વૈશેષિક મતવાદોએ શબ્દને આકાશને ગુણુ માને છે, પરંતુ જૈન સિદ્ધાન્તમાં તેા તેને પુકૂલ દ્રવ્યની વ્યંજન-પર્યાય રૂપ માનવામાં આવેલ છે, અને યુક્તિપૂર્વક વિચાર કરતાં એજ વાત સિદ્ધ થાય છે. 4: આ શબ્દના ભાષાત્મક અને અભાષાત્મક એવાં બે ભેદ છે. ભાષાપૌષિ નામકર્માંના ઉદયથી ઉત્પાઢિત ( ઉત્પન્ન કરાયેલ ) જે શબ્દજીવના દ્વારા કર વામાં આવે છે તેને ભાષાશખ્સ કહે છે. તેનાથી ભિન્ન જે શબ્દ છે તેને તે ભાષાશખ્સ કહે છે. (૧) ભાષાશબ્દે પણુ અક્ષર સંબદ્ધ અને નાઅક્ષર સ`ખદ્ધના ભેદથી એ પ્રકારના કહ્યો છે. તેમને પણ સાક્ષર અને અનક્ષરરૂપ એ ભેદ યુક્ત કહેવામાં આવેલ છે. જે વિવિધ પ્રકારની ભાષાએ એલચાલમાં આવે છે, જે ભાષાઓમાં શાસ્ત્રો લખાય છે, તેમને ‘ અક્ષર સખદ્ધ સાક્ષર શબ્દ ’ ના પ્રકારમાં ગણાવી શકાય છે. એજ વાત वर्णव्यक्तियुक्तः ” આ પદ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તેનાથી ભિન્ન જે શબ્દ છે તેને નાઅક્ષર સંબદ્ધ શબ્દ કહે છે. તે દ્રીન્દ્રિય વગેરે પ્રાણીઓના બિનરૂપ હોય છે. દુંદુર્ભિ ( નગારા ) આદિના અવાજને આદ્ય (વાજિંત્રાને ) શબ્દ કહે છે, તથા વાંસ આદિ પરસ્પર અથડાવાથી જે અવાજ થાય છે તેને નાઆતવ શબ્દ કહે છે. વીણા આદિમાંથી જે અવાજ નીકળે છે તેને તતશબ્દ કહે છે, તથા ઢાલ આદિમાંથી જે અવાજ નીકળે છે તેને વિતતશબ્દ કહે છે. (૪) ઘન અને શુષિરના ભેદથી તતશબ્દ એ પ્રકારના કહ્યા છે-કરતાલ, મજિરા આદિથી જનિત જે અવાજ છે તેને ઘનશબ્દ કહે છે અને વાંસળી, શ`ખ આદ્ધિથી જનિત શબ્દને શુષર શબ્દ કહે છે. વિતત શબ્દ પણ ઘન અને શુષિરના ભેદથી એ પ્રકારના છે. કહ્યું પણુ છે કે—“ તતં વોળા”િ ઈત્યાદિ. નૂપુર ( ઝાંઝર ) આદિ દ્વારા જનિત શબ્દને ભૂષણ શબ્દ કહે છે અને તેના કરતાં ભિન્ન એવાં શબ્દને ભૂષણ શબ્દ કહે છે. હાથાથી તાળી પાડવા આદિ વડે જે શબ્દ થાય છે તેને તાલ શબ્દ કડે છે. પગની એડી વગેરેના પ્રહારથી જે શબ્દ થાય છે તેને લતિકા શબ્દ કહે છે. આ અષ્ટસૂત્રી દ્વારા સૂત્રકારે શબ્દના ભેદોનું નિરૂપણ કર્યું છે. હવે સૂત્રકાર શબ્દોત્પત્તિનાં કારણેાનું નિરૂપણ કરે છે-શબ્દ એ રીતે ઉત્પન્ન થાય છે—સધાતરૂપ અવસ્થાને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરતાં પુદ્ગલ દ્વારા શબ્દત્પાદ થાય છે. એટલે કે પલેની અરસ-પરસમાં સંઘાત (સંગ) થવાથી એવું બને છે. જેમકે મેઘની ગર્જના અને પવન આદિન શબ્દ (સુસવાટ) થવાથી ગર્જનરૂપ શબ્દની ઉત્પત્તિ થાય છે. (૨) જ્યારે પુદ્ગલ સ્કન્ધ વિયુક્ત (અલગ) થાય છે, ત્યારે તેમના દ્વારા શબ્દની ઉત્પત્તિ થાય છે. જેમકે વૃક્ષ, પત્ર આદિકને શબ્દ સંભળાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જયારે વસ્તુ અલગ થાય છે ત્યારે પણ શબ્દની ઉત્પત્તિ થાય છે. તે સૂ ૨૫ છે પદલોં કે સંઘાત ઔર ભેદકે કારણકા નિરૂપણ પદ્રના સંઘાત (સંચાગ) ની તથા વિઘટનના કારણેની પ્રરૂપણા– રોfહું કાળજું પોસ્ટ વાહvoiઉત” ઈત્યાદિ– ટીકા–આ પંચસૂત્રી છે, તેને અર્થ સરળ છે. અબ્રાદિકમાં (મેઘમાં). jદ્રલો જે રીતે એક બીજા સાથે મળી જાય છે–પિંડરૂપ બની જાય છે, તે રીતને સ્વાભાવિક સંઘાત (સંયેગીકરણ) કહે છે. આ સિવાય પુલેના સંઘાતનું બીજું કારણ આ પ્રમાણે છે-પરના દ્વારા કૃત ઉપાય દ્વારા પણ પદ્રલે એક બીજા સાથે મળી જાય છે. જે ૧ | પુદ્ગલેન વિઘટનામાં (જુદા થવામાં પણ એવાંજ બે કારણે રહેલાં છે.(૧) પદ્રલે પિતાની જાતે જ વિઘટિત (અલગ) થઈ જાય છે (૨) અથવા તેઓ બીજા કારણોથી પણ વિઘટન પામે છે. જે ૨ | એજ પ્રમાણે તેમના પરિશટનમાં (સડવામાં) પણ બે કારણે કામ કરે છે-(૧) જેમ કઢાદિ રેગ દ્વારા આંગળી આદિ અગો સડી જાય છે તેમ સ્વાભાવિક રીતે જ પુલમાં પરિશટન થાય છે (૨) મદ્યાદિ દ્રવ્યની જેમ અન્ય ઉપાય દ્વારા પણ પરિશટન થાય છે. જે ૩ છે એજ પ્રમાણે પુનું પરિપતન (પડવાની ક્રિયા) પણ બે કારણે થાય છે. (૧) પર્વતાદિની જેમ આપોઆપ પરિપતન થાય છે (૨) અન્યના દ્વારા પણ તેમનું પરિપતન કરાય છે. જે ૪ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૫ ૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે પુદ્ગલેાના વિનાશમાં પણ એ કારણેા કામ કરે છે-(૧) મેઘાની જેમ તેઓ સ્વતઃ વિનષ્ટ થઈ જાય છે (૨) અથવા પુરાણા ઘરની જેમ અન્ય ઉપાયા દ્વારા પણ તેના વિનાશ કરાય છે. ા પ ા હવે જે દ્વાદશ સૂત્રી ( ખાર સૂત્રેા ) કહી છે તેના અથ સમજાવવામાં આવે છે–તેમાં પણ પુāાના એ પ્રકાર બતાવ્યા છે-(૧) વિઘટિત અને (ર) સઘાતપ્રાપ્ત. જે પુદ્ગલેા જુદે જુદે રૂપે વિઘટિત છે, તે ભિન્ન વિઘટિત ( અલગ અલગ ) પુદ્ગલ ગણાય છે, તથા જે પુદ્ગલેા સઘાતપ્રાપ્ત ( એક બીજા સાથે સંચાગ પામેલાં) છે, તેમને અભિન્ન સધાપ્રતાસ પુદ્લા કહે છે. ૧ા પુલેાના આ પ્રમાણે બે પ્રકાર છે—(૧) ભિન્નુર ધર્માં અને (ર) ને બિદુર ધર્મ. પેાતાની જાતે જ પ્રતિક્ષણ નષ્ટ થવાના સ્વભાવવાળાં પુદ્ગલેને ભિન્નુર ધર્મો પુદ્ગલા કહે છે. તેના કરતાં વિપરીત સ્વભાવવાળાં પુદ્ગલેાને ના ભિન્નુર ધર્માં પરમાણુ પુદ્ગલ કહે છે. ॥ ૨ ॥ પુદ્ગલના આ પ્રમાણે એ પ્રકાર પણ પડે છે-(૧) પરમાણુ રૂપ પુદ્ગલ અને (૨) ના પરમાણુ રૂપ પુદ્ગલ જે પુદ્ગલે નિવિભાગ દ્રવ્યરૂપ હાય છે તેમને પરમાણુ રૂપ પુદ્ગલ કહે છે. પશુ તેના કરતાં ભિન્ન જે સ્કન્ધરૂપ પુદ્ગલે છે, તેમને ના પરમાણુરૂપ કહે છે. એજ પ્રમાણે સૂમ અને ખાદરના ભેદથી પણ પુદ્ગલ એ પ્રકારના હાય છે. સૂક્ષ્મ પરિણામથી પરિણત જે પુલે છે તેમને સૂક્ષ્મ પુદ્ગલ કહે છે. તે પ્રકારનાં પુદ્ગલેામાં શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શીમાંથી કાઈ પણ્ એ અવિરોધી સ્પર્ધાના સદ્ભાવ હાય છે. અથવા ભિન્ન ભિન્ન દેશે। ( અંશેા ) ની અપેક્ષાએ તેમનામાં તે ચારે સ્પર્શાના સદ્ભાવ રહે છે. એવાં પુદ્ગલેા ભાષાદિ રૂપ હોય છે. મંદિર પરિણામથી પરિણત પુત્લેને ખાદર પુદ્ગલે કહે છે. તે બાદર પુàામાં આઠે પ્રકારના સ્પર્ધાના સદ્ભાવ રહે છે. એવાં તે ખાદર પરિષુત પુદ્ગલેા ઔદારિક આદિ રૂપ હોય છે. એજ પ્રમાણે મદ્ધપાર્શ્વત્કૃષ્ટ અને ને અદ્ધપાર્શ્વસૃષ્ટના ભેદથી પણ પુદ્ગલ એ પ્રકારના હાય છે. જે પુદ્ગલેા શરીરની ત્વચાની સાથે રજની જેમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ પહેલાં પૃષ્ટ રહે છે અને ત્યારબાદ ગાઢતર રૂપે પ્રદેશોની સાથે લિષ્ટ થઈ જાય છે તે પુલને બદ્ધપાર્શ્વધૃષ્ટ પુલે કહે છે. કહ્યું પણ છે કે – gટું રેળવ” ઈત્યાદિ. રેણુ (૨૪) ની જેમ જે પુલે પહેલાં શરીરની સાથે સૃષ્ટ થાય છે અને પછી શરીરની સાથે ચોંટી જાય છે, એવાં પુલને બદ્ધપાર્શ્વ પૃષ્ટ કહે છે. એટલે કે પાર્શ્વધૃષ્ટ (પહેલાં પૃષ્ટ) થઈને પછીથી બદ્ધ થનારાં પુલને બદ્ધપાધંસ્કૃષ્ટ પુલે કહે છે. તે પુદ્ગલેને ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા પિતાપિતાના વિષય રૂપે ગ્રહણ કરવામાં આવે છે. તે પુદ્ગલે જયારે ધ્રાણેન્દ્રિયની સાથે સ્પષ્ટ થઈને બદ્ધ થાય છે ત્યારે તેમની સુગન્ધ આદિ ગંધ તેના દ્વારા સૂઘવામાં આવે છે. જ્યારે તે પુલે રસના ઈન્દ્રિય સાથે સ્પષ્ટ થઈને બદ્ધ થાય છે ત્યારે તેના દ્વારા તેમના મધુર આદિ ૨સ (સ્વાદ) નો આસ્વાદ કરાય છે. જયારે તે મુદ્દલે સ્પશે. ન્દ્રિયની સાથે સ્પષ્ટ થઈને બદ્ધ થાય છે, ત્યારે તેના દ્વારા તેમને કર્કશ આદિ સ્પર્શ અનુભવી શકાય છે. શંકા–રૂપાદિ ગુણ તે અમૂર્ત છે, તે ઈન્દ્રિ દ્વારા તેમને કેવી રીતે ગ્રહણ કરી શકાય છે? સમાધાન –ગુણ ગુણ-દ્રવ્યથી ભિન્ન નથી, તેથી અર્થનું ગ્રહણ થાય ત્યારે તેનાથી કંઈક અભિન્ન એવાં ગુણેનું પણ ગ્રહણ થઈ જાય છે. જેમકે ધ્રાણેન્દ્રિયથી ગંધનો સંગ ન થવા છતાં પણ સુગંધ અને દુર્ગધવાળાં પરમાણુઓને જ સંયોગ થાય છે. પરંતુ ઘણેન્દ્રિયમાં ગંધને અભિવ્યક્ત કરવાની યોગ્યતા હોવાથી તેના વિષય તરીકે ગંધને માનવામાં આવે છે. એજ પ્રમાણે અન્ય ઈન્દ્રિયના વિષયમાં પણ સમજવું. ને બદ્ધપાર્શ્વપૃષ્ઠ પુદ્ગલ બે પ્રકારના હોય છે. તેમાંથી કેટલાંક શ્રોત્રેન્દ્રિયને વિષય બને છે. તેના દ્વારા અનુભવી શકાય છે અને કેટલાક ચક્ષુ ઇન્દ્રિયને વિષય બને છે. તથા જે પુલ બદ્ધ નથી હોતાં પણ માત્ર પાWપૃષ્ઠ જ હોય છે, તે માત્ર શ્રોત્રેન્દ્રિયને જ વિષય બને છે. તથા જે પુલ બદ્ધ પણ હતાં નથી અને પૃષ્ટ પણ હતાં નથી, તેઓ માત્ર ચક્ષુ ઇન્દ્રિયને જ વિષય બને છે, કારણ કે ચક્ષુ ઈન્દ્રિયને અપ્રાપ્યકારી માનવામાં આવી છે. કહ્યું પણ છે કે “ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૫૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ મુળરૂ ઈત્યાદિ– કણેન્દ્રિય પૃષ્ટ થયેલા શબ્દને જ ગ્રહણ કરે છે, ચક્ષુ ઈન્દ્રિય અસ્પષ્ટ થયેલા રૂપને ગ્રહણ કરે છે, અને પ્રાણેન્દ્રિય, રસનાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બદ્ધ અને પૂર્ણ થયેલાં પુલેને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે ઇન્દ્રિયની અપેક્ષાએ પુલોની બદ્ધપાર્શ્વધૃષ્ટતાનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જીવપ્રદેશાપેક્ષાએ તથા પરંપરપેક્ષાએ પણ એજ પ્રમાણે તે બદ્ધપાર્શ્વ પૃષ્ટતા સમજવી જોઈએ. પુદ્ગલના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે-(૧) પર્યાપ્ત પુદ્ગલ અને (૨) અપર્યાપ્ત પુલ. કમ્પલેની જેમ જે પુલે બધી તરફથી ગૃહીત થાય છે, તે પુદ્ગલેને પર્યાપ્ત પુલે કહે છે અને તેમના કરતાં ભિન્ન પુલને અપર્યાપ્ત પુલે કહે છે. અથવા “ચારૂર કરિયાવની સંસ્કૃત છાયા “જયોતતા” અને “બાપાતીતા” પણ થઈ શકે છે. જે પુતલે. વિવક્ષિત પર્યાથી અતીત (રહિત) હોય છે, તેમને પર્યાયાતીત પુદ્ગલે ” કહે છે અને તેમનાથી ભિન્ન એવાં જે પુદ્ગલે હોય છે, તેમને “અપર્યાયાતીત પુ ” કહે છે. ૬ છે આત્ત અને અનાત્તના ભેદથી પણ પુલના બે પ્રકાર પડે છે. જે પુદ્ગલેને જીવ દ્વારા શરીર આદિ રૂપે ગ્રહણ કરવામાં આવેલાં હોય છે, તે પદ્રને આત્તમુદ્ર કહે છે. અથવા જે પુલને પરિગ્રડમાત્ર રૂપે ગૃહીત કરાયેલ છે, તેમને આપ્તપુત્ર કહે છે, તેમનાથી ભિન્ન પુલને અનાત્ત પુલો કહે છે. ૭ ઈષ્ટ અને અનિષ્ટના ભેદથી પણ પુના બે પ્રકાર કહ્યા છે. અર્થ કિયાર્થીઓને માટે જે પુલે મનેરથપૂર્ણ કરનાર અને અભિલષિત હોય છે, તે પુદ્ગલેને ઈષ્ટ પુલો કહે છે, તેના કરતાં ભિન્ન પુલેને અનિષ્ટ પુદ્ગલે કહે છે. | ૮ | એજ પ્રમાણે કાન્ત, પ્રિય, મને અને મને આમ પુલે પણ પિતા પિતાના વિપક્ષથી યુક્ત હોય છે. જેમકે કાન્ત અને અકાન્તના ભેદથી પણ પુના બે પ્રકાર પડે છે. જે મુદલે વિશિષ્ટ વર્ણાદિકેથી યુક્ત હોય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૫૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ તેમને કમનીય પુદ્ગલેા કહે છે અને તેમનાથી ભિન્ન પુદ્ગલેને અકમનીય પુડ્યા કહે છે. જે પુલે ઇન્દ્રિયાને માટે આહ્લાદજનક ઢાય છે તે પુàાને પ્રિય પુદ્ગલેા કહે છે અને તેમના કરતાં ભિન્ન પુદ્ગલેને અપ્રિય પુદ્ગલેા કહે છે. જે પુદ્ગલેા મનને શૈાભિતા અને હિતકારી લાગે છે, તે પુદ્ગલેાને મનેજ્ઞ પુહૂલા કહે છે અને તેમના કરતાં ભિન્ન પુàાને અમનેાજ્ઞ પુદ્રા કહે છે. જે પુદ્ગલેને મન વલ્લભ ( પ્રિય) પુદ્ગલેારૂપે વારવાર યાદ કરે છે, તે પુદ્ગલે ને મનામ અથવા મનમ પુદ્ગલેા કહે છે. એવાં પુદ્ગલા મનને પ્રિય લાગે છે. તેમનાથી ભિન્ન પુદ્ગલાને અમનેામ (મનઃ અનામ) પુદ્ગલા કહે છે. સૂ. ૨૬ શબ્દાર્દિકે આત્ત-અનાત્ત આદિ ભેદોંકા નિરૂપણ પુદ્ગલેનું વક્તવ્ય ચાલી રહ્યું છે, તેથી હવે સૂત્રકાર તેમના ધર્મરૂપ શબ્દાર્દિકાનું આત્તાદિ વિશેષણા સહિત વધુન કરે છે 66 'તુવિજ્ઞાસા પળત્તા ' ઇત્યાદિ ટીકા—શબ્દ એ પ્રકારના કહ્યા છે—(૧) આત્ત શબ્દ અને (ર) અનાત્ત શબ્દ એજ પ્રમાણે ઇષ્ટ, અનિષ્ટથી લઇને મન આમ, મનઃ અનામ પર્યન્તના તેના મુખે પ્રકારો પણ ઉપર મુજબ જ સમજવા, એજ પ્રમાણે રૂપના પણ આત્ત, અનાત્તથી લઈને મન આમ, મનઃ અનામ પન્તના બબ્બે પ્રકારોનું કથન પણ સમજી લેવું. એજ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શના ભેદ્દેનું કથન પણ સમજવું. એટલે કે પ્રત્યેકના વિષયમાં આત્તાદિક ૬-૬ આલાપક કહેવા જોઇએ. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ હાવાથી વધુ વિવેચન કર્યું" નથી. ।। સૂ. ૨૭ ।। જીવકે ધર્મ કા નિરૂપણ પુલેાના ધર્મનું નિરૂપણુ પૂરૂં થયું હવે ધર્માધિકારની અપેક્ષાએ સૂત્રકાર જીવધર્મોનું કથન કરે છે. “ વિષે ગાચારે પત્તે '' ઈત્યાઢિ t શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬ ૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ ટીકા–આચાર બે પ્રકારના કહ્યા છે–(૧) જ્ઞાનાચાર, (૨) જ્ઞાનચાર. જ્ઞાનાચારના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) દશનાચાર અને (૨) દર્શનાચાર. નેદનાચારના પણ નીચે પ્રમાણે બે ભેદ છે–(૧) ચારિત્રા ચાર અને (૨) ચારિત્રાચાર. ને ચારિત્રાચારના પણ બે ભેદ કહ્યા છે– (૧) તપ આચાર અને (૨) વયાચાર. પ્રતિમા (સાધુના અભિગ્રહરૂપ નિયમને પ્રતિમા કહે છે.) બે પ્રકારની કહી છે-(૧) સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા, પ્રતિમાના આ પ્રમાણે બે ભેદ પણ કહ્યા છે. (૧) વિવેક પ્રતિમા અને (૨) મૃત્સર્ગ પ્રતિમા. ભદ્રા અને સુભદ્રાના ભેદથી પણ પ્રતિમા બે પ્રકારની કડી છે. તથા મહાભદ્રા અને સર્વતોભદ્રા નામના પણ પ્રતિમાના બે ભેદ કહ્યા છે. તેના મુદ્દામેક પ્રતિમા અને મહતી મોક પ્રતિમા, આ બે ભેદ પણ કહ્યા છે. આ સિવાય પ્રતિમાના નીચે પ્રમાણે બેભેદ પણ કહ્યા છે–(૧) યવમધ્યાચન્દ્ર પ્રતિમા અને (૨) વાધ્યાચન્દ્ર પ્રતિમા સામાયિકના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) અગાર સામાયિક અને અનગાર સામાયિક. અહીં ચાર સૂત્ર સરળ છે. ગુણેની વૃદ્ધિ માટે જે આચરવામાં આવે છે તેને આચાર કહે છે. એટલે કે શાસ્ત્રવિહિત જે માર્ગ (વ્યવહાર) છે, તેનું નામ આચાર છે. શ્રુતજ્ઞાનનું નામ જ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન વિષયક જે આચાર છે તે આચારને જ્ઞાનાચાર કહે છે. તે જ્ઞાનાવાર કાળ આદિના ભેદથી આઠ પ્રકારના છે. કહ્યું પણ છે કે “ જાણે વિધા'' ઈત્યાદિ–તે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) કાલાચાર, (૨) વિનયાચાર, (૩) બહુમાનાચાર, (૪) ઉપધાનાચાર, (૫) અનિવાચાર, (૬) વ્યંજનાચાર, (૭) અર્થાચાર અને (૮) તદુભયાચાર. જ્ઞાનાચારથી ભિન્ન જે આચાર છે તેને જ્ઞાનાચાર કહે છે. તે ને જ્ઞાનાચારના બે ભેદ કહ્યા છે-(૧) દર્શનાચાર અને (૨) દર્શનાચાર, દર્શન એટલે સમ્યકત્વ. સમ્યકત્વ વિષયક જે આચાર છે, તે આચારને દર્શ. નાચાર કહે છે. તે દશનાચાર નિશક્તિ આદિના ભેદથી આઠ પ્રકારના છે. કહ્યું પણ છે કે – રિસંહિટ રિલિરઈત્યાદિ તે આઠ ભેદે નીચે પ્રમાણે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧) નિશક્તિ, (૨) નિઃકાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ, (૫) ઉપગૃહ, (૬) સ્થિરીકરણુ, વાત્સલ્ય અને (૮) પ્રભાવના. ના દર્શનાચાર દ્વારા ચારિત્રાદિને ગ્રહણ કરાયા છે. ચારિત્રાચાર પચ સમિતિ અને ત્રણુ ગુપ્તિરૂપ હાય છે. તેથી તેના અ । પ્રકાર કહ્યા છે. કહ્યું પણ છે કે~~ “ નાળ લોનનુત્તો ” ઇત્યાદિ-પ્રશસ્ત મન, વચન અને કાયથી સપન્ન રહેવું તેનું નામ ચારિત્ર છે. પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત સચમી જીપ દ્વારા આ ચારિત્રનું આચરણ ( પાલન ) કરાય છે. ૮ સાચારિત્ર ’પદ્મ દ્વારા તપ આચાર આદિ ગૃહીત થયેલ છે. તે તપ આચાર ૧૨ પ્રકારના છે, તેમાંથી ૬ માહ્ય તપરૂપ અને ૬ આભ્યન્તર તપરૂપ છે. કહ્યું પણ છે કે~ “ વારસવિમિત્ર તયે ” ઈત્યાદિ. જિનાપષ્ટિ બાર પ્રકારના ( માહ્ય અને આભ્યન્તર) તપમાં આ લાક સ્માદિની આશ'સાથી ( અભિલાષાથી ) રહિત હોવું તેનું નામ જ તપાચાર છે. જ્ઞાનાદિકનું આચરણ કરવામાં પેાતાની શક્તિને છુપાવવી નહીં અને શક્તિ પ્રમાણે કામ કરવું તેનું નામ વીર્માંચાર છે. કહ્યું પણ છે કે— “ નિપૂચિ વીરિત્રો ' ઇત્યાદિ. આ વીર્યાચારનું જ ખાસ નિરૂપણુ કરવાને માટે સૂત્રકારે આ ષસૂત્રીનું ( છ સૂત્રોના સમૂહનું ) અહીં કથન કર્યુ” છે-“ તો પદ્ઘિમાયો ” ઇત્યાદિ. વિશિષ્ટ નિયમરૂપ અભિગ્રહના સ્વીકાર કરવા તેનું નામ પ્રતિમા છે. સમાધાનનું નામ સમાધિ છે. તે સમાધિ શ્રુતચારિત્રરૂપ હોય છે. આ સમા ધિને અંગીકાર કરવી તેનું નામ સમાધિ પ્રતિમા છે. ઉગ્ર તપને ઉપધાન કહે છે. ઉગ્ર તપ આચરવું તેનું નામ ઉપધાન પ્રતિમા છે. તે ઉપધાન પ્રતિમા ૧૨ ભિક્ષુપ્રતિમારૂપ અને શ્રાવકની ૧૧ પ્રતિમારૂપ હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬ ૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવેક પ્રતિમા–ત્યાગનું નામ વિવેક છે. તે વિવેકમાં આન્તર કષાયોને, અનુચિત ગણુને, શરીરને, અને ભકતપાન આદિને ત્યાગ કરવામાં આવે છે. આ પ્રકારના વિવેક (ત્યાગ) થી યુક્ત જે પ્રતિમા છે તેને “વિવેક પ્રતિમા કહે છે. જે ૧ કે કાર્યોત્સર્ગ કરે તેનું નામ વ્યુત્સર્ગ પ્રતિમા છે . ૨ | પૂર્વાદિ ચાર દિશાઓમાંની પ્રત્યેક દિશામાં બે દિવસ સુધી ચાર પ્રહર પર્યન્ત કાસર્ગ કરે તેનું નામ ભદ્રા પ્રતિમા છે. સુભદ્રા પ્રતિમા પણ એવી જ છે. જે ૩ મહાભદ્રા પ્રતિમા પણ એવી જ છે, પરંતુ તેમાં ચાર દિન અને ચાર રાત સુધી કાર્યોત્સર્ગ કરાય છે. સર્વતોભદ્ર નામની જે પ્રતિમા છે તેમાં દશ દિશાઓમાંની પ્રત્યેક દિશામાં એક એક દિનરાતને કાયોત્સગ ધારણું કરવામાં આવે છે. આ રીતે આ પ્રતિમાની આરાધનામાં દશ દિન અને દશ રાત સુધી કાર્યોત્સર્ગ ધારણ કરે પડે છે. જ છે મુદ્રિકા અને મહતીના ભેદથી મેકપ્રતિમા બે પ્રકારની કહી છે. તેમના વિષેનું કથન અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. જે ૫ છે “ મા ” ઈત્યાદિ. જે પ્રતિમામાં યવના મધ્યભાગ જેવો મધ્ય હોય છે, તે પ્રતિમાને યવમધ્ય પ્રતિમા કહે છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-જેમ યવને મધ્યભાગ સ્કૂલ અને અન્તભાગ પાતળો હોય છે તેમ આ પ્રતિમાના આરંભમાં અને અને ગ્રાસ (કેબીયા) નું પ્રમાણ ન્યૂન હોય છે અને મધ્યકાળે સ્થૂલ પ્રમાણ હોય છે. આ પ્રતિમાનું બીજુ નામ ચન્દ્રપ્રતિમા પણ છે. જેમ ચન્દ્રમાની કળામાં વૃદ્ધિ હાની થાય છે તેમ આ પ્રતિમામાં પણ ગ્રાસેના પ્રમાણમાં વધઘટ થાય છે. આ પ્રતિમા એક માસમાં પૂર્ણ થાય છે. આ પ્રતિમા ધારણ કરનાર જીવ શુકલ પક્ષની એકમે એક શાસન આહાર લે છે, ત્યારબાદ દરરોજ એક એક ગ્રાસની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમને દિવસે ૧૫ ગ્રાસને આહાર કરે છે. ત્યારબાદ કૃષ્ણપક્ષની એકમે પણ તે ૧૫ ગ્રાસ પ્રમાણે આહાર લે છે. ત્યારબાદ દરરોજ એક એક ગ્રાસ ઘટાડતાં ઘટાડતાં અમાવાસ્યાને દિવસે તે એક ગ્રાસનો જ આહાર કરે છે. આ પ્રકારની આ પ્રતિમા હોવાથી તેનું નામ યવમધ્યમાં અથવા ચન્દ્રપ્રતિમા પડયું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રમાની કલાએ શુકલપક્ષમાં વધતી જાય છે અને કૃષ્ણપક્ષમાં ક્રમશ: ઘટતી જાય છે, એજ પ્રમાણે આ પ્રતિમાની આરાધના કરનારના આહારમાં શુકલ પક્ષમાં એક એક ગ્રાસની વૃદ્ધિ થતી જાય છે અને કૃષ્ણપક્ષમાં ક્રમશઃ એક એક ગ્રાસની ન્યૂનતા થતી રહે છે. જે પ્રતિમામાં વજ્રના મધ્યભાગ જેવા મધ્યકાળ રહે છે, તે પ્રતિમાને વજ્રમધ્યા પ્રતિમા કહે છે. તે પ્રતિમાની આરાધના પણુ એક માસ પન્ત કરવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનાર જીવ કૃષ્ણપક્ષની એકમને દિવસે ૧૫ ગ્રાસ પ્રમાણુ આહાર ગ્રહણ કરે છે. ત્યારબાદ દરરોજ ક્રમશઃ તે એક એક ગ્રાસ એછે કરતા જાય છે, આ રીતે અમાવાસ્યાએ તે માત્ર એક ગ્રાસ પ્રમાણ આહાર ગ્રહણ કરે છે. ત્યારખાદ તે શુકલ પક્ષની એકમે પણ એક ગ્રાસ પ્રમાણુ આહાર જ લે છે. ત્યારબાદ તે પ્રતિદિન એક એક ગ્રામની વૃદ્ધિ કરતાં કરતાં પૂર્ણિમાને દિવસે ૧૫ ગ્રાસ પ્રમાણ આહાર લે છે. વજ્રમધ્યમા પ્રતિમાનું આ પ્રકારનું સ્વરૂપ છે. ૫ ૬ સામાયિકવાળા જીવા વડેજ પ્રતિમાઓ ધારણ કરી શકાય છે, તેથી હવે સૂત્રકાર સામાયિક સૂત્રનું થન કરે છે— તુવિષે સામારૂવ ” ઈત્યાદિ. રાગદ્વેષથી 66 સમસ્ત જીવે ' રહિત થઇને પ્રત્યે પેાતાના આત્માના જેવી સમતાને જે ભાવ રાખવામાં આવે છે તેનું નામ સમ ’ છે. તે સમની જે આય (પ્રાપ્તિ, લાલ) છે, તેનું નામ સમાય છે. તે સમાય પ્રવર્ધમાન શરદ ચન્દ્રની કલાની જેમ પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદ્વિક જે લાભ છે તે લાભરૂપ હાય છે. તે લાભ જેનું પ્રયાજન છે, એવી વસ્તુને સામાયિક કહે છે. અથવા જ્ઞાનાદિ રૂપ સમના લાભનું નામ જ સમાય છે, અને તે સમાય જ સામાયિક છે. તેના બે પ્રકાર છે-(૧) અગાર સામા યિક અને (ર) અનગાર સામાયિક. અગાર સામાયિક ગૃહસ્થા દ્વારા કરાય છે અને અનગાર સામાયિક સવરિત દ્વારા થાય છે. !! સ્૦ ૨૮ ॥ જીવકે ઉત્પાત ઔર ઉર્તનાદિ ધર્મકે વૈવિધ્યતાકા નિરૂપણ જીવધર્માધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર હવે જીવના અન્ય ધર્મોની પ્રરૂપણા કરે છે— યોદ્દ કરવાÇ વળત્તે ” ઈત્યાદિ— ટીકા—ઉષપાત એનેા કહ્યો છે-(૧) દેવાના ઉપપાત અને (૨) નારકાના ઉપપાત ઉદ્ધૃત્તના એની કહી છે-(૧) નારકાની ઉદ્ધૃત્તના અને (૨) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬ ૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભવનવાસી દેવેની ઉદ્રના. વન બેનું કહ્યું છે-(૧) જતિષ્કનું ચ્યવન અને વૈમાનિકનું અવન. ગર્ભ બુક્રાન્તિ બેની કહી છે-(૧) મનુષ્યની અને (૨) પંચેન્દ્રિય તિની . ગર્ભસ્થ માંના બે પ્રકારના જીવોને આહાર કહ્યો છે-(૧) મનુષ્યોને અને (૨) પંચેન્દ્રિય તિર્થને ગર્ભસ્થ બે પ્રકારના જીવની વૃદ્ધિ કહી છે-(૧) મનુષ્યની અને (૨) પંચેન્દ્રિય તિર્યંચાની. એજ પ્રમાણે નિવૃદ્ધિનું કથન પણ સમજવું. એજ પ્રમાણે વિદુર્વણ, ગતિપર્યાય, સમુદુઘાત, કાલસંયોગ, આયાતિ અને મરણ વિષે પણ સમજવું. બે જીવોમાંજ ત્વચા અને સંધિબલ્પનને સદ્દભાવ કહેવામાં આવ્યા છે-(૧) મનુષ્યમાં અને (૨) પંચેન્દ્રિય તિયામાં. બે જીવને શુક્ર શેણિતથી ઉત્પન્ન થયેલા કહ્યા છે (૧) મનુષ્ય અને (૨) પંચેન્દ્રિય તિર્યંચની બે પ્રકારની સ્થિતિ કહી છે-(૧) કાયસ્થિતિ અને (૨) ભવસ્થિતિ. બે જીવેની કાયસ્થિતિ કહી છે, (૧) મનુષ્યની અને (૨) પંચેન્દ્રિય તિર્યચેની. બે જીવની ભવરિથતિ કહી છે-(૧) દેવાની અને (૨) નારકેની. આયુષ્ક બે પ્રકારના કહ્યા છે-(૧) અદ્ધાયુષ્ક અને (૨) ભવાયુષ્ક. બે જીના અદૂધાયુષ્ક કહ્યા છે. (૧) મનુષ્યનું અને (૧) પંચેન્દ્રિય તિર્યનું છે જેનું ભવાયુષ્ક કહ્યું છે-(૧) દેતું અને (૨)નારકેનું કર્મ બે પ્રકારના કહ્યા છે પ્રદેશકમ અને (૨) અનુભાવ કર્મ. બે જ યથાયુષ્કનું પાલન કરે છે-(૧) દેવ અને (૨) નારકે. બે જીના આયુષ્યને સંધર્વક કહ્યા છે–(૧) મનુષ્યના અને (ર) પંચેન્દ્રિય તિય"ના. ૨૪ “૩વવાણ' આદિ ૨૪ સૂત્રે અહીં આપવામાં આવ્યા છે તેમને અર્થ સરળ છે. ગર્ભજન્મ અને સંપૂર્ચ્યુન જન્મથી જે જન્મ ભિન્ન હોય છે-વિલક્ષણ પ્રકારને હોય છે, તે જન્મનું નામ “ઉપપાત જન્મ” છે. દેવ અને નારકમાં ઉપપાત જન્મ થાય છે, કારણ કે ઉત્પત્તિસ્થાનમાં રહેલાં વૈક્રિયિક પુદ્ગલેને શરીરરૂપે પરિણુમાવીને તેઓ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સ્થાનમાં વક્રિયિક પુદ્ગલેને શરીરરૂપે પરિણુમાવીને ઉત્પન્ન થયું તેનું નામ જ ઉપપાત જન્મ છે. ૧ પિતપોતાની કાયમાંથી (ગતિમાંથી) જીવનું નિર્ગમન થવું (મરણ થવું) તેનું નામ ઉદ્વર્તાના કહે છે. આ ઉદ્વર્તાના પદને પ્રયોગ નારકો ભવનવાસીઓમાં જ થાય છે. વ્યન્તરોમાં પણ ઉદ્વર્તના પદને પ્રયોગ થાય છે, પરંતુ અહીં તેમને સતંત્રરૂપે પ્રકટ ન કરવાનું કારણ એ છે કે ભવનવાસીઓમાં તેમને સમાવેશ થઈ જાય છે. ૨ ચ્યવન પદને પ્રયોગ પણ મરણના અર્થમાં જ થાય છે. તિષ્ક અને વૈમાનિકે સાથે મરણ પદને પ્રયોગ થતો નથી, પણ વન પદને જ પ્રયોગ થાય છે. તે ૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૬૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ ગર્ભમાં ઉત્પત્તિ થવી તેનું નામ ગર્ભવ્યુત્કાતિ છે. મનુષ્ય અને પંચે. ન્દ્રિય તિયોની ઉત્પત્તિ જ ગર્ભમાં થાય છે. જન્મના ત્રણ પ્રકારોમાંથી જે ગર્ભજન્મ નામને પ્રકાર છે, તે પ્રકારે તે મનુષ્ય અને પંચેન્દ્રિય તિયો . ને જ જન્મ થાય છે-અન્ય જીમાં તે પ્રકારે જન્મ થતું નથી ૪ ત્રણ શરીર અને છ પતિએને ચગ્ય પુલ પરમાણુઓને ગ્રહણ કરવા તેનું નામ આહાર છે. તે આહાર ગર્ભસ્થ મનુષ્ય અને પંચેન્દ્રિય નિયામાં સંભવી શકે છે. ૫ શરીર પચયનું નામ વૃદ્ધિ છે. ગર્ભસ્થ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યમાં જ તે વૃદ્ધિ થતી હોય છે ૬ એજ પ્રમાણે ગર્ભસ્થ મનુષ્યની અને ગર્ભસ્થ તિર્યચેની જ વાત, પિત્ત આદિ દ્વારા નિવૃદ્ધિ હાનિ) થાય છે. “જિ” ઉપસર્ગ “નિર્લજજ પુરુષ” ઈત્યાદિની જેમ અભાવ વાચક છે. ૭ વૈક્રિય લબ્ધિસંપન મનુષ્ય અને પંચેન્દ્રિય તિયમાં જ વિકવણા સંભવી શકે છે. ૮ ચાલવું અથવા મરીને અન્ય ગતિમાં જવું તેનું નામ ગતિપર્યાય છે. અથવા લબ્ધિધર જીવ ગર્ભમાંથી નીકળીને પ્રદેશની અપેક્ષાએ જે બહાર સંગ્રામ કરે છે, તે ગતિપર્યાય છે. ૯૯ | યથા સ્વભાવસ્થિત આત્મપ્રદેશનું વેદન આદિ સાત કારણેને લઈને પિતાના ભાવમાંથી અન્ય ભાવરૂપે પરિણુમન કરવું તેનું નામ સમુદુવાત છે. ૧૦ | કાલકૃત અવસ્થાને અનુભવ કરે તેનું નામ કાળસંગ છે. જે ૧૧ છે ગર્ભમાંથી બહાર નીકળવું તેનું નામ નિર્ગમ છે. પ્રાણ ત્યાગ કરે તેનું નામ મરણ છે, આ બધી અવસ્થાઓને અનુભવ ગર્ભસ્થ મનુ અને ગર્ભસ્થ તિર્થને જ થાય છે. તેથી જ માનાં મનુષ્યતિ ” આ પદને ( ગર્ભસ્થ મનુષ્યને અને તિર્યંચાને ) સર્વત્ર પ્રવેગ કરવાનું કહ્યું છે કે ૧૩ છે “રોથું પિ ગ્રા” “છવિ એટલે ત્વચા અને પર્વ” એટલે સંધિ બને. તે ત્વચા અને સંધિપર્વને સદભાવ ગર્ભસ્થ મનુષ્યમાં અને પંચેન્દ્રિય તિર્યમાં જ હોય છે. ૧૪ શુક્ર અને શોણિતથી જેમની ઉત્પત્તિ થાય છે એવાં જીવને શુકશેણિત સંભવ છે કહે છે. મનુષ્ય અને પચેન્દ્રિય તિર્યંચોની આ પ્રકારના જીવોમાં ગણતરી થાય છે. ૧૫ સ્થિતિ એટલે અવસ્થાન. તે સ્થિતિના કાયસ્થિતિ અને ભસ્થિતિ નામના બે ભેદ પડે છે. ૧૬ સાત આઠ ભવગ્રહણ રૂપ કાયસ્થિતિ છે. તે કાયરિથતિ મનુષ્ય અને પંચેન્દ્રિય તિયામાં જ સંભવી શકે છે. જો કે પૃથ્વીકાય આદિમાં પણ તે સંભવી શકે છે, પણ અહીં બે સ્થાનેના અનુરોધની અપેક્ષા બે ઉપર્યુક્ત બેને જ ગ્રહણ કરવામાં આવેલ છે. જે ૧૭ છે ભવમાં અથવા ભવરૂપ જે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ છે તેને ભવસ્થિતિ કહે છે, તેને ભવકાળ પણ કહે છે. આ ભવસ્થિતિ રૂપ ભવકાળને સદ્દભાવ દેવો અને નારકેમાં હોય છે, કારણ કે દેવાદિ પર્યાય છેડયા બાદ ફરીથી દેવાદિ પર્યાયની પ્રાપ્તિ થતી નથી. ૧૮ આયુ બે પ્રકારનું થાય છે, અદ્ધાયુ અને ભવાયુ. મે ૧૯ ! અદ્ધા એટલે કાળ. તે કાળપ્રધાન જે પાંચમું આયુષ્કર્મ છે તેને અદ્ધાયુષ્ક કહે છે. તે અદ્ધાયુષ્ક જીવની સાથે કાલાન્તરાનુગામી હોય છે, તેથી કાલાન્તરાનુગામી આયુનું નામ જ અદ્ધાયુષ્ક છે. ૨૦ ભવપ્રધાન આયુનું નામ ભવાયુ છે અને તે ભવાયુને જ ભવાયુષ્ક કહે છે. ભવને નાશ થતા ભવાયુષ્ક નિયમથી જ છૂટી જાય છે-જીવની સાથે પરલેકમાં જતું નથી. જે ૨૧ અદ્ધાયુષ્કને સદ્દભાવ મન અને પંચેન્દ્રિય તિર્યમાં હોય છે. કેઈ કઈ જીવને તે ભવ નાશ પામવા છતાં તેને નાશ થતો નથી. વધારેમાં વધારે સાત આઠ ભવ સુધી તે અદ્ધાયુષ્કનો જીવની સાથે સંબંધ ચાલુ રહે છે. ભવાયુષ્કનો સદૂભાવ દેવો અને નારકોમાં જ હોય છે. તે ભવને નાશ થતાં તેને ( ભવા. યુષ્કને) પણ અવશ્ય નાશ થઈ જાય છે. કાલાન્તરે તે આયુષ્ક તે જીવોની સાથે જતું નથી, કારણ કે દેવભવથી ચવેલ દેવ ફરીથી દેવગતિમાં જ था ५० નથી અને નારક ગતિમાંથી ઉદ્ધત્તના (મરણ) પામીને કેઈપણ નારક ફરી નરકગતિમાં જ નથી. “ વિશે જો એ ઈત્યાદિ. પ્રદેશકમ અને અનુભાવકર્મના ભેદથી કર્મના બે પ્રકાર કહ્યા છે. જે કર્મના પ્રદેશરૂપ પુલનું જ માત્ર વેદન કરવામાં આવે છે-યથાબદ્ધ રસનું વેદન કરવામાં આવતું નથી, તે કર્મને પ્રદેશ કમ કહે છે. જે કર્મનું અનુભાવ રૂપે વેદના થાય છે તે કર્મને અનુભાવકર્મ કહે છે. કે ૨૨ છે આ અનુભાવ કર્મને યથાબદ્ધ રસ લેવામાં આવે છે. યથાશ્રદ્ધાયુષ્કકર્મ એટલે જેટલા કાળનું આયુ બાંધ્યું હોય એટલા કાળના આયુને ભેગવવું. એ વાત દે અને નારકમાં સંભવી શકે છે, કારણ કે તેઓ અનપવર્ષાયુષ્ક હોય છે. અસંખ્યાત વર્ષના આયુવાળા ભેગભૂમિના મનુષ્ય, તિર્યંચ અને ઉત્તમ પુરુષ તથા ચરમ શરીરી જ નિયમથી જ નિરુપકમ આયુવાળા હોય છે. પરંતુ સંખ્યાત વર્ષના આયુવાળા તિર્ય ચ, મનુષ્ય, અનુત્તમ પુરુષ અને અચરમ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ १९७ Page #183 -------------------------------------------------------------------------- ________________ શરીરી જીવે સોપકમ અને નિરુપકમ, એ બન્ને પ્રકારના આયુવાળા હોય છે. કહ્યું પણ છે કે-“રેવા નેયા વિ” ઈત્યાદિ. “તેના સંસારસ્થા ઈત્યાદિ – ઘણુ નું વિષ, શ્વાસોચ્છવાસના અવરોધ, વિમાની અકસમાત અને રોગ આદિ કારણોથી અકાળે મરણ થાય છે. આ અકાળ મરણ જોઈને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું અકાલ મરણ સંભવી શકે છે ખરું? જે અકાલ મરણ થવાની વાત સ્વીકારવામાં આવે, તે બીજે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે શું સમસ્ત સંસારી જીના અકાલ મરણ થાય છે, કે કઈ કઈ સંસારી જીવના અકાલ મરણ થાય છે? આ બને પ્રશ્નોના ઉત્તર આપણને આ અભવવત્યયુષ્ક અને નિરુપકમાયુષ્કની વિચારધારા માંથી મળી આવે છે. કમ શાસ્ત્ર અનુસાર . માન આયુનું ઉત્કર્ષણ થઈ શકતું નથી, કારણ કે ઉત્કર્ષણ બન્ધકાળમાં જ થાય છે. ધારો કે કોઈ મનુષ્ય અથવા તિયચે પ્રથમ ત્રિભાગમાં નરકાયુને એક લાખ વર્ષ પ્રમાણુ બંધ કર્યો. હવે જે તે બીજા ત્રિભાગ દરમિયાન દસ લાખ વર્ષ પ્રમાણે નરકાયુને સ્થિતિબંધ કરે, તે તે સમયે તે પ્રથમ વિભાગમાં બાંધેલી સ્થિતિનું ઉત્કર્ષણ કરી શકે છે. ઉત્કર્ષણને આ સામાન્ય નિયમ બધા કર્મોને લાગુ પડે છે. ભુજમાન આયુને બંધ એજ પર્યાયમાં થતું નથી, તેથી તેનું ઉત્કર્ષણ થતું નથી. આ વ્યવસ્થા તે નિરપવાદ ( અપવાદ વિના, નિયમથી જ ) બની જાય છે. પરંતુ અપકર્ષણને માટે બંધકાળને એ કઈ પ્રતિબંધ નથી. તે કેટલાક અપવાદને બાદ કરતાં ગમે ત્યારે થઈ શકે છે, જે પર્યાયમાં આયુને બંધ કર્યો છે, તે પર્યાયમાં પણ થઈ શકે છે. અને જે પર્યાયમાં તેને ભોગવી રહ્યા હોઈએ તે પર્યાયમાં પણ થઈ શકે છે. દાખલા તરીકે કે ઈ મનુષ્ય તિર્યંચ આયુને પૂર્વ કેટિ પ્રમાણ સ્થિતિબંધ કર્યો. હવે જે તેને સ્થિતિઘાતને માટે અનુકૂળ સામગ્રી (જે પર્યાયમાં આયુને બંધ કર્યો હોય એજ પર્યાયમાં) મળી જાય, તે એજ પર્યાયમાં તે આયુકર્મને સ્થિતિઘાત કરી શકે છે, અને જે પર્યાયના આયુને તે જોગવી રહ્યો છે તે પર્યાયમાં જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ જો તેને સ્થિતિઘાતને અનુકૂળ સામગ્રી મળી જાય છે, તે તે પર્યાયમાં અયુ. કના સ્થિતિઘાત તે કરી શકે છે, સ્થિતિવ્રાત થવાથી આયુ ઘટી જાય છે. અપણુના આ નિયમ અનુસાર ખધાં જીવેતુ' ભુયમાન આયુ ન્યૂન થઈ શકે છે, આ સામાન્ય નિયમ છે. આ નિયમાનુસાર તે દેવદિકાનું ભુયમાન આયુ પણ ન્યૂન થવું જોઇએ. પરન્તુ તે નિયમમાં જે અપવાદ છે તેનુ અહીં નીચે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે-ઉપાદ જન્મથી પેદા થનારા દેવ અને નારકી, ભેાગભૂમિના જીવા, ઉત્તમ પુરુષો અને ચરમ-શરીરી જીયેાનુ સુજ્યમાન આયુ એજી થઈ શકતું નથી. જેટલા કાળના આયુના બંધ તેમણે કર્યો હાય છે એટલા પૂરેપૂરા આયુને તેઓ ભાગવે છે, એટલે કે તેમના ભુયમાન આયુના સ્થિતિવ્રાત થતા નથી ૨૩ આ કથનપરથી આપણે એવા નિશ્ચયપર આવી શકીએ છીએ કે તેમના સિવાયના બધાં છવેાના આયુમાં ઘટાડો થઈ શકે છે. એજ વાત સૂત્રકારે “ ટ્રો` ” ઇત્યાદિ સૂત્રેા દ્વારા પ્રકટ કરી છે. ઉપક્રમનું નામ સવ છે. આયુષ્કના જે ઉપક્રમ છે. તે આયુષ્ય સંવર્તક છે. તે સે।પક્રમાયુરૂપ આયુષ્ય સંવક મનુષ્ય અને પચેન્દ્રિય તિય ચામાં હાઈ શકે છે, કારણ કે તેએ સેપક્રમ આયુવાળા પણ હાય છે. ॥ ૨૪ ૫ ૫ સ્ ૨૯ ॥ ભરત ઔર એરવતાદિ ક્ષેત્રકા નિરૂપણ પર્યાયાધિકાર ચાલી રહ્યો છે, હવે સૂત્રકાર-નિયત ક્ષેત્રાશ્રિત હાવાને કારણે – ક્ષેત્રભ્યપદેશ્ય પુદ્ગલ પર્યંચાનું પ્રતિપાદન કરવાના હેતુથી ક્ષેત્ર પ્રકરણનું નિરૂપણ કરે છે—સંઘુદ્દીને રીને મંત્રરસ પથ્વચસ ” ઇત્યાદિ ટીકા—મધ્ય જમૂદ્રીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ક્રમશઃ એ ક્ષેત્ર ( ભરત ક્ષેત્ર અને ઐરવત ક્ષેત્ર) આવેલાં છે, તે બન્નેની રચના એકસરખી છે. એકખીજાની રચનામાં કાઈ વિલક્ષણતા નથી ભરતક્ષેત્રમાં પત, નગર, નદી વગેરેની જેવી રચના, પ્રમાણ, આકાર આદિ છે, એવી જ એ સૌની રચના વગેરે ઐરવત ક્ષેત્રમાં પણ છે, તે બન્નેમાં કેાઈ તફાવત નથી. અવસર્પિણી ઉત્સર્પિણી કાળકૃત આયુ આદિની વૃદ્ધિ અને હાસરૂપ પરિપવત ન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૬ ૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ પણ તે બન્ને ક્ષેત્રમાં સમાન જ છે. બન્ને ક્ષેત્રેની લંબાઈ અને પહોળાઈ પણ સરખી છે–તેમાં કોઈ ભેદ નથી. એ જ પ્રમાણે ઉંચાઈમાં, ગાંભીર્યમાં, સંસ્થાનમાં (આરેપિત જ્યા ધનુષાકાર આકૃતિમાં) અને પરિધિમાં પણ તે અને ક્ષેત્ર સમાન છે. “મારદે રે ઘરવા જેવ” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પરસ્પરમાં સમાનતાવાળા તે બન્ને ક્ષેત્રોનાં નામ “ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર” પ્રકટ કર્યા છે. “gવે ઘણાં અમિઢાવેલું ફ્રેમવા રેવન્નવા જેવા ઈત્યાદિ– આ પ્રકારના કથન દ્વારા હૈમવત અને હરણ્યવત ક્ષેત્રમાં પણ સમાનતા સમજવી. હરિવર્ષ અને રમ્યકવષ ક્ષેત્રમાં પણ સમાનતા સમજવી. દેવકુરુમાં જ કટ શામલિ” નામનું વૃક્ષ છે અને ઉત્તરકુરુમાં જનૂ નામનું વૃક્ષ છે. તેનું બીજું નામ સુદર્શન પણ છે. તે વૃક્ષેમાં બે દેવ રહે છે. તે બન્ને દે મહા ઋદ્ધિવાળા, મહા શુતિવાળા, મહાનુભાગવાળા, મહા બળસંપન્ન, મહા યશ સંપન્નઅને મહા સુખ સંપન્ન છે. મહદ્ધિક (મહા અદ્ધિવાળા) પદના પ્રયેાગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બને દેવે વિમાનાદિરૂપ વિપુલ સંપત્તિવાળા છે. મહાદ્યુતિક પદના પ્રાગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બને દેવ અધિક શરીરાભરણ આદિની કાન્તિથી યુક્ત છે. મહાનુભાગ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે અને દેવે વિકુર્વણા આદિ કરવાની અચિન્ય શક્તિવાળા છે, મહાબલ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બને દેવે વિશિષ્ટ શરીર સામર્થ્યવાળા છે. મહાયશ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તેઓ વિસ્તીર્ણ શ્લાઘા (પ્રશંસા) થી સંપન્ન છે. તથા મહાસૌખ્ય શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બન્ને દેવો શાતાવેદનીય જન્ય પ્રભૂત આનંદથી યુક્ત છે. તેમના નામ નીચે પ્રમાણે છે–ગરુડ વેણુદેવ અને અનાદત દેવ. ગરુડ વિષ્ણુદેવ સુપર્ણકુમાર જાતિના દેવ છે અને તે આ કૂટ શામલિ વૃક્ષ પર રહે છે. તથા અનાદત દેવ જખ્ખ સુદર્શના વૃક્ષ પર રહે છે અને જબુદ્વીપના અધિપતિ છે, બાકીના પદની વ્યાખ્યા સરળ છે. જે સૂ. ૩૦ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૭૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ વર્ષધરાદિ પર્વતોકે દૈવિધ્યતાકા નિરૂપણ વંતૂરણ ગરણ” ઈત્યાદિ– ટીકાથ–મધ્ય જબૂદ્વીપમાં જે મન્દર (સુમેરુ) નામને પર્વત છે, તેની ઉત્તર દિશા તરફ કમશઃ બે વર્ષધર પર્વતે આવેલાં છે. તે બને પર્વત ઘણાં જ સમતુલ્ય છે, તેઓ વિલક્ષણતાથી રહિત છે. તેમની વચ્ચે કેઈપણ પ્રકારને તફાવત નથી. લંબાઈ, પહોળાઇ ઉંચાઈ, ઉદ્વેધ, સંસ્થાન અને પરિ ધિની અપેક્ષાએ તે બનેમાં કેઈ ભિન્નતા નથી. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સુલ હિમવાનું અને શિખરી. સુલ હિમવાનું પર્વત મન્દર પર્વતની દક્ષિણમાં છે અને શિખરી પર્વત મન્દર પર્વતની ઉત્તરે છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશા તરફ મહા હિમાવાન પર્વત અને ઉત્તર દિશા તરફ રુકમી પર્વત છે. એ જ પ્રમાણે નિષધ અને નીલ પર્વત પણ આવેલાં છે. એ જ પ્રમાણે મધ્ય ખૂદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રોના બે વૃતાઢય (વૃત્ત એટલે ગેળ આકાર) પર્વતે પણ આવેલા છે. તે બનને વૃત્તવૈતાઢય પર્વત પણ બહુ સમતુલ્ય, અવિશેષ (વિશેષતા રહિત) અને ભેદરહિત છે. તેમની લંબાઈ, પહોળાઈ, ઉદ્વેધ, ( ઉંડાઈ) સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ તેમની વચ્ચે કેઈ ભેદ નથી, તે બાબતેમાં તે બને સમાન જ છે. તેમનાં નામ શબ્દાપાતી અને વિકટાપાતી છે, તેમાં બે દેવ રહે છે. તે બન્ને દે મહાઋદ્ધિ આદિથી યુક્ત છે અને પાપમની સ્થિતિવાળા છે. તે દેનાં નામ અનુક્રમે સ્વાતી અને પ્રભાસ છે. એજ પ્રમાણે મધ્ય જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલાં હરિવર્ષ અને ઉચ્ચકવર્ષમાં પણ બે વૃત્તવૈતાઢય પર્વત છે. તેશ પણ બહસમ આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે. તેમના નામ ગધાપાતી અને માલ્યવ૫ર્યાય છે. તેમાં બે દેવ રહે છે. તે બને દેવે પણ મહર્તિક આદિ પૂર્વોકત વિશેષણવાળાં છે. તેમની સ્થિતિ પણ એક પાપમની છે. તેમનાં નામ નામ આ પ્રમાણે છે-(૧) અરુણ અને (૨) પદ્મ જબૂદ્વીપના સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં દેવકુના પૂર્વ અને પશ્ચિમ તરફના ભાગમાં અશ્વસ્કના જેવા અર્ધચન્દ્રાકાર બે વૃક્ષસ્કાર પતે આવેલાં શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧ ૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ છે. તેમનાં નામ સૌમનસ અને વિધુભ છે. તે બને પર્વત પણ બહુ સમ આદિ પૂર્વોક્ત વિશેષણથી સંપન્ન છે. જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર કુરુના પૂર્વ અને પશ્ચિમ તરફના ભાગોમાં અશ્વસ્કન્ધના જેવાં અર્ધચન્દ્રાકારના બે વક્ષસ્કાર પર્વતે આવેલાં છે, તેઓ પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણવાળા છે. તેમનાં નામ ગંધમાદન અને માલ્યવાન છે. એજ પ્રમાણે જંબુદ્વીપના સુમેરુની ઉત્તર-દક્ષિણ દિશા તરફ બે દીર્થ વૈતાઢય પર્વત કહ્યાં છે. તે બને પર્વતે પણ બહુ સમ આદિ વિશેષણવાળાં છે. આદિ પદથી અહીં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તેમાં એક બીજા કરતાં કઈ વિશેષતા અથવા વિવિધતા નથી. લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, ઉદ્વેષ, સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ પણ તે બન્નેમાં સમાનતા રહેલી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ભરત દીર્ઘ વૈતાઢય અને (૨) અરવત દીધું વતાઢય. ભરત દીવ વૈતાઢયમાં બે ગુફાઓ છે. તે અને ગુફાઓ બસમાં આદિ વિશેષણવાળી છે. તેમનાં નામ આ પ્રમાણે છે-તમિસ્રા ગુફા અને. ખંડકપ્રપાત ગુફા. તે ગુફાઓમાં મહદ્ધિક આદિ વિશેષણવાળા બે દેવ રહે છે. તેમની સ્થિતિ પણ એક પલ્યોપમની છે. તેમનાં નામ કૃતમાલ્યક અને નૃત્યમાલ્યક છે. જંબુદ્વીપના મંદર (સુમેરુ ) ની દક્ષિણ દિશામાં જે સુલ હિમવાન પર્વત છે, તેના ઉપર બે ફૂટ આવેલાં છે. તે બન્ને કૂટ પણ બસમ આદિ વિશેષણથી યુકત છે. લંબાઈ, પહોળાઈ ઉંચાઈ આદિમાં પણ તેઓ સરખાં છે. તેમના નામ આ પ્રમાણે છે-(૧) સુલ હિમવલૂટ અને (૨) વૈશ્રવણકટ. જબૂદ્વીપના મંદર પર્વતની દક્ષિણ દિશામાં જે મહાહિમવાન પર્વત છે, તેની ઉપર પણ બે કટ કહ્યાં છે. તે પર્વતને વર્ષધર કહેવાનું કારણ એ છે કે તેઓ ક્ષેત્રની મર્યાદા કરે છે. મહાહિમવાન પર્વતના બને કૂટ પણ બહુ સમ આદિ વિશેષણવાળ છે તે અને કૂટોનાં નામ મહાહિમવલ્લંટ અને વૈડૂર્યકૂટ છે. એજ પ્રમાણે નિષધ પર્વત પર પણ બે ફૂટ છે. તે બને કૂટ પણ બસમ આદિ વિશેષણોથી યુક્ત છે. તેમનાં નામ નિષધકૂટ અને રુચકપ્રભકૂટ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ १७२ Page #188 -------------------------------------------------------------------------- ________________ જબૂદ્વીપના મંદર પર્વતની ઉત્તર દિશામાં જે નીલ વર્ષધર પર્વત છે. તેમાં પણ નિલરકૂટ અને ઉપદર્શનાકૂટ નામના બે ફૂટ છે. તે બનને કૂટ પણ બહસમ આદિ વિશેષણવાળાં છે. એ જ પ્રમાણે રુકિમ વર્ષધર પર્વત પર પણ રુકિમણૂટ અને મણિકંચનકૂટ નામના બે ફૂટે છે. તે બને ફૂટ પણ બસમ આદિ વિશેષાવાળાં છે. એ જ પ્રમાણે શિખરી વર્ષધર પર્વત પર પણ શિખરીકટ અને તિબિછકૂટ નામના બે ફૂટ છે. તેઓ પણ બહુમ આદિ પૂર્વોકત વિશેષણોથી યુકત છે. ટકાથ –-આ સૂત્રની વ્યાખ્યા સરળ છે. હિમાવાન આદિ પર્વતને વર્ષધર કહેવાનું કારણ એ છે કે હિમવાન આદિ પર્વત પિતાની બન્ને બાજુએ આવેલાં ક્ષેત્રની મર્યાદા કરે છે–એટલે કે તેમની સીમા બતાવે છે અને તેમને અલગ પાડે છે. જેમકે દક્ષિણ દિશામાં આવેલા ભરતક્ષેત્ર અને હૈમવત ક્ષેત્રની વચ્ચે ક્ષુદ્ર હિમવાનું પર્વત છે. એ જ પ્રમાણે હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રની વચ્ચે, સીમા પર મહાહિમવાન પર્વત છે. હરિવાર અને મહાવિદેહ ક્ષેત્રની વચ્ચે નિષધ પર્વત છે, વિદેડ અને રમ્યક ક્ષેત્રની વચ્ચે નીલવાન પર્વત છે, રમ્યક અને હૈરણ્યવત ક્ષેત્રની વચ્ચે કિમ પર્વત છે અને હૈરણ્યવત અને અરવત ક્ષેત્રની વચ્ચે શિખરી પર્વત છે. આ રીતે આ પર્વતે બન્ને ક્ષેત્રેની મર્યાદા કરે છે. સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં ભરત, હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રે છે, અને ઉત્તર દિશામાં રક, હૈરણ્યવત અને એરવત ક્ષેત્રે છે. વિદેહ ક્ષેત્રમાં દેવકુરુ દક્ષિણ દિશામાં અને ઉત્તર કુરુ ઉત્તર દિશામાં છે. કાલચકનું પરિવર્તન માત્ર ભરતક્ષેત્ર અને એરવત માં જ થાય છે, બાકીના ક્ષેત્રોમાં થતું નથી. તે બાકીનાં ક્ષેત્રોમાં નિવાસ કરનારા જીના ઉપભોગ, આયુ, શરીરનું પ્રમાણ આદિ સદા એકસરખું જ રહે છે. હૈમવત ક્ષેત્રમાં જીવનું આયુષ્ય એક પલ્સ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૭૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુ હાય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીના ચેથે અથવા અવસર્પિણીના ત્રી કાળજ પ્રવતતા હોય છે. હરિવષ ક્ષેત્રમાં પ્રાણીએનું આયુષ્ય એ પલ્યપ્રમાણુ ઢાય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીને પાંચમે અથવા અવર્પિણીને! ખીજો કાળ પ્રવર્તતા હૈાય છે. બિંદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીનેા ચેાથે કાળ જ પ્રવર્તતા હાય છે અને ત્યાંના પ્રાણીઓની સ્થિતિ એક કટિપૂર્વની હાય છે. દેવકુરુ ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ ત્રણ પપ્રમાણ હોય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિછીના છઠ્ઠો અથવા અવસર્પિણીના પહેલા કાળ પ્રવતતા હાય છે. હૈમવત, હરિવ` અને દેવકુરુમાં કાળને જે આ ક્રમ પ્રકટ કરવામાં આવ્યા છે, એજ ક્રમ ઉત્તર દિશાના ઉત્તરકુરુ, રમ્યક અને હૈરણ્યવત, આ ત્રણ ક્ષેત્રમાં પશુ સમજવે. ઉત્તરકુરુમાં દેવકુરુના સમાન, રમ્યકમાં હરિય સમાન, અને હૈરણ્યવતમાં હૈમવત સમાન કાળની પ્રવૃત્તિ સમજવી. ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રની સીમાપર જે એ પવ તા છે તેમનાં નામ ક્ષુદ્રહિમવાન અને શિખરી છે. તેમાંથી ક્ષુદ્રહિમવાન સુમેરુની દક્ષિણ દિશા તરફ છે અને શિખરી પત સુમેરુની ઉત્તર દિશા તરફ છે. ભરતક્ષેત્રની જ્યાં સમાપ્તિ થાય છે તે સીમાપર ક્ષુદ્રહિમવાન પર્વત છે અને શિખરી પત ઐરવત ક્ષેત્રના જ્યાંથી પ્રારભ થાય છે અને હૈરણ્યવત ક્ષેત્રની જ્યાં સીમા સમાપ્ત થાય છે, ત્યાં આવેલા છે. તે તે પતા પરસ્પરમાં બિલકુલ સમાન છે. તે બન્નેમાં કાઇપણ પ્રકારની વિશેષતા નથી. તેમની વચ્ચે અતાનાત્ય (વિવિધતા અથવા અસમાનતાના અભાવ ) છે, તેમની વચ્ચે બિલકુલ તફાવત નથી. તે અને લખાઈ, પહેાળાઇ, ઉંચાઇ, ઉદ્વેષ, સસ્થાન ( આકાર) અને પરિધિની અપેક્ષાએ એકસરખાં છે. લઘુહિમવાન્ જ્યાં ભરતક્ષેત્રની સીમા સમાપ્ત થાય છે, ત્યાં આવેલા છે. અને હૈરણ્યવતની સીમા જ્યાં સમાપ્ત થાય છે ત્યાં શિખરી પર્વત આવેલા છે. ત્યારબાદ અરવત ક્ષેત્ર છે. તે અને પતા પૂર્વ પશ્ચિમ તરફ લઘુ સમુદ્ર સુધી ફેલાયેલા છે. તે બન્ને એકસેસ ચેાજન ઉંચા છે અને ૨૫ ચેાજન નીચે જમીનમાં અવગાહયુક્ત છે. તેમના સ્થાનની અપેક્ષાએ-આકારની દૃષ્ટિએ તે આયતચતુસ્રસંસ્થાનવાળા છે, તેમનું વિશેષ વર્ગુન જિજ્ઞાસુ પાઠકે એ અન્ય શાસ્ત્રોમાંથી વાંચી લેવું. આ રીતે “ બંઘુદ્દીને ીયે ' ઇત્યાદિ સૂત્રેા દ્વારા જેવું કથન ક્ષુલ્લ ( ક્ષુદ્ર) હિમાન્ અને શિખરી પતના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન માહિમવાન્ અને રુકિમ પર્યંતના વિષયમાં પશુ ગ્રહણ કરવું જોઈએ, સુમેરુ પર્વતની દક્ષિણુ દિશા તરફ્ મહાહિમવાનું પત 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૭૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ છે અને ઉત્તર દિશા તરફ રુકિમ પર્વત છે. આ પ્રકારનું કથન નિષધ અને નીલવન્ત પર્વતના વિષયમાં પણ સમજી લેવું. તેમની લંબાઈ, પહોળાઈ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવું. તદ્વિગુણિલુણવિસ્તાર વધાવિદેહાન્નાઆ સૂત્રનું તાત્પર્ય એ છે કે વિદેહક્ષેત્ર પર્યન્તમાં પર્વત અને ક્ષેત્ર ભરતક્ષેત્ર કરતાં બમણું બમણાં વિસ્તારવાળાં છે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિસ્તાર ૫૨૬ જન અને ૬ કલા પ્રમાણે છે. તેનાથી બમણે વિસ્તાર હિમાવાન પર્વતને છે. હિમવાનું પર્વત કરતાં હૈમવત ક્ષેત્રને વિસ્તાર બમણ છે. હૈમવત ક્ષેત્ર કરતાં મહાહિમવાનું પર્વતને વિસ્તાર બમણે છે. આ રીતે બમણું બમણુને વિસ્તારક્રમ વિદેહ ક્ષેત્ર સમજી લે. મન્દર પતિની ઉત્તર દિશામાં આવેલા ક્ષેત્રોને અને પર્વતને વિસ્તાર દક્ષિણ દિશાના ક્ષેત્રે અને પર્વતના વિસ્તાર એટલે જ છે. જેમકે એરવત ક્ષેત્રને વિસ્તાર ભરતક્ષેત્રના વિસ્તાર જેટલા જ (૫૨૬ જિન ૬ કલાને) છે. દરેકની પરિધિ આયામ વિધ્વંભ (લંબાઈ, પહોળાઈ) કરતાં બમણી છે. વૃત્તવૈતાઢ્ય પર્વતે પલ્યાકાર છે. વૃત્તવૈતાઢય પર્વત સર્વત્ર એક હજાર યોજના છે અને રજતમય છે. દક્ષિણ દિશા તરફ જે હૈમવત ક્ષેત્ર છે તેમાં શબ્દાપાતી નામને વૃત્તવૈતાઢ્ય પર્વત છે અને ઉત્તર દિશા તરફ જે એરણ્યવત ક્ષેત્ર છે તેમાં વિટાપાતિ નામને વૃત્તવૈતાઢય પર્વત છે. તે વૃત્તવૈતાઢમાં અનુક્રમે સ્વાતિ અને પ્રભાસ નામના મહદ્ધિક આદિ વિશેષ વાળા બે દેવ વસે છે, તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. તેઓ ત્યાં શા કારણે રહે છે? ત્યાં તેમનાં ભવને બનેલાં હોવાથી તેઓ ત્યાં રહે છે. હરિ. વર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી, અને રમ્યક વર્ષમાં માલ્યવત્પર્યાય નામના વૃત્તવૈતાઢથે કમશઃ આવેલા છે. તે બનેમાં પૂર્વોક્ત વિશેષણવાળા બે દેવ રહે છે, જેમનાં નામ અનુકમે અરુણુ અને પદ્મ છે. એજ પ્રમાણે જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે વિદેહ ક્ષેત્રથ દેવકુરુ છે તેની પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ અનુક્રમે સૌમનસ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૭૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ અને વિદ્યુતપ્રભ નામના બે વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પતે આદિમાં નીચા છે અને અન્ય ભાગમાં ઊંચા છે, તેથી તેમને આકાર અશ્વસ્કંધના જે લાગે છે. નિષધની પાસે તેઓ ૪૦૦ એજન ઊંચા છે અને મેરુની પાસે ૫૦૦ એજન ઊંચા છે. તેઓ અર્ધચન્દ્રના જેવાં સંસ્થાન (આકર) વાળા છે. અહીં અર્ધ શબ્દથી માત્ર વિભાગ જ દર્શાવવામાં આવ્યું છે-સમપ્રવિભાગતા દર્શાવવામાં આવેલ નથી. આ બન્ને વક્ષસ્કાર પર્વતેએ દેવકુરુઓને અર્ધચન્દ્રના આકાર જેવાં કરી દીધાં છે, તેઓ એકસરખાં સ્વરૂપવાળા છે. તેમને વક્ષસ્કાર કહેવાનું કારણ એ છે કે તેઓ પિતાની વચ્ચે રહેલા ક્ષેત્રને ગષ્ય (નજરે ન પડે એવું) કરી નાખે છે. એ જ પ્રમાણે ઉત્તર કુરુઓમાં પણ બે વક્ષસ્કાર પર્વત છે. તેમનાં નામ ગંધમાદન અને માલ્યવાનું છે. પશ્ચિમ તરફ ગંદમાન અને પૂર્વ તરફ માલ્યવાન વક્ષસ્કાર પર્વતે આવેલા છે. એજ પ્રમાણે જંબુદ્વીપના મન્દર (સુમેરુ) પર્વતની ઉત્તરમાં ભારત અને દક્ષિણમાં એરવત નામના દીર્ઘ વૈતાઢય પર્વતે આવેલા છે. અહીં વૃત્તવૈતાઢય પર્વતના વ્યવચ્છેદને માટે દીર્ધ પદને પ્રયોગ કરવામાં આવ્યા છે. તે બને દીર્ધતાય પર્વતે ભરત અને ઐરાવત ક્ષેત્રની મધ્યમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં લવણ સમદ્ર સુધી ફેલાયેલા છે. તેમની ઉંચાઈ ૨૫ જનની છે. તેમને ૧/૪ ભાગ જમીનની નીચે અવગાઢ છે. ૫૦ જનને તેમને વિસ્તાર છે. આયત (લાંબા) દંડના જેવું તેમનું સંસ્થાન (આકાર) છે. તેઓ સંપૂર્ણતઃ રજતમય છે. તે બનેને બહાર દેખાવ સેનાના મંડનના ચિહ્નવાળા હોય છે. અર્થાત બહારને ભાગ સુવર્ણમય હોય એવું લાગે છે. ભરત નામના દીર્ઘ વૈતાઢય પર્વત પર બે ગુફાઓ છે, તેમનાં નામ તમિસ્રા ગુફા અને ખંડપ્રપાત ગુફા છે, તમિસા ગકા તેમના પાછલા ભાગમાં છે. તે ગુફાને વિસ્તાર અને આયામ (લંબાઈ) ગિરિના જેવી છે. ૧૨ એજનને તેને વિસ્તાર છે અને તે આઠ યોજન ઊંચી છે. તે આયતચતુરસ સંસ્થાનવાળી છે, તેના દ્વારનું પ્રમાણ વિજયદ્વારના જેટલું જ છે, તેને વજન કમાડ લગાડેલાં છે, તેની વચ્ચે બે એજનથી ત્રણ એજનના વિસ્તારવાળી ઉમજલા અને નિમગ્નજલા નામની નદીઓ વહે છે. તે દીઘવૈતાઢયના પૂર્વ ભાગમાં ખંડપ્રપાત નામની ગુફા છે, તે ગુફાનું વર્ણન તમિસ્રા ગુફાના વર્ણન પ્રમાણે સમજવું. તે બન્ને ગુફામાં બે દેવ રહે છે, તમિસ્રા ગુફામાં કૃતમાલ્યક અને ખંડપ્રપાત ગુફામાં નૃત્યમાલ્યક નામના દે રહે છે. ઐરાવત નામના દીર્ઘવૈતાઢય પર્વતની ગુફાઓનું વર્ણન અને દેવેનું વર્ણન પણ ઉપરના વર્ણન પ્રમાણે જ સમજવું. એજ પ્રમાણે જંબુદ્વીપની મન્દર પર્વતની દક્ષિણ દિશામાં આવેલા ક્ષુદ્રહિમવાનું પર્વત પર હિમવત્કટ અને વૈશ્રવણકૂટ નામના બે કટ છે. જો કે ત્યાં અનેક ફૂટ છે, છતાં પણ અહીં દ્વિસ્થાનકનું પ્રકરણ ચાલતું શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૭૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ હેવાથી પહેલા અને છેલ્લા કૂટને જ ગ્રહણ કરવામાં આવેલ છે, કારણ કે જે વર્ણન થાય છે તે વક્તાની વિવક્ષાને આધીન હોય છે. કહ્યું પણ છે કે – રઘટ્ટ રંargi” ઈત્યાદિ. તેથી જ વક્તાએ (સૂત્રકાર) આદિ અને અતના બે કૂટોને ગ્રહણ કરીને અહીં તેમનું વર્ણન કર્યું છે. મહાહિમવાન નામના વર્ષધર પર્વત પર મહાહિમવલ્ફટ અને વૈર્યકૂટ નામના બે ફૂટ છે. અહીં સિદ્ધ આદિથી લઈને વિરૃર્ય પર્વતના આઠ ફૂટ છે, પરંતુ દ્રિસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી અહીં પણ પ્રથમ અને છેલા કૂટની જ વાત કર. વામાં આવી છે. આ પ્રકારનું કથન આગળ પણ સમજી લેવું નિષધ પર્વત પર નિષધકૃટ અને કમ્રભકૂટ નામના બે ફૂટ છે. જંબુદ્વીપના મદર પર્વતની ઉત્તર દિશામાં નીલવાન પર્વત પર નલકૂટ અને ઉપદર્શનકૂટ નામના બે ફૂટ છે. રુકિમ પર્વત પર શિખરિફૂટ અને તિચ્છિકૂટ નામના બે ફૂટ છે. સૂ ૩૧ પદ્મદાદિ દ્રહકે દૈવિધ્યકા નિરૂપણ “ધૂમંતરણ પશ્વચR” ઈત્યાદિ– ટકાઈ–બુદ્ધીવમાં આવેલા સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં આવેલા ક્ષુદ્રહિમવાનું અને શિખરી પર્વત પર બે મહા હદ (સરોવર) છે. તે બને હદ બહુ સમતૂલ્ય આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે–લંબાઈ, પહેળાઈ, ઉંચાઈ ઉધ, સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ તેઓ સમાન છે. તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) પદ્ધ હદ અને (૨) પુંડરીક હદ, તેમાં શ્રી અને લક્ષ્મી નામની બે દેવીઓ નિવાસ કરે છે. તે બન્ને દેવીઓ મહદ્ધિક આદિ વિશેષણોથી યુક્ત છે અને તેમની સ્થિતિ એક પોપમની છે. એજ પ્રમાણે મહાહિમવાનું અને રુકિમ પર્વતો પર બે મહા હદ છે. તેમનાં નામ મહા પદ્ધ અને મહા પુંડરીક છે. તે બને હદે પણ બસમ આદિ વિશેષોથી યુક્ત હોવાથી એકસરખાં લાગે છે, તેમાં અનુક્રમે હી અને બુદ્ધિ નામની બે દેવીઓ નિવાસ કરે છે. એ જ પ્રમાણે નિષધ પર્વત અને નીલ પર્વતપર તિમિહદ અને કેશરીહદ નામના બે હદ છે. તેમાં ધૃતિદેવી અને કીર્તિદેવી નામની બે દેવીઓ નિવાસ કરે છે. જબૂદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ આવેલા મહા શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૭૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ હિમાનું વર્ષધર પર્વત પર જે મહાપદ્મ હદ દ્રહ-(સરોવર) છે, તેમાંથી બે મહા નદીએ નીકળે છે, તેમનાં નામ હિતા અને હરિકાન્તા છે એ જ પ્રમાણે નિષધ વર્ષધર પર્વત પર જે તિગિ૭હદ છે તેમાંથી હરિત્ અને સીતાદા નામની બે મહાનદીઓ નીકળે છે. એ જ પ્રમાણે જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં આવેલા નીલવન્ત વર્ષધર પર્વત પર આવેલા કેશરી નામના હદમાંથી સીતા અને નારીકાન્તા નામની બે મહાનદીઓ નીકળે છે. એ જ પ્રમાણે રુકિમ નામના વર્ષધર પર્વત પર આવેલા મહાપુંડરીક હદમાંથી નરકાન્તા અને સુખલા નામની બે નદીઓ નીકળે છે. એ જ પ્રમાણે જ બુદ્વીપના મન્દર પર્વતની જમણી બાજુએ જે ભરતવર્ષ છે તેમાં બે પ્રપાતહદ આવેલાં છે, તે બને પ્રપાતહદ બસમ આદિ વિશેષણવાળાં છે, તેમનાં નામ ગંગાપ્રપાતહર અને સિંધુપ્રપાતહત છે. એ જ પ્રમાણે હૈમવત ક્ષેત્રમાં પણ બે પ્રપાતહદ છે, તેઓ પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણોથી યુક્ત છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) હરિભ્રપાતહદ અને (૨) હરિકાન્તપ્રપાતUદ. જમ્બુદ્વીપમાં આવેલા અર સુમેરુ) પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં જે મહાવિદેહ ક્ષેત્ર છે તેમાં બે પ્રપાતહદ છે, તેઓ પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણોથી યુક્ત છે. તેમનાં નામ સીતાપ્રપાતહદ અને સીદપ્રપાત હદ છે. જંબુદ્વિીપસ્થ મન્દર પર્વતની ઉત્તર દિશા તરફ રમ્યકવર્ષ ક્ષેત્રમાં પણ પૂર્વોક્ત બહયમ આદિ વિશેષાવાળાં બે પ્રપાતUદ છે, તેમનાં નામ નરકાન્તપ્રપાતહર અને નારીકાન્ત પ્રપાતUદ છે. એ જ પ્રમાણે હૈરણ્યવત વર્ષમાં પણ પૂર્વોક્ત બહુસમ આદિ વિશેષણવાળાં બે હદ છે. તેમનાં નામ સુવર્ણકૂલપ્રપાપદ અને ધ્યફૂલપ્રપાત છે. એ જ પ્રમાણે જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશા તરફ જે ઐરાવતક્ષેત્ર છે તેમાં પણ પૂર્વોક્ત બહુસમ આદિ વિશેષણવાળાં બે પ્રપાતહર છે. તેમનાં નામ રકતપ્રપાતહદ અને રકતવત્રતUદ છે. એ જ પ્રમાણે જે બૂદ્વીપના મન્દર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૭૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ પર્વતની દક્ષિણ દિશા તરફ જે ભરતક્ષેત્ર છે, તેમાં મહાનદીઓ આવેલી છે, તે બન્ને મહાનદીઓને વિસ્તાર વગેરે એકસરખાં છે, તેમનાં નામ ગંગા અને સિંધુ છે. એ જ પ્રમાણે પછીનાં ક્ષેત્રમાં પણ પ્રપાતહર અને નદીઓનું કથન કરવું જોઈએ. “ઐરાવત ક્ષેત્રમાં પણ રકતા અને રકતાવતી નામની બે મહાનદીઓ છે, તેઓ પણ વિસ્તાર આદિની અપેક્ષાએ એકસરખી છે, ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ સૂત્રની વ્યાખ્યા સરળ છે, જંબુદ્વીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં આવેલા હિમપાન વર્ષધર પર્વતપર ઉત્તરે પદ્મહદ છે અને દક્ષિણમાં પુંડરીક હદ છે. પહદમાં શ્રીદેવી નિવાસ કરે છે અને પુંડરીક હદમાં લક્ષ્મીદેવી નિવાસ કરે છે. તે દેવીઓની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. તે બને ભવનપતિ નિકાયની દેવીઓ છે, કારણ કે તે દેવની સ્થિતિ એક પલ્યોપમની હોય છે, આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – વ્યક્તર દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધા પલ્યોપમની કહી છે, પરંતુ ભવનપતિ દેવી એની ઉત્કૃષ્ટ સ્થિતિ કા પોપમની કહી છે, તેથી આ બંને દેવીઓને ભવનપતિ નિકાયની દેવીઓ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે જ આગળ સર્વત્ર વ્યાખ્યા કરવી જોઈએ. પ્રપાતહદમાં તેજ પ્રપાતUદના નામવાળી જ નરીઓ છે. “એરવત ક્ષેત્રમાં રકતા અને રકતવતી નામની બે મહાનદીઓ છે. આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ કથનને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે સમજ – જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરવત નામનાં ૭ ક્ષેત્ર છે, તેમને જુદા પાડનારા, પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલા ક્ષદ્રહિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી નામના વર્ષધર પર્વત છે. તે છ વર્ષધર પર્વત પર અનુક્રમે પદ્મ, મહાપ, તિગિ૭. કેશરી. પંડરીક અને મહાપુંડરીક નામના ૬ મહાહદ આવેલાં છે. તેમાં અનુક્રમે શ્રી, હી, ધતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી નામની ૬ દેવીઓ નિવાસ કરે છે, તેમની એક પળેપમની સ્થિતિ છે. આ મહાહદમાંથી (૧) ગંગા, (૨) સિંધુ, (૩) રેડિત, (૪) હિતાં, (૫) હરિ, (૬) હરિકાન્તા, (૭) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ સીતા, (૮) સીતાદા, (૯, નારી, (૧૦) નરકાન્તા, (૧૧) સુવર્ણકૂલા, (૧૨) ધ્યકલા, (૧૩) રકતા, અને (૧૪) રકતદા નામની ૧૪ મહાનદીઓ નીકળે છે. જે નદીઓ તે સાત ક્ષેત્રમાં વહે છે. ભારત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ હૈમવત ક્ષેત્રમાં રોહિત અને હિતાંસા, હરિવર્ષમાં હરિત્ અને હરિકાન્તા, વિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતા, રમ્યક વર્ષ માં નારી અને નરકાન્તા, હૈર યવત વર્ષમાં સુવર્ણકૂલા અને રુખ્યકૂલા, તથા ઐવિત ક્ષેત્રમાં રકતા અને રકતવતી (રકતદા), આ બન્ને મહાનદીઓ વહે છે. તેમાંથી પહેલી, બીજી અને એથી નદી પદ્મહદમાંથી નીકળે છે, ત્રીજી અને છઠ્ઠી નદી (રહિત અને હરિકાન્તા ) મહાપદ્મહદમાંથી નીકળે છે, પાંચમી અને આઠમી (હરિતુ અને સીદા) મહાનદીએ તિગિચ્છ હદમાંથી નીકળે છે, સાતમી અને દશમી (નારી અને યકૃલા ) મહાપુંડરીક હદમાંથી નીકળે છે, તથા અગિયારમી, તેરમી અને ચૌદમી (સુવર્ણકૂલા, રકતા, રકતદા) મહાનદીઓ પુંડરીક હદમાંથી નીકળે છે. જે ૨ છે કાલલક્ષણ પર્યાય ધર્મકા નિરૂપણ જંબદ્વીપને અધિકાર ચાલી રહ્યો છે અને ક્ષેત્રવ્યપદેશ્ય પુદ્ગલ ધર્મને અધિકાર ચાલુ છે. તે સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર જમ્બુદ્વીપમાં આવેલાં ભરતાદિ ક્ષેત્રના અનેક કાળરૂપ પર્યાયધની પ્રરૂપણ કરે છે– “જ્ઞપુરી ઈત્ય દિ– - જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, આ બે કાળ હોય છે. જે કાળમાં જીવોને ઉપગ, આયુ અને શરીર આદિ ઉત્તરોત્તર ઉત્સર્ષણશીલ (વૃદ્ધિ પામતાં) હોય છે તે કાળને ઉત્સર્પિણી કાળ કહે છે, જેમાં તે બધાં અવસર્ષણશીલ હોય છે તે કાળને અવસર્પિકાળ કહે છે. તે પ્રત્યેક કાળના ૬-૬ ભેદ છે, તે પ્રત્યેક ભેદનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે અતીત ઉત્સર્પિણી કાળને જે સુષમ દુષમા નામને ત્રીજે ભેદ છે તે બે કેડાછેડી–સાગરોપમ કાળપ્રમાણનો હતો. એજ પ્રમાણે આ વર્તમાન અવસર્પિણમાં પણ બે કાકડી-સાગરોપમને જ છે. તથા ભવિષ્યમાં જે ઉત્સર્પિણી આવશે તેમાં પણ તે એટલા જ પ્રમાણને શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૮૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ હશે. જમ્બુદ્વીપ નામના આ દ્વીપમાં આવેલા ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના બીજા સુષમકાળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યની ઉંચાઈ બે ગભૂતિની એટલે કે ૨૦૦૦ ધનુષની હતી. તેમનું ઉત્કૃષ્ટ આયુ બે પપમનું હતું આ અવસર્પિણના સુમાકાળમાં પણ એવું જ બને છે અને ભવિષ્યમાં પણ ઉત્સર્પિણીના સુષમાકાળમાં એવું જ બનશે–એટલે કે બે પલ્યોપમનું આયુ અને બે કેશનું શરીર હશે. જંબુદ્વીપ નામના દ્વિપના ભરતક્ષેત્રમાં અને એરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે અહંઠંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. એજ પ્રમાણે ચક્રવર્તી વંશ અને બે દશાર વિશેના (વાસુદે ) વિષયમાં પણ સમજવું. આ રીતે આ જંબુદ્વીપના ભરત અને અરવત ક્ષેત્રમાં એક યુગમાં એક સમયમાં બે અહંન્ત ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. એજ પ્રમાણે બે ચક્રવતી, બે બલદેવ અને બે વાસુદેવ (દશારવંશ) ભૂતકાળમાં ઉત્પન્ન થયા હતા, વર્તમાનમાં ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે જબૂદ્વીપના કુરુક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમસુષમા કાળમાં ઉત્પન્ન ઋદ્ધિને પ્રાપ્ત કરનારા રહ્યા હતા, રહે છે અને રહેશે. ઉત્તરકુરુ અને દેવકુરુ નામના બે કુરુ છે. આ રીતે જબૂદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રમાં મનુષ્યએ સદા સુષમકાળમાં ઉત્તમ ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં પણ પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત કરશે, એવાં ક્ષેત્રે હરિવર્ષ અને રમકવર્ષ છે. જંબુદ્વીપ નામના આ દ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યોએ સદા સુષમાદષમા કાળમાં ઉત્તમ ઋદ્ધિને અનુભવ કર્યો છે. વર્તમાનમાં પણ ઉત્તમ ત્રાદ્ધિને અનુભવ કરે છે અને ભવિષ્યમાં પણ ઉત્તમ ઋદ્ધિને અનુભવ કરશે. તે બે ક્ષેત્રે હૈમવત અને હૈરણ્યવત છે. એ જ પ્રમાણે જબૂદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રના મનુષ્યોએ સદા દુષમસુષમાં કાળમાં ઉત્તમ અદ્ધિને અનુભવ કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે, તે બે ક્ષેત્રોનાં નામ પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૮૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે આ જંબુદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રના મનુષ્યએ છીએ પ્રકારના કાળનો અનુભવ કર્યો છે, તે ક્ષેત્રોનાં નામ ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્ર છે. આ પ્રકારના ૧૮ સૂત્રે આપ્યાં છે, તે સૂત્રનો ભાવાર્થ સરળ છે. પુરમાયુ” એટલે ઉત્કૃષ્ટ આયુ, પાંચ વર્ષને એક યુગ થાય છે. “અહંઠંશ” આ પદના પ્રયોગ દ્વારા એક સાથે બે અહં તેને અસ્તિત્વની વાત કહી છે. તે બનેનું અસ્તિત્વ એક સાથે એક જ સમયે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં હોઈ શકે છે. આ સૂત્રનું તાપર્ય નીચે પ્રમાણે છે-એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થતું રહે છે, બાકીનાં ક્ષેત્રમાં થતું નથી. ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં અત્યારે અવ. સર્પિણીને પાંચમે કાળ (આરે) ચાલે છે. તે આરાને ૨૧ હજાર વર્ષનો સમય કહ્યો છે, ત્યારબાદ જે છઠ્ઠો આરે આવશે તેની સ્થિતિ પણ ૨૧ હજાર વર્ષની જ કહી છે. આ પ્રકારને આ અવસર્પિણીકાળ જ્યારે પૂરો થશે, ત્યારે ઉત્સર્પિણીના પહેલા ભેદરૂપ પહેલે આરો શરૂ થશે. તે પહેલો આરો અવસર્પિણના છટ્રા આરા જેવો હશે અને તેની સ્થિતિ ૨૧૦૦૦ વર્ષની હશે, ત્યારબાદ ઉત્સર્પિણીને બીજે આરે શરૂ થશે. તે અવસર્પિણીના પાંચમા આરા જે હશે અને તેની સ્થિતિ પણ ૨૧૦૦૦ વર્ષની હશે. ત્યારબાદ ઉત્સપિ ણીને ત્રીજો આરે શરૂ થશે, જે અવસર્પિણીના ચોથા આરાના જે હશે. તે આરો એક કડાછેડી સાગરોપમ કરતાં ૪૨૦૦૦ વર્ષ પ્રમાણ ન્યૂન હશે, જ્યારે તે કાળ પણ સમાપ્ત થશે ત્યારે ઉત્સર્પિણીને ચોથે આરે શરૂ થશે, જે અવસર્પિણીના ત્રીજા આરા જે હશે, તેની સ્થિતિ બે કેડીકેડી સાગરેપમની કહી છે તે આરામાં મનુષ્યના શરીરની ઉંચાઈ એક ગાઉ જેટલી પ્રમાણુ હોય છે અને આયુ એક પલ્યોપમનું હોય છે જ્યારે ઉત્સર્પિણીને થો આરો પૂરો થશે ત્યારે ઉત્સર્પિણીના પાંચમાં આરાને પ્રારંભ થશે, જે અવસર્પિણીના બીજા આરા જે હશે. તે આરે ત્રણ કડાકોડી સાગરોપમની સ્થિતિવાળો છે, તે આરામાં મનુષ્યના શરીરની ઉંચાઈ બે ગાઉ જેટલી હોય છે અને આયુષ્ય બે પલ્યોપમનું હોય છે જ્યારે ઉત્સર્પિણીને તે પાંચમ આરે પૂરો થશે, ત્યારે ઉત્સપિણીને છઠ્ઠો આરે શરૂ થશે. તે આરે અવ. સર્પિણીના છઠ્ઠા આરા જે હશે, તે આ ચાર કેડાછેડી સાગરોપમને કો શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૮૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ છે, તે આરાના મનુષ્યના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ જેટલી હોય છે અને આયુ ત્રણ પપમનું હોય છે મહાવિદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીને એથે આરો જ પ્રવર્તતે હોય છે, તે આરાને દુષમ સુષમાકાળ કહે છે. તે વિદેહક્ષેત્રના પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ નામના બે ભાગ છે હૈમવત, હરિ અને દેવકુરુ, એ જંબુદ્વીપના મદર પર્વતની દક્ષિણ દિશા તરફ આવેલાં ગે છે. આ હૈમવત ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણીને ચોથે અને અવસર્પિણીને ત્રીજો કાળ જ પ્રવર્તે છે, તે કાળને દુષમ સુષમાકાળ કહે છે, હરિવર્ષ ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણીને પાંચમે અને અવસર્પિણને બીજો કાળ-સુષમાં પ્રવર્તે છે. દેવકુરુમાં નિરંતર ઉત્સર્પિણને પ્રથમકાળ અને અવસર્પિણીને છઠ્ઠ કાળ પ્રવર્તે છે. હરણ્યવતમાં હેમવત ક્ષેત્રને કાળ સદા પ્રવર્તે છે. રમ્યક વર્ષમાં હરિવર્ષ ક્ષેત્રના જે કાળ, અને ઉત્તર દેવકને જે કાળ સદા પ્રવર્તે છે. ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ તીર્થકર, ચકવર્તી, બલદેવ, અને વાસુદેવ વગેરે ૬૩ શલાકાના પુરુષો ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાં અવસર્પિણીના ચેથા કાળમાં (દુષમ સુષમામાં) જ ઉત્પન્ન થાય છે, બીજા કઈ પણ કાળમાં ઉત્પન્ન થતા નથી અને અન્ય ક્ષેત્રોમાં પણ ઉત્પન્ન થતા નથી. ભારત અને ઐરવત ક્ષેત્રમાં પણ તેઓ અન્ય કોઈ પણ કાળમાં ઉત્પન્ન થતા નથી. વિદેહ ક્ષેત્રમાં નિષેધ નથી. આ સમસ્ત વિષયને હદયમાં ઉતારવામાં આવે તે આ સૂત્રને ભાવ સરળ થઈ જાય છે. . સૂ. ૩૩ કાલકેવ્યઝક જ્યોતિષ્ઠોં કા નિરૂપણ જબૂદ્વીપમાં કાળના દ્વારા થનારા દ્રવ્યપર્યાયનું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું છે. હવે તે કાળના ગંજક જે જ્યોતિષ્ક છે તેમની અહીં દ્વિસ્થાનના અનુરોધને લઈને પ્રરૂપણા કરવામાં આવે છે– “જીવે રીલે” ઈત્યાદિ– ટીકા--આ સૂત્રપાઠથી લઈને “રો માયઝ” પર્યન્તના અતિમ સૂત્રને ભાવાર્થ ઘણે જ સરળ છે. વિશેષ કથન નીચે પ્રમાણે સમજવું– જંબુદ્વિપ નામના આ દ્વીપમાં બે ચંદ્રમા છે. ભૂતકાળમાં તે બનને ચન્દ્ર અહીં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ તેઓ અહીં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશિત રહેશે. આ રીતે ત્રણે કાળને અનુલક્ષીને આ સૂત્રનું કથન કરાયું છે, આ કથન દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે જે બૂઢીપમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૮ ૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ તેમના દેવતા અને બન્ને ચન્દ્રમા શાશ્વત છે, એ જ પ્રમાણે સૂર્ય, નક્ષત્ર, ૮૮ ગ્રહોના સંબંધમાં પણ સમજવું જોઇએ. આ જબુદ્વીપમાં એ સૂય છે. ભૂતકાળમાં તેએ અહીં તપતા હતા, વર્તમાનમાં પણ તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. ચંદ્રને પ્રકાશ શીતલ હાય છે, તેથી તેની સાથે પ્રભાસન શબ્દના પ્રયોગ કરાય કિરણાવાળા હાય છે, તેની સાથે ‘તપન’ પદના પ્રયાગ દ્વીપમાં એ કૃત્તિકા નક્ષત્ર હેાય છે. નક્ષત્રની અપેક્ષાએ જ પ્રકટ કરવામાં આવ્યું છે-તારાની અપેક્ષાએ દ્વિત્વ પ્રકટ કરાયું નથી, એવું જ કથન સત્ર સમજી લેવું. આ રીતે કૃત્તિકાથી લઇને ભરણિ પન્તના ૨૮ નક્ષત્ર છે. તે પ્રત્યેકમાં દ્વિત્ય ગ્રહણ કરવું જોઇએ તથા કૃત્તિકા આદિ ૨૮ નક્ષત્રયુગ્માના અગ્નિથી લઈને યમ પર્યંતના ક્રમશઃ ૨૮ દેતાયુગ્મા છે, એ વાત સૂત્રને આધારે સમજી લેવી જોઇએ તથા અંગારક ( મ`ગળ ) થી લઈને ભાવકેતુ પન્તના ૮૮ ગ્રહયુગ્મા છે, તેમને વિષે પણ સૂત્રમાંથી માહિતી મેળવી લેવી, ॥ સૂ. ૩૪ ।। છે. સૂર્ય તીક્ષ્ણ કરાયેા છે. જખૂ કૃત્તિકામાં દ્વિત જમ્મૂઠ્ઠીપકી વેદિકાકા નિરૂપણ જખૂદ્રીપનું કથન ચાલતુ હાવાથી સૂત્રકાર તેની વેદિકા આદિના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“ લઘુદ્દીવલ્લ છાંટીવલ ' ઈત્યાદિ સૂત્રા –જ બૂદ્વિપ નામના દ્વીપ કેજે સૌથી પહેલા છે અને સઘળા દ્વીપસમુદ્રોની વચ્ચે છે-એટલે કે તેના દ્વારા કાઇ દ્વીપ અથવા સમુદ્ર પરિવષ્ઠિત ( વીંટળાયેલ ) નથી, તેની વેદિકા એ ગબ્યૂતિ ( કેશ ) પ્રમાણ ઊંચી છે. આ દ્વીપ ચારે તરફ લવણુસમુદ્રથી ઘેરાયેલે છે, તેના ( જબુદ્વીપને ) વિષ્ણુભ ( વિસ્તાર ) એક લાખ યાતપ્રમાણ છે, તેથી લવણુ સમુદ્રના વિસ્તાર એ લાખ ચાજનને છે, લવણુ સમુદ્રની વેદિકા એ ગબ્યૂતિ ( કેશ ) પ્રમાણ ઊંચી છે. ધાતકીખંડ દ્વીપના બે વિભાગ છે-(૧) પૂર્વાધ અને (૨) પશ્ચિમા ઈવાકાર નામના એ પતાએ આ વિભાગ કર્યાં છે. પૂર્વાધમાં મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશા તરફ ભરત અને ઐરવત ક્ષેત્ર છે, તે બન્ને ક્ષેત્રે બહુસમ આદિ વિશેષણાવાળાં છે. ધાતકીખંડમાં આવેલાં ભરત અને ઐરવત ક્ષેત્રનાં વર્ષોંન જબૂઢીપમાં આવેલાં ભરત અને ઐરવત ક્ષેત્રેના જેવાં જ સમજવાં. આ કથનને આધારે એ વાત ગ્રહણુ કરવી જોઇએ કે આ બન્ને ક્ષેત્રાના મનુષ્યેા છએ પ્રકારના કાળના (આરાનેા ) અનુભવ કરે છે જ દ્બીપ કરતાં ધાતકીખંડમાં મેરુ, ક્ષેત્રા, વધા, નદીએ અને હુ આદિની સખ્યા બમણી ખમણી છે. એટલે કે તેમાં બે મેરુ, ૧૪ ક્ષેત્રે, ૧૨ વર્ષધર પા ૨૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૮૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ નદીઓ અને ૧૨ હદ આદિ આવેલાં છે, તેમનાં નામ જબૂદ્વીપના પ્રકરણમાં બતાવ્યા અનુસાર જ છે. ધાતકી ખંડના પૂર્વાર્ધમાં એક મેરુ, છ ક્ષેત્રો ૬ વર્ષધર પર્વતે, ૧૪ નદીઓ અને ૬ હદ ( દ્રહ) છે, અને પશ્ચિમમાં પણ મેરુ આદિની સંખ્યા એટલી જ છે. તેથી જ ત્યાં બે મેરુ, ૧૪ ક્ષેત્રે આદિ હોવાનું કથન કરવામાં આવ્યું છે–આ દ્વીપમાં પૈડાના આરાના સમાન પર્વત છે અને આરાની વચ્ચે આવેલા વિવરના (આરા વચ્ચેના ખાલી ભાગ) સમાન ક્ષેત્રે છે, ત્યાં પણ કૂટશા૯મલિ અને ધાતકીવૃક્ષ છે, તેમાં ગરુડવેણુદેવ અને સુદર્શનદેવ નિવાસ કરે છે. ઘાતકીખંડના પશ્ચિમમાં મન્દર (મેરુ ) પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશા તરફ પણું અનુક્રમે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર નામનાં બે ક્ષેત્રે આવેલાં છે તે અને ક્ષેત્રે પણ બહુસમ આદિ વિશેષણવાળાં છે. ત્યાંના મનુષ્ય પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના છએ આરાને અનુભવ કરે છે. ત્યાં કૂટ શાલમલિ અને મહાધાતકી વૃક્ષ છે. તેમાં ગરુડવેણુદેવ અને પ્રિયદર્શન દેવ રહે છે. ધાતકીખંડ દ્વીપમાં બે ભરતક્ષેત્ર, બે એરવત ક્ષેત્ર, બે હૈમવત, બેઠેરણ્યવત, બેહરિવર્ષ, બરમ્યાવર્ષ, બે પૂર્વ વિદેહ, બે પશ્ચિમ વિદેહ, બે દેવકુરુ મહામ, બે દેવકુરુ મહા ક્રમવાસી દેવ, બે લઘુ હિમવાન, બે મહાહિમવાન, છે નિષધ એ નિલવન્ત, બે રુકમી, બે શિખરી, બે શબ્દાપાતી, બે શબદાપાતીનિવાસી સ્વાતિદેવ, બે વિકટાપાતી, બે વિકટાપાતી પ્રભાસ દેવ, બે ગન્ધાપાતી, બે ગન્ધાપાતિનિવાસી અરુણદેવ, બે માલ્યવત્પર્યાય, બે માલ્યવત્પર્યાયવાસી પદ્યદેવ, બે માલ્યવન્ત, બે ચિત્રકૂટ, બે પદ્મકૂટ, બે નલિનકૂટ, બે એકશૈલ, બે ત્રિકૂટ, બે શ્રવણકૂટ, બે અંજન, બે માતંજન, બે સૌમનસ, બે વિદ્યુ—ભ, બે અંગવતી, બે પદ્માવતી, બે આશીવિષ, બે સુખાવહ, બે ચન્દ્રપર્વત, બે સૂર્ય પર્વત, બે નાગપર્વત, બે દેવપર્વત, બે ગન્ધમાદન, બે ઈક્ષકાર પર્વત, બે ક્ષુદ્રહિમ વસ્કૂટ, બે વૈશ્રવણકૂટ, બે મહાહિમસ્કૂટ, બે વેડૂર્યકૂટ, બે નિષધકૂટ, બે ચક ફૂટ, બે નલવસ્કૂટ, બે ઉપદર્શનકૂટ, બે રુકમીકૂટ, બે મણિકંચનકૂટ, બે શિખરીફૂટ, બે તિકિટ, બે પદ્મહદ, બે પહદવાસિની શ્રીદેવીઓ, બે મહાપહંદ, બે મહાપહદવાસિની હીદેવીએ, બે પુંડરીક હદ, બે પુંડરીક હદનિવાસિની લહમીદેવીઓ, બે ગંગાપ્રપાતહદ, બે રક્તપાતહર, બે સહિત નદીઓ, યાવત બે ગઝૂલા નદીઓ, બે ગ્રાહાવતી બે પદ્માવતી, બે તસજા , બે મત્તજલા, બે ઉન્મત્તજલા, બે ક્ષીરદા, બે સિંહસ્રોતસી, બે અંતવાહિની બે ઉમિમાલિની, બે ફેનમાલિની, બે ગંભીરમાલિની, એ કચ્છા, બે સુકચ્છા, બે મહાકછા, બે કચ્છકાવતી, બે આવર્તા, બે મંગલાવર્તા, બે પુષ્કલાવતી, બે બે વત્સ બે સુવત્સા, બે મહાવત્સા, બે વત્સકાવતી, બે રમ્ય, બે રમ્યક, બે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૮૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ રમણીય, બે મંગલવતી, બે પદ્મા, બે સુપદ્મા, બે મહાપદ્મા, બે પકાવલી, બે શંખા, બે નલિના, બે કુમદા, બે સલિલાવતી, બે વખા, બેસુવા, બે મહાવા, બે પ્રકાવતી, બે વષ્ણુ, બે સુવષ્ણુ, બે ગંધિલા, બે ગધિલાવતી, બે ક્ષેમા, બે ક્ષેમપુરી, બે રિટ્ટા, બે શિષ્ટ પુરી, બે ખશી, બે મંજૂષા, બે ઔષધિ, બે પુંડરીકિણી, બે સુસીમા, બે કુંડલા, બે અપરાજિતા, બે પ્રભંકરા, બે અંકાવતી, બે પદ્માવતી, બે શુભા, બે રત્નસંચયા, બે અશ્વપુરા, બે સિંહપુરા, બે મહાપુરા, બે વિજયપુરા, બે અપરાજિતા, બે અપરા, બે અશેકા, બે વિગતશકા, બે વિજયા, બે વૈજયન્તી, બે જયન્તી, બે અપરાજિતા, બે ચક્રપુરા, બ ખંડપુરા, બે અવધ્યા, બે અધ્યા , બ ભદ્રશાલવન, બ નન્દનવન, એ સૌમનસ્યવન, બે પંડકવન, બે પાંડુકમ્મલશિલા, બે અતિ પાંડકમ્બલશિલા. એ રકતકંબલશિલા, બે અતિરકત કંબલશિલા, બે મન્દર અને બે મન્દર ચૂલિકા છે. આ રીતે અહીં તે ધાબ બબ્બના હિસાબે છે. ધાતકીખંડ દ્વીપની વૈદિક બે ગભૂતિ (કેશ) પ્રમાણ ઊંચી છે. કાલોદ સમુદ્રની વેદિકા બે ગભૂતિપ્રમાણ ઊંચી છે. પુષ્કરવર દ્વીપાધના અવધિમાં મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્ર) આવેલાં છે. તે બને બસમ આદિ પૂર્વોક્ત વિશેષવાળાં છે તે અને ક્ષેત્રોનાં નામ પણ ભરત અને રિઅરવત છે. એ જ પ્રમાણે તે પુષ્કરવર દ્વીપાર્ધમાં પણ છે કુરુ પર્યના પૂર્વોક્ત ક્ષેત્રે આવેલા છે, એટલે કે ત્યાં બે દેવકુરુ અને બે ઉત્તરકુરુ પર્યન્તના ક્ષેત્રે છે ત્યાં કૂટશાલમલિ અને પદ્મવૃક્ષ નામના બે મહા. ક્રમ (મહાવૃક્ષ) છે. તે મહાદુમમાં ગરુડ વેણુદેવ અને પદ્મદેવ નામના બે દેવે નિવાસ કરે છે. ત્યાં જે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર આવેલાં છે. તેના મન છએ પ્રકારના કાળને અનુભવ કરે છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપ ઈના પશ્ચિમાર્યમાં પણ મન્દર પતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્રે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૮૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ આવેલાં છે, તે બન્ને ક્ષેત્રે પણ બસમ આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે. ત્યાં પણ કૂટશામલિ અને મહાપદ્મવૃક્ષ છે અને તેમાં નિવાસ કરનારા ગરુડ ચદેવ અને પુડરીક નામના દે છે, તે ક્ષેત્રેનાં નામ પણ ભરત અને એરવત એક જ છે. પુરવર પાર્ધમાં આ રીતે બે ભરતક્ષેત્ર, બે એરવત ક્ષેત્ર આદિ છે. અહીં આદિ પદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે ત્યાં “બે મન્દર છે અને બે મન્દરચૂલિકા” પર્યન્તનું ઉપર્યુકત બધું છે. પુષ્કરવર દ્વીપની હિમા એ ગમ્યુનિ (કેશ) પ્રમાણ ઊંચી છે. જેટલાં દ્વીપો અને સમુદ્રો છે તે બધાંની વેદિકાની ઊંચાઈ બબ્બે ગભૂતિપ્રમાણ સમજવી. ટીકાર્ય–આ ૩૫ મું સૂત્ર છે કે સુગમ છે, તે પણ તેમાં જે વિશેકતા છે તે આ પ્રમાણે છે-વેદિક પદના પ્રયોગ દ્વારા અહીં પદ્મવર વેદિક હીત કરવામાં આવેલ છે. તે પદ્મવર વેદિકા ૫૦૦ ધનુષના વિસ્તારવાળી (પહેલાઇવાળી) છે. જંબુદ્વીપની જગતીના (કોટન) બહુમધ્ય દેશભાગમાં તે આવેલી છે. તેથી પરિક્ષેપ (પરિધિ) ની અપેક્ષાએ તે જગતી પ્રમાણ છે. તેથી બને તરફ વનખંડ (વનખંડ) છે. ગવાક્ષો, સુવર્ણની નાની નાની ઘંટડીએ, અને ઘટેથી તે પરિમંડિત (વીંટળાયેલી) છે. દેવોનાં આસન, શયન આદિપ વિવિધ પ્રકારની ક્રીડાઓ માટે તે સ્થાનરૂપ છે, તેની ઊંચાઈ બે કેશની છે. જબ. દ્વીપને વીંટળાયેલ લવણસમુદ્ર છે. તેથી હવે સૂત્રકાર તે લવણસમુદ્રની વકત વ્યતાનું કથન કરે છે, ચક્રવાલ વિષ્કભની અપેક્ષાએ લવણસમુદ્રને વિસ્તાર જંબુદ્વિપના વિસ્તાર કરતાં બમણે છે, એટલે કે લવણસમુદ્રને વિસ્તાર બે લાખ જનને છે. તેની વેદિકા પણ જંબુદ્વીપની વેદિકાના જેટલા જ વિસ્તારવાની છે. ધાતકીખંડમાં અનેક પ્રકારના ધાતકી નામના વૃક્ષને સમુદાય છે. તેથી તેનું નામ ધાતકીખંડ પડયું છે. ધાતકીખંડ નામને તે દ્વીપને આકાર વલયના જે છે, તે ધાતકીખંડ દ્વીપમાં હિમવન આદિ વર્ષધર પતે જંબૂીદ્વીપની જેમ જ પૂર્વથી પશ્ચિમ તરફ આવેલાં છે. ત્યાં પણ ભરત આદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૮૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રની રચના પ્રકટ કરવામાં આવી છે. આ કથનને ભાવાર્થ એ છે કે જબ. દ્વીપની જેમ જ ધાતકીખંડ કપમાં પણ હિમવન આદિ પર્વતની, અને ભરતાદિ ક્ષેત્રની રચના સમજવી જોઈએ ત્યાં બે મેરુ છે, તેથી એક એક મેર સંબંધી સાત સાત ક્ષેત્ર આદિની રચના હોવાથી ત્યાં સૌની પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધની અપેક્ષાએ બમણી રચના પ્રકટ કરવામાં આવેલ છે. ધાતકીખંડ દ્વીપની જેમ પુષ્કરાર્ધમાં પણ મેરુ, ક્ષેત્રે, વર્ષધરો અને નદીઓ આદિની સંખ્યા બમણી બતાવવામાં આવી છે, કારણ કે-આ દ્વીપમાં પણ ઈશ્વાકાર પર્વતને લીધે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ એવા બે વિભાગ થઈ ગયા છે. આ રીતે અઢી દ્વિપમાં પાંચ મેરુ, ૩૫ ક્ષેત્રે, ત્રીસ વર્ષધર પર્વત, ૧૭ મહા નદીઓ અને ૩૦ હદ આવેલાં છે. જબૂદ્વીપમાં આવેલા વિદેહ ક્ષેત્રનો વિસ્તાર ૩૩૬૮૪-૪/૧૯ તેત્રીસ હજાર છસો ચોર્યાશી હજાર ચાર ઓગણીશાંશ એજનને છે. અને મધ્યમાં લંબાઈ એક જનની છે, તેમાં વચ્ચે બરાબર મેરુ પર્વત છે. તેની પાસેથી બે ગજદન્ત પર્વત નીકળીને નિષધમાં જઈ મળ્યા છે. એજ ત્ર ચાર વિભાગોમાં વહેંચાઈ ગયું છે. દક્ષિણ દિશામા ગર ક્ષેત્ર દેવકુરુ નામે ઓળખાય છે અને ઉત્તર દિશામાં ગન ક્ષેત્ર ઉત્તરકુરુ નામે ઓળખાય છે, તથા પૂર્વ દિશાનું આ વિદેહને નામે ઓળખાય છે. તેને લીધે દેવકુરુ અને ઉ1 ગભૂમિ છે અને પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહમાં કર્મભૂમિ તિમ ભાગને સીતા અને સતેદા નદીઓ બબબે વિભાગોમાં આ રીતે કુલ ચાર ભાગ પડે છે. તે ચારે ભાગે નદી અને માઠ આઠ ભાગમાં વિભકત થયેલા છે, તે કારણે જંબુદ્વીપના 3 બત્રી વિજય થઈ જાય છે તેમાં ભરતખંડ અને રિઅરવત ક્ષેત્ર છે અને સ્વેચ્છખડે આવેલા છે. પદવીધર મહાપુરુષે અને તે 3માં જ ઉત્પન્ન થાય છે. જંબુદ્વીપમાં કુલ ૩૪ અને અઢી ૦ આર્ય ખંડ છે એક સાથે ઉત્પન્ન થનારા તીર્થકરોની જે . . . . . . ની અથાગ ૨ દેવામાં અાવે છે ! શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ ત વિભાગ અનુસાર જબુદ્વીપના ચાર અને અઢી દ્વીપના ય છે. ધાતકી ખંડાદિ કેમાં તિષિઓની વિપુલતા હોવાથી માનતા નથી. અહીં દ્વીસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી ગ્રહણ કરાયા છે, બાકીને પાઠ સરળ છે. અહીં કૂટશામેલ ક્ષ નામના બે વૃક્ષ છે. ગરુડ શબ્દના પ્રયોગ દ્વારા સુપર્ણ અને સુદર્શનદેવ, એ બે દેવ ગૃહીત થયા છે, તે બન્ને દે કરે છે. પશ્ચિમાર્ધનું વર્ણન પૂર્વાર્ધના વર્ણન અનુસાર જ ૨ શામલી અને મહાધાતકી વૃક્ષ નામનાં બે વૃક્ષો છે. સુપણું અને પ્રિયદર્શનદેવ ત્યાં નિવાસ કરે છે. ધાતકીખંડમાં આ દિનું વર્ણન સંગમ છે. ત્યાં બે અપરવિ પર્યન્તના થે | છે. ઉત્તરકુરુમાં ધાતકી અને મહાધાતકી નામના બે વૃક્ષો છે, તે વૃક્ષ પર સુદર્શન અને પ્રિયદર્શન નામના બે દે રહે છે. ક્ષુદ્ર હિમયાન થી લઈને શિખરી વર્ષધર પર્વત પર્યરતના વર્ષધર પર્વતના ૯ યુગલ છે. એટલે કે બે ક્ષુદ્ર હિમવન, બે મહાહિમવન, આદિ વર્ષધર પર્વતે બળે છે. હવે સૂત્રકાર ચાર વૃત્તવૈતાઢય પર્વતના યુગની પ્રરૂપણા “ વાવ” ઈત્યાદિ સૂત્ર દ્વારા કરે છે. અહીં બે શબ્દાપાતી વૃતાઢય પર્વત છે. તે પૉપર સ્વાતી નામના બે દેવ નિવાસ કરે છે. વિકટાપાતી નામના પણ બે વૃત્તવૈતાઢય પર્વતે છે, તે પર્વત પર પ્રભાસ નામના બે દેવ રહે છે. ગંધાપતિ નામના પણ બે વૃતાઢય પર્વતે છે, તે પર્વત પર નિવાસ કરનાર અરુણ નામના બે દેવે છે, માલ્યવત્પર્યાય નામના પણ બે વૃત્તવૈતાઢય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૮૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ પર્વતે છે અને તે પર્વત પર પદ્મનાભ નામના બે દે રહે છે આ પ્રકારના તે ચાર વૃત્તવૈતાઢના યુગલોનાં નામ છે. “ મારવંત” ઉત્તરકુરુની પૂર્વ દિશામાં બે માલ્યવન પર્વ છે. તેમનું બીજું નામ ગજદન્ત પર્વતો પણ છે, કારણ કે તેમનો આકાર હાથીના દાંત જે છે. ત્યાંથી આગળ જતાં ભદ્રશાલવન અને તેની વેદિકા અને વિજય, ત્યાંથી આગળ જતાં સીતા નદીના ઉત્તર કિનારા તરફ ચિત્રકૂટ નામના બે વક્ષસ્કાર પર્વતે છે તે બને પર્વતે ઉત્તર દક્ષિણ તરફ વિસ્તરેલા છે. બે પદ્મફૂટ છે. તે બન્ને પક્ટ વિજય અને અન્તર નદીથી અન્તરિત છે. એટલે કે પહેલાં વિજયક્ષેત્ર આવે છે. ત્યારબાદ પાટ છે, ત્યારબાદ અન્તર નદી છે અને ત્યારબાદ પદ્મફટ છે, અને ત્યારબાદ વિજય છે. આ પ્રકારે અન્તરિત બે પાકૂટ છે. એ જ પ્રમાણે બે નલીનકૂટ છે અને બે બીજાં એક શિલ છે. પર્વવન મુખવેદિક અને વિજયની સામે, સીતા નદીના દક્ષિણ કિનારા તરફ નીચે પ્રમાણે ચાર પર્વતયુગલ છે-બે ચિત્રકૂટ, બે વૈશ્રવણકૂટ, બે અંજનકૂટ, અને બે માતજન. ત્યારબાદ બે સૌમનસ પર્વત આવેલા છે. તે બને સૌમનસ પર્વતે દેવકુની પૂર્વ દિશામાં છે, અને તેમનો આકાર ગજદોના જે છે. એ જ પ્રમાણે દેવકુરુની પશ્ચિમ દિશામાં વિદ્યુતપ્રભ નામના બે ગજદન્તાકાર પતે છે. ત્યારબાદ ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજય, ત્યાંથી આગળ જતાં અંકાવતી આદિ પર્વતના ચાર યુગલ આવે છે. તે ચાર પર્વતયુગલો શીતેદા નદીની દક્ષિણ દિશાના તટપર આવેલા છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે–એ અંકાવતી પર્વત, બે પદ્માવતી પર્વત, બે આશીવિષ પર્વત અને બે સુખાવહ પર્વત. પશ્ચિમવન મુખવેદિકા અને અન્ય વિજયની પૂર્વ દિશામાં અનુક્રમે નીચે પ્રમાણે ચાર પર્વતના યુગલ છે-બે ચન્દ્રપર્વત, બે સૂરપર્વત, બે નાગપર્વત અને બે દેવપર્વત. ત્યારબાદ ગન્ધમાદન નામના બે ગજદન્તાકાર પતે આવેલા છે. તે બનને ગન્ધમાદન પર્વતે ઉત્તરકુરુના પશ્ચિમ ભાગમાં છે. ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં એવા બએ ગન્ધમાદન પર્વત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૯૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે. અહીં બબ્બે ગન્ધમાદન પર્વતે કહેવાનું કારણ એ છે કે જમ્બુદ્વીપ કરતાં અહીં પર્વતાદિની સંખ્યા બમણું બતાવવામાં આવેલ છે. જે બે ઈષકાર પર્વત છે તેઓ દક્ષિણ અને ઉત્તર દિશામાં છે, અને તેમના દ્વારા ધાતકીખંડના બે વિભાગે થઈ જાય છે. વો ગુણવિં ” ઈત્યાદિ. હિમવંત આદિ જે વર્ષધર પર્વતે છે, તેમાં બમ્બ ફૂટ આવેલા છે. જમ્બુદ્વીપના પ્રકરણમાં તેમનાં નામ બતાવવામાં આવ્યાં છે. અહીં પર્વ તેની સંખ્યા બમણી હોવાથી એક એક વર્ષધર પર્વતમાં બબ્બે ફૂટ છે. આ રીતે તિચ્છિકૂટ પર્યન્તના ૧૨ કૂટયુગલ થઈ જાય છે. “તો પરમ ઈત્યાદિ. પહદથી લઈને પુંડરીક હદ પર્યન્તના છે હદયુગલો હોવાથી કુલ બાર હદ અહીં આવેલા છે. કહ્યું પણ છે કે-“મેર મલ્હા ” ઈત્યાદિ. તે હદેમાં નિવાસ કરનારી દેવીઓની સંખ્યા પણ ૧૨ ની છે. એ જ પ્રમાણે ગંગા, સિધુ આદિ નદીઓની સંખ્યા પણ પૂર્વાદ્ધ અને પશ્ચિમાઈની અપેક્ષાએ બમણી થતી હોવાથી પ્રપાતહદ પણ બખે છે. તેથી “ THવાણ ” થી લઈને “ો સત્તારૂઘવાચા' પર્યન્તના ૩૨ માં સૂત્રમાં ૧૪ પ્રપાતહેદ યુગલે પ્રકટ કરવામાં આવ્યા છે. “ો દિવા” ઈત્યાદિ. રેહિતાથી લઈને રુખ્યફૂલા પર્યન્તના નદીએના બબ્બે યુગલ છે. “ જાહારૂં” ઈત્યાદિ. બે ગ્રાહતી નદીઓ છે. તે નદીઓ ચિત્રકુટ અને પદ્યકૂટ નામના બે વક્ષસ્કાર પર્વતની વચ્ચે નીલવત્ વર્ષધર પર્વતના એક ભાગમાં આવેલા ગ્રાહવતીકુંડના દક્ષિણ તર માંથી નીકળે છે, તેમની પરિવાર નદીઓ ૨૮–૨૮ છે. તે બન્ને ગ્રાહતી નદીઓ સીતા નદીને મળે છે. સુકચ્છ અને મહાકચ્છ નામના બે વિજયનું * ss - - - ૧ ૩ ચોની વચ્ચે ક્રમશઃ દક્ષિણ દિશામાં ગ્રાહતી નદીથી લઈને પર્યન્તમાં ૧૨ અન્તરનદી યુગલની પેજના સમજી લેવી. છ” ઈત્યાદિ. માલ્યવત્ ગજદન્તક અને ભદ્રશાલવનથી ર તરફ ગજિલાવતી પર્વતમાં કચ્છાદિક ૩૨ વિજયક્ષેત્ર યુ » ઈત્યાદિ. આ ૩ર કચ્છાદિક વિજયક્ષેત્ર યુગમાં પર્યન્તના ક્ષેમા આદિ ૩૨ પુરીયુગલે છે. તો માત્ર મેરુ પર્વતેમાં પંડકવન પર્યન્તના ભદ્રશાલ આદિ બળે છે વસ્ત્રહિસ્ટામો” ઈત્યાદિ-પાંડુકમ્મલ શિલાથી લઈને આ છે પર્યન્તના ચાર શિલાયુગલે છે “ મંati” ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૧૯૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ “ધારચાંસળઈત્યાદિ-ધાતકીખંડની વેદિકા જંબુદ્વીપની વેદિકાની જેમ બે ગભૂતિ (કેશ) પ્રમાણ ઊંચી છે. ધાતકીબંડ દ્વીપ પછી કાલેદ સમુદ્ર આવેલ છે, તેથી સૂત્રકાર હવે કાલેદ સમુદ્રની પ્રરૂપણું કરે છે– “#ાટોરા ” ઈત્યાદિ–આ કાલેદ સમુદ્રની વેદિકાનું સૂત્ર સુગમ છે. કાલેદ સમુદ્રની પછી તુરત જ આવતે હેવાથી જ પુષ્કરવર દ્વીપની વક્તવ્યતાના વિષયમાં સૂત્રકારે “પુરવહીવઢપુત્યિમેળ ” ઇત્યાદિ સૂત્ર કહેલ છે. પુષ્કરવરદ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાદ્ધિ અને તદુભય (બને) રૂ૫ ત્રણેનું વર્ણન તે સુગમ અને પ્રસિદ્ધ છે તેથી તેનું અહીં વધુ વર્ણન કર્યું નથી. પુષ્કરવાર દ્વીપના પૂર્વાદ્ધતા અને પરાર્ધતા (પશ્ચિમાર્થતા ) ધાતકીખંડની જેમ બે ઈષકાર પર્વતોથી જ થઈ છે એમ સમજવું. તેની વેદિકા પણ ધાતકીખંડની વેદિકાની જેમ બે ગતિ પ્રમાણુ છે, તથા તેમાં બીજા પણ દ્વીપ અને સમુદ્ર છે તેમની વેદિકા પણ બે ગગૃતિપ્રમાણ ઊંચી છે-જૂન અથવા અધિક નથી. છે સૂ. ૩૫ છે દ્વીપસમુદ્રોને ઇન્દ્રકા નિરૂપણ તે દ્વીપે અને સમુદ્રો ઈન્દ્રોના ઉત્પાત પર્વતના આશ્રયભૂત હેય છે, તેથી હવે સૂત્રકાર તે ઈન્દ્રોની વક્તવ્યતાનું કથન કરે છે – “ો અસુરકુમri gum” ઈત્યાદિ– સત્રાર્થ—અસરકારોના બે ઈન્દ્રોનાં નામ અમર અને બલિ છે. નાગકુમારોના બે ઇન્દ્રોનાં નામ ધરણ અને ભૂતાનંદ છે. સુપર્ણકુમારોના બે ઈન્દ્રોનાં નામ વેણુદેવ અને દાલિ છે. વિઘુકુમારના બે ઈન્દ્રોનાં નામ હરિ અને હરિસહ છે. અગ્નિકુમારોના બે ઈન્દ્રોનાં નામ અગ્નિશિખ અને અગ્નિમાણવ છે. દ્વીપ માટેના બે ઈન્દ્રોનાં નામ પુણ્ય અને વિશિષ્ટ છે. ઉદધિકુમારનાં બે ઈન્દ્રોનાં નામ જલકાન્ત અને જલપ્રભ છે. દિકકુમારોનાં બે ઈન્દ્રોનાં નામ અમિતગતિ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ અને અમિતવાહન છે. વાયુકુમારાના એ ઇન્દ્રોનાં નામ વેલમ્બ અને પ્રભજન છે. સ્તનિતકુમારાના એ ઇન્દ્રોનાં નામ ઘેષ અને મહાધેાષ છે. ૫ ૧૦૫ પિશાચાના એ ઇન્દ્રાનાં નામ કાળ અને મહાકાળ છે. ભૂતાનાં ઇન્દ્રાનાં નામ સુરૂપ અને પ્રતિરૂપ છે. યક્ષાનાં બે ન્દ્રોનાં નામ પૂભદ્ર અને મણિભદ્ર છે. રાક્ષસેના એ ઇન્દ્રેનાં નામ ભીમ અને મહાભીમ છે. કિન્નરૈના એ ઇન્દ્રાનાં નામ કિન્નર અને કિંપુરુષ છે. કિંપુરુષાનાં એ ઇન્દ્રોનાં નામ સત્પુરુષ અને મહાપુરુષ છે. મહેારગેાના બે ઈન્દ્રેનાં નામ અતિકાય અને મહાકાય છે. ગધાના એ ઇન્દ્રોનાં નામ ગીતતિ અને ગીતયશ છે. ૫ ૮ ! અપ્રજ્ઞસિકના એ ઇન્દ્રોનાં નામ સન્નિહિત અને સામાન્ય છે. પચપ્રજ્ઞપ્તિકના એ ઈન્દ્રોનાં નામ ધાતા અને વિધાતા છે. ઋષિવાદનાં એ ઈન્દ્રનાં નામ ઋષિઅને ઋષિ પાલક છે. ભૂતવાદીના એ ઇન્દ્રાનાં નામ ઇશ્વર અને મહેશ્વર છે, કેન્દ્રિતના એ ઈન્દ્રાનાં નામ સુવત્સ અને વિશાલ છે. મહાકન્દ્રિતાનાં નામ હાસ્ય અને હાસ્યરતિ કહ્યાં છે. કૂષ્માંડના એ ઇન્દ્રેનાં નામ શ્વેત અને મહાદ્વૈત કહ્યાં છે. ! છ !! પતગ અને પતગાપતિ એ એ પતંગના ઇન્દ્રા કહ્યાં છે. ! ૮ 0 જ્યાતિષ્ઠ દેવાના એ ઇન્દ્રનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ચન્દ્ર અને (૨) સૂર્ય સૌધર્મ અને ઈશાન ઇન્દ્રોનાં નામ શકે અને ઈશાન કહ્યાં છે. એજ પ્રમાણે સનકુમાર અને માહેન્દ્ર કલ્પના ઇન્દ્રોનાં નામ સનત્કુમાર અને માહેન્દ્ર કહ્યાં છે. બ્રહ્મવેાક અને લાન્તક કલ્પના ઇન્દ્રોનાં નામ બ્રહ્મ અને લાન્તક છે. મહાશુષ્ક અને સહસ્રાર કલ્પના ઈન્દ્રોનાં નામ મહાશુક્ર અને સહસ્રાર છે. આનત, પ્રણત, આરણુ, અચ્યુત, આ કાના એ ઇન્દ્રોનાં નામ પ્રાણત અને અચ્યુત કહ્યા છે ! ૧૦ ॥ મહાશુક્ર અને સહસ્રાર કલ્પાના વિમાના હારિદ્ર (પીળા ) અને સફેદ વણુવાળાં કહ્યાં છે. ઝેવેયકવાસી દેવાના શરીરનું પ્રમાણ એ રદ્ઘિપ્રમાણુ કહ્યું છે. અસુરકુમારથી લઈને સ્તનિતકુમાર સુધીના દશ ભવનપતિનિકાયાના ૨૦ ઈન્દ્રો છે. મેરુની દક્ષિણ અને ઉત્તર દિશાના અપેક્ષાએ ભવનપતિનિકાયના બે પ્રકાર પડી જાય છે. દક્ષિણ દિશાવર્તી જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર ચમર છે અને ઉત્તર દિશાવર્તી જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર બલિ છે. એજ પ્રમાણે નાગકુમાર આદિના વિષયમાં પણ સમજવું. દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેનારા નાથકુમારેશના ઈન્દ્રોનાં નામ અનુક્રમે ધરણુ અને ભૂતાન સમજવા, એજ પ્રમાણે બાકીના સુપ કુમાર આદિના ઉત્તર અને દક્ષિણના ઇન્દ્રો વિષે પણ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૯૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે પિશાચથી લઈને ગન્ધર્વ પર્યાના આઠ વ્યતર નિકામાં પણ પ્રત્યેકના બે ઈન્દ્રોને હિસાબે કુલ ૧૬ ઈન્દ્રો થાય છે. અમાસિક આદિ દેવ વ્યક્તર વિશેષ જ છે. તે આઠ પ્રકારના વ્યતર વિશેના પણ બબ્બે ઈન્દ્રો હોય છે, તેથી તેમના કુલ ૧૬ ઈન્દ્રો થાય છે. જે કે તિષ્ક દે રૂપ ચન્દ્ર અને સૂર્ય તે અસંખ્યાત છે, છતાં પણ જાતિમાત્રની અપેક્ષાએ જ એક ચન્દ્ર અને એક સૂર્યને ઈન્દ્ર કહેવામાં આવેલ છે. આમ તે જેટલા ચન્દ્ર અને સૂર્ય છે તે સૌ ઈન્દ્રરૂપ જ છે. સૌધર્મથી લઈને અશ્રુત પર્યન્તના બાર કલ્પના ૧૦ ઈન્દ્રો છે. આ રીતે બધા મળીને ૨૦+૧૬+૧૬+૨+૧==૬૪ ઈન્દ્રો થાય છે. દેવાનો અધિકાર ચાલી રહ્યો હોવાથી હવે સૂત્રકાર તેમના નિવાસસ્થાનરૂપ વિમાનના વિષયમાં પ્રરૂપણ કરે છે, કારણ કે તેઓ વિમાનમાં રહે છે “મહાસુ ” ઈત્યાદિ. આ સૂત્રને ભાવાર્થ સુગમ છે, હારિદ્રપદથી પીળો વર્ણ અને શુકલપદથી વેતવર્ણ ગ્રહણ કરાય છે. સૌધર્મ આદિ વિમાનનાં વર્ણન આ પ્રમાણે છે-સૌધર્મ અને ઇશાનમાં પાંચ વર્ણવાળાં વિમાને છે. સનસ્કુમાર અને મહેન્દ્ર કપમાં કૃષ્ણવર્ણ સિવાયના ચારે વર્ણનાં વિમાન છે. બ્રહાલેક અને લાતકમાં કૃષ્ણ અને નીલવર્ણ સિવાયના ત્રણે વર્ણનાં વિમાને છે. મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં પતિ અને શુકલ વર્ણનાં વિમાન છે. ત્યારપછીનાં કપમાં શુકલવર્ણવાળાં જ વિમાને છે. કહ્યું પણ છે કે“તો પંરવન્ના ઈત્યાદિ. બે સ્થાને અધિકાર ચાલતું હોવાથી રૈવેયક નિવાસી દેવાની જ શરીરવગાહના અહીં પ્રકટ કરવામાં આવી છે. “જે ” વેકનિવાસી દેના શરીરનું પ્રમાણ ઉંચાઈની અપેક્ષાએ બે ત્નિ પ્રમાણ કહ્યું છે. જે સૂ. ૩૬ બીજા સ્થાનકને ત્રીજો ઉદ્દેશક સંપૂર્ણ છે ૨-૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૯૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ ચોથે ઉદેશકકી અવતરણિકા ચેાથે ઉદ્દેશક પ્રારંભ ત્રણ ઉદ્દેશક પૂરે થયે, હવે ચોથા ઉદ્દેશકને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશકમાં જીવ અને અજીવનું નિરૂપણ થયું છે. ત્રીજા ઉદ્દેશક સાથે આ ઉદે. શકને સંબંધ આ પ્રમાણે છે–ત્રીજા ઉદ્દેશકમાં પુદ્ગલધર્મ અને જીવધર્મનું કથન કર્યું છે. અહીં એ કહેવાનું છે કે બધાં દ્રવ્ય જીવ અને અજગરૂપ છે. આ સંબંધને અનુલક્ષીને “તમારું વા” ઈત્યાદિ ૨૫ સૂત્રે અહીં આપવામાં આવ્યાં છે. આ સૂત્રને આગલા સૂત્ર સાથે આ પ્રકારને સંબંધ છે–ત્રીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં જીવવિશેની ઉંચાઈરૂપ ધર્મનું નિરૂપણ થયું છે. પરતુ અહીં ધર્મના અધિકારને અનુલક્ષીને જ જીવાજી સંબંધી સમયાદિ સ્થિતિરૂપ જે ધર્મ છે તેને ધર્મ અને ધર્મના અભેદની અપેક્ષાએ જીવાજીવ રૂપે પ્રકટ કરવામાં આવવાનું છે. કાળના જેટલાં પ્રમાણ છે એ સૌ પ્રમાણમાં સમયાદિ કા નિરૂપણ સૌથી વધારે સૂક્ષ્મ સમય છે. તે કારણે સૂત્રકાર હવે સમય આદિ રૂપ કાળની નીચે પ્રમાણે પ્રરૂપણ કરે છે-“મા વા ગાસ્ટિાફ વા” ઈત્યાદિ. સમય અથવા આવલિકા, એ બનેને જીવ અને અજીવરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – અહીં જે “રમવાઃ” “સમયે એવું બહુવચન વાપરવામાં આવ્યું છે તે અનીત (ભૂતકાળ) આદિ સમયમાં બહુરા હવાની અપેક્ષાએ વપરાયું છે, એ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. આ સમય અતિશય સૂક્ષ્મ હોય છે, તેને વિભાગ થઈ શકતું નથી, તે નિરવયરૂપ હોય છે, તથા તે કાળવિશેષ રૂપ ગણાય છે. સમયની સત્તાના અનુમાપક (માપવાના સાધનરૂપ) પટ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૯૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ શાટિકાનું પાટન ( વસ્ત્રને ફાડવાની ક્રિયા ), કમલના શતદલાનું છેદન, અને તારયત્ર શબ્દ સંચારણુ આદિ અનેક ઉદાહરણ છે. જ્યારે આપણે કોઇ વસ્ત્રને ફાડીયે છીએ, ત્યારે માપણને એવું લાગે છે કે તે વસ્ર ઘણાં જ ઓછા સમયમાં ફાટી જાય છે, પરન્તુ તે માન્યતા ખરાખર નથી, કારણ કે જ્યારે તે પશાટિકાને ( વસ્ત્રને ) કાડવામાં આવે છે, ત્યારે ( તે સમયે ) તે તેને પ્રથમ તંતુ ફાટે છે. તે પ્રથમ તંતુમાં પણુ અસંખ્યાત પમા ( અતિ ખારીકમાં મારીક ) સઘાત હૈાય છે. એક સમયમાં જેટલા સઘાત છેદાય છે-ફાટે છે તે અનન્ત સધાતાના સ્થૂલતર એક જ સંઘાત વિવક્ષિત હોય છે. એવાં સ્થૂલતર સઘાત એક પક્ષ્મમાં અસખ્યાત હોય છે. આ ક્રમે છેદન થતાં થતાં અસખ્યાત સમામાં જ ઉપરિતન ( સૌથી ઉપરના ) પમનું છેદન થાય છે. આ રીતે એક પક્ષ્મના છેદનમાં જેટલેા કાળ લાગે છે તેના અસંખ્યાતમાં 'શરૂપ કાળને સમય કહે છે. આ સમયની વિશેષ વ્યાખ્યા જાણવાની ઇચ્છાવાળા પાકાએ ઉપાસકદશાંગના પહેલા સૂત્રની અગારસ’જીવની ટીકા વાંચી લેવી. અસખ્યાત સમયેાની એક અ.વલિકા થાય છે. આ આલિકા ક્ષુલ્લક ભગ્રહણુરૂપ કાળના ૨૫૬ માં ભાગપ્રમાણ હોય છે. સમય અથવા આલિકારૂપ જે કાળવિશેષ છે, તેમની સાથે જીવાદિકને કોઇ વિરોધ નથી તેથી તે જીવની પર્યાયરૂપ છે અને પર્યાય અને પર્યાયીમાં કંઇક અંશે અભેદ માનવામાં આવે છે, તેથી તેમને જીત્ર અને અજીવ આદિરૂપે કહેવામાં આવ્યા છે. સમયાદિક જીવાદિકથી ભિન્ન નથી. ' આ કથનના ભાવ નીચે પ્રમાણે છે. સાઢિ સવસાન અન્ત ચુત) આદિ ભેદવાળી છત્રાદિકાની જે સ્થિતિ છે, તેના જ ભેઃ તે સમયાદિક છે. આ સ્થિતિજીવ અને અજીવના ધરૂપ છે. આ ધર્માં પેાતાના ધર્મી કરતાં અત્યંત ભેદવાળા હોતા નથી તેથી ધર્મ અને ધર્મીમાં અભેદ્યોપચારની અપેક્ષાએ સમય અને આલિકા જીવ અને અજીવ રૂપ વ્યવહારને પ્રાપ્ત થઈ જાય છે. જે ધમના ધીથી અત્યન્ત ભેદ માનવામાં આવે, તે તેના કરતાં બિલકુલ ભિન્ન થઈ જવાને 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૯ ૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ કારણે તેની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં પ્રતિનિયત ધમિવિષયક જે સંદેડ થાય છે તે નહીં થઈ શકે, કારણ કે જે પ્રકારે તે વિવક્ષિત ધમાંથી ભિન્ન છે એ જ પ્રકારે તે અવિક્ષિત ઘર્મીથી પણ ભિન્ન છે, તે પછી તે પ્રતિનિયત ધર્મિ. વિષયક જ સંદેડ કેમ ઉત્પન્ન કરશે ? અન્યધર્મિવિષયક સંદેહ એજ કાળે તે કેમ નહીં ઉત્પન્ન કરે? અવશ્ય ઉત્પન્ન કરશે જ. પ્રતિનિયત વસ્તુવિષયક સંદેહ ઉત્પન્ન ન થતો હોય એવી વાત તે બનતી નથી આપણે જ્યારે લીલા વૃક્ષની શાખાઓના મધ્યભાગમાં કઈ સફેદ વસ્તુને દેખીએ છીએ ત્યારે આપણને એ સંદેહ થાય છે કે તે પતાકા છે કે બગલાની પંક્તિ છે? જે ધમને ધમથી સર્વથા અભિન્ન જ માનવામાં આવે તે પણ પ્રતિનિયત વસ્તુવિષયક સંદેડ ઉત્પન્ન નહીં થઈ શકે, કારણ કે ગુણના ગ્રહણથી તે ગુણથી અભિન્ન એવી તે વસ્તુ ગ્રહણ થઈ જ જશે. એજ કારણે અભેદ નયને આધારે નવા ચ” ઈત્યાદિ કહેવામાં આવ્યું છે. અહીં તે સમય અને આવલિકા રૂ૫ બે પદાર્થોને જીવ અજીવરૂપ પ્રકટ કરવામાં આવેલ છેઆ પ્રકારના કથનને લીધે દ્વિસ્થાનમાં બે બેલ) તેમની ગણતરી કરવામાં આવી છે, એમ સમજવું. એ જ પ્રમાણે પછીનાં સૂત્રો વિષે પણ સમજવું. ૧ “બાપાપૂરૂ વા થોરારૂ વા નવાફ ૨ ગીગા ૨” ઈત્યાદિ– શ્વાસોચ્છવાસ અને સ્તક પણ જીવરૂપ અને અજીવરૂપ છે. ઉચ્છવાસ નિઃશ્વાસકાળનું નામ આનપ્રાણ છે. તે ઉછુવાસ નિઃશ્વાસકાળ સંખ્યાત આવલિકા પ્રમાણ હોય છે. કહ્યું પણ છે-“રાત ગળવારણ” ઈત્યાદિ– જે મનુષ્ય ઉત્સાહયુક્ત હોય, અનવગ્યાન (ગ્લાનિરહિત અથવા ની રેગી) હોય, તથા નિરુપકિલષ્ટ (માનસિક અને કૌટુંબિક કલેશથી રહિત) હોય, એવા મનુષ્યના એક ઉચ્છવાસ નિઃશ્વાસને પ્રાણ કહે છે. તે ૧ | અથવા ૪૩પ૨ આવલિકા પ્રમાણ એક આનપ્રાણ હોય છે, એવું વૃદ્ધજને કહે છે. કહ્યું પણ છે–“વળો માનાવાળુ સેવાશ્રીલં” ઈત્યાદિ. - સાત આનપ્રાણ પ્રમાણ એક સ્તક હોય છે. સંખ્યાત આનપ્રાણ પ્રમાણ એક ક્ષણ હોય છે, અને સાત તે પ્રમાણે એક લવ હોય છે. જે રીતે આગલા ત્રણ સૂત્ર સાથે “વા રૂતિ , મનીષા ફરિ ૨ દરે " આ સૂત્રપાઠ આપવામાં આવ્યો છે, એજ પ્રમાણે “પદં મુદત્તા જા ગોતા વા, પરંવારૂ વા માસારૂવા” ઈત્યાદિ ૨૪ માં સૂત્ર સુધી ના કરિ ૨, શનીવા હરિ ૨ બોરતે” આ પાઠનું આયોજન કરવું જોઈએ. ૭૭ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૯ ૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ લોનું એક મુહૂર્ત થાય છે. કહ્યું પણ છે-બાર વાળા રે થો” ઈત્યાદિ. ૩૦ મુને એક દિવસરાત (અહેરાત્ર) થાય છે. ૧૫ અહેરાતને એક પક્ષ (પખવાડિયું) થાય છે. બે પક્ષેને એક માસ થાય છે. બે માસની વસંતાદિ એક ઋતુ થાય છે. ત્રણ ઋતુઓનું એક અયન થાય છે અને બે અયનનું એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સરે એક યુગ થાય છે. ૮૪ લાખ વર્ષોનું એક પૂર્વગ થાય છે અને ૮૪ લાખ પૂર્વાગોને એક પૂર્વ થાય છે. પૂર્વનું પ્રમાણ “પુત્ર ૩ રિમા” ઈત્યાદિ સૂત્ર દ્વારા આ પ્રકારનું બતાવ્યું છે-૮૪ લાખને ૮૪ લાખ વડે ગુણતાં જે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ એક પૂર્વનું વર્ષ પ્રમાણ સિત્તેર લાખ કરોડ, છપ્પન હજાર કરેડ છે તે કાળને એક પૂર્વ કહે છે. એક પૂર્વનું જેટલું પ્રમાણું કહ્યું છે એટલા પ્રમાણને ૮૪ લાખ વડે ગુણવાથી એક ત્રુટિતાંગ પ્રમાણુકાળ થાય છે. ૮૪ લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત થાય છે. ૮૪ લાખ ત્રુટિતેનું એક અટાંગ થાય છે અને ૮૪ લાખ અગેનું એક અટટ થાય છે. ૮૪ લાખ અટટને એક અવવાંગ થાય છે અને ૮૪ લાખ અવવાંગનું એક અવવ થાય છે. ૮૪ લાખ અવવનું એક હૂહૂકાંગ થાય છે અને ૮૪ લાખ હૂહૂકાંગનું એક હૃદૂક થાય છે. ૮૪ લાખ દૂદૂકનું એક ઉ૫લાંગ થાય છે અને ૮૪ લાખ ઉપલાંગનું એક ઉત્પલ થાય છે. ૮૪ લાખ ઉત્પલનું એક પડ્યાંગ થાય છે અને ૮૪ લાખ પડ્યાંગોનું એક પદ્ધ થાય છે. ૮૪ લાખ પદ્મનું એક નલિનાંગ થાય છે અને ૮૪ લાખ નલિનાંગનું એક નલિન થાય છે ૮૪ લાખ નલિનનું અક્ષિનિફરાંગ થાય છે અને ૮૪ લાખ અક્ષિનિકુરાંગનું એક અક્ષિનિકુર થાય છે. ૮૪ લાખ અક્ષિનિકુરનું એક અયુતાંગ થાય છે અને ૮૪ લાખ અયુતાંગનું એક અમૃત થાય છે. ૮૪ લાખ અયુતનું એક નયુતાંગ થાય છે અને ૮૪ લાખ નયુતાંગનું એક નયુત થાય છે. ૮૪ લાખ નયુતનું એક પ્રયુતાંગ થાય છે અને ૮૪ લાખ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૯૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રયુતાંગનું એક પ્રયુત થાય છે. ૮૪ લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ થાય છે અને ૮૪ લાખ ચૂલિકાંગની એક ચૂલિકા થાય છે. ૮૪ લાખ ચૂલિકાનું એક શીર્ષપ્રહેલિકાંગ થાય છે અને ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષપ્રહેલિકા થાય છે. અહીં સુધીનું લૌકિક ગણિત છે. પપમ આદિ લેકેત્તર ગણિત (ગણતરી) છે. શીર્ષપ્રહેલિકા નામને જે કાળ છે તે ૧૯૪ અંકેવાળી સંખ્યા (વર્ષોને હિસાબે) છે. ગાથા-“ દિકર કાળા ગુovi” ઈત્યાદિ. ઈચ્છિત સ્થાનથી ઘેરાસી લાખને ગુણાકાર કરે, જેટલીવાર ગુણશે તેટલીવાર પૂર્વીગ આદિની સંખ્યા જણાઈ આવશે. અર્થાત્ પૂર્વાગ આદિમાં જેની સંખ્યા જાણવાની ઈચ્છા હોય તેને ચોર્યાસી લાખથી ગુણવાથી આગલાની સંખ્યા આવી જશે. જેમકે પૂર્વીગને ચોરાસી લાખથી ગુણવાથી પૂર્વની સંખ્યા આવી જશે. પૂર્વને ચોર્યાસી લાખથી ગુણવાથી ત્રુટિતાંગની સંખ્યા આવી જશે ત્રુટિતાંગને ચોર્યાસી લાખથી ગુણવાથી ત્રુટિની સંખ્યા આવી જશે. ઈત્યાદિ સમજી લેવું. શીર્ષપ્રહેલિકા પર્યાના કાળને સાંવ્યાવહારિક કાળ-સંખ્યાતકાળ કહ્યો છે. તે સંખ્યાતકાળ દ્વારા પહેલી પૃથ્વીના નારકેના, ભવનપતિઓના, વ્યતરાના, ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં સુષમદુષમાના પશ્ચિમ ભાગમાં વર્તમાન (વિદ્યમાન) મનુષ્ય અને તિર્ય. ચેના આયુનું પ્રમાણ માપી શકાય છે. વળી શીર્ષપ્રહલિકા પછી પણ સંખ્યાતકાળ છે, પરંતુ તે અનતિશાયી (અતિશયજ્ઞાન વિનાના) જીના વ્યવહારના વિષયરૂપ હેતા નથી, એમ સમજીને જ તેને ઉપમા દ્વારા બતાવવામાં આવ્યું છે. એ વાતને બતાવવાને માટે શીર્ષપ્રહેલિકાથી આગળના કાળને પલ્યોપમ આદિપે પ્રકટ કરવામાં આ વેલ છે. પલ્યની (માટે ખાડે) સાથે જેની ઉપમા આપી શકાય છે તેવા કાળને પલ્યોપમ કાળ કહે છે. તે પાપમરૂપ કાળ અસંખ્યાત કેટ કેટ વર્ષપ્રમાણવાળા હોય છે. જે કાળને સાગરની ઉપમા આપી શકાય છે. એવા કાળનું નામ સાગરોપમ કાળ છે. દશ કટિ કટિ પાપમનો એકસાગરપમ કાળ થાય છે. ૧૦ કોડા કેડીસાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે અને એટલા જ (૧૦) કેડાડી સાગરોપમની એક અવસર્પિણ થાય છે. સૂ. ૩૭ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૯૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ ગ્રામાદિ વસ્તુ વિશેષકા જીવાવરૂપકા નિરૂપણ કાળવિશેષની જેમ પ્રામાદિ વસ્તવિશેષ પણ જીવ અજીવ રૂપ જ હોય છે. આ વિષયને સૂત્રકાર કિસ્થાનકવાળાં ૪૭ સૂત્રે દ્વારા પ્રકટ કરે છે– નામ શા પારૂ કા નિમારુ વા” ઈત્યાદિ– આ ક૭ સૂત્રો દ્વારા પ્રરૂપિત પ્રત્યેક બબ્બે સૂત્રની સાથે “વીજાપુ ૨ શનીવારૂ ર ાપુરૂ” આ સૂત્રપઠને જ જોઈએ. જેમકે-“શામાં વા नगराइ वा जीवाइ य अजीवाइ य पवुचइ, निगमाइ वा रायहाणीइ वा जीवाइ य અનીવારુ ૨ પવશરૂ” આ પ્રમાણે પ્રત્યેક બળે સૂત્રોની સાથે આલાપક સમજી લેવા જોઈએ. પ્રામાદિકમાં જીવાજીવ રૂપતા પ્રસિદ્ધ જ છે, કારણ કે તેમાં તે બનેનો નિયમથી જ સદ્દભાવ રહે છે, બાકીને સઘળો ભાવ સુગમ છે. જ્યાં કર આદિ લાગુ પડે છે એવા સ્થળને ગ્રામ કહે છે. અથવા ગુણોનું જ્યાં ગ્રસન થાય છે–એટલે કે બેધરહિત જ્યની જનતા હોય છે એવાં સ્થળોને ગ્રામ કહે છે. જ્યાં ૧૮ પ્રકારના કર લાગતા નથી એવાં જનનિવાસસ્થાનને નગર કહે છે. જ્યાં વણિકે ( વ્યાપારીઓ) રહેતા હોય છે એવા સ્થાનને નિગમ કહે છે. જ્યાં રાજા રહે છે તે નગરને રાજધાની કહે છે. ધૂળ અથવા માટીના કેટથી યુક્ત એવા નગરને ખેટ કહે છે. કુનગરને કર્બટ કહે છે. જેની આસપાસમાં ૦ એજનથી (૨ા, રા, કાશથી) દૂર વસતિ હોય છે એવા જનનિવાસ સ્થાનને મડમ્બ કહે છે. જ્યાં જળમાર્ગ અને જમીનમાર્ગ અવરજવર થાય છે એવા સ્થાનને દ્રોણમુખ કહે છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકે છે એવું સ્થાન પત્તન કહેવાય છે. અથવા પત્તનના બે પ્રકાર છે-જલપત્તન અને સ્થલપત્તન. જ્યાં જળમાર્ગે જ નૌકા આદિ દ્વારા જઈ શકાય છે એવા સ્થાનને જળપત્તન કહે છે અને જમીનમાર્ગે જઈ શકાય એવા ગામને સ્થળપત્તન કહે છે. અથવા-જ્યાં બધી દિશાઓમાંથી માણસો આવે છે, તેને પત્તન કહે છે. અથવા જ્યારે “ઘટ્ટર” એવી તેની સંસ્કૃત છાયા થાય છે, ત્યારે “નૌકાઓ અથવા ગાડી દ્વારા જ્યાં જવાય છે, તેને શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૦૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ પટ્ટન કહે છે,” એ તેને અર્થ થાય છે. કહ્યું પણ છે કે-“uત્ત શ ” ઈત્યાદિ. લેટું આદિ ધાતુઓને ઉત્પન્ન કરનારી જે ભૂમિ હોય છે તેને આકર કહે છે. તાપસેના જ્યાં નિવાસસ્થાન હોય છે એવી જગ્યાને આશ્રમ કહે છે. અથવા પહેલાં જ્યાં તાપસે વસતા હોય અને ત્યારબાદ જ્યાં અન્ય લકે પણ આવીને વસતા હોય એવા સ્થાનને આશ્રમ કહે છે. ખેડૂતે ખેતી કરીને જે સમભૂમિ પર રક્ષાને નિમિત્ત ધાન્ય લઈ આવે છે, તે સ્થાનનું નામ સંવાહ છે. જ્યાં સેના આદિ રહે છે, તે સ્થાનને સન્નિવેશ (છાવણું) કહે છે. જ્યાં ગેવાળિયામાં રહે છે તે સ્થાનને ઘેષ કહે છે. જે ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષે હોય છે, કેળા આદિના નિકુંજ હોય છે અને જયાં સ્ત્રીપુરુષે ફરવા જતાં હોય છે, જે તેમના કીડાસ્થાન રૂપ હોય છે એવાં ઉદ્યાનને આરામ કહે છે-“ કાનાં ચાનં મન ચત્ર ફરિ ચારમ” આ વ્યુત્પત્તિ અનુ. સાર જેમાં વિવિધ પ્રકારની વેષભૂષાથી વિભૂષિત મનુષ્યનું ગમન થાય છે, તેનું નામ ઉદ્યાન છે. તે ઉદ્યાન ફળફૂલેથી યુક્ત વૃક્ષસમૂહથી સુશોભિત હોય છે અને નગરની પાસે હોય છે. એક જાતનું વૃક્ષેથી જે યુકત હોય છે તેને વન કહે છે અને અનેક જાતના વૃક્ષેથી યુકત સ્થાનને વનખંડ કહે છે. ચતુષ્કોગાકાર જળાશયને વાપી કહે છે અને ગળાકારના જળાશયને પુષ્કરિણી કહે છે. બહુ જ વિસ્તૃત જળાશયને સર (સરોવર) કહે છે અને એવાં સરેની હારમાળાને સરપંકિત કહે છે. અવટ એટલે ફૂપ ( ફૂ) તડાગ એટલે સામાન્ય તળાવ. હદ અને નદી તે જાણીતાં છે. પૃથ્વી પદથી અહીં રત્નપ્રભા આદિ પૃથ્વીએ (નરકે) ગ્રહણ કરવાની છે અને તેમની નીચે આવેલા ઘનેદધિ આદિને ઉદધિ પદ દ્વારા ગ્રહણ કરવાના છે. વાતસ્કન્ય એટલે ઘનવાત અને તનુવાત અથવા સામાન્ય વાયુ સમજવા. વાતસ્કન્ધાની નીચે જે આકાશ છે તે અવકાશાતર પદથી ગ્રહણ કરાયેલ છે. આ બધાને જીવરૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૦૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–તે બધાં સ્થાને સૂક્ષમ પૃથ્વીકાયિક આદિ જીવથી વ્યાપ્ત હોય છે. તથા તેમાં અજીવતા તે સ્વભાવતા જ હોય છે. વલય પદ દ્વારા પૃથ્વીના વેષ્ટનરૂપ ઘને દધિ, ઘનવાન અને તનુવાતને ગ્રહણ કરવામાં આવેલ છે. વિગ્રહપદથી લેકનાડીચક ગૃહીત થયેલ છે. તે બધાં સૂક્ષ્મ પ્રિવ્વીકાયિક જીથી વ્યાપ્ત હોવાથી તેમાં જીવતા પ્રકટ કરવામાં આવેલ છે અને અજીવતા સ્વભાવતઃ પ્રકટ કરવામાં આવેલ છે. દ્વીપ અને સમુદ્રો જાણતા હોવાથી અહીં તેમની વ્યાખ્યા આપી નથી, સમદ્રના પાણીની જે વૃદ્ધિ થાય છે તેને વેલા કહે છે. જંબુદ્વીપની જગતિ આદિ રૂપ વેદિકા હોય છે. વિજયાદિક દ્વાર છે અને તે દ્વારના અવયવ વિશેષરૂપ તેરે હોય છે. એ બધાં પહેલાં બતાવ્યા મુજબ જ જીવ અને અજવરૂપ છે. નારકમાં જે જીવત્વ પ્રકટ કરવામાં આવ્યું છે તેનું કારણ તેમની જીવયુકતતા છે અને તેઓ કર્મપુતલેથી યુકત હોવાથી તેમનામાં અજીવત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે નૈરયિકાવામાં પણ જીવવું અને અજીત્વ સમજવું જોઈએ. તે નરકવા નારક છાના ઉત્પત્તિ સ્થાનરૂપ હોય છે, તે નરકાવાસમાં જીવત્ર પ્રકટ કરવાનું કારણ એ છે કે તેઓ પ્રીકાયિક આરિરૂપ હોય છે અને તેમનામાં અજીવ તે સ્વભાવતઃ રહેલું જ છે. આ પ્રમાણે ૨૪ દંડક કહેવા જોઈએ. “વૈમાનિક અને વૈમાનિક વાસ, સૌધર્મ આદિ દેવલેકરૂપ કલ્પ, કપવિમાનવાસે, ભરતાદિ ક્ષેત્ર, હિમવતાદિ વર્ષધર પર્વતે, હિમવલૂંટ આદિ ફૂટે, તેમાં રહેલા દેવભવરૂપ કૂટાગાર, ચક્રવર્તિ વિજેતવ્ય કચ્છાદિક ક્ષેત્રખંડરૂપ વિજય તથા તેમની ક્ષેમા આદિ રાજધાનીએ, એ સૌને પણ જીવ અને અવરૂપ કહ્યાં છે. હવે સૂત્રકાર પુલ ધર્મોને પણ જીવ અને અવરૂપ પ્રતિપાદિત કરવા નિમિત્તે “જ્ઞાાર ઘા” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે વૃક્ષાદિની જે છાયા હોય છે તે, સૂર્યને તડકે, ચન્દ્રમાના પ્રકાશરૂપ ના, તથા અંધકાર, ક્ષેત્રાદિ કેનાં પ્રમાણ, તોલા, ભાષા આદિરૂપ ઉન્માન (વજનનાં માપ), અતિયાનગૃહ (નગરાદિના પ્રવેશ સ્થાનમાં જે ગૃહ હાય છે તે), ઉદ્યાનગૃહ, અવિલંબ અને શનૈઃ પ્રપાત (આ બે દેશવિશેષ છે ). એ બધાં જીવ અને અજીવરૂપ છે. તેમને જીવરૂપ કહેવાનું કારણ એ છે કે તેઓ જીવથી વ્યાપ્ત હોય છે અથવા જીના આશ્રયસ્થાનરૂપ હોય છે અને પુદ્ગલાદિ અજીવરૂપ હોવાથી અથવા અજીવના આધારભૂત હોવાથી તેમને અવરૂપ કહેવામાં આવેલ છે. સમયાદિરૂપ સમસ્ત વસ્તુ જીવ અને અજીવરૂપ જ છે, કારણ કે જીવ. રાશિ અને અજીવરાશિથી ભિન્ન એવી કઈ ત્રીજી રાશિનું અસ્તિત્વ જ નથી. એજ વાતને સૂત્રકારે “ો રાણી” ઈત્યાદિ સૂત્રો દ્વારા પ્રકટ કરી છે. સૂ, ૩૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૦ ૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ અન્ધકા નિરૂપણ ખદ્ધ અને મુકતના લેધી જીવરાશિ એ પ્રકારની છે તેમાંની જે બુદ્ધ રાશિ છે તેના અન્વનિરૂપણું નિમિત્તે સૂત્રકાર “ તુવિષે વર્ષે વળત્તે ” ઇત્યાદિ સૂત્રનું કથન કરે છે— ખંધ એ પ્રકારના કહ્યા છે-(૧) પ્રેમ (રાગ) મધ અને (૨) દ્વેષખ ધ માયા અને લાભકષાયને પ્રેમ કહે છે, અને ક્રોધ અને માનકક્ષાધને દ્વેષ કહે છે. કહ્યું પણ છે કે- માચારો લાગો ” ઈત્યાદિ. ચિત્તને વિકૃત કરનારા આ પ્રેમરૂપ મેાહનીય પુઙેના જે ખ'ધ થાય છે તેને પ્રેમખધ કહે છે. મન, વચન અને કાયરૂપ ચેાગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે અને કષાયથી સ્થિતિષધ અને અનુભાગમ'ધ થાય છે. ક પુલેા જ્યારે ચાગને કારણે આત્મામાં પ્રવેશ કરે છે-આત્માની સાથે સંબધ પામે છે, ત્યારે તેઓ ત્યાં પ્રકૃતિ અને પ્રદેશરૂપે પરિમિત થઇને સબદ્ધિત રહે છે, અને જ્યારે તે ત્યાં સ્થિતિ અને અનુભાગરૂપે પરિણમન પામીને ત્યાં રહે છે. આ કથનના ભાવાથ એ છે કે-કમ પુદ્ગલેામાં આત્માની સાથે સદ્ધ થવાની જે મર્યાદા પડે છે તથા મંદ, તીવ્ર, તીવ્રતર આદરૂપે રસ દેવાની જે ચેાગ્યતા તેમનામાં આવે છે, તે સઘળી ચૈગ્યતા કષાયને કારણે જ આવે છે. એજ પ્રમાણે પ્રેમલક્ષણ ચિત્તવિકારકારક માહનીય કમપુદ્ગલરાશિના જે ખંધ છે તેને પ્રેમબધ કહે છે અને દ્વેષમાહનીયના જે ખંધ છે તેને દ્વેષબધ કહે છે. કહ્યું પણ છે-“નોનો પરિÄ ” ઈત્યાદિ. આ જીવ ઉદયપ્રાસ પ્રેમદ્વેષરૂપ ક દ્વારા અશુભ કર્મોના માઁધ કરે છે. તેથી જ કહ્યું છે કે “ નીવાળું ર્ફેિ ટાળેર્ફિઝ ઈત્યાદિ. જીવ એ સ્થાનકો દ્વારા પાપકમના અધ કર્યો કરે છે-એક રાગથી અને ખીજુ' દ્વેષથી, '' અથવા અહીં મધ શબ્દથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે મધ એ પ્રકારના હોયછે-(૧) પ્રેમને નિમિત્ત. (૨) દ્વેષને નિમિત્તે આ સામાન્ય ખધ અનિવૃત્તિકરણથી લઈને સૂક્ષ્મસાંપરાય પર્યન્તના ગુણુસ્થાનવાળા જીવાની અપેક્ષાએ સમજવા જોઇએ. તથા ઉપશાન્તમાહ, ક્ષીણમેહ અને સાગિ કેલિએમાં તે તે ચેાગપ્રત્યય જ હાય છે, તેથી તેને અહીં બધરૂપે ગણાવવામાં આવેલ નથી. જો કે ચાગપ્રત્યયમધ પણ અધરૂપ જ છે, પરન્તુ તે શેષકર્માંના અધથી વિલ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૦૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ ( ભિન્ન પ્રકારના) હેાવાને લીધે તેને અખધના જેવા જ કહેવામાં આવ્યા છે. જે કર્મોના આ ખંધ હોય છે તે કમ અ૫સ્થિતિક આદિ વિશેષણાવાળું હાય છે. કહ્યુ પણ છે કે- અવ' વાચમકયં ” ઈત્યાદિ. અહીં કમને જે અલ્પ કહેવામાં આવ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, અને તેને જે ખાદર કહેવામાં આવ્યું છે તે પિરણામની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. તેને જે મૃદુક કહેવામાં આવ્યું છે તે અનુભવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, તેને જે બહુ વિશેષણુ લગાડયું છે તે પ્રદેશમહુત્તાની અપેક્ષાએ લગાડયુ' છે, તેને જે રૂક્ષ કહેવામાં આવ્યું છે તે રેતીની જેમ નીરસ થઈ જવાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, તેને જે મન્દ કહેવામાં આવ્યું છે તે લેપની અપેક્ષાએ કહેવામાં આવ્યુ છે, તથા તેને જે મહાત્મય કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ રૂપે તેને વ્યય થઈ જવાની અપેક્ષાએ કહેવામાં આવ્યુ છે. એજ વાત સુત્રકારે “ નીવાળું ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. આ રીતે જીવ એ સ્થાને વડે અશુભભવના કારણરૂપ અશુભકમને અધ કરે છે, તેમને ( કમ પુદ્ગલેને ) પૃષ્ઠ આદિ અવસ્થાવાળાં કરે છે-તેમને અનુષધ રહિત કરતા નથી. એટલે કે એ સમયની સ્થિતિવાળા શુભકમાંના ખંધ તેઓ કરતા નથી, કારણ કે એ સમયની સ્થિતિવાળુ' જે કમ હૈાય છે, તે કમના બંધ કેવળ ચેાગનિમિત્તક જ હાય છે. જીવાના અશુભકર્મોના બંધનું કારણુ રાગ અને દ્વેષ જ ગણાય છે. એજ વાત સૂત્રકારે " रागेण चैव दोसेण ચૈવ ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. અહીં કોઇને કદાચ એવી શંકા થાય કે કર્માંબધના કારણ તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ કહ્યાં છે, છતાં અહીં માત્ર કષાયાને જ શા માટે કર્માંબધના કારણરૂપ કહેવામાં આવ્યા છે? આ શંકાનું નીચે પ્રમાણે સમાધાન કરી શકાય-કમ બંધમાં તેમની પ્રધાનતા પ્રકટ કરવા નિમિત્તે જ અહીં તેમને ( કષાયાને ) કંબ ંધના કારણુ ( રૂપ બતાવવામાં આવ્યા છે, કારણ કે કખ ધ થાય ત્યારે કર્મોની સ્થિતિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૦૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ અને અનુભાગની પ્રકતાના કારણરૂપ તા કષાયા જ હાય છે. અથા તે કષાયે ઘણા જ અનથ કારી છે એ વાતને પ્રકટ કરવા માટે અહીં કખ ધના કારણરૂપ કષાયાને ખતાવવામાં આવેલ છે. એજ વાત નીચેની ગાથા દ્વારા વ્યક્ત થાય છે-“ જો દુર્ણ કાનુયાકોને'' ઇત્યાદિ જે જીવમાં રાગદ્વેષના અભાવ હાય છે તે જીવને કાઈ દુઃખ ભાગવવું પડતું નથી, એવા જીવને સુખ પ્રાપ્ત થાય તે તેમાં આશ્ચય શું છે? અને એવા જીવ મેક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. ॥ ૧ ॥ અથવા દ્વિસ્થાનના અનુરાધની અપેક્ષાએ આ સૂત્ર મહેતુઓમાંના એક દેશમધના હેતુએ ( કારણા) નું ગ્રાહક છે. તેથી આ પ્રકારના કથનમાં કાઇ દોષ નથી. હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે પૂર્વોક્ત બે સ્થાનેા દ્વારા બદ્ધ પાપ કમની જીવ કેવી રીતે ઉદીરણા કરે છે, કેવી રીતે તેમનું વેદન કરે છે, અને કેવી રીતે તેમની નિરા કરે છે-જીવ એ સ્થાનાવડે પાપકમની ઉદીરણા કરે છે. કમને ઉદયમાં આવવાના અવસર ન હેાયતા પણ જબદસ્તીથી તેને ઉદયાત્રિકામાં લાવવું તેનું નામ ઉદ્દીરણા છે. ઉદ્દીરણા કરવાના તે એ સ્થાને નીચે પ્રમાણે છે–(૧) આભુપગમિકી વેદના અને (૨) ઔપક્રમિકી વેદના, > વેદનાના સ્વેચ્છાએ સ્વીકાર કરવામાં આવે છે તે વેદનાનું નામ આલ્યુપ ગમિકી વેદના છે. જેમકે પ્રયા અંગીકાર કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિપર શયન કરવું, લેાચ કરવા, આતાપના લેવી વગેરે. આ બધાનું સેવન કરવાથી જીવાને વેદનાના અનુભવ થાય છે, પરન્તુ તે વેદનાને શાન્તિભાવપૂર્વક સહન કરવાથી કર્મીની ઉદ્દીરા થાય છે. આ પ્રકારની ક્રિયાએથી જન્ય વેદનાથી કર્મોની જે ઉદ્દીરણા થાય છે, તે આલ્યુપગમકી વેદનાજન્ય ઉદીરણા કહેવાય છે. કર્મોની ઉદીરણાકરણ દ્વારા જે નિવૃત્તિ થાય છે, અથવા કર્મીદીરણુકારણ ઉદ્દભવવાથી જે વેદના અનુભવવી પડે છે તેને ઔપક્રમિકી વેદના કહે છે. જેમકે વરિ જન્યવેદના, તે પ્રકારની વેટના વડે કર્મીની જે ઉદ્દીરણા થાય છે તેને ઔપમિકી વેદનાજન્ય ઉદીરણા કહે છે. એજ પ્રમાણે જીવ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૦૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત બે સ્થાને દ્વારા જ પાપકર્મોનું વેદન કરે છે. ઉદારિત કર્મના વિપાક સ્વરૂપે ફળને અનુભવ કરે છે. એ જ પ્રમાણે જીવ તે બે સ્થાન દ્વારા જ પાપકર્મની નિજા કરે છે-આત્મપ્રદેશથી તેમને અલગ કરી નાખે છે. સૂ. ૩૯ જીવના કર્મોની જ્યારે દેશતઃ (અંશતઃ ) અથવા સર્વત નિર્જરા થાય છે, ત્યારે ભવાન્તરમાં અથવા એજ ભવમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરતી વખતે તેનું ગ્રહીત શરીરમાંથી નિર્માણ–બહાર નિકળવાનું થાય છે. તેથી સૂત્રકાર હવે પાંચ સૂત્રો દ્વારા નિર્માણ વિષયક વક્તવ્યતા પ્રકટ કરે છે–“રોë સાથે હું કાચા કર ” ઈત્યાદિ– આત્માને નિર્વાણ (મોક્ષ) કા નિરૂપણ બે પ્રકારે જીવ દેહનો સ્પર્શ કરીને મરણકાળે શરીરમાંથી બહાર નીકળી જાય છે, તે બે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) એક દેશ અને (૨) સર્વદેશ. જીવ જ્યારે દેશદ્વારા શરીરમાંથી બહાર નીકળે છે, ત્યારે તે કેટલાક આત્મપ્રદેશને ઈલિકા (કૃમિવિશેષ) ગતિથી બહાર કાઢે છે. જેમ ઈલિકા ( કમિ). પિતાના આગલા પગેને પહેલાં જમીન સાથે દૃઢતાથી જમાવી લે છે અને ત્યારબાદ અન્ય પગેને ઉઠાવીને ચાલે છે. એ જ પ્રમાણે ઉત્પાદ સ્થાન તરફ જવાની તૈયારીવાળે જીવ પહેલાં પોતાના થોડા આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી લે છે અને ત્યારબાદ તે સમસ્ત આત્મપ્રદેશની સાથે બહાર નીકળી જાય છે. અને જ્યારે તે મરણકાળે સર્વદેશથી આમપ્રદેશેને બહાર કાઢે છે ત્યારે તે કબ્દકની (દડાની) ગતિની જેમ પોતાના પ્રદેશને એક સાથે શરીરમાંથી બહાર કાઢે છે. એટલે કે જેમ કદુક સમના (આખે આખે) ઉછળે છે, એ જ પ્રમાણે કાઢી લે છે. અથવા–દેશતા પણ અને સર્વત; પણ આત્મા શરીરના રે દકેને સ્પર્શ કરીને અવયવાન્તરે દ્વારા (અન્ય અવય દ્વ સંહાર કરીને શરીરમાંથી બહાર નીકળી જાય છે. અહીં સં સંકેચવું અર્થ ગ્રહણ કરવાનું છે. એ તે સર્વરૂપે સંસા શરીરને સ્પર્શ કરીને આત્મા શરીરમાંથી બહાર નીકળી જા પણ સમસ્ત શરીરને સ્પર્શ કરીને આત્મા શરીરમાંથી બહ કે, એ તે સિદ્ધજીવ છે. “જાળm fબર, વરૂવનંતિ ળિકના સિદ્ધા” એવું શાસ્ત્રકાર પોતે જ આગળ પ્રતિપ 5. -.-................ ..... ....... n -- . ... ... . શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૦૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ તેઓ સિદ્ધોમાં ઉત્પન્ન થાય છે. આત્મા દ્વારા શરીરને ઋણ કરાવાથી શરીરનું સ્કુરણ થાય છે, એજ વાતને હવે સૂત્રકાર પ્રકટ કરે છે– આ વિષયને અનુલક્ષીને પૂર્વોક્ત કથન જ ગ્રહણ કરવું જોઈએ. એટલે કે ઈલિકા ( કૃમિ વિશેષ) ગતિની જેમ કેટલાક આત્મપ્રદેશને સ્વન્દ્રિત કરીને જીવ શરીરમાંથી બહાર નીકળે છે, તથા કન્ક ગતિની જેમ એક સાથે સમસ્ત આત્મપ્રદેશોને સ્પેન્દ્રિત કરીને તે શરીરમાંથી બહાર નીકળે છે. એ જ પ્રમાણે એક દેશ અને સર્વ દેશની અપેક્ષાએ ફુરણના વિષયમાં, ફુટનના વિષયમાં, સંવર્તનના વિષયમાં અને નિવર્તનના વિષયમાં પણ કથન સમજવું જોઈએ ટકામાં આ વિષય સ્પષ્ટરૂપે પ્રકટ કરવામાં આવ્યો છે. સૂ. ૪૦ આગળ જે સર્વનિર્માણ પ્રકટ કરવામાં આવ્યું છે તે જીવને પરંપરારૂપે ધર્મશ્રવણના લાભ આદિથી પ્રાપ્ત થાય છે. તેથી સૂત્રકાર હવે તેની પ્રાપ્તિના પ્રકારનું નિરૂપણ કરે છે-“ો સાથે હું સાચા વિસ્ટિionત્ત ધમ્મ મેગા” ઈત્યાદિ. કેવલિ પ્રજ્ઞસ ધર્મલાભકા નિરૂપણ ટીકાઈ એ સ્થાને દ્વારા બે પ્રકારે) આત્મા કેવલિપ્રજ્ઞસ ધર્મને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. તે બે સ્થાન નીચે પ્રમાણે છે-(૧) ક્ષયરૂપ અને (૨) ઉપશમરૂપ. એ જ પ્રમાણે (તે બે સ્થાને દ્વારા) તે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પર્યન્તના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. ઉદયપ્રાપ્ત જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોની નિર્જરાથી તેમની અનુદિત અવસ્થામાં તેમના વિપાકના અનુભવથી અને તેમના ક્ષપશમથી છવ મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અને અવધિદર્શનને પ્રાપ્ત કરે છે. અહીં યાવત્ (પર્યન્ત) પદ વડે નીચેના પાકને સંગ્રહ થયો છે એમ સમજવું. વરું વહિં ગુજ્ઞ, મુંડે મત્તિ, બારમો માલ્વેિ વાવના, केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं संजमिज्जा, केवलेणं संवरेण સવારેકના, વરું મિળિયોહિયાળમુકના” અહીં બેધિ શબ્દ દ્વારા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન પર્યવજ્ઞાન, આ ચાર જ્ઞાનને ગ્રહણ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ २०७ Page #223 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવેલ છે. કેવળજ્ઞાનને ગ્રહણ નહીં કરવાનું કારણ એ છે કે તે જ્ઞાન તે જ્ઞાનાવરણ કર્મના સર્વથા ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. જો કે બધિ આદિક સમ્યક્ત્વ ચારિત્રરૂપ હેવાથી કેવળ ક્ષય વડે અને કેવળ ઉપશમ વડે જ પ્રાપ્ત થાય છે. પરંતુ તેઓ ક્ષયે પશમ વડે પણ પ્રાપ્ત થાય છે, કારણ કે શ્રવણાદિકથી લઈને મનઃપર્યવ પર્યન્તના જ્ઞાન ક્ષપશમથી જ થાય છે એજ કારણે આ પદ ય (બે પદે) દ્વારા સર્વસાધારણ ક્ષપશમનું જ કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું. એ સૂ. ૪૧ છે પલ્યોપમ સાગરોપમકા નિરૂપણ ધિ અને મતિ, શ્રત, અવધિજ્ઞાન, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ દ૬ સાગરોપમથી સ્થિતિવાળાં હોય છે, અને સાગરોપમ કાળ પલ્યોપમને આધારે જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર તે બનેની પ્રરૂપણ કરે છે– સુવિ અદ્ધોવમિg vળ” ઈત્યાદિ– ટીકાર્થ-જે કાળને ઉપમા વડે જાણી શકાય છે તે કાળને ઔપમિક કાળ કહે છે. કારણ કે તે કાળનું પ્રમાણ ઉપમા વડે જ નીકળી શકે છે. તેથી તેને અદ્ધોપમિક (અદ્ધા એટલે કાળ ઉપમા દ્વારા જાણી શકાય તેવા કાળને અઢોમિક કહે છે) કહે છે. તે અદ્ધપમિકના પલ્યોપમ અને સાગરોપમ નામના બે ભેદ છે. લાટ દેશમાં વપરાતા એવાં ધાન્યાધાર વિશેષને પત્ય કહે છે તે પલ્યની સાથે જેની ઉપમા આપી શકાય એવા કાળને પાપમ કાળ કહે છે, તથા સાગરની સાથે જેને સરખાવી શકાય એવા કાળનું નામ સાગરોપમકાળ છે. એટલે કે સાગરની સમાન મહા પરિમાણવાળા કાળનું નામ સાગરોપમકાળ છે “હે ભગવન્! તે પલ્યોપમકાળનું સ્વરૂપ કેવું છે?” ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે, હે ગૌતમ ! તે અોપમિક પલ્યોપમ કાળનું સ્વરૂપ નીચેની બે ગાથાઓમાં બતાવ્યા પ્રમાણે છે-“કોચષિસ્થિiઈત્યાદિ. તે બન્ને ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે– એક ચેાજન લાંબે, એક જન પહોળે અને એક યોજન ઊડે એક કો ખોદવામાં આવે. તેમાં એકથી લઈને સાત દિવસ સુધીમાં ઉગેલા વાળના અગ્રભાગોને ભરવામાં આવે. એટલે કે માથું મુંડાવ્યા પછી એકથી લઈને સાત દિવસ પર્યન્તમાં ઉગેલા વાળના અગ્રભાગેથી તે કૂવાને એ શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ ભર જોઈએ કે જેથી કરીને તે બાલાગ્યો વચ્ચે બિલકુલ અંતર ન રહે. એટલે કે તે કુવાને ખૂબ ઠાંસી ઠાંસીને તે બાલાથી ભરી દેવો જોઈએ. ત્યારબાદ દર સો સો વર્ષે તેમાંથી એક એક બાલાને બહાર કાઢ જોઈએ. આ રીતે તેમાંથી ૧૦૦-૧૦૦ વર્ષે એક એક બાલાને બહાર કાઢતાં કાઢતાં સમસ્ત બાલાને બહાર કાઢવામાં જેટલાં વર્ષો વ્યતીત થઈ જાય છે તેટલાં વર્ષ પ્રમાણ કાળને એક પપમ કાળ કહે છે. આ પૂર્વોક્ત કાળને વ્યાવહારિક પ૯પમ કહેવામાં આવે છે. સાગરેપમનું પ્રમાણ આ પ્રકારનું છે–પલ્યોપમ કોટિ કોટિને ૧૦ વડે ગુણવાથી એક વ્યાવહારિક સાગરોપમનું પ્રમાણ થાય છે. એટલે કે ૧૦ કે ડાકેડી પ પ મને એક વ્યાવહારિક સાગરોપમકાળ થાય છે. વિશેષતા–-ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્રના ભેદથી પાપમના ત્રણ પ્રકાર કહ્યા છે. તથા તે ત્રણ પ્રકારના પાપમના પણ સૂક્ષમ અને વ્યાવહારિકના દથી બન્ને પ્રકાર કહ્યા છે. તેમાંના વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ આ પ્રકારનું છે-જે એક જન લાંબે, એક યોજન પહોળો અને એક એજન ઊડે ક કહ્યો છે તેને માથું મુંડાવ્યા બાદ એકથી સાત દિવસ પર્યન્તમાં ઉગેલા કેશાથી ખૂબ ઠાંસી ઠાંસીને ભરી દેવો જોઈએ. પછી તેમાંથી પ્રતિ સમય એક એક કેશાગ્રને બહાર કાડવામાં આવે, તે આ પ્રમાણે કરતાં કરતાં જેટલા કાળમાં તે કૂવે તે કેશાથી સંપૂર્ણ ખાલી થઈ જાય છે, એટલા કાળને “ વ્યાવહારિક ઉદ્ધાર પોપમ ” કહે છે, તે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમની ૧૦ કેટિ કેટિને એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. એટલે કે ૧૦ કટિકટિ વ્યાવહારિક ઉદ્ધાર પત્યેને એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. - હવે સૂક્ષમ ઉદ્ધાર પાપમનું સ્વરૂપ બતાવવામાં આવે છે–પૂર્વોક્ત પ્રમાણવાળ કૂવામાં તે બાલાના ટુકડાઓ ઠાંસી ઠાંસીને ભરી દે. પ્રત્યેક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૦ ૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ ખાલાચના કેટલા ટુકડા કરવા તે નીચે પ્રમાણે સમજવું સૂક્ષ્મપનક જીવના શરીરની જેટલી અવગાહના હાય છે, તે અવગાહનાથી અસખ્યાતગણુાં ટુકડા તે ખાલાગ્રાના કરવા જોઇએ. એવાં ટુકડાની કલ્પના પાઠકે પેાતાની બુદ્ધિથી જ કરવી જોઈએ, કારણ કે વ્યવહારમાં આ પ્રકારની વાત સંભવી શકતી નથી. કહેવાનું તાત્પ એ છે કે એવાં ખાલાગ્રાના અસંખ્યાત ટુકડા કલ્પનાથી જ કરવાનું શકય છે. હવે તે ખાલાગેાના તે ટુકડાઓ વડે તે ફૂવાને ઠાંસી ઠાંસીને ભરી દેવા જોઈએ. ત્યારખાદ પ્રતિ સમય તેમાંથી એક એક ટુકડાને બહાર કાઢતાં કાઢતાં તે કૂવા જેટલા સમયમાં તે ખાલાગ્રાના ટુકડાઓથી રહિત થઈ જાય છે, બિલકુલ ખાલી થઈ જાય છે, તેટલા કાળને “ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યાપમ ’” કહે છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પચેપમની ૧૦ કેટિકોટિના એક ‘ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ ’ કાળ થાય છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પળ્યેાપમથી જન્ય સાગરાપમ દ્વારા દ્વીપેા અને સમુદ્રોની ગણતરી થાય છે. વ્યાવહારિક અદ્ધાપલ્યાપમ અને સાગરે પમનું સ્વરૂપ તે સૂત્રકારે આ સૂત્રની શરૂઆતમાં જ તાવી દીધું છે. હવે સૂક્ષમ અદ્ધાપચેપમનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે—જેના અસંખ્યાત ખડા કરવામાં આવ્યા હાય એવા ખાલાગ્રો વડે ઉપયુક્ત પ્રમાણવાળા ફૂવાને ખૂબ જ ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે. ત્યારખાદ સે। સે। વર્ષે તે કૂવામાંથી એક એક ખાલાગ્રખડને મહાર કાઢવામાં આવે. આમ કરતાં કરતાં જેટલા સમયે તે કૂવા તે ખાલાગ્રખડાથી ખિલકુલ રહિત ( ખાલી ) થઇ જાય છે, એટલા કાળને ‘ સૂક્ષ્મ અદ્ધા પચેપમ કહે છે. ' સૂક્ષ્મ અદ્ધા પક્ષેાપમની ૧૦ કૅટિ કોટિ પ્રમાણુને અદ્ધાસાગરોપમ ” કાળ હોય છે. આ સૂક્ષ્મ અદ્ધાપલ્યાપમ જન્ય સૂક્ષ્મ શ્રદ્ધાસાગરોપમ દ્વારા નારકા, તિય ચૈાનિકા, મનુષ્યા અને દેવાના આયુષ્યના સાપની ગણતરી કરી શકાય છે. ક્ષેત્રપલ્યાપમ પણ એજ પ્રકારનું છે, પરન્તુ તેના કથનમાં નીચે પ્રમાણે વિશેષતા છે— 66 સૂક્ષ્મ બાલાગ્રંથી સ્પષ્ટ એક એક આકાશપ્રદેશને પ્રતિ સમય મહાર કાઢતાં કાઢતાં જેટલા સમયમાં તે કૂવા તેમનાથી ખાલી થઈ જાય, એટલા કાળનું નામ • વ્યાવડારિક ક્ષેત્ર પલ્યાપમ ' છે. એવા વ્યાવgારિક ક્ષેત્ર પડ્યેાપમની ૧૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૧૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ કેટિટિ પ્રમાણુવાળે એક “વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ કાળ હોય છે. આ સક્ષમ ક્ષેત્રપામ જન્ય સાગરોપમ દ્વારા દૃષ્ટિવાદમાં દ્રવ્યોની ગણતરી કરવામાં આવે છે. અહીં સૂત્રમાં ઉદ્ધાર પશેપમ અને ક્ષેત્રપાપમાને છે. ગ્રાહણ કરાયા નથી તેનું કારણ એ છે કે અહીં તેઓ અનુપયોગી છે. તથા સત્રમાં “ગઢા” આ પદ વિશેષણરૂપે વપરાયું છે. સૂ. ૪૨ ક્રોધાદિકોને સ્વરૂપના નિરૂપણ પૂર્વોક્ત પોપમ આદિ દ્વારા ક્રોધાદિકેની કુલભૂત કમસ્થિતિનું નિરૂપ પણ થાય છે. તેથી હવે સૂત્રકાર તે ક્રોધાદિકના સ્વરૂપનું નિરૂપણ કરે છે– સુવિ દે પરે” ઈત્યાદિ– ટીકાઈ–કે બે પ્રકારને કદ્દો છે–(૧) આત્મપ્રતિષ્ઠિત અને (૨) પરપ્રતિષ્ઠિત પિતાના જ અપરાધ (દેષ) ને લીધે દીવાલ આદિ સાથે શિર આદિ અથ. ડાવાથી અથવા વસ્તુના વિનાશથી જે કેાધ આત્મામાં ઉત્પન્ન થાય છે. તે ક્રોધનું નામ સ્વાત્મપ્રતિષ્ઠિત ક્રાધ છે. અથવા પર પ્રાણીના ઉપર આક્રેશ આદિ કરવાથી જે ક્રોધ પિતાના આત્મામાં પ્રતિષ્ઠિત થાય છે–ઉત્પન્ન થાય છે. તે ક્રોધનું નામ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે. જે ક્રોધ અન્યના આક્રોશ આદિને કારણે એટલે કે અન્યના દ્વારા આત્મામાં ઉદીરિત કરાય છે, તે ક્રોધને પરપ્રતિષ્ઠિત કાધ કહે છે. અથવા પિતાના દ્વારા અન્ય જીવોમાં જે કાધ ઉત્પન્ન કરાવાય છે, તેનું નામ પરપ્રતિષ્ઠિત ક્રોધ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે, પોતે જ આચરેલા કાર્યનું ઐહિક અપાયરૂપ ફલ સમજીને પિતાના જ આત્મા પર જે ક્રોધ ઉદ્ભવે છે, તે કોઇને આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહે છે. અને જ્યારે કે બીજી વ્યક્તિ તેના આક્રોશ આદિ દ્વારા આપણા આત્મામાં ક્રોધ પેદા કરાવે છે, ત્યારે તે ક્રોધને પરપ્રતિબિત કહે છે માનથી લઈને મિથ્યાદર્શનશય પર્યન્તના પાપસ્થાનકમાં પણ આ પ્રમાણે જ સમજવું. એટલે કે સ્વવિક૯૫ જનિત અને પરવિકલ્પ જનિત એ બે ભેદની અપેક્ષાએ તે પ્રત્યેકના પણ સ્વાત્મસ્થિત (સ્વાત્મપ્રતિષ્ઠિત) અને પરાત્મસ્થિત (પરપ્રતિષિત) નામના બે પ્રકાર સમજી લેવા. સૂ કયા શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૧૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ અસિદ્ધ જીવોકે સ્વરૂપકા નિરૂપણ આ અઢારે પાપસ્થાનકેાના સદૂભાવ અસિદ્ધ આદિ ૧૩ જીવામાં ડાય છે. “ લિટ્ટુ ” ઇત્યાદિ જે ગાથા આગળ કહેવામાં આવવાની છે તે ગાથામાં જે સિદ્ધ આદિ જીવે પ્રકટ કર્યાં છે, તેમના કરતાં વિપરીત આ સિદ્ધ આદિ જીવે છે. સૂત્રકાર તે અસિદ્ધ આદિ ૧૩ પ્રકાશ હવે પ્રકટ કરે છે— दुविहा संसारसमावन्नगा जीवा पण्णत्ता '' ઇત્યાદિ, (6 ટીકાય –ચાર ગતિમાં પરિભ્રમણ કરવું તેનું નામ સંસાર છે નારક, તિય ઇંચ, મનુષ્ય અને દેવભવાના અનુભવ કરવા રૂપ તે સ`સાર છે. આ સમ્રારને એકી ભાવથી ( સંસારમાં દૂધ અને પાણીની જેમ એકરૂપ) પ્રાપ્ત કરી ચુકેલા જે જીવા છે, તેમને સમ્રાર સમાપન્નક, જીવે કહે છે. એવા સંસારસમાપન્નક જીવાને સ’સારી જીવા કહ્યા છે. તે સ`સારી જીવા ત્રસ અને સ્થાવરના ભેદથી એ પ્રકારના છે, આ દ્વિવિધત્વની વાત જ “ તુવિદ્દા સવળીવા ’’ આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ સૂત્રનું તાત્પય એવું છે કે કદાચ કાઇને એવી શંકા થાય કે શું જીવા સંસારી જ હાય છે કે અસ’સારી પણ હાય છે ખરાં ? તે તેના ઉત્તર એ છે કે સ`સારી સિવાયના જીવે પણ છે ખરાં. એજ વાતનું પ્રતિપાદન કરવા માટે પ્રતિપક્ષ સહિતના ૧૩ સૂત્ર સૂત્રકારે કહ્યાં છે. તેના દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે સમસ્ત જીવા એ પ્રકારના કહ્યા છે-જેમકે સિદ્ધ અને અસિદ્ધ, જે જીવેા કમ પ્રપંચથી રહિત થઈ ચુકયા છે, તે જીવાને સિદ્ધ કહે છે અને જે જીવા ક્રમ પ્રપ’ચથી રહિત થયા નથી તેમને અસિદ્ધ જીવા કહે છે. ॥ ૧ ॥ એજ પ્રકારે સેન્દ્રિય અને અનિન્દ્રિયના ભેદથી પશુ જીવા એ પ્રકારના કહ્યા છે, જે જીવા ઇન્દ્રિયેથી યુક્ત છે તેમને સેન્દ્રિય જીવા કહે છે. સસારી જીવાનેા સેન્દ્રિયામાં સમાવેશ થાય છે. જે જીવેા ઇન્દ્રિયાથી રહિત છે તેમને અનિન્દ્રિય જીવા કહે છે. અપર્યાપ્તક, કેવલી અને સિદ્ધના અનિન્દ્રિય જીવેામાં સમાવેશ થાય છે. ।। ૨ । એજ પ્રમાણે શરીરી અને અશરીરી જીવા પન્તના પ્રકારો આ ગાથા દ્વારા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૧૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ બતાવવામાં આવેલ છે. તે ગાથા આ પ્રમાણે છે-“ ચિદ્ધ સચિત્રાળુ ” ઈત્યાદિ. આ ગાથા સપ્રતિપક્ષ ( પ્રતિપક્ષ સહિત ) કહેવી જોઇએ. એટલે કે આ ગાથામાં પ્રકટ કરેલા સિદ્ધ, સેન્દ્રિય આઢિ સશરીરી પર્યન્તના જીવા પાતપેાતાના પ્રતિપક્ષ સહિત કહેવા જોઇએ. જેમકે સિદ્ધ જીવ અને અસિદ્ધ જીવ, સેન્દ્રિય જીવ અને અનિન્દ્રિય જીવ, એજ પ્રમાણે સકાય પૃથ્વીકાય આદિ જીવાને આશ્રિત કરીને સમસ્ત જીવેનું તેમના પ્રતિપક્ષ સહિત કથન થયું જોઇએ. જેમ સિદ્ધ–અસિદ્ધ, અને (૨) સેન્દ્રિય-અનિન્દ્રિય આ જીવાને પાત પોતાના પ્રતિપક્ષ સહિત પ્રકટ કરવામાં આવ્યા છે, (૩) એજ પ્રમાણે પૃથ્વી આદિ ષવિધકાય વિશિષ્ટ ( છકાય જીવે ) સંસારી જીવા અને તેનાથી ભિન્ન એવાં અકાય જીવા–સિદ્ધ થવા, (૪) સચાગ સ`સારી જીવે અને અયોગ ૧૪ માં ગુણુસ્થાનવત્ છત્ર અને સિદ્ધ જીવ, (પ) સવેદ ( વેદ સહિત ) સ’સારી જીવ અને અવેટ્ટ ( વેટ્ટ રહિત ) ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ માં ગુણસ્થાનવત્ જીવે અને સિદ્ધ જીવા, (૬) સકષાયી સંસારી જીવા-સૂક્ષ્મ સાંપરાય પર્યન્તના જીવા અને અકષાયી જીવેા-ઉપશાન્ત માહાર્દિક ચાર અને સિદ્ધો, (૭) સલેક્ષ્ય જીવા–મયેાગિ ગુણુસ્થાન પન્તના જીવા-સસારી જીવે અને અલૈશ્ય જીવે અયેગિ જીવા અને સિદ્ધ જીવેા, (૮) જ્ઞાનીછવા-સમ્યગ્દૃષ્ટિ જીવા અને અજ્ઞાની જીવા-મિથ્યાદષ્ટિ જીવે, (૯) સાકારે પયાગ અને અનાકારોપયોગયુક્ત જીવા ( ઉપયોગ એ પ્રકારના છે—એક સાકાર પચેગ અને ખીને અનાકારાપયેાગ. )જે જીવ સાકારાપયાગથી યુક્ત હાય છે તેને સાકારાપયેગ યુક્ત કહે છે અને અનાકાર ઉપયેગથી યુક્ત જીવને અનાકારે પયેગયુક્ત કહે છે. જે ઉપયેાગ વિશેષાંશને ગ્રહણ કરવાની શક્તિરૂપ આકારથી યુક્ત હોય છે તેનુ નામ સાકારાપયેાગ છે. તેનું ત્રીજુ નામ જ્ઞાનાપયેળ છે. આ ઉપચાગથી ભિન્ન જે ઉપયાગ છે તેનું નામ અનાકારાપયોગ અથવા દ નાપાગ છે, (૧૦) એજ આહાર, શમ આહાર અને કવલાહાર, આ ભેદવાળા આહાર વિશેષને ગ્રહણ કરનારા જીવાને આહારક કહે છે અને નિગ્રહ્રગતિ સમાપન્ન આદિક ચાર અનાહરક જીવા ગણાય છે. કહ્યું પણ છે-“ વિનમાળા ’ ઇત્યાદ્વિ–વિગ્રહગતિ સમાપન્નક જીવ, સમુદ્ધાતાવસ્થાયુક્ત કેવલિ જીવ, અચેાગી જીવ અને સિદ્ધ જીવ, આ ચાર પ્રકારના જીવ! અનાહારક હાય છે (૧૧) ભાષક અને અભાષક જીવેા. ભાષાપર્યોતિથી પર્યાપ્ત થયેલા જીવાના ભાષકમાં અને ભાષાપર્યાપ્તિથી રહિત જીવાના-અર્ચાગિ જીવ અને સિદ્ધ જીના-અભાષકમાં સમાવેશ થાય છે. (૧૨) ચરમ જીવ-મૈાક્ષગામી જીવ અને અચરમ જીવ. ભવ્યત્વ ભાત્ર સપન્ન ઢાવા છતાં જેમને ચાલુ ભવ ચરમભવ નથી એવા જીવાને અચરમ જીવા કહે છે. (૧૩) સશરીરી જીવયથા સભવ પાંચ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના શરીરેથી જેમના આત્મપ્રદેશ યુક્ત થઈ રહ્યા છે એવાં છે, અને અશરીરી જીવ-શરીર રહિત સિદ્ધ જીવ, | સૂ. ૪૪ છે તે સંસારી જીવ અને સિદ્ધ જીવ અનુક્રમે મરણધર્મ અને અમરણ ધર્મશીલ હોય છે. મરણના પ્રશસ્ત અને અપ્રશસ્ત, એવા બે ભેદ છે. પ્રશસ્ત-અપ્રશસ્ત મરણકા નિરૂપણ સૂત્રકાર હવે નીચેનાં નવ સૂત્ર દ્વારા તે મરણનું નિરૂપણ કરે છે તો મારું મળેf માવયા મહાવીરેoi” ઈત્યાદિ– ટકા–શ્રમણ ભગવાન મહાવીરે બે પ્રકારના મરણેને શ્રમણ નિગ્રંથ માટે ઉપાદેયરૂપ કહ્યાં નથી, તે મરણને તેમણે ઉપાદેય રૂપે નિરૂપિત કર્યો નથી, વ્યક્ત વચને દ્વારા તેમને પ્રરૂપિત કર્યા નથી, તેમની પ્રશંસા (શ્લાઘા) કરી નથી, તેમની અનુમોદના કરી નથી. તે બે મરણે નીચે પ્રમાણે સમજવા. (૧) વલમ્મરણ (૨) વશાનંમરણ. સંયમથી ભ્રષ્ટ થયેલા જીનાં જે મરણ થાય છે તે મરણને વલમ્મરણ કહે છે. આ પ્રકારના મરણ ભગ્નત્રત પરિણામવાળા વતી ના જ થાય છે, કારણ કે અન્ય જીવોમાં તે સંયમયેગોની સંભાવના જ હોતી નથી. સળગતા દીવાની તરફ આકર્ષાઈને મરણ પામતાં પત ગયાઓની જેમ ઇન્દ્રિયને અધીન બનેલાં જીવનાં જે મરણ થાય છે તે મરણનું નામ વશાર્તામરણ છે. કહ્યું પણ છે કે-સંજ્ઞમનોવિસ” ઈત્યાદિ. સંયમયોગથી વિષણ (ભ્રષ્ટ) થયેલા જીવનું જે મરણ થાય છે તે મરણને વલયમરણ કહે છે, અને ઇન્દ્રિયેના વિષથી આ બનેલા જીનું જે મરણ થાય છે તે મરણને વશાત્તમરણ કહે છે. “gવ નિચાળામા આ પૂર્વોક્ત આલાપકના જેવું જ કથન હવેનાં સૂત્રોમાં પણ ગ્રહણ કરવું જોઈએ. એટલે કે નિદાન મરણ અને તદુભવ મરણ પણ શ્રમણ નિરો ને માટે ભગવાન મહાવીરે સારું કહ્યું નથી. જે રીતે કુહાડી વડે લતાને કાપી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૧૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ નાખવામાં આવે છે એજ પ્રમાણે જે મરણ દ્વારા આનન્દ રસેપેત મેક્ષફલ. વાળી જ્ઞાનાદિરૂપ આરાધને લતાને દેવેન્દ્ર ગુણવૃદ્ધિની પ્રાપ્તિની અભિલાષાને કારણે નષ્ટ કરી નાખવામાં આવે છે તે મરણને નિદાન મારણ કહે છે. એટલે કે દિવ્ય અથવા માનુષ સંબંધી ઋદ્ધિનાં દર્શન થવાથી અથવા તેની વાત સાંભળવાથી આગામી ભવમાં તેની ચાહના કરવી અને તે ચાહનાપૂર્વક કરવું તેનું નામ નિદાન મરણ છે. જે ભવમાં જીવ હોય તેભવને જ આયુષ્યને બંધ કરીને પુનઃ શ્રિયમાણ (મરતા) જીવનું જે મરણ છે તે મરણને તદ્દભવ મરણ કહે છે. આ પ્રકારનું મરણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મ ભૂમિ જ નરતિચેનાં જ થાય છે–યુગલનાં થતાં નથી. કારણ કે તભવના આયુના બન્ધને સદૂભાવ તે જીમાં જ હોય છે, તેથી તેઓ ત્યાં જ ફરી ઉત્પન્ન થઈ જાય છે. શંકા–શું તે બધાનું તદુભવ મરણ જ થાય છે ? ઉત્તર–એવો નિયમ નથી. જે જી દ્વારા તદ્દભવ ઉપાદાનને અનુરૂપ જ આયુષ્કકમને ઉપચય થાય છે, તેઓ જ તે તદભવ મરણે મરે છે–અન્ય જીની બાબતમાં એવું બનતું નથી. કહ્યું પણ છે કે-“મોનું સમભૂમિ ૨” ઈત્યાદિ અકર્મભૂમિના નર તિર્યંચે, દેવગણ અને નારકે સિવાયના છ જ તદ્દભવ મરણથી મરે છે. તે જીમાં પણ બધાં જીવો એ પ્રકારના મરણથી મરતાં નથી, પરંતુ કઈ કઈ છે જ એ મરણથી મરે છે. ગિરિપતન મરણ–પર્વત પરથી પડી જવાને લીધે જે મરણ થાય છે. તેને ગિરિપતન મરણ કહે છે વૃક્ષ પરથી પડી જવાને લીધે જે મરણ થાય છે, તેને તરુપતન મરણ કહે છે. પાણીમાં ડૂબી જવાથી જે મરણ થાય છે, તેને જલપ્રવેશ મરણ કહે છે. અગ્નિમાં પ્રવેશ કરવાથી જે મરણ થાય છે, તેને જ્વલનપ્રવેશ મરણ કહે છે. ઝેર ખાવાથી જે મરણ થાય છે, તેને વિષભક્ષણ મરણ કહે છે. કરવત આદિ શ વડે શરીરનું વિવારણ થવાથી જે મરણ થાય છે, તેને શસ્ત્રાવપાટન મરણ કહે છે. ગિરિપતન મરણ આદિ મરશથી મરવું તે શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથ માટે પ્રશસ્ત કહ્યું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ નથી–આ મરણથી મરવાને પણ નિષેધ કર્યો છે. શ્રમણ ભગવાન મહાવીર નીચેના બે પ્રકારના મરણે પણ શ્રમણ નિગ્રો માટે અનુપાદેય-નિષિદ્ધ, કહ્યાં છે (૧) વૈહાયસ મરણ (૨) ગૃધ્રપૃષ્ઠ મરણ. ગળામાં ફાં લગાવીને મરવું તેનું નામ વિહાયસ મરણ છે. જેમકે ઝાડની ડાળી આદિમાં દોરડું બાંધીને તેને ગાળિયામાં ગળ લટકાવીને ફાંસો ખાઈને મરવું, તે પ્રકારના મરણને વૈહાયસ મરણ કહે છે. જે મરણમાં મરતાં જીવના ભક્ષણને માટે ગીધ, સમડી આદિ છે એકઠાં થાય છે તે મરણને ગૃધપૃષ્ઠ મરણ કહે છે. આ પ્રકારના મરણથી મરતી વ્યકિતના શરીર પર લાખના રસની પણિકાને પટ લગાડવામાં આવે છે. તેથી તે શરીરના પૃષ્ટાદિ ભાગે ગીધ આદિ દ્વારા ખવાઈ જાય છે. આ પ્રકારના મરણ દ્વારા મરતે જીવ આ પ્રમાણે પણ કરે છે - જ્યારે તે વિશિષ્ટ શકિતસંપન્ન જીવ મરવાની ઈચ્છાવાળે બને છે ત્યારે તે પોતાના શરીરને મૃત હાથી આદિના કલેવરમાં નાખી દે છે. ગીધ આદિ માંસભક્ષક છે જ્યારે તે હાથી આદિના શરીરનું માંસ ખાવા આવે છે, ત્યારે તે મૃત્યુ કલેવરમાં રહેલા તે શરીરના પીઠ આદિ ભાગોનું માંસ પણ તેમના દ્વારા ખવાય છે. આ પ્રકારનું મરણ કર્મનિર્જરાના મુખ્ય કારણરૂપ હોય છે. મહાશકિતશાળી પુરુષ જ આ પ્રકારના મરણથી મરી શકે છે-કાયરે તે આ મરણ કરવાની હિંમત જ કરી શકતા નથી. પરન્તુ અમુક સંજોગોમાં આ બન્ને મરણેને નિષેધ નથી–દર્શનમાલિન્ય, શીલભંગ આદિ રૂપ કારણે ઉપસ્થિત થાય ત્યારે તેમની રક્ષાને માટે તે બને પ્રકારના મરણને નિષેધ નથી. જેમકે ઉદાયિતૃપાનુભૂત તથાવિક આચાર્યનું મરણું. કહ્યું પણ છે કે –“નાડુમાં ” ઈત્યાદિ. આ સૂત્રમાં કહ્યા અનુસાર ગીધાદિ દ્વારા શરીરનું ભક્ષણ કરાવવાથી જે મરણ થાય છે તેને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. હવે સૂત્રકાર પ્રશસ્ત મરણની પ્રરૂપણ કરે છે –“ો મારું” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૧૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય જીનાં મરણ જ પ્રશસ્ત હોય છે. અહીં પહેલાંની જેમ જ આલાપક કહેવું જોઈએ. પાદપપગમન મરણ અને ભકતપ્રત્યાખ્યાન મરણને પ્રશસ્ત મરણ કહે છે. પાદપ એટલે વૃક્ષ. તે વૃક્ષના જેવું અવસ્થાન છે મરણમાં રહે છે, તે મરણને પાદપગમન મરણ કહે છે. જેમ વૃક્ષ પડે છે ત્યારે એ વિચાર કરતું નથી કે પોતે જે ભૂમિમાં પડવાનું છે તે ભૂમિ સમ છે કે વિષમ છે, અને પડયા પછી તે નિશ્ચલ જ પડયું રહે છે, એજ પ્રમાણે પાદપિગમન મરણ સ્વીકારનાર સાધુના અંગે પણ જે કઈ સમ વિષમ પ્રદેશમાં જે કંઈ પણ અવસ્થામાં પહેલેથી પડી ચુકેલાં હોય છે, તે અવસ્થામાં જ પડયાં રહેવા દેવામાં આવે છે. તે અંગેને ત્યાંથી ખસેડવામાં આવતાં નથી. તે કારણે તે મરણ તૂટી પડેલા વૃક્ષની જેમ અત્યંત નિઃચેષ્ટ રૂપે અવસ્થાનવાળું હોય છે. આ પ્રકારના મરણથી મરવાનું એ પુરુષ દ્વારા જ શક્ય બને છે કે જેઓ પ્રથમ વજાત્રાષભનારા સંહનનવાળા અને ધીર હોય છે. તેઓ એ વિચાર કરે છે કે-ધીરેન વિ પરિચવું” ઈત્યાદિ. જે મરણમાં ચારે પ્રકારના આહારને અથવા ત્રણ પ્રકારના આહારને અને ઉપલક્ષણની અપેક્ષાએ ઉપધિને ( સાધુના ઉપકરણે) પણ ત્યાગ કરી દેવામાં આવે છે–પાદપો પગમનની જેમ ચેષ્ટાનો ત્યાગ (પ્રત્યાખ્યાન દ્વારા ત્યાગ) કરાતું નથી, તે મરણને ભકતપ્રત્યાખ્યાન મરણ કહે છે. મરણું પર્યન્ત ચતુર્વિધ આહારના પરિત્યાગને જ ભકતપ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે સિવિદં ર કલાપાળે” ઈત્યાદિ. ઉપર કહેલા અને પ્રકારના મરણના પણ બબ્બે ભેદે છે. એ જ વાત વાગોવામળે ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. પાદપપગમન મરણના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) નિહરિમ અને (૨) અનિહરિમ વસતિના જે એક દેશમાં પાદપોપગમન સંથારો ધારણ કરવામાં આવ્યું હોય, તે પ્રદેશ માંથી જ મરણ બાદ શરીરને બહાર કાઢવામાં આવે છે, ત્યારે તે સંથારાને નિહરિમ પાદપોપગમન સંથારે કહે છે. ગિરિકન્દરામાં જઈને પાદપપગમન સંથારે ગ્રહણ કરવામાં આવ્યો હોય, તે એવા પ્રકારના સંથારાને અનિર્ધારિમ પાદ. પિપગમન સંથારે કહે છે. આ બંને પ્રકારના સંથારા નિયમથી જ (વિકલ્પ નહીં) શરીર પ્રતિક્રિયાથી રહિત હોય છે. એવું જ તેનું સ્વરૂપ કહ્યું છે– નાનિરિક્રમે ” ઈત્યાદિ. એજ પ્રમાણે ભકત પ્રત્યાખ્યાન મરણના પણ નિહરિમ અને અનિહરિમ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૧ ૭. Page #233 -------------------------------------------------------------------------- ________________ નામના બે ભેદ કહ્યા છે. નિર્ધારિમ અને અનિહરિમની વ્યાખ્યા ઉપર પ્રમાછે જ સમજવી. પાદપપગમન સંથારા કરતાં ભકત પ્રત્યાખ્યાન સંથારામાં એટલી જ વિશેષતા છે કે આ સંથારે સપ્રતિકર્મ હોય છે, એટલે કે સમાધિ અનુસાર તે શરીરની પ્રતિક્રિયા (સેવા સુશ્રુષ) સહિત હોય છે. તેમાં સમાધિની અપેક્ષાએ શરીરની પ્રતિક્રિયા કરવામાં આવે છે. જે ૯ છે ઇગિતમરણ નામનું બીજું એક મરણ પણ પ્રશસ્ત ગણાય છે. પણ અહીં બે સ્થાને અધિકાર ચાલકે હેવાથી, તેને સમાવેશ કર્યો નથી. આ પ્રકારના મરણમાં પણ નિયમથી જ ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરાય છે. આ પ્રકારને સંથારો કરનાર આધુ અન્યના દ્વારા થતી વૈયાવચનો પણ પરિત્યાગ કરે છે. તે સ્થડિલમાં (બહારની ભૂમિમાં) એક રહે છે. છાંયડામાંથી તડકામાં અને તડકામાંથી છાંયડામાં જાતે જ આવે જાય છે. ઇંગિત ભૂમિમાં સચેષ્ટ રહેતે એ તે સમ્યગૂ ધ્યાનમાં લીન રહે છે અને એ સ્થિતિમાં જ પિતાના પ્રાણ છેડે છે. કહ્યું પણ છે કે-“ફંદિર સંમિ સ” ઈત્યાદિ. | સુ. ૪પ લોભકે સ્વરૂપકા નિરૂપણ " ભગવાને આ પ્રકારના આ મરણનું સ્વરૂપ આ લેકમાં પ્રરૂપિત કર્યું છે. તેથી હવે સૂત્રકાર પ્રશ્નોત્તર રૂપે લોકના સ્વરૂપનું નિરૂપણ કરે છે– જે ૩ ? વીવેર જીવ” ઈત્યાદિ– ટીકાળું—“આ લેક શું છે?” આ પ્રકારને પ્રશ્ન અહીં પૂછવામાં આવ્યું છે. એટલે કે ભગવાને જ્યાં અપ્રશસ્ત અને પ્રશસ્ત મરણદિરૂપ સમસ્ત વસ્તુઓના સ્વરૂપનું કથન કર્યું છે એ તે લોક કેવા સ્વરૂપવાળે છે. તેના ઉત્તર રૂપે એવું કહેવામાં આવ્યું છે કે-“નીવાવ અનીવાવ'' આ લેક જીવ અને અજીવ રૂપ છે. એટલે કે પંચાસ્તિકાય રૂપ આ લેક છે. કેવળજ્ઞાન રૂપ આલેક (પ્રકાશ) દ્વારા જેને દેખી શકાય છે, તે લોક કહેવાય છે અને એ તે લેક જીવાજીવ સ્વરૂપ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૧૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ લોકમાં કયા કયા પદાર્થો અનંત છે અને કયા કયા પદાર્થો શાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે આ પ્રમાણે કહ્યું છે-લોકમાં જીવ અને અજીવ, આ પદાર્થો અનંત છે અને એ પદાર્થો જ શાશ્વત છે. આ પદાર્થોમાં જે શાશ્વતતા બતાવવામાં આવી છે તે શાશ્વતતાનું કથન દ્રવ્યર્થિક નયની અપેક્ષાએ જ કરવામાં આવ્યું છે, એમ સમજવું. સૂ. ૪૬ . લેકમાં અનંત જીવો રહેલા છે, તે જીવોને શાશ્વત કહેવામાં આવ્યા છે. તે જીવ બધિ અને મોહ યેગથી અનુક્રમે બદ્ધ અને મૂઢ હોય છે. એ જ વાતને સૂત્રકારે નીચેની સૂત્રચતુષ્ટથી દ્વારા પ્રકટ કરી છે “સુવિ વોહી વત્તા ” ઈત્યાદિ– બુદ્ધ-મૃઢ આદિ જીવોંકા નિરૂપણ ટીકાથ-“ોધનં ઘોષિ” આ વ્યુત્પત્તિ અનુસાર બેવિ શબ્દનો અર્થ જૈનધર્મની પ્રાપ્તિ છે. તે બેધિ બે પ્રકારની કહી છે-(૧) જ્ઞાનધિ અને (૨) દર્શનાધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેનું નામ જ્ઞાનધિ છે. દર્શનમોહનીય કર્મના ક્ષપશમ આદિથી જે શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, તેને દર્શનાધિ કહે છે. બોધિવાળા ને બુદ્ધ કહે છે. તે બુદ્ધના પણ બે પ્રકાર છે-(૧) જ્ઞાનબુદ્ધ અને (૨) દર્શનબુદ્ધ. તેઓ ધમની અપેક્ષાએ જ ભિન્ન છે, ધર્મારૂપે ભિન્ન નથી કારણ કે જ્ઞાન અને દર્શન વચ્ચે અવિનાભાવી સંબંધ હોય છે. જેમ બેધિ અને બુદ્ધ બે પ્રકારના કહ્યા છે, એ જ પ્રમાણે મેહ અને મૂઠ પણ બે પ્રકારના કહ્યા છે. આ વિષયનું કથન નીચે પ્રમાણે છે જો ઘરે મોહ બે પ્રકારને કહ્યો છે–“ જાનમોહેa ફાળો ” (૧) જ્ઞાનમેહ અને (૨) દર્શનમોહ, એ જ પ્રમાણે મૂઢ પણ બે પ્રકારના કહ્યા છે-“જાળમૂતાવ રંગભૂતાવ” (૧) જ્ઞાનમૂઢ અને (૨) દર્શનમૂહ. જ્ઞાનાવરણદય જ્ઞાનમેહ રૂપ છે, કારણ કે “ જ્ઞાનં મોરાતિ માત્યરીતિ » આ વ્યુત્પતિ અનુસાર તે જ્ઞાનને આચ્છાદિત કરે છે. એ જ પ્રમાણે “ન મોતીતિ નમોઃ” દર્શન મોહનીયને ઉદય દર્શન મેહરૂપ છે. તે દર્શનમોહને ઉદય હોય ત્યારે જીવમાં સમ્ય-દર્શનને ઉદય હોતું નથી. જેમના જ્ઞાનાવરણીય કર્મને ઉદય હોય છે એવાં જ્ઞાનમૂઢ હોય છે અને જેમના મિથ્યાદર્શનને ઉદય હોય છે એવાં મિથ્યાદષ્ટિ જો દર્શનમઢ હોય છે. એ સૂ. ૪૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૧૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીયાદિ કર્મોક દૈવિધ્યકા નિરૂપણ ઉપર કહેલ અને પ્રકારનો મોહ જ્ઞાનાવરણાદિ કર્મોનું કારણ હોય છે તે કારણે સૂત્રકાર જ્ઞાનાવરણાદિ કર્મોની દ્વિવિધતા નીચેનાં આઠ સૂત્રો દ્વારા પ્રકટ કરે છે. TIMાવળિજે જન્મે દુવિ Homત્ત” ઈત્યાદિ ટીકાર્થ-જ્ઞાનાવરણીય કર્મના બે પ્રકાર કહ્યા છે. આ જ્ઞાનાવરણીય કર્મ આત્માના ગુણને આચ્છાદિત કરી નાખે છે, તેથી તેને પટની (પર્દાની) ઉપમા આપી છે. કહ્યું પણ છે કે-“વર કાર સહિ નિર્માચરસ્ત” ઈત્યાદિ– એટલે કે જેવી રીતે પાઁ વસ્તુને ઢાંકી દે છે, એ જ પ્રમાણે આ જ્ઞાનાવરણીય કર્મ પણ શરદકમળના ચન્દ્રમા જેવાં નિર્મળ જીવના જ્ઞાનગણને પણ ઢાંકી દે છે, આ રીતે જ્ઞાનનું આવારક (ઢાંકી દેનાર ) હોવાથી આ કર્મને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. તે જ્ઞાનાવરણીય કર્મના બે ભેદ નીચે પ્રમાણે છે.(૧) દેશ જ્ઞાનાવરણીય અને (૨) સર્વ જ્ઞાનાવરણીય. જેના દ્વારા જ્ઞાનના એક દેશ રૂપ આભિનિબેહિક આદિ જ્ઞાનેને આવૃત (આચ્છાદિત) કરી નાખવામાં આવે છે, તે કર્મનું નામ દેશજ્ઞાનાવરણીય છે. તથા જેના દ્વારા કેવળજ્ઞાનને આવૃત કરવામાં આવે છે, તે કર્મનું નામ સર્વ જ્ઞાનાવરણીય છે. સર્ય સમાન કેવળજ્ઞાનનું આવારક કેવલાવરણીય કર્મ સાન્દ્ર (ઘન) મેઘવૃન્દના જેવું છે, તેથી તેને સર્વ જ્ઞાનાવરણ રૂપ કહેલ છે. મતિજ્ઞાનાવરણ આદિ ઘન (વાદળેથી) આચ્છાદિત સૂર્યની ઈમ્પ્રભા જેવાં કેવળજ્ઞાન દેશના ચટ્ટાઈ, દિવાલ આદિ આવરણતુલ્ય છે, તેથી તે દેશ જ્ઞાનાવરણ રૂપ છે. તથા સામાન્ય અર્થબોધરૂપ દર્શનનું આવરણ કર્તા દર્શનાવરણય કર્મ છે. કહ્યું પણ છે– “હંસાલી નીવે” ઈત્યાદિ– જેવી રીતે દ્વારપાલ રાજા આદિના દર્શન કરવા જનારને રોકે છે, એજ પ્રમાણે આ દર્શનાવરણીય કર્મ પણ આત્માના દર્શનગુણને રોકે છે–તેનાં દર્શન કરવા દેતું નથી. તેના પણ દેશ દર્શનાવરણીય અને સર્વ દર્શનાવરણીય નામના બે ભેદ છે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનને રોકના જે દર્શનાવરણીય કર્મ છે, તેને દેશ દર્શનાવરણીય કર્મ કહે છે. એટલે કે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અને અવધિ દર્શનાવરણીય કર્મોને દેશ દર્શનાવરણીય કહે છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સત્યાનદ્ધિ અને કેવલ દર્શનાવરણય, આ દર્શનાવરણીયને સર્વ દર્શનાવરણીય કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ વેદનીય કર્મોના પણ સાતાવેદનીય અને અસાતાવેદનીય નામના બે ભેદ કહ્યા છે, જે કર્માંને સુખરૂપે વેતિ કરવામાં આવે છે, તે કને સાતાવેદનીય કહે છે, અને જે કમને દુઃખરૂપે વેતિ કરવામાં આવે છે, તે કને અસાતાવેદ્રનીય કમ કહે છે. જેમ મધથી લિપ્ત થયેલી તલવારને ચાઢતાં ચાઢતાં જો જીભ કપાઈ જાય તા દુઃખ થાય છે અને મધના સ્વાદથી સુખ થાય છે, એજ પ્રમાણે આ ક પશુ જીવેાના સુખ અને દુઃખનુ' ઉત્પાદક હોય છે. કહ્યું પણ છે કે- મઢુષ્ટિત્ત નિત્તિયન્નાજી ” ઈત્યાદિ— આત્માને ખરા અને ખાટાના ભાનથી રહિત કરી દેનાર કર્મીને માહનીય કર્મ કહે છે. આ કમ મદિરાની જેમ જીવને બેભાન કરી નાખે છે, તેને લીધે જીવ પરવશ થઇ જાય છે. માહનીય કમના બે પ્રકાર છે–(૧) દ'ન માહનીય અને (૨) ચારિત્ર માહનીય. દન મેહનીયના પણ નીચે પ્રમાણે ત્રણ બેટ્ઠ કહ્યા છે-(૧) મિથ્યાત્વ (ર) મિશ્ર માહનીય, અને (૩) સમ્વક્ પ્રકૃતિ. સામ યિક આદિ ચારિત્રને જે મેાડિત કરી નાખે છે એટલે કે વિષયમાં વિપરીત તેમના અભિનિવેશની ઉત્પત્તિ કરે છે, તે પ્રકારના કમને ચારિત્ર મેાહનીય કહે છે. તે ચારિત્ર માહનીય કમ ૧૬ કષાય અને નેાકષાયના ભેદથી ૨૫ પ્રકારનું છે, દન મેહનીય કના ત્રણ ભેદે ને તેમાં ઉમેરવાથી કુલ ૨૮ ભેદ થાય છે. તથા જેને પ્રતિસમય વિનાશ થતા રહે છે. એટલે કે જે પ્રતિસમય વ્યતીત થતું રહે છે, તે આયુ છે. અથવા-પેાતાના કૃતકના ઉઠયાનુસાર પ્રાપ્ત ગતિમાંથી નીકળવાની અભિલાષાવાળા જીવને પણ જે ગતિમાંથી નીકળવા દેવામાં પ્રતિ બન્ત્રક ( રાકનાર ) છે, તે કર્મ'નુ' નામ આયુકમ છે. તે કમ ખેડી જેવુ હાય છે. પગમાં રહેલી એડી જેમ જીવને તે સ્થાને જ રોકી રાખે છે, એજ પ્રમાણે આયુક્રમ પશુ જીવને પ્રાપ્ત શરીરમાં જ પેાતાની સમાપ્તિ થાય ત્યાં સુધી રોકી રાખે છે. કહ્યું પણ છે... તુä ન ફર્ક ”—ઇત્યાદિ આયુક` જીવને દુ:ખ કે સુખ આપતું નથી, પરન્તુ સુખદુઃખના આધારરૂપ પ્રાપ્તદેહમાં તે જીવને રેકી રાખે છે. તે આયુકના નીચે પ્રમાણે એ પ્રકાર છે-(૧) અાયુષ્ક અને (૨) ભવાયુષ્ક, અદ્ધાયુષ્ક કાયસ્થિતિરૂપ છે. મનુષ્ય અને પચેન્દ્રિય તિય ચેામાં અદ્વયુકને સદ્ભાવ હોય છે. કાઇ કાઇ જીવાના વર્તમાનભવને નાશ થવા છતાં પણ તે જતું નથી-છૂટતું નથી. તેના ઉત્કૃષ્ટ કાળ સાત-આઠ ભત્રગ્રહણ પ્રમાણ છે એટલે કે કઈ પણ મનુષ્ય અથવા પચેન્દ્રિયતિય ચ પેાતાની મનુષ્યગતિમાં અથવા પોંચેન્દ્રિયતિય ચ ગતિમાં લગાતાર સાત આઠ ભવ ( જન્મ ) સુધી રહી શકે છે અને ત્યારબાદ તે એ ગતિને છેડી દે છે. ભવાયુક ભવસ્થિતિરૂપ હાય છે. દેવા અને નારકામાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૨૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ તેને સદભાવ હોય છે, તે ભવ વ્યતીત થતાં તે નિયમથી જ છૂટી જાય છે. કાલાન્તરમાં સાથે જતું નથી. પ છે ના નિત્તા નિકળો” ઇત્યાદિ– જેમ ચિત્ર બનાવનાર ચિત્રકાર અનેક પ્રકારનાં રમકડાંઓને લાલ, પીળાં, આદિ રંગવાળાં બનાવી દે છે, એજ પ્રમાણે આ નામકર્મ પણ જીવને વિવિધ આકારવાળા બનાવી દે છે. લેકેને ભલે તે સુંદર લાગે કે ન લાગે, ઈષ્ટ લાગે કે ન લાગે, તેની પરવા તે કરતું નથી. કમરના બે ભેદ છે–(૧) શુભ નામકર્મ અને (૨) અશુભ નામકમ. તીર્થંકર પ્રતિ આદિરૂપ શુભ નામકર્મ છે અને અનાદેય આદિ રૂપ અશુભ નામકર્મ છે. ઉચ્ચ અને નીચના નામથી જે લેકમાં ઓળખાય છે, તે ગેત્રકમ છે. કહ્યું પણ છે કે-“ ના ફુમાર મંટારું” ઈત્યાદિ જીવન ઉચ્ચ અથવા નીચ કુળમાં જન્મ કરાવવામાં ગોત્રકમ કારણભૂત બને છે. તે ગોત્રકર્મના બે પ્રકાર છે-(૧) ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. જે કર્મના ઉદયથી જીવને ઉચ્ચ કુળમાં, લેક માનનીય કુળમાં જન્મ થાય છે, તે કર્મને ઉચ્ચ ગોત્ર કર્મ કહે છે. જે કર્મના ઉદયથી લોકનિન્દ્રિત કુળમાં જીવને જન્મ થાય છે, તે કર્મને નીચ ગોત્ર કમ કહે છે ઉચ્ચ ગોત્ર પૂજ્ય. તાનું કારણ બને છે અને નીચ શેત્ર અપૂજ્યતાનું કારણ બને છે. કોઈ કઈ જગ્યાએ એવું પણ કહ્યું છે કે–સંતાન મેળાના” ઈત્યાદિ– સંતાનકમે (ગેત્ર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત વંશપરમ્પરાથી) આગત જીવનું જે આચરણ વિશેષ છે તેને ગોત્ર કહે છે. જ્યાં ઉચ્ચ આચરણ થાય છે તે ઉચ્ચ ગેત્ર છે, અને જ્યાં નીચ આચરણ થાય છે, તે નીચ ગોત્ર છે. દાતા અને પ્રતિગ્રાહકની વચ્ચે વિન (અન્તરાય) રૂપે આવી પડનાર કર્મના નામ આન્તરાયિક કર્મ છે. જેમકે રાજા કોઈને દાન દેવાનું કહે છે. પણ ભંડારી તેમાં વચ્ચે વિન ઊભું કરે તે યાચકને દાન પ્રાપ્તિમાં અન્તરાય ઊભે થાય છે, એ જ પ્રમાણે આ કર્મ દાનાદિકમાં અન્તરાયજનક હોવાથી તેને અન્તરાય કર્મ કહે છે. કહ્યું પણ છે–“aહ રાજા વાળાઓ ઈત્યાદિ– તે અન્તરાય કર્મને નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) પ્રત્યુત્પન્ન વિનાશિત અને (૨) પિહિતાગામિપથ. જેના દ્વારા વર્તમાનકાળમાં પ્રાપ્ત થનાર અર્થ (દ્રવ્ય) ને નષ્ટ કરી નાખવામાં આવે છે એવા અન્તરાય કર્મનું નામ પ્રત્યત્પન્ન વિનાશિત છે. તથા જેના દ્વારા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર અર્થ (દ્રવ્યલાભાદિ) ને માર્ગ અટકાવી દેવામાં આવે છે, તે કર્મનું નામ પિહિતાગામિપથ અન્તરાય કર્મ છે. એ સૂ. ૪૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨ ૨ ૨ Page #238 -------------------------------------------------------------------------- ________________ મૂર્છાકે સ્વરૂપકા નિરૂપણ પૂર્વોક્ત આઠે પ્રકારના કર્માં મૂર્છાજન્ય હોય છે, તેથી હુવે સૂત્રકાર મૂર્છાના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“ ુાિ મૂછા વળજ્ઞા ’” ઈત્યાદિ ટીકા-સારાં નરસાંના વિવેકના વિનાશ થવા તેનું નામ મૂર્છા છે, તેનું ખીજુ નામ મેહ પણ છે. મૂર્છાના નીચે પ્રમાણે એ પ્રકાર છે-(૧) પ્રેમપ્રત્યયા-પ્રેમનિમત્ત (૨) દ્વેષપ્રત્યયા. જે મૂર્છા પ્રેમ ( રાગ ) ને કારણે ઉદ્દભવે છે, તે મૂર્છાને પ્રેમપ્રત્યયા કહે છે, દ્વેષને કારણે ઉદ્ભવતી મૂર્છાને દ્વેષપ્રત્યયા કહે છે. પ્રેમ પ્રત્યયા મૂર્છાના પણ એ પ્રકાર છે-(૧) માયારૂપ અને (૨) લેભરૂપ, દ્વેષપ્રત્યયા મૂર્છાના પશુ બે પ્રકાર છે-(૧) ક્રોધરૂપ (૨) માનરૂપ. ॥ સૂ. ૪૯ ૫ આરાધનાકે સ્વરૂપકા નિરૂપણ મૂર્છા દ્વારા ગૃહીત કર્મોના ક્ષય આરાધનાથી થાય છે. તેથી હવે સૂત્રકાર ત્રણ સૂત્રા દ્વારા આરાધનાનું કથન કરે છે. (6 આરોધના દુનિા આરાના પત્તા ” ઇત્યાદ્રિ ટીકા-આરાધન-શાસ્ત્રનુ શાસ્ત્રોક્ત રીતે પાલન કરવુ' તેનું નામ છે. તે આરાધના જ્ઞાનાદરૂપ વસ્તુને અનુકૂળ રહેવા રૂપ હાય છે. જીવ ત્યારે જ પોતાને જ્ઞાનાદિક વસ્તુને અનુરૂપ રાખી શકે છે કે જ્યારે તેને જ્ઞાનાદિ કેમાં અતિચાર ( દોષ ) લાગી જતાં નથી. તે કારણે નિરતિચાર રૂપે જ્ઞાનાદિ કાનુ આસેવન કરવું તેનુ' નામ જ આરાધના છે. તે આરાધના એ પ્રકારની કહી છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૨૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ (૧) ધાર્મિક આરાધના અને (૨) કેવલિ આરાધના. જેઓ શુતચારિત્ર રૂપ ધર્માનુસાર ચાલે છે, તેઓ ધાર્મિક કહેવાય છે. સાધુઓ એવા ધાર્મિક હોય છે, તે સાધુઓની આરાધનાને ધાર્મિકારાધના કહે છે. શ્રુતજ્ઞાનવાળાની, અવ. ધિજ્ઞાનવાળાની, મન ૫ર્યવજ્ઞાનવાળાથી અને કેવળજ્ઞાનવાળાની આરાધનાને કેવલિકારાધના કહે છે. ધાર્મિકારાધના બે પ્રકારની છે. (૧) શ્રતધર્મારાધના અને (૨) ચારિત્રધર્મારાધના, આ બનને પદે સરળ છે. કેવલિકારાધના બે પ્રકારની છે(૧) અન્તકિયા (૨) કલ્પવિમાનેvપત્તિકા ભવ છેદક શીરૂપ જે આરાધના હોય છે, તેનું નામ અન્તક્રિયા કેવલિકારાધના છે. ભવચ્છેદનું (ભવને વિનાશ) નામ જ અન્તક્રિયા છે, પરંતુ તેના હેતુરૂપ આરાધનાને જે અન્તકિયા કહેલ છે તે ઔપચારિક રીતે કહેલ છે, એમ સમજવું. ક્ષાયિક જ્ઞાન થાય ત્યારે કેવલીઓમાં જ તેને સદ્દભાવ રહે છે. કપમાં–દેવલેકમાં ( તિક્ષારમાં નહીં) જે દેવા વાસ વિશેષ છે તે દેવાવાસમાં અથવા સૌધર્માદિ વિમાનમાં અને યક આદિ વિમાનેમાં જેના દ્વારા જીવને જન્મ થાય છે એવી તે જ્ઞાનાદિ આરાધનને કપવિમાને પપત્તિકા આરાધના કહે છે. શ્રુતકેવલી આદિ કેની આરા. ધના આ પ્રકારની હોય છે. આ આરાધના અનન્તર ફલ દ્વારા આ પ્રકારના ફલવાળી કહી છે. પરમ્પરા ફલની અપેક્ષાએ તો આ આરાધના ભવાન્તક્રિયાપતિની હોય છે. “સુધા ” ઈત્યાદિમાં વિષયભેદની અપેક્ષાએ આરધનાભેદ પ્રકટ કર્યા છે અને “વટી શારng” ઈત્યાદિમાં ફેલભેદની અપે. ક્ષાએ આરાધનાનાભેર કહ્યાં છે. તે સૂ. ૫૦ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૨૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરકે સ્વરૂપના નિરૂપણ પહેલાના સૂત્રમાં જ્ઞાનાદિ આરાધનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેના કુલભૂત તીર્થકર હોય છે. તેમણે જ તેનું સારી રીતે આરાધન કર્યું છે અને તેમણે જ તેની પ્રરૂપણ કરી છે. તેથી હવે સૂત્રકાર દ્રિસ્થાનકાનુપાતની અપે. ક્ષાએ તિર્થંકરની પ્રરૂપણ કરે છે– ટકાથ“ તિરા ની સુકવણાઈ જા” ઈત્યાદિ – મુનિસુવ્રત અને અરિષ્ટનેમી નામના બે તીર્થકર નલ-કમળના જેવાં વર્ણવાળા હતા. મલ્લી અને પાર્શ્વનાથ નામના તીર્થકરે પ્રિયંગુના જેવાં વર્ણન વાળા હતા. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય નામના તીર્થકરો પદ્મના જેવા ગૌર વર્ણવાળા હતા. ચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત નામના બે તીર્થકર ચન્દ્રમાના જેવા ગૌર વર્ણવાળા હતા પ્રિયંગુ નામનું નીલવર્ણના ફળવાળું વૃક્ષ હોય છે. મલ્લી અને પાર્શ્વનાથ નામના તીર્થકરોને વર્ણ નીલ હોવાથી તેમને પ્રિયંગુના સમાન નીલવર્ણા કહ્યાં છે. રક્તકમળને પદ્મ કહે છે. તે પદ્મના સમાન ગૌર વર્ણવાળા પદ્મપ્રભ અને વાસુપૂજ્ય હતા. ચન્દ્રપ્રભ અને પુષ્પદન્તને વર્ણ ચન્દ્રના જે ગે (ત) હતે. કહ્યું પણ છે કે “જામ વાસુપુઝા” ઈત્યાદિ સૂ. ૫૧ તીર્થંકર પ્રરૂપિત ભાવોં કા નિરૂપણ તીર્થકરોના વર્ણનું કથન કરીને હવે સૂત્રકાર કેટલાક ભાવોની દ્વિસ્થાનકની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે. સર્વભાવના પ્રરૂપક તીર્થકરો હોય છે, આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૨૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ સંબંધને અનુલક્ષીને હવે કેટલાક ભાવની પ્રરૂપણ કરવામાં આવે છે. ટીકાઈ–“દત્તqવાપુ ” ઈત્યાદિ– જનું હિતકારક જે હોય છે તેને સત્ય કહે છે. એવું સત્ય સંયમ અથવા સત્ય વચન હોય છે. આ સત્યની જેમાં સારી રીતે પ્રરૂપણ કરવામાં આવી છે, તેનું નામ સત્યપ્રવાદ છે. આ સત્યપ્રવાદ સંપૂર્ણ શ્રતની અપેક્ષાએ પહેલાં ક્રિયમાણ હોવાથી તેને “સત્યપ્રવાદ પૂર્વ કહેવાય છે. તે ૧૪ પૂર્વેમાં છઠું પૂર્વ છે. તેનું પરિમાણ એક કેટિ અને ૬ લાખ અધિક પદનું છે. કહ્યું પણ છે–“u gયાન જોડી ઇંદર પ્રયા સન્ન રાશિ” | આ સત્ય પ્રવાદ પૂર્વના એક કરોડ અને છ લાખ પદ છે. આ પૂર્વની બે વસ્તુ છે–અધ્યયન આદિની જેમ તેના બે વિભાગ વિશેષ છે, એવું તીથકોએ કહ્યું છે. નક્ષત્ર વક્તવ્યતા–પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર બે તારાવાળું કહ્યું છે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પણ બે તારાવાળું કહ્યું છે. એ જ પ્રમાણે પૂર્વા ફાલ્ગની અને ઉત્તરા ફાલગુની નક્ષત્ર પણ બબ્બે તારાવાળાં છે. ૪૫ લાખ જનના પ્રમાણવાળા મનુષ્યક્ષેત્રના-મનુષ્યત્પત્તિ આદિ વિશિષ્ટ આકાશ ખંડની મધ્યમાં બે સમુદ્રો કહ્યા છે-(૧) લવણ સમુદ્ર અને (૨) કાલેદધિ સમુદ્ર. ચકવ િવક્તવ્યતા–ચકરત્નથી વર્તન (વિજય પ્રાપ્ત) કરવાને જેમને સ્વભાવ હોય છે, તેમને ચક્રવર્તી કહે છે. બે ચકવતી અપરિત્યક્ત (કામગ ન છોડવાથી) કામગની હાલતમાં મરીને નીચે સાતમી નરકમાં ગયેલા છે. “કામ” પદથી શબ્દ અને રૂપ ગ્રહણ કરાયેલ છે, અને “ગ” પદથી ગબ્ધ ગૃહીત થયાં છે. સાતમી નરકમાં પાંચ નરકાવાસે છે. તે નરકાવાસની મધ્યમાં જે અપ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે તેમાં તે બને ચક્રવતી નારક પર્યાયે ઉત્પન્ન થયા છે. તેમાંના એકનું નામ સુભમ આઠમે ચકવર્તી અને બીજાનું નામ બ્રહ્મદત્ત ચક્રવર્તી હત. સભમ આઠમે ચકવતી થઈ ગયા અને બ્રહ્મદત્ત બારમે ચક્રવર્તી થઈ ગયે. તે બને સાતમી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં તેમની સ્થિતિ ૩૩ સાગરપમની કહી છે. સૂ. પર છે પહેલા સૂત્રમાં સ્થિતિને ઉલ્લેખ થયો છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે નીચેનાં પાંચ સૂત્રમાં ભવનપતિ આદિ દેવની સ્થિતિનું પ્રતિપાદન કર્યું છે–“ગણુવિવિજ્ઞાને મળવાની સેવા” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૨૬ Page #242 -------------------------------------------------------------------------- ________________ ભવનપત્યાદિકકી સ્થિતિકા નિરૂપણ ટીકાઈ_અસુરેન્દ્રો (ચમર અને બલિ) સિવાયના ભવનવાસી દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પપમ કરતાં થેડી ન્યૂન કહી છે. સૌધર્મ કલ્પના દેવાની ઉત્કૃષ્ટ બે સાગરોપમ કરતાં સહેજ અધિક કહી છે. ઈશાન કપમાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની કહી છે સનસ્કુમાર કલપના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમની કહી છે. માહેન્દ્ર કલ્પના દેવેની જઘન્ય સ્થિતિ બે સાગરેપમ કરતાં થેડી અધિક કહી છે. જે સૂ, ૫૩ છે દેવ સંબંધી વક્તવ્યતા દેવસ્થિતિની વક્તવ્યતાનું કથન હવે સૂત્રકાર દ્રિસ્થાનકેની અપેક્ષાએ દેવ સંબંધી વક્તવ્યતાનું સાત સૂત્ર દ્વારા કથન કરે છે – ટીકાથ-“હોટુ યુ ધ્વરિયાળો પત્તા” ઈત્યાદિ– બે કલ્પમાં જ (પહેલા અને બીજા દેવલોકમાં જ) કલપીઓને (દેવીઓને) સદ્દભાવ કહ્યો છે. એટલે કે સૌધર્મ અને ઇશાન નામના બે કોમાં જ દેવીઓની ઉત્પત્તિ થાય છે. બીજાં કપમાં દેવીઓની ઉત્પત્તિ થતી નથી, એવું તીર્થકરોએ કહ્યું છે. બે કદ્દમાં જ ( સૌધર્મ અને ઈશાન કલમાં જ ) તે જેલેશ્યાવાળા દે હેાય છે. તે બે કપમાં જ કાયાદ્વારા કાયપરિચાર (મનુષ્ય અને સ્ત્રીની જેમ મૈથુન સેવન) થાય છે, એવું કહ્યું છે. એટલે કે તે બે કપમાં જ દેવ-દેવીની સાથે સંગ કરીને પિતાની કામા ગ્નિને શાન્ત કરે છે. સનસ્કુમાર અને મહેન્દ્ર કપમાં સ્પર્શથી જ મૈથુન સેવન કરાય છે. ત્યાં દેવ દેવીને સ્પર્શ કરીને જ પિતાની કામાગ્નિને શાન્ત કરે છે. અને દેવી-દેવને સ્પર્શ કરીને પોતાની કામાગ્નિને શાન્ત કરે છે બ્રહ્મલેક અને લાન્તક કમ્પમાં રૂપ દ્વારા કાયપરિચાર કહ્યો છે–એટલે કે ત્યાં દેવ-દેવીન રૂપ જોઈને તથા દેવી-દેવનું રૂપ જોઈને પોતાની કામાગ્નિને શાન્ત કરે છે. મહાશક અને સહસ્ત્રાર આ બે કપમાં શબ્દ દ્વારા જ કાયપેરિચાર કહ્યો છે. તે બને કપમાં દેવ-દેવીના મનહર શબ્દોને સાંભળીને પોતાની કામવાસના શાન્ત કરે છે. પ્રાકૃત અને અશ્રુત કલ્પના ઈન્દ્રો અને અન્ય દેવે મનથી જ કાયપરિચાર કરે છે. એટલે કે ત્યાં દેવ મનથી જ દેવીનું સ્મરણ કરીને અને દેવી મનથી જ દેવનું સ્મરણ કરીને કામવાસના શાન્ત કરીને ઉપશાન્ત દવાળા થઈ જાય છે. એ સૂ. ૫૪ છે શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૨૨૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ જીવ ઔર પુલકે સ્વરૂપના નિરૂપણ પહેલાના સૂત્રમાં જે પરિચારણાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે પરિ. ચારણા કર્મથી થાય છે. કર્મને જે પિતાના હેતુઓ દ્વારા કાળવ્રયમાં પણ ચિત્તાદિ અવસ્થાવાળું કરે છે. હવે સૂત્રકાર જીવ અને પુદ્ગલની વક્તવ્યતાના વિષયનું કથન કરે છે -- “ ગીતા દુરાગળત્તિ પાસે ” ઇત્યાદિ– જીએ (પ્ર ણીઓને) ત્રસ અને સ્થાવરરૂપ બે સ્થાનમાં મિથ્યાઅવિરતિ આદિ રૂપ કારણથી સમ્માદિત કમ પુલને ચયનાદિ રૂપ છ અવસ્થા રૂપે સમ્પાદિત કર્યા છે અને સમ્પાદિત કરવામાં આવેલાં તે પુલને તેમણે જ્ઞાનાવરણીય આદિ રૂપે ભૂતકાળમાં પરિણમાવ્યાં છે, તથા વર્તમાનમાં પણ તેઓ તેમને ઉપાર્જિત કરીને તે રૂપે પરિણમાવ્યા કરે છે, અને ભવિષ્યમાં પણ તેઓ તેમનું ચયન (ઉપાર્જન) કરીને તેમને તે રૂપે પરિણુમાવતા રહેશે. કષાયાદિ ભાવોથી યુક્ત થયેલા જીવ દ્વારા કર્મ પુલનું જે ઉપાદાન (ગ્રહણ) થાય છે તેનું નામ ચયન છે. અખાધાકાળને છોડીને ગૃહીત કર્મને જે જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષેક થાય છે તેનું નામ ઉપચયન છે. તે ઉપચયન આ પ્રકારે થાય છે–પ્રથમ સ્થિતિમાં બહતર કમંદલિકાને નિષેક (ઉપચયન) થાય છે. ત્યારબાદ બીજી સ્થિતિમાં વિશેષહીન-ચયહીન કમંદલિકને કર્મ પુજનિક થાય છે. એ જ પ્રમાણે (યાવતુ) છેલ્લે ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષહીન કર્મદલિ. કોને નિષેક થાય છે. (૨) બધ-જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત થયેલાં (ઉપચયન પામેલાં) તે કર્મપુનું પુનઃ કષાયપરિણતિથી જે સંશ્લેષણ થાય છે, તેને બન્ધન કહે છે. (૩) ઉદીરણ-ઉદય પ્રાપ્ત ન થયા હોય એવાં કમલિકને વયવિશેષ વડે ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેનું નામ ઉદીરણ છે. (૪) વેદન-સ્વભાવથી અથવા ઉદીરણકરણ દ્વારા ઉદયાવલિકામાં આવેલાં કર્મનું વેદન–અનુભવન કરવું તેનું નામ વેદન છે. (૫) નિર્જ રણ-કર્મનું અકમરૂપ બની જવું–જીવપ્રદેશમાંથી કર્મપુલનું ઝરી જવું ( નષ્ટ થઈ જવું) તેનું નામ નિરણ છે. (૬) આ પ્રમાણે આ કર્મ પુદ્ગલેની ૬ અવસ્થાએ છે. આ છએ અવસ્થાઓનું સૂત્રકારે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની અપેક્ષાએ અહીં કથન કર્યું છે. કમ પુદ્ગલરૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર પુલનું શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૨૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ બે સ્થાનકેના આધારે કથન કરે છે. “તુજારિયા ઈત્યાદિ– ઢિપ્રદેશિક સ્કધ અનેક કહ્યાં છે. ક્રિપ્રદેશાવગાઢ પુલ સ્કન્ધ અનંત કહ્યાં છે. એ જ પ્રમાણે દ્વિગુણરૂક્ષ પર્યંતના ગુણવાળાં પુલે કહ્યાં છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-(૧) દ્રવ્યની અપેક્ષાએ દ્વિપ્રદેશિક સ્કંધ અનંત કહ્યાં છે. (૨) ક્ષેત્રની અપેક્ષાએ દ્ધિપ્રદેશાવગાઢ પુલે અનંત કહ્યાં છે. (૩) એજ પ્રમાણે “યાવતુ” પદથી ગૃહીત બે સમયની સ્થિતિવાળાં પદો પણ આ અભિલાપ અનુસાર અનંત કહ્યાં છે. આ વિષય સબંધી નીચે પ્રમાણે અભિલા૫ છે–“સુરમરિયા પોઠા ૩i guત્તા” બે સમયની સ્થિતિ. વાળાં પુતલે અનંત કહ્યાં છે.” આ અભિશાપથી શરૂ કરીને “સુણત્તા Navrઠા જતા ૫owારા ” બે ગણું રૂક્ષતાવાળાં પુતલે અનંત કહ્યાં છે. આ અભિલાષ પર્યન્તના અભિલાપ કાળની અપેક્ષાએ ગ્રહણ કરવા જોઈએ. તથા વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શને અનુલક્ષીને ૨૧ બીજા સૂત્રો કહેવા જોઈએ. આ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આધારે કહેલાં સૂત્રની કુલ સંખ્યા ૨૩ થાય છે. પહેલું સૂત્ર આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાએ દ્વિદેશિક અન્ય અનંત કહ્યાં છે. બીજું સૂત્ર આ પ્રમાણે સમજવું-ક્ષેત્રની અપેક્ષાએ બે પ્રદેશાવગાઢ પુતલે અનંત કહ્યા છે–ત્રીજું સૂત્ર આ પ્રમાણે છે-“મડિયા પાછા જતા પત્તા ” બે સમયની સ્થિતિવાળાં પુતલે અનંત કહ્યાં છે. એજ પ્રમાણે “શુદ્દિા જાવ હુકમુઠ્ઠિા ” બે ગણુાં કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલે અનંત કહ્યાં છે. એ જ પ્રમાણે બે ગણાં શુકલ પર્યન્તના વર્ણવાળાં પુદ્ગલે પણ અનંત કહ્યાં છે. આ રીતે વર્ણની અપેક્ષાએ બનતાં પાંચ સૂત્રને ત્રણ સૂત્રોમાં ઉમેરવાથી આઠ સૂત્ર બને છે. “સુન મુકિમrષા, સ્થળ ટુરિમiધા ૧૦ ” (૯) બે ગણી સુરભીવાળાં અનંત પુદ્ર કહ્યાં છે. (૧) બે ગણી દુગધવાળા અનંત પુદ્ર કહ્યાં છે. આ રીતે ૧૦ સૂત્રે થયાં. “કુળ તિd ગાવ હુ મારા ” આ રીતે રસની અપેક્ષાએ પણ પાંચ સૂત્ર બને છે. આગલા ૧૦ સૂત્રમાં આ પાંચ સૂત્રે ઉમેરવાથી ૧૫ સૂત્ર થાય છે. “દિનુ જરા નાથ સુખ સુવા વોટ મળતા vvmત્તા” એજ પ્રમાણે કર્કશથી લઈને રૂક્ષ પર્યાના આઠ સ્પર્શી વિષેના પણ આઠ સૂત્ર બને છે. આગલા ૧૫ સૂત્રોમાં આ આઠ સૂત્રે ઉમેરવાથી કુલ ૨૩ સૂત્ર બને છે. આ પ્રકારના આ ૨૩ સૂત્રે દ્વિગુણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને અનુલક્ષીને કહેવામાં આવ્યાં છે. એ સૂ. ૫૫ છે છે બીજા સ્થાનકને ચેાથે ઉદ્દેશક સમાપ્ત છે ૨-૪ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાથનું બીજું સ્થાનક સમાસ, ૨ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૨૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ તીસરે સ્થાનક્કી અવતરણીકા ત્રીજા સ્થાનનો–પહેલો ઉદ્દેશક દ્વિતીય સ્થાનની પ્રરૂપણા પૂરી થઈ. હવે તૃતીય સ્થાનની પ્રરૂપણાને પ્રારંભ થાય છે. ચાર ઉદ્દેશકે દ્વારા સૂત્રકારે તૃતીય સ્થાનની પ્રરૂપણ કરી છે. દ્વિતીય સ્થાનમાં બે સ્થાનમાં ગણાવી શકાય એવા ભાવની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે આ તૃતીય સ્થાનમાં ક્રમ પ્રાપ્ત ત્રણ સ્થાનવાળા ભાવેની પ્રરૂપણ કરવામાં આવશે. દ્વિતીય સ્થાનના છેલ્લા ઉદ્દેશકના છેલલા સૂત્ર સાથે તૃતીય સ્થાનના પહેલા ઉદ્દેશકના પહેલા સૂત્રને આ પ્રમાણે સંબંધ છે– દ્વિતીય સ્થાનના છેલ્લા ઉદ્દેશકના છેલલા સૂત્રમાં પુલ ધર્મોની પ્રરૂપણા કરવામાં આવી છે. પુદ્ગલ અને જીવને અનાદિકાળથી સંબંધ ચાલ્યો આવે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આ સ્થાનના પહેલા સૂત્રમાં જીવ. ધર્મોનું કથન કરે છે –“ તો હું gov/ત્તા ” ઈત્યાદિ– ઈન્દ્રકે સ્વરૂપના નિરૂપણમ્ ઈન્દ્ર ત્રણ કહ્યા છે, જેમકે નામેન્દ્ર, સ્થાપનેન્દ્ર અને દ્રવ્યેન્દ્ર. આ રીતે પણ ત્રણ ઈદ્ર કહ્યા છે-જ્ઞાનેન્દ્ર, દર્શનેન્દ્ર અને ચારિત્રેદ્ર. તથા બીજી રીતે પણ ત્રણ ઈન્દ્ર કહ્યા છે–દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને મનુષ્યદ્ર. સચેતન જે કઈ પાલદારક આદિનું અથવા અચેતન પ્રાસાદ (ભવન) આદિ વસ્તુનું જે “ઈન્દ્ર” એવું નામ અપાય છે, તેને “નામેન્દ્ર' કહે છે. નામેન્દ્રમાં જે ઈન્દ્રનું નામ રાખવામાં આવ્યું હોય છે તે ઈન્દ્રના ગુણ આદિને સદા સદૂભાવ જ હેત નથી, પરંતુ માત્ર વ્યવહાર ચલાવવાને માટે જ તે નામ આપવામાં આવ્યું હોય છે. સ્થાપના બે પ્રકારની કહી છે-(૧) સદુભાવ સ્થાપના, (૨) અસદ્દભાવ સ્થાપના. ઈન્દ્ર આદિની માન્યતાને અધીન થયેલા જીવ દ્વારા કાઇ, પાષાણ આદિમાં, તેના આકારની કે અનાકારની શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૩૦ Page #246 -------------------------------------------------------------------------- ________________ આ ઈન્દ્ર છે તે પ્રકારની બુદ્ધિથી જે સ્થાપના (પ્રતિષ્ઠા કરાય છે, તેનું નામ સ્થાપનેન્દ્ર છે. હવે દ્રવ્યેન્દ્રને અર્થ સ્પષ્ટ કરવા નિમિત્તે પહેલાં દ્રવ્ય એટલે શું તે સમજાવવામાં આવે છે -જુદી જુદી પર્યાયને પ્રાપ્ત કરનાર વસ્તુને દ્રવ્ય કહે છે તે દ્રવ્ય અતીત (ભૂતકાલિન) અને ભવિષ્યકાલિન ભાવન કારણ હોય છે જેણે અમુક ભાવને ભૂતકાળમાં અનુભવ કરી લીધું છે અથવા અમુક ભાવને ભવિષ્યમાં અનુભવ કરવાને છે, એવી વસ્તુને દ્રવ્ય કહેવાય છે. સામાન્ય રીતે દ્રવ્યનું આ પ્રકારનું લક્ષણ કહ્યું છે – “મૂતા માવિનો વા” ઈત્યાદિ– પુરુષ આદિ સચેતન હોય છે અને કાષ્ઠાદિ અચેતન હોય છે. આ રીતે દ્રવ્ય૩૫ જે ઈન્દ્ર છે તેને દ્રવ્યેન્દ્ર કહે છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે––જેમ રાજગાદીથી અલગ કરાયેલ વ્યક્તિને પણ લેકે વ્યવહારમાં તો રાજા જ કહે છે અને ભવિષ્યમાં રાજા બનનાર યુવરાજને પણ રાજા જ કહે છે, એ જ પ્રમાણે જે જીવે પહેલાં ઈન્દ્રપદને ભેળવી લીધું હોય છે, અથવા જે જીવ ભવિષ્યમાં ઈન્દ્રપદને ભેગવવાને છે તેને ઇન્દ્ર કહે એજ દ્રવ્યેન્દ્ર નિક્ષેપ છે. નામ, સ્થાપના અને દ્રવ્ય, આ નિક્ષેપનું સવિસ્તર વર્ણન અનુ. ગદ્વારની અનુગ ચન્દ્રિકા ટીકામાં આપવામાં આવ્યું છે. તો જિજ્ઞાસુ પાઠકએ તે વર્ણન ત્યાંથી વાંચી લેવું. “જે જીવ ઈન્દ્રના આગમને જ્ઞાતા છે અને વર્તમાન સમયે તેમાં ઉપગથી રહિત છે, એ તે જીવ આગમની અપેક્ષાએ દ્રવ્યદ્ર છે આ રીતે ત્રિસ્થાનકેને આધારે નામે, સ્થાપનેન્દ્ર અને દ્રવ્યેન્દ્રનું કથન અહીં પૂરું થાય છે હવે સૂત્રકાર ભાવઈન્દ્રનું નિરૂપણ કરે છે-“તો સુંવા” ઈદ્ર ત્રણ કહ્યા છે-(૧) જ્ઞાનેન્દ્ર, (૨) દશનેન્દ્ર અને (૩) ચારિત્રેન્દ્ર પરમ એિશ્વર્યને અનુભવ કરનારને ઈન્દ્ર કહે છે. જ્ઞાનથી, જ્ઞાનને અથવા જ્ઞાનમાં જે ઈન્દ્ર (પરમેશ્વર) છે, તેને જ્ઞાનેન્દ્ર કહે છે. સાતિશય શ્રત આદિ અન્યતર જ્ઞાનને આધારે જેમણે સકલ વસ્તુની પ્રરૂપણ કરી છે એવા શ્રુત, અવધિ, મન:પર્યવ આદિ અન્યતર જ્ઞાનને ધારણ કરનારા મુનિ અથવા કેવલીને જ્ઞાનેન્દ્ર કહે છે. ક્ષાયિક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૩૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શનવાળા જીવને દશનેન્દ્ર કહે છે. યથાખ્યાત ચારિત્રશાલી જીવને ચારિત્રેદ્ર કહે છે. એમાં જે ભાવેદ્રતા કહી છે તે સકલ ભાવપ્રધાન શાયિક ભાવની અપેક્ષાએ અથવા વિવક્ષિત ક્ષાપશમિક ભાવની અપેક્ષાએ છે. અથવા જે અપૂર્વ ગુણલક્ષમીરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ મોટા ભાગના સંસારી જી કરી શકતા નથી, તે ઐશ્વર્યની પ્રાપ્તિ તેમણે કરી હોય છે, તે દૃષ્ટિએ પણ તેમનામાં ભાવેદ્રતા સંભવી શકે છે. તે ભાવેદ્રતાને ઐશ્વર્યાની અપેક્ષાએ ઉપર્યુક્ત ત્રણ પ્રકાર કહ્યા છે. હવે સૂત્રકાર બાહા ઐશ્વર્યાની અપેક્ષાએ ઈન્દ્રતાનું કથન કરે છે– છે તો હું ” ઇત્યાદિ સૂવની વ્યાખ્યા સરળ છે. “દેવ” પદથી અહીં તિષ્ક દેવ અને વૈમાનિક દેવ ગૃહીત થયા છે, તેમના ઈન્દ્રને દેવેન્દ્ર કહે છે. અસુર શબ્દ દ્વારા ભવનપતિ વિશેષ અથવા સુરપ્રતિષેધ દ્વારા ભવનપતિ અને વ્યન્તર દેવેને ગ્રહણ કરવામાં આવ્યા છે, અને તેમના ઈન્દ્રને અસુરેન્દ્ર કહેવામાં આવે છે. ચકવર્તી આદિને મનુષ્યન્દ્ર કહે છે. સૂ. ૧ છે | વિક્ર્વણાકે સ્વરૂપના નિરૂપણ ઉપર્યુક્ત ત્રણે પ્રકારના ઈન્દ્રો વિમુર્વ શક્તિવાળા હોય છે. તેથી જ તેઓમાં ઈન્દ્રતા છે એ જ સંબંધની અપેક્ષાએ હવે સૂત્રકાર સામાન્ય રૂપે વિકુવર્ણ સંબંધી ત્રણ સૂત્રે કહે છે-“ તિવિદા વિષM Tumત્તા” ઈત્યાદિ, વિવિધ પ્રકારનાં રૂપોનું નિર્માણ કરવું તેનું નામ વિક્ર્વણા છે. તે વિમુ4ણ ત્રણ પ્રકારની કહી છે. પહેલા પ્રકારની વિમુર્વણા એ છે કે જે ભવધારણીય શરીર દ્વારા અનવગાઢ ક્ષેત્રવતી પુલને વૈક્રિય સમુદ્રઘાત દ્વારા ગ્રહણ કરીને કરવામાં આવે છે, તથા બીજા પ્રકારની વિકુવરણ એ છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળા પુલોને ગ્રહણ કર્યા વિના જ કરવામાં આવે છે. એવી તે વિફર્વણુ ભવધારણીય રૂપ જ હોય છે. ત્રીજા પ્રકારની વિકુવણ એવી છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળાં પુદ્ગલેને ગ્રહણ કરીને પણ થાય છે અને ગ્રહણ કર્યા વિના પણ થાય છે. આ પ્રકારની આ વિમુર્વણુ ભવધારણીય શરીરમાં જ વિશેષતા ઉત્પન્ન કરનારી હોય છે. અથવા–વિદુર્વણના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે અહીં વિકણ એટલે શરીરને વિભૂષિત કરવું, આ પ્રકારને અર્થ સમજે. (૧) આભરણાદિ રૂપ બાહ્ય પુલોને ગ્રહણ કરીને શરીરને વિભૂષિત કરવું, આ પહેલા પ્રકારની વિદુર્વણ છે. (૨) બાહ્ય આભરણદિને ગ્રહણ કર્યા વિના જ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨ ૩ ૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ કેશ, નખ આદિની સજાવટ દ્વારા જ શરીરને વિભૂષિત કરવું, આ બીજા પ્રકારની વિકૃણ છે (૩) ત્રીજા પ્રકારની વિમુર્વણ ઉપરની બને રાતના સમન્વયથી થાય છે. અથવા-કાચિંડા, સર્ષ આદિની જે વિકર્ષણ થાય છે તે તે બાહ્ય પુલોને ગ્રહણ કર્યા વિના જ થાય છે. કાચિંડામાં લાલ, પીળા આદિ વર્ણના પરિવર્તન રૂપ આ વિકુર્વણ હોય છે, અને સર્ષમાં ફણા આદિ ફેલાવવા રૂપ આ વિકુણા હોય છે. બીજા સૂત્રની વ્યાખ્યા પણ આ પ્રકારની જ છે, વિશેષતા કેવળ એટલી જ છે કે-ભવધારણીય શરીર દ્વારા અથવા ઔદારિક શરીર દ્વારા જે ક્ષેત્રપ્રદેશ અવગાઢ હોય છે તેમાં જે જે આભ્યન્તર પુતલે મેજૂદ હોય છે, તેમને ગ્રહણ કરીને આ વિક્રિયા (વિકુર્વણા) થાય છે. આ પ્રમાણે અહીં બીજા સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. વિભૂષા પક્ષમાં (શરીરને વિભૂષિત કરવા રૂપ વિદુર્વણાની અપેક્ષાએ) આભ્યન્તર પુલ જે નિષ્ઠીવન આદિક છે તેમને તથા નેત્ર આદિકના મેલને દૂર કરીને શરીરને વિભૂષિત કરવામાં આવે છે. આભ્યન્તર પુલોને ગ્રહણ ન કરવા તેનું નામ અપર્યાદાન છે અને બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ પર્યાદાન છે તથા ત્રીજા પ્રકારની વિમુર્વણા બાહ્ય અને આભ્યન્તર પુલના વેગથી શરીરને વિભૂષિત કરવારૂપ હોય છે, એમ સમજવું. બાહ્ય અને આભ્યન્તર પુલેના ઉપાદાનથી ભવ ધારણીય શરીરનું નિષ્પાદન (નિર્માણ) થવું અને ત્યારબાદ તેને કેશાદિકની રચના થવી, તે પ્રથમ પ્રકારની વિકુર્વણ છે. ચિરકાળથી વિવિત શરીરના (ખાદિકમાં વિકાર ઉત્પન્ન કરવામાં બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલેનું અનાદાન થાય છે, આ બીજા પ્રકારની વિકુવણ છે. ત્રીજા પ્રકારની વિકુણામાં એવું બને છે કે અનભિમત (અમાન્ય) બાહા આભ્યન્તર પુનું આદાન થાય છે અને અભિમત (માન્ય) બાહ્ય આભ્યન્તર પુનું અનાદાન થાય છે, તથા અનભિમત (અમાન્ય) ભવધારણીય શરીરની અને વૈક્રિય શરીરની રચના થાય છે, આ ત્રીજા પ્રકારની વિમુર્વણુ છે. છે સૂ. ૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૩ ૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપર જેવી વાત કરવામાં આવી છે તે વિષુણ્ણા નારામાં પણ થાય છે. તેથી સૂત્રકાર ત્રણ સ્થાનાની અપેક્ષાએ નારકાની પ્રરૂપણા કરે છે— સિવિદ્દા નડ્યા વળત્તા ” ઈત્યાદિ— k નૈરચિકોં કે સ્વરૂપકા નિરૂપણ આ સૂત્રના અર્થ સરળ છે, પરન્તુ તેમાં આ પ્રકારની વિશેષતા છે— જો કે કૃતિઃ પદ્મ પ્રશ્નવિશિષ્ટ સખ્યાને પ્રકટ કરવાને માટે સામાન્ય રીતે ' તા વપરાય છે, પરન્તુ અહીં તેના પ્રયાગ સંખ્યામાત્રને પ્રકટ કરવા માટે થયા છે. પ્રશ્ન નારક કેટલા પ્રકારના કહ્યા છે? ” ' ઉત્તર—નારક ત્રણ પ્રકારના કહ્યા છે, તે ત્રણ પ્રકારો નીચે પ્રમાણે છે (૧) કતિસંચિત, (૨) અકતિસ ંચિત અને (૩) અવક્તવ્યક સચિત. એક સમયમાં ઉત્પન્ન થઈને જે નારકા સંચિત થઈ જાય છે તે નારકને કતિસ`ચિત નારકે! કહે છે. સંખ્યાતથી અધિક રાશિમાં જે નારકાના સચય થાય છે તેમને અકતિસ`ચિત નારકે! કહે છે. એવાં અકતિસ`ચિત નારકા અસખ્યાત ડાય છે. અકતિચિત પદ્મ અસંખ્યાત અને અનન્તનુ એધક હાવા છતાં પણુ અહીં તેને અસંખ્યાતનુ' મેધક જ સમજવુ જોઇએ, કારણ કે નારક જીવા અધિકમાં અધિક અસખ્યાત જ હાય છે અન ત હાતા નથી. અકતિસ`ચિત-અસખ્યાત નારકે તે છે કે જે એક એક સમયે ઉત્પન્ન થઈને અસખ્યાત રૂપે સંચય પામતા રહે છે. તિ અને અકતિના પરિમાણુ વિશેષ દ્વારા જેમને વ્યક્ત કરી શકાતા નથી તેમને અવક્તવ્યક કહે છે. આ પ્રકારના અવક્તવ્યક રૂપે જેમનેા સંચય થાય છે તે નારકોને અવક્તવ્યક સ`ચિત નારકા કહે છે. તેઓ એક એક સમયે એક એક રૂપે સ`ચિત થાય છે. દેવા અને નારકા એક સમયમાં એકથી લઈને અસખ્યાત સુધીની સખ્યામાં ઉત્પન્ન થાય છે. દેવાનું પરિમાણુ આ પ્રમાણે કહ્યું છે— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૩૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ uો ૨ ફોર તિજિ વ” ઈત્યાદિ – એક સમયમાં એક, બે અને ત્રણથી લઈને સંખ્યાત અને અસંખ્યાત પર્વતના નારકે ઉત્પન્ન થાય છે, અને એટલાં જ મરે છે. આ પ્રકારનું કથન દે વિષે પણ સમજવું. “વા તરવરતુ” કહ્યું પણ છે કે નારકોની સંખ્યા દેવોની સંખ્યા બરાબર છે. હવે સૂત્રકાર ૨૪ દંડકમાં અસુરકુમારાદિ જે અન્ય જીવોને સમાવેશ થાય છે. તેમના કતિસંચિત આદિ ભેદનું નિરૂપણ કરે છે-“ga » ઈત્યાદિ. નારકના જેવું જ કથન એકેન્દ્રિય સિવાયના બાકીના વૈમાનિક પર્યરતના જી વિષે પણ સમજવું. અહીં એકેન્દ્રિય જીને નહીં ગણવાનું કારણ એ છે કે એકેન્દ્રિય માં પ્રતિ સમય અતિશબ્દ વા અસંખ્યાત અથવા અનંત એકેન્દ્રિય જીની ઉત્પત્તિ થતી રહે છે. ત્યાં પ્રતિ સમય એક અથવા સંખ્યાત એકેન્દિની ઉત્પત્તિ થતી નથી. તે કારણે ઉપર્યુક્ત ત્રણ ભેદ એકેન્દ્રિમાં સંભવી શકતા નથી. એ સૂ. ૩ છે પરિચારણા કે સ્વરૂપના નિરૂપણ વિમાનિકના આ પ્રકારના કતિસંચિત આદિ ધર્મનું કથન થયું. હવે દેવાધિકારની અપેક્ષાએ સૂત્રકાર તેમના પરિચારણ ધર્મનું સામાન્યરૂપે કથન કરે છે-“તિવિા પરિવાળા પત્તા” ઈત્યાદિ– પરિચારણા ત્રણ પ્રકારની કહી છે. પરિચરણ (મૈથુન સેવન રૂપ) નું નામ પરિચારણું છે. દેવે દ્વારા જે મૈથુન સેવન થાય છે, તે મિથુન સેવન રૂપ પરિચારણાના ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે--અધિક ઋદ્ધિસંપન્ન (સામર્થ્ય રૂપ અદ્વિસંપન્ન) કઈ કઈ દેવ (બધાં દેવોને આ વાત લાગુ પડતી નથી) અ૯૫ ઋદ્ધિસંપન્ન અન્ય દેવેને તથા અન્ય દેવોની દેવીઓને પિતાને વશ કરી લઈને તેમને આલિંગન કરીને પોતાની કામાગ્નિને ઉપશાન્ત કરવાને માટે તેમની સાથે પરિગ કરે છે. આ પહેલી પરિચારને પહેલે ભેદ છે. (૨) પિતાની દેવીઓને વશ કરી લઈને તેમને આલિંગન કરે છે અને પિતાની કામાગ્નિને શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૩૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ઉપશાન્ત કરવા માટે તેમની સાથે પરિભોગ કરે છે, આ પ્રથમ પરિચારણાનો બીજે ભેદ છે. (૩) કઈ કઈ દેવ તે જ દેવ અથવા દેવીના રૂપની વિદુર્વણા કરીને તેની સાથે પરિગ સેવીને પિતાની કામાગ્નિને સંતોષે છે, આ પ્રથમ પરિચારણને ત્રીજો ભેદ છે. આ પ્રમાણે આ એક જ પરિચારણા ત્રણ પ્રકાર વાળી છે, પરન્ત પરિચારણ સામાન્યની અપેક્ષાએ તે એક જ પ્રકારની છે. આ પ્રકારની વિચારણા જે દેવ સમર્થ અને અધિકમાં અધિક કામુક હોય છે તેના દ્વારા જ કરાય છે. પહેલી પરિચારણાના સ્વરૂપનું કથન કરીને હવે સૂત્રકાર દ્વિતીય પરિચ રણાનું કથન કરે છે– કેઈક દેવ પિતાની દેવીને આલિંગન કરીને અથવા તેને વશ કરીને તેની સાથે પરિભેગ કરે છે. અથવા પિતાને જ દેવ અથવા દેવરૂપે વિકૃવિત કરીને તેની સાથે પરિચારણા કરે છે. હવે સૂત્રકાર શ્રી ના પ્રકારથી પરિચારણાનું કથન કરે છે-કેઈક દેવ પિતાને જ દેવ અથવા દેવીરૂપે વિકુર્વિત કરીને તેની સાથે પરિચારણ કરે છે. આ પ્રકારની પરિચારણા એ દેવ જ કરે છે કે જે અનુત્કટ કામવાસનાવાળે હેય છે અને અહ૫ ઋદ્ધિવાળે હેય છે. પરિચારણાને મિથુન સેવનના એક પ્રકાર રૂપે પ્રરૂપિત કરીને હવે સૂત્રકાર સામાન્ય રૂપે એ જ મિથુનની “તિવિ મેદુ quત્તે” ઈત્યાદિ સૂત્રો દ્વારા પ્રરૂપણ કરે છે. તેમાંનું પહેલું મથુન સૂત્ર સરળ છે. સ્ત્રી અને પુરુષના બન્નેના એક બીજા સાથે શારીરિક સંબંધ કરવાથી જે ક્રિયા થાય છે તેને મિથુન કહે છે. દેવ, મનુષ્ય અને તિર્યમાં જ મિથુન ક્રિયા સંભવી શકે છે. તે કારણે તેના ત્રણ પ્રકાર કહ્યા છે. નારક જીમાં આ મિથુન કર્મ દ્રવ્યની અપેક્ષાએ થતું નથી, તે કારણે મિથુનમાં ચાર પ્રકારે સંભવી શકતા નથી. આ મિથુન રૂપ ક્રિયાના કર્તા પણ ત્રણ પ્રકારના છ જ હોય છે-(૧) દેવ, (૨) મનુષ્ય અને (૩) તિર્યંચ. મનુષ્યમાં પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણ પ્રકારો હેય છે. સ્ત્રી પુરુષની સાથે મૈથુન સેવવાની ઈચ્છાવાળી હોય છે અને પુરુષ સ્ત્રીની સાથે મૈિથુન સેવનની ઈચ્છાવાળે હોય છે, પરંતુ જે નપુસક મનુષ્ય હોય છે તેમાં મહાગ્નિ અધિક પ્રમાણમાં પ્રદીપ્ત રહે છે, તે કારણે તે સ્ત્રીની સાથે અને પુરુષની સાથે બન્નેની સાથે મૈથુન સેવનની અભિલાષા સેવે છે. સ્ત્રી આદિનાં લક્ષણ આ પ્રમાણે છે-“તનોનિગતી સ્ત્રી” ઈત્યાદિ. સ્ત્રી સ્તન અને નિથી યુક્ત હોય છે. એ સૂ. ૪ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૩૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ યોગકે સ્વરૂપકા નિરૂપણ ઉપર્યુક્ત (ઉપર કહ્યા પ્રમાણે) બધાં જ યોગયુક્ત હોય છે. તેથી સૂત્રકાર હવે વેગની પ્રરૂપણ કરે છે–“સિવિશે કોને પૂomત્તે” ઇત્યાદિટીકાર્થ–ોનનં ” આ વ્યુત્પત્તિ અનુસાર ગ શબ્દને અર્થ વ્યાપાર ( પ્રવૃત્તિ) છે. વીર્યાન્તરાય કર્મના ક્ષય અને ક્ષયે પશમથી જન્ય લબ્ધિવિશેષ જેન કારણ છે એવું જે અભિપ્રાય અને અભિપ્રાયપૂર્વક આત્માનું વીર્ય છે, તેનું નામ રોગ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–આત્મપ્રદેશોનું જે પરિસ્પન્દન (કમ્પન વ્યાપાર) થાય છે, તેને એગ કહે છે આત્મપ્રદેશમાં તે કમ્પન વ્યાપાર વીર્યાન્તરાય કર્મના ક્ષયથી અથવા ક્ષપશમથી તથા પુલના આલમ્બનથી થાય છે કહ્યું પણ છે કે “વોનો વીચૈિ થાઈત્યાદિ. તે વેગના બે પ્રકાર છે-(૧) સકરણ અને (૨) અકરણ. અલેશ્ય કેવલી જ્યારે કૃ— ય (સંપૂર્ણ જાણવા યોગ્ય) પદાર્થ અને દૃશ્ય, આ બે પદાર્થોમાં કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ઉપયુક્ત કરે છે, તે સમયે તેમનામાં જે અપરિસ્પંદાત્મક અપ્રતિઘ વીર્ય વિશેષ હોય છે, તેનું નામ અકરણ ગ છે. તે અકરણ ચેગને અધિકાર અહીં ચાલું નથીઅહીં તે સકરણ ગનો જ અધિકાર ચાલી રહ્યો છે. જીવ જેના દ્વારા કર્મથી યુક્ત થાય છે, તેનું નામ જ યોગ છે. કારણ કે-“ન્મ વોન નિમિત્તે રાહ” એવું શાસ્ત્રનું વચન છે અથવા “ રૂરિ ચો:” વ્યાપાર કરે તેનું નામ યોગ છે. આ યુત્પત્તિ અનુસાર “ વીર્યાન્તરાય કર્મના ક્ષપશમથી જનિત જે જીવનું પરિણામ વિશેષ છે તેનું નામ યોગ છે. કહ્યું પણ છે કે-“મના વચણા જાળ” ઈત્યાદિ તે યોગના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે-(૧) મ ગ, (૨) વચનયોગ અને (૩) કાગ. સહકારિ કારણભૂત મનથી યુક્ત જીવને જે વેગ (વીયપર્યાય) છે, તેનું નામ મ ગ છે. જેમ દુર્બળને લાકડી આધાર રૂપ બને છે, તેમ તે મને યોગ જીવને આધારકારક બને છે, કારણ કે જીવ મનથી યરૂપ જીવ અને અજવાદિ તત્વનું ચિન્તન કરે છે. તે કારણે જ તેને મને યોગ કહ્યો છે. તે મનેગને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) સત્ય મનેગ, (૨) અસત્ય મગ, (૩) ઉભય મોગ અને (૪) વ્યવહાર મને.. અથવા મનના જે કરણ, કારણ અને અનુમતિ રૂપ વ્યાપાર છે તેનું નામ મનોયોગ છે. એ જ પ્રકારનું કથન વચનગ અને કાયરોગના વિષયમાં પણ સમજવું જોઈએ. કાયથેગ સાત પ્રકારને કહ્યો છે-(૧) દારિક, (૨) ઔદારિક મિશ્ર, (૩) વૈક્રિય, (૪) વૈક્રિય મિશ્ર, (૫) આહારક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૩૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨)આહારક મિશ્ર અને (૭) કામણ કાયાગ, ઔદ્યારિક આદિ શબ્દોને અર્થ સરળ છે. જ્યાં સુધી ઔદારિક અપરિપૂર્ણ રહે છે, ત્યાં સુધી તેને દારિક મિશ્ર કહે છે. જેવી રીતે ગળમિશ્રિત દહીં ગોળ રૂપે પણ ઓળખાતું નથી અને દહીં રૂપે પણ ઓળખાતું નથી, એજ પ્રમાણે કામણની સાથે મિશ્ર એવા ઔદારિક શરીરને ઔદારિક પણ કહી શકાતું નથી અને કામણ પણ કહી શકાતું નથી, કારણ કે તે અપરિપૂર્ણ છે, તેથી તેને ઔદારિક મિશ્ર કહેવામાં આવે છે. એ જ પ્રમાણે વૈક્રિય અને આહારમાં પણ મિશતા સમજવી. અથવા–દારિક આદિ શુદ્ધ શરીરને સદ્ભાવ પર્યાપ્ત જીવમાં જ હોય છે, અને દારિક મિશ્ર આદિ શરીરને સદભાવ અપર્યાપક જીવમાં જ હોય છે. ઉત્પત્તિ કાળે ઔદારિક શરીરવાળાનું ઔદ્યારિક શરીર કામણ સાથે અને વૈક્રિય શરીર, આહારક કરવાને કાળે વૈકિય અને આહારક શરીર સાથે મિશ્ર હેાય છે. આ રીતે ઔદારિકમાં મિશ્રતા સમજવી. દેવાદિ પર્યાયની ઉત્પત્તિમાં વૈક્રિયકાય કામણ સાથે મિશ્ર હોય છે તેથી તેને ક્રિય મિશ્ર કહે છે. તથા જેણે વિક્રિયા કરી હોય એ જીવ જ્યારે ઔદારિકમાં પ્રવેશ કરે છે, ત્યારે તે કિય શરીર વક્રિય મિશ્ર હોય છે. તથા આહારક શરીરવાળો જીવ જ્યારે આહારકકાનું પ્રયોજન સિદ્ધ કરી લે છે અને ફરી ઔદારિક શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે શરીર ઔદારિક સાથે મિશ્ર હોય છે, આ રીતે આહારકમાં મિશ્રતા સમજવી. કાર્પણ કાયયોગ વિગ્રહગતિમાં અથવા કેવલિ સમુદ્દઘાતમાં થાય છે. આ બધાં યોગના ૧૫ પ્રકાર છે. આ વિષયને નીચેની સંગ્રહગાથામાં પ્રકટ કરવામાં આવેલ છે-“તાં મોહં મીલં” ઈત્યાદિ. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે- મ ગના ચાર પ્રકાર, વચન ગના ચાર પ્રકાર અને કાગના સાત પ્રકાર મળીને યુગના કુલ ૧૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૩૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર છે-આ રીતે સામાન્યની અપેક્ષાએ ગની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર નારકાદિ ૨૪ દંડકના જીને અનુલક્ષીને ચાગની વિશેષ પ્રરૂપણું કરે છે, “ ” ઈત્યાદિ આ સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે વિશ્લેન્દ્રિય સિવા ધના નારકથી લઈને વૈમાનિક પર્યન્તના સમસ્ત જીમાં આ ત્રિવિધ ગેને સદૂભાવ હોય છે. એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય ને વિલેન્દ્રિય કહે છે. એકેન્દ્રિય જીવમાં માત્ર કાગને જ સદભાવ હોય છે. કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય માં કાયયોગ અને વચનગને સદૂભાવ હોય છે, પણ મનેગને સદૂભાવ તે નથી. મનેયેગ આદિ ગની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર પ્રગની પ્રરૂ. પણ કરે છે... સિવિશે ઘણો ” પ્રયોગ ત્રણ પ્રકારના કહ્યા છે, જીવના દ્વારા મનઃ આદિ પેગેને પ્રકરૂપે વ્યાપારયુક્ત કરવાની જે કિયા થાય છે તેને પ્રયોગ કહે છે. તેના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) મન પ્રયોગ, (૨) વચનગ અને (૩) કાયમયેગ. મનને અધિકમાં અધિક રૂપે વ્યાપારયુક્ત કરવું તેનું નામ મનઃપ્રયોગ છે. વચનને અધિકમાં અધિક રૂપે વ્યાપારયુક્ત કરવું તેનું નામ વચનગ છે અને કાયને અધિકમાં અધિકરૂપે વ્યાપારયુક્ત કરવી તેનું નામ કાગ છે. આ ત્રણે પ્રગને સદૂભાવ પણ નારકોથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં હોય છે. એકેન્દ્રિય માં મન પ્રયોગ અને વચન પ્રયોગને સદૂભાવ તે નથી, તેમજ હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં મન પ્રયોગને સદભાવ હોતું નથી. હવે સૂત્રકાર મન, વચન અને કાયરૂપ ત્રણે કરણનું નિરૂપણ કરે છે– સિવિદ ૪” ઈત્યાદિ મનનાદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલા આત્માને ઉપકરણભૂત એવા તે તે પરિણામયુક્ત પુલને જે સંઘાત થાય છે, તેનું નામ કરણ છે. તે કરણના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) મનઃકરણ, (૨) વચન કરણ (વાકરણ) અને (૩) કાયકરણ. મનરૂપ કરણનું નામ મનઃકરણ છે, વચનરૂપ કરણનું નામ વાકરણ છે અને કાયરૂપ કરણનું નામ કાયકરણ છે. એગ અને પ્રયોગની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૩૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ જેમ આ ત્રણે કરણોને નારકથી લઈને વૈમાનિક પર્વતના જીવમાં સદૂભાવ છે, એમ સમજવું. એકેન્દ્રિય જીવોમાં માત્ર કાયકરણને જ સદ્દભાવ હોય છે અને દ્વિીન્દ્રિય, ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિમાં વાફકરણ અને કાયકરણને સદુભાવ હોય છે. આ રીતે વિકસેન્દ્રિય જીવમાં ત્રણે ત્રણે કરણને સદ્દભાવ હેતે નથી, પણ ઉપર્યુક્ત વચન અને કાય બે કરણેને જ સદ્દભાવ હોય છે. અથવા–ગ, પ્રાગ અને કરણમાં કઈ અર્થભેદ નથી. તે ત્રણે શબ્દ એકાકિ જ છે. હવે સૂત્રકાર અન્ય પ્રકારે કરણની વિવિધતા પ્રકટ કરે છે – દત્તષિ ઇત્યાદિ. કરણના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે-(૧) આરંભકરણ, (૨) સંરંભકરણ અને (૩) સમારંભકરણ. પૃથ્વીકાય આદિ નું ઉપમન કરવું, તેનું નામ આરંભકરણ છે. પૃથ્વીકાય આદિ ના વિષયમાં મનને સંલેષિત (કલેશયુક્ત) કરવું. તેનું નામ સંરંભકરણ છે, તથા પૃથ્વી કાય આદિ અને સંતાપ પહોંચાડવે, તેનું નામ સમારંભરણુ છે. કહ્યું પણ છે કે-“ સંaો સંભો” ઈત્યાદિ. આ કરણત્રયનો સદ્ભાવ વીશે દંડકમાં હોય છે, તે કારણે અહીં ૮ નિરંતર ' શબ્દનો પ્રયોગ કર્યો છે. નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના સઘળા જેમાં આ ત્રણે કરણેને સભાવ હોય છે એકેન્દ્રિય અને વિલેદ્રિય જીવોમાં પણ આ કરણત્રયને સદ્ભાવ રહે છે. અસંજ્ઞી માં સંરભં. કરણ પૂર્વભવના સંસ્કારની અનુવૃત્તિ માત્ર રૂપે સમજવું જોઈએ. આ સૂ. ૫ આરંભાદિ કરણકા ઔર કિયાન્તકે ફલકે સ્વરૂપના નિરૂપણ હવે સૂત્રકાર આરંભાદિ કરણનું અને ક્રિયાન્તરનું ફલ દર્શાવતાં ચાર સુત્રોનું કથન કરે છે-“ત્તિ ટાળેfહં વીવા મHISચત્તા વ વવાતિ” ઈત્યાદિ. સૂત્રાર્થ—નીચે દર્શાવેલાં ત્રણ સ્થાને કારણે દ્વારા જીવ અલ્પ આયુષ્ય આદિ રૂપે કમને બંધ કરે છે -(૧) પ્રાણોને વિનાશ કરવાથી, (૨) અસત્ય બોલવાથી અને (૩) તથારૂપ (મુહપત્તી, રજોહરણ આદિ ધારણ કરનાર ) શ્રમણ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ २४० Page #256 -------------------------------------------------------------------------- ________________ અથવા માહનને અપ્રાસુક અને અનેષણય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહાર વહેવરાવવાથી. આ ત્રણ સ્થાન વડે જીવ અલ્પ આયુષ્ક રૂપે કર્મને બંધ કરે છે. નીચેના ત્રણ સ્થાને (કારણે) દ્વારા જીવ દીર્ઘ આયુષ્ય રૂપે કર્મને બંધ કરે છે–(૧) પ્રાણને વિનાશ નહીં કરવાથી, (૨) મૃષાવાદી નહીં બનવાથી, અને (૩) તથારૂપ શ્રમણ અને માહનને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર વહેરાવવાથી. આ ત્રણ સ્થાનેથી જીવ દીર્વાયુષ્ક રૂપે કર્મનો બંધ કરે છે. નીચેના ત્રણ સ્થાને દ્વારા જીવ અશુભ દીર્ધ આયુષ્ક રૂપે કર્મને બંધ કરે છે-(૧) પ્રાણોનો વિનાશ કરવાથી, (૨) મૃષાવાદી (અસત્ય બોલનાર) થવાથી અને (૩) તથારૂપવાળા શ્રમણ અથવા માહણની ભત્સના કરવાથી, નિન્દા કરવાથી, અપમાન કરવાથી, તિરસ્કાર કરવાથી, ધિક્કાર આદિ શબ્દપૂર્વક તેમને અનાદર કરવાથી, અને તેમને અમનેશ, અપ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ આહાર પહેરાવવાથી. આ પ્રકારના ત્રણ સ્થાનેનું સેવન કરીને જીવ અશુભ દીર્ઘ આયુષ્ય રૂપે કમને બંધ કરે છે. નીચે દર્શાવેલાં ત્રણ સ્થાને દ્વારા જીવ શુભ દીર્ધાયુષ્ક રૂપે કર્મને બંધ કરે છે-(૧) પ્રાણને વિનાશ નહીં કરવાથી, (૨) મૃષાવાદી નહીં હોવાથી અને (૩) તથારૂપ શ્રમણ અને માહણને વંદણા કરીને, નમસ્કાર કરીને, તેમને સત્કાર કરીને, તેમનું સન્માન કરીને, તેમને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને જ્ઞાનરૂપ ગણીને તેમની વિધિસહિત સેવા કરવાથી અને તેમને મનેz, પ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર વહોરાવવાથી. એવો જીવ શુભ દીર્ઘ આયુષ્ક રૂપે કમને બંધ કરે છે. ટીકા–અહીં “ક” પદના પ્રયોગ દ્વારા આયુષ્કાદિ કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે. જેમાંથી પ્રાણ પ્રગત (નષ્ટ) થઈ ગયા હોય છે એવી વસ્તુને પ્રાસુક કહે છે. પ્રાસુકનું જ બીજુ નામ અચિત્ત છે. જે પદાર્થ પ્રાસક નથી, સચિત્ત છે–તે પદાર્થને અપ્રાસુક કહે છે. એવા અપ્રાસુક પદાર્થો જ મુનિજનને માટે અનેષણીય ગણાય છે. જે પદાર્થ ઉદ્ગમ આદિ દેથી રહિત હોય છે, તે પદાર્થને એષણીય કહે છે, પરંતુ જે પદાર્થ ઉદ્ગમ આદિ દેશોથી સહિત હોય છે, તે પદાર્થને અનેષણીય (અકખ) કહે છે. એ અપ્રાસક અને અનેષણય આહાર તથારૂપધારી શ્રમણે અથવા માને વહરાવવાના સ્વભાવવાળો માણસ અલ્પાયુષ્ય રૂપે કમને બંધ કરે છે. જન્મ, કર્મ અને મર્મના ઉદ્ઘાટન (જાહેરાત) પૂર્વક જે નિર્ભર્સના (તિરસ્કાર) કરવામાં આવે છે તેનું નામ હીલના છે. કુત્સિત શબ્દો ઉચ્ચાર કરતાં કરતાં દેને પ્રકટ કરીને જે અનાદર કરવામાં આવે છે તેનું નામ નિન્દા છે. હાથ, સુખ આદિને વિકૃત કરીને જે તિરસકાર કરવામાં આવે છે તેનું નામ આવ શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૨૪૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ મન્તા (અપમાન કરનાર)છે. ગુરુ આર્દિની સમક્ષ અન્યના ઢાષાને જે પ્રકટ કરવામાં આવે છે તેનું નામ તિરસ્કાર છે. ધિક્કાર આદિ શબ્દોચ્ચારણાપૂર્વક જે અપમાન કરવામાં આવે છે તેનું નામ અવમાનિયતા છે. અમનેાજ્ઞ આહાર એટલે અશે।ભન આહાર અથવા ખાવાને ચેાગ્ય ન હાય એવા આહાર અરુચિજનક આહાર એટલે વિરસ આહાર. જે જીવ સાધુજનાને આ પ્રકારને અમનેજ્ઞ અને અરુચિકર આહાર વહાવરાવે છે, તે જીવ અશુભ દીર્ઘ આયુષ્ય રૂપ ક્રના અધ કરે છે. વચનથી સ્તુતિ કરનાર જીવને વન્દનકર્તા કહે છે. કાયાથી નમન કરનાર જીવને નમયિતા (નમન કરનારા ) કહે છે. અભ્યુત્થાન આદિ ક્રિયાઓ દ્વારા આદર કરનાર જીવને સત્કર્તા ( સત્કાર કરનારે ) કહ્યો છે. વસ્ત્ર અને ભેાજન આદિ દ્વારા માન દેનાર જીવને સંમાનિયતા ( સન્માન કરનારા ) કહે છે. “ ” નતિતિ થાળમૂ આ વ્યુત્પત્તિ અનુસાર જે ક્રમનિત સકળ ઉપાધિથી રહિત હાવાથી પેાતાને તથા અન્ય ભવ્યજીવાને મેાક્ષની તરફ દોરી જાય છે, તે કલ્યાણુરૂપ છે. ,, અથવા જ્યેત બાળતિકૃતિ વાળં '' આ વ્યુત્પત્તિ અનુસાર જે સ'સારના મોહમાં ડૂબેલા જીવને-મેહરૂપી અગ્નિની જવાળાથી અત્યન્ત દગ્ધ થયેલા મૂઢ જીવાને તે જ્વાલાની વેદનાથી રહિત થવાના માર્ગ બતાવે છે, એટલે કે જે તેમને મેાક્ષદાયક ઉપદેશ દે છે અને આ રીતે જે તેમને સાચુ' જીવન જીવવાની પ્રેરણા આપે છે-સાચું જીવન જીવવાની જે તેમને શિક્ષા આપે છે, તે સાધુજનને કલ્યાણરૂપ કહેવામાં આવે છે. હવે મંગળ શબ્દના અર્થ સમજાવવામાં આવે છે—સત્રના ખધ કરાવનાર કમને નાશ કરનારને અથવા તે ક જે દુઃખનું કારણ છે તે દુઃખના નાશ કરનારને મંગળરૂપ કહે છે. “ મથને પ્રાપ્યતે સ્ત્રો મોક્ષો વા અનેન કૃતિ માં '' જેના દ્વારા સ્વર્ગ અથવા મેાક્ષની પ્રાપ્તિ થાય છે તેને મગ " કહે છે. એવું તે મગ ધરૂપ છે. આ મરૂપ ધર્મને જે ગ્રહણ કરે છે તે મગલ છે. એટલે કે ભવના ભયના જે ભંજક છે તેને માંગલ કહે છે. ધ દેવનું નામ દૈવત છે. ૮ વલ્ય ” ચૈત્ય પદ ૮ નિતી સંજ્ઞાને ધાતુમાંથી બન્યું છે. જે સમ્યક્ જ્ઞાનથી યુક્ત હોય છે તેને જ ચૈત્યરૂપ માનવામાં આવે છે. સૂ. ૬ ' શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૪૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તિ ઔર દંડકે સ્વરૂપના નિરૂપણ ગુણિના સદૂભાવમાં જ પ્રાણાતિપાત આદિને નિષેધ સંભવી શકે છે. તે કારણે હવે સૂત્રકાર ગુપ્તિની પ્રરૂપણ કરે છે અને ત્યારબાદ તેનાથી વિપરીત એવા દંડની પ્રરૂપણું કરે છે–“તમો ગુગો વઘારાગો” ઈત્યાદિ– ટીકાર્ય–ગુણિયે ત્રણ પ્રકારની કહી છે-(૩) મન ગુપ્તિ, વચનગુપ્તિ અને (૩) કાયમિ. સંયત મનુષ્યમાં આ ત્રણે ગુપ્તિને સદ્ભાવ હોય છે. અગુપ્તના પણ ત્રણ પ્રકાર છે-(૧) મન અગુપ્તિ (૨) વચન અગુપ્તિ અને (૩) કાય અગુપ્તિ, નારકોથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના જીવમાં, પંચેન્દ્રિય તિર્યચમાં અસંયત મનુષ્યમાં, વાનવ્યન્તરોમાં, જતિષ્ક દેવેમાં અને વૈમાનિક દેવામાં આ ત્રણ અગુપ્તિને સદ્ભાવ હોય છે. દંડના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) મનદંડ, (૨) વચદંડ (વાગુદડ) અને (૩) કાયદંડ, નારકમાં આ ત્રણે દંડને સદ્દભાવ કહ્યો છે. વિકલેન્દ્રિ સિવાયના બાકીના વૈમાનિક પર્યંતના સમસ્ત જીવોમાં પણ ત્રણે દંડનો સદુ ભાવ હોય છે. ગોપનનું નામ ગુપ્તિ છે. એટલે કે આગતુક પાપરૂપ કચરાને નિષેધ કરે તેનું નામ ગુપ્તિ છે. અથવા અશુભ યોગને નિરોધ કરે તેને નામ ગુપ્તિ છે. અથવા કુશલ મન, વચન, કાયનું પ્રવર્તન કરવું અને અકુશલતાથી તેમને દૂર રાખવા તેનું નામ ગુપ્તિ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે મન, વચન અને કાયાની કિયા તથા યોગનો સંપૂર્ણ પણે નિરોધ (નિગ્રહ) કરે તેનું નામ ગુપ્તિ નથી, પણ પ્રશરત નિગ્રહનું નામ જ ગુણિ છે. પ્રશસ્ત નિગ્રહને અર્થ આ પ્રમાણે છે-વિચાર, સમજણ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયને ઉન્માગે (અવળે માગે) જતાં રોકવા અને સન્માર્ગે વાળવા તેનું નામ જ પ્રશસ્ત નિગ્રહ છે “સંયમggi” ઈત્યાદિ સૂત્રમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે એ ત્રણ ગુણિયોને સદ્ભાવ સંયમી ( વિરતિયુક્ત ) મનુષ્યમાં જ હોય છે. અવિરતિયુક્ત મનુષ્યમાં તથા નારકાદિ કોમાં તેમને સદ્ભાવ હોતું નથી. આ મુસિયોની વિપક્ષભૂત અગુણિયે પણ ત્રણ પ્રકારની જ કહી છે. નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં આ ત્રણે અગુણિયોનો સદ્દભાવ હોય છે, કારણ કે તે જીવોમાં વિરતિ સંભવી શકતી નથી પરંતુ આ કથન એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોને લાગુ પડતું નથી, કારણ કે એકન્દ્રિય જીવોમાં મન અને વચનને અભાવ હોય છે તથા વિકલન્દ્રિોના મનને અભાવ હોય છે જેને કારણે જીવને અપરાધી બનવું પડે છે, તેને ત્રણ પ્રકાર ઉપર બતાવવામાં આવ્યા છે. એકેન્દ્રિય અને વિકેટ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૪ ૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ સેન્દ્રિય સિવાયના બધા જીવોમાં-નારકથી વૈમાનિક પર્યન્તના જીવનમાં ત્રણે પ્રકારના દંડને સદ્ભાવ હોય છે. એકેન્દ્રિમાં માત્ર કાયદડને અને વિકલે. ન્દ્રિયોમાં વાગુદંડ અને કાયદંડનો સદ્દભાવ હોય છે. તે જીવમાં ત્રણે દંડને સદ્દભાવ સંભવી શકતો નથી, તે કારણે તે જીવને ઉપર્યુક્ત કથન લાગુ પડતું નથી. સુ. ૭ દંડ ગéય હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકાર હવે ગહ અને પ્રત્યાખ્યાનની પ્રરૂપણ કરવા નિમિત્તે નીચેનાં ચાર સૂત્રે કહે છે – | ગહ ઔર પ્રત્યાખ્યાનકે સ્વરૂપ કા નિરૂપણ તિવિદ્દા જરિ પumત્તા ઇત્યાદિ– ટીકાર્થ–ગર્લા ત્રણ પ્રકારની કહી છે–(૧) કેઈક જીવ મનથી ગહ કરે છે, (૨) કંઈક જીવ વચનથી ગહ કરે છે અને (૩) કેઈક જીવ કાયાથી ગહ કરે છે. તે જીવ શેની ગર્તા કરે છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે એવું કહેવામાં આવ્યું છે કે-“પાવા માગે ” તે જીવ કૃત પાપકર્મની અકરણરૂપે ગહ કરે છે. એટલે કે પિતાના દ્વારા જે પાપકર્મોનું સેવન થઈ ગયું છે, તે પાપકર્મોનું ભવિષ્યમાં પિતે સેવન નહીં કરે એ નિશ્ચય કરે છે અને થઈ ગયેલાં પાપકર્મોને માટે તેને આત્મા ગ્લાની અનુભવે છે તથા ભવિષ્યમાં એવું ન કરવાને માટે પિતાને તૈયાર કરે છે. આ પ્રમાણે કરવું તેનું નામ જ ગહ છે. (૧) કોઈ મનથી થયેલા પાપકર્મો પર ઘણું પ્રકટ કરે છે, (૨) કોઈ વચનથી થયેલાં પાપકર્મો પ્રત્યે ઘણા પ્રકટ કરે છે અને (૩) કેઈ કાયાથી થયેલાં પાપકર્મો પ્રત્યે ઘણા પ્રકટ કરે છે, અને ભવિષ્યમાં એવું નહીં કરું તેમ કહે છે, તેનું નામ જ ગહ છે. “બાવા ાિ તિવિ પumત્તા” અથવા ગર્તાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે-(૧) કેઈક જીવ દીર્ઘકાળ સુધી ગહ કરે છે, (૨) કઈ જીવ અ૫કાળ સુધી ગહ કરે છે અને (૩) કોઈ જીવ પાપકર્મથી પિતાની જાતને દૂર રાખવા માટે શરીરથી પાપપ્રવૃત્તિ કરતું નથી. પ્રત્યાખ્યાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) કેઈ જીવ મનથી પ્રત્યાખ્યાન કરે છે, (૨) કોઈ જીવ વચનથી પ્રત્યાખ્યાન કરે છે અને (૩) કેઈ જીવ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. ગહના વિષયમાં જેવા બે આલા પક કહેવામાં આવ્યા છે, એવાં જ બે આલાપક પ્રત્યાખ્યાનના વિષયમાં પણ સમજવા જોઈએ. ગહ એટલે જુગુપ્સા (ઘણા) પિતાના દ્વારા કરાયેલાં પાપકર્મો પ્રત્યે અથવા અન્ય દ્વારા કરાયેલા પાપકર્મો પ્રત્યે અથવા પિતાના આત્માની પ્રત્યે જે જુગુપ્સાની દૃષ્ટિથી જોવામાં આવે છે તેનું નામ જ ગહ છે. “પાપકર્મો શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ २४४ Page #260 -------------------------------------------------------------------------- ________________ હવે હું નહીં કરું,આ પ્રકારના નિશ્ચયપૂર્વક જે હિંસાદિકને ત્યાગ કરવામાં આવે છે તેનું નામ જ કૃદંડ પ્રત્યે જુગુપ્સા કરી કહેવાય છે. પાપકર્મોનું કાયાથી સેવન ન કરવું તેનું નામ કાયગહ છે, આ રીતે પાપકર્મોમાં અગ્રવૃત્ત રહેવાથી જ કાયગહ થાય છે. એ જ પ્રમાણે વચનગહ અને મનગહ વિષે પણ કથન સમજવું. અતીત દંડ (પાપકર્મ) ની ગહ કરાય છે અને ભવિધ્યમાં થનારા દંડ (પાપકર્મ ) ના પ્રત્યાખ્યાન થાય છે. ગહના બે આલાપકો જેવાં જ બે આલાપક પ્રત્યાખ્યાન વિષે પણ કહેવાનું જે આગળ સૂચન કરવામાં આવ્યું છે, તે સૂચન અનુસાર આલાપક બનાવતી વખતે “રિહરુ” આ ક્રિયાપદને બદલે “” આ ક્રિયાપદને પ્રયોગ કરવો જોઈએ. પિતાના આત્માને પાપથી દૂર રાખવે તેનું નામ પ્રત્યાખ્યાન છે. જે સૂ. ૮ વૃક્ષકે દ્રષ્ટાંતસે પુરૂષકે સ્વરૂપના નિરૂપણ પાપકર્મના પ્રત્યાખ્યાન કરનારો જીવ પરોપકારી હોય છે. આ વાતની પ્રરૂપણું સૂત્રકાર વૃક્ષના દૃષ્ટાંત દ્વારા નવ સૂત્રેની મદદથી કરે છે– તો સુજલ્લા પmત્તા” ઈત્યાદિટીકાર્થ–વૃક્ષે ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) પપગ (પાનની વિપુલતા સંપન્ન) (૨) પુપિગ (પુપની વિપુલતા સંપન્ન) અને (૩) ફલોપગ (ફળની વિપુલતાવાળાં) એ જ પ્રમાણે માણસના પણ ત્રણ પ્રકાર છે–(૧) પત્રો પગ વૃક્ષ સમાન માણસ, (૨) પુપિપગ વૃક્ષ સમાન માણસ અને (૩) ફલોપગ વૃક્ષ સમાન માણસે. પુરુષના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) નામ પુરુષ, (૨) સ્થાપના પુરુષ અને (૩) દ્રવ્ય પુરુષ. પુરુષના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહા છે-(૧) જ્ઞાની પુરુષ, (૨) દર્શન પુરુષ અને (૩) ચારિત્ર પુરુષ. - પુરુષના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે (૧) વેદ પુરુષ, (૨) ચિહ્ન પુરુષ અને (૩) અભિશાપ પુરુષ આ પ્રમાણે બીજા ત્રણ પ્રકાર પણ કહ્યા છે-(૧) ઉત્તમ પુરુષ, (૨) (૨) મધ્યમ પુરુષ અને (૩) જઘન્ય પુરુષ તેમાં ઉત્તમ પુરુષના પણ ત્રણ પ્રકાર છે-(૧) ધર્મ પુરુષ, (૨) ભેગ પુરુષ અને (૩) કર્મ પુરુષ. અહત ધર્મ પુરુષ છે, ચકવર્તી ભેગ પુરુષ છે અને વાસુદેવ કર્મ પુરુષ છે. મધ્યમ પુરુપના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઉગ્ર પુરુષ, (૨) ભેગ પુરુષ અને રાજન્ય પુરુષ. જઘન્ય પુરુષના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) દાસ, (૨) ભૂતક (૩) ભાગિક વૃક્ષના ત્રણ પ્રકારની સ્પષ્ટતા-જે વૃક્ષ અધિક પત્રથી યુક્ત હોય છે, તે વૃક્ષને પત્રો પગ વૃક્ષ કહે છે. અધિક ફૂલેથી યુક્ત વૃક્ષને પુષ્પો પગ વૃક્ષ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૪૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ કહે છે અને અધિક ફળથી સંપન્ન વૃક્ષને ફલેગ વૃક્ષ કહે છે. હવે પુરુ ના જે પત્રો પગ વૃક્ષ સમાન આદિ ત્રણ પ્રકારે ઉપર બતાવવામાં આવ્યા છે, તેની સ્પષ્ટતા કરવામાં આવે છે–પિતાના શિષ્યને પત્રસ્થાનીય સૂત્રદાન દ્વારા જેઓ ઉપકૃત કરે છે એવા પુરુષને પત્રપગવૃક્ષ જેવાં કહ્યા છે. પિતાના શિષ્યને પુષ્પસ્થાનીય અર્થદાન દ્વારા ઉપકૃત કરનારા પુરુષને પુપિગ વૃક્ષ સમાન કહ્યા છે. ફલસ્થાનીય ઉભયદાનથી–સૂત્ર અને અર્થના દાનથી શિષ્યનો ઉપકાર કરનાર ગુરુજનેને ફલેપગ વૃક્ષ સમાન કહ્યા છે. જેમ પાન, ફૂલ અને ફળેથી સંપન્ન વૃક્ષ અર્થિજનેને સામાન્ય રૂપે, વિશિષ્ટ રૂપે અને વિશિષ્ટતર રૂપે ઉપકારક હોય છે, એ જ પ્રમાણે અન્ય વરતુના પ્રદાન આદિ દ્વારા લોકેત્તર પુરુષે પણ જનતાને માટે ઉપકારી થઈ પડે છે, એમ સમજવું. - હવે સૂત્રકાર સાત સૂત્રો દ્વારા એજ પુરુષ વક્તવ્યતાનું વિશેષ કથન કરે છે-નામ પુરુષ તે છે કે જે નામમાત્રની અપેક્ષા એ જ પુરુષ છે. એટલે કે કોઈ પણ વસ્તુનું પુરુષ એવું જે નામ લેકવ્યવહાર ચલાવવાને માટે રાખવામાં આવે છે, તે નામપુરુષ છે. આ નામપુરુષમાં પુરુષનાં જેવાં કેઈ લક્ષણો હતાં નથી. લેપ્ય ચિત્ર આદિમાં જે પુરુષાકૃતિની સ્થાપના કરવામાં આવે છે. તેને સ્થાપના પુરુષ કહે છે પુરુષજ્ઞાન સંપન્ન જીવ જે અનુપયુક્ત અવસ્થાવાળ હોય છે, તે તેને દ્રવ્યપુરુષ કહે છે, ઉપગ વગરનાને દ્રવ્ય કહેવાય છે. કારણ કે “ઝળુત્રોનો વં” આ પ્રકારનું સિદ્ધાંત કથન છે, નામ, સ્થાપના આદિનું વિશેષ વિવરણ અનુયાગદ્વાર સૂત્રની અનુયાગચન્દ્રિકા ટકામાં મારા દ્વારા લખવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ પાઠકેને તે વાંચવા ભલામણ છે. હવે જ્ઞાનપુરુષ આદિ ત્રણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે – જ્ઞાનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને જ્ઞાનપુરુષ કહે છે, દર્શનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને દર્શન પુરુષ કહે છે અને ચારિત્રરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને ચારિત્ર પુરુષ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૪૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ વેદપુરુષમાં પુંવેદાનુભવની પ્રધાનતાવાળા પુરુષ ગ્રહણ કરવામાં આવેલ છે. તે યુવેદાનુભવપ્રધાન પુરુષ, પુરુષવેદાનુભૂતિકાળમાં સ્ત્રી, ૫ (પુરુષ) અને નપુંસક, એ ત્રણેમાં પણ હોઈ શકે છે. કહ્યું પણ ખરું છે કે–“વેagો તિષ્ઠિો વિ પુરિયામૂફાસ્ટમિ ” સ્ત્રીનjનસક સ્ત્રીક મિતારૂપ પુરુષવેદ સંપન્ન હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પુરુષની ચાહનાવાળી સ્ત્રી હોય છે, સ્ત્રીની ચાહનાવાળે પુરુષ હોય છે, અને સ્ત્રી અને પુરુષ, એ બનેની ચાહ નાવાળે નપુંસક હોય છે અથવા– સ્ત્રીનપું સક વેષધારી જે પુરુષ હોય છે તેને વેદપુરુષ કહે છે, એ પુરુષ કેવળ વેદની અપેક્ષાએ જ પુરુષ હોય છે, વેષની અપેક્ષાએ તે તે સ્ત્રી અથવા નપુંસક હોય છે સ્મથુ, રોમ (દાઢી-મૂછ) આદિ રૂપ જે પુરુષચિહ્ન છે, તે ચિહ્નોથી ઉપલક્ષિત જે પુરુષ છે તેને ચિપુરુષ કહેવાય છે, તે ચિદં પુરુષ તે ચિહ્નોની અપેક્ષાએ જ પુરુષ લાગે છે, પણ યથાર્થ રૂપે તે પુરુષ હોતો નથી. જેમકે મૈથુ આદિ પુરુષચિહ્નોથી નપુંસક પણ યુક્ત હોય છે. અથવા ચિહ્ન શબ્દનો અર્થ વેષ પ થાય છે. તે વેષની અપેક્ષાએ જે પુરુષ હોય છે તેને પણ ચિહ્નપુરુષ કહે છે. એવાં ચિહ્ન પુરુષમાં પુરુષવેષધારી સ્ત્રી આદિને ગણાવી શકાય છે. અથવા પુરુષદવાળાને ચિહ્મપુરુષ કહે છે. જે પુલ્લિંગ તરીખે ગણી શકાય એવું હોય તેને અભિલાપપુરુષ કહે છે. એટલે કે પુલિંગ (નર જાતિને શબ્દ દ્વારા જેનું કથન થાય છે તેનું નામ અભિલા૫પુરુષ છે. જેમ કે “ઘરઃ ” ઘડે વગેરે. કહ્યું પણ છે કે “મહાવો લુંછુંnifમાળમેd ઘsta૦” ઈત્યાદિ-પુરુષના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે-ઉત્તમ પુરુષ આદિ. ઉત્તમ પુરુષના ત્રણ પ્રકાર પડે છે-જેમકે ધર્મપુરુષ આદિ. ક્ષાયિક ચારિત્ર આદિનું નામ ધર્મ છે. તે ધર્મનું નામ ઉપાર્જન કરવાને તત્પર હોય એવા પુરુષને ધર્મ પુરુષે કહે છે. એવાં ધર્મપુરુષે અહં તે છે. મને જ્ઞ શબ્દાદિ રૂપ ભંગ છે. તે ભેગોની પ્રધાનતાવાળા જે પુરુષ હોય છે તેમને ભેગપુરુષે કહે છે. એવાં ભેગપુરુષ ચક્રવર્તીએ હોય છે. કંટકેદ્ધાર (શત્રુરૂપી કાંટાને કહાડનાર) રૂપ કર્મમાં પરાયણ જે પુરુષો હોય છે તેમને કર્મપુરુષ કહે છે. એવાં કર્મપુરુષ વાસુદેવ હોય છે. મધ્યમ પુરુષને એક ભેદ જે ઉગ્ર પુરુષ કહેવામાં આવ્યો છે તેના દષ્ટાન્ત રૂપે ઋષભદેવ સ્વામીના રાજકાળમાં જે આરક્ષકો ( રક્ષા કરનારા) હતા, તેમને ગણાવી શકાય છે. કુલગુરુને ભેગપુરુષ, રાજમિત્રને રાજન્ય પુરુષ કહે છે. ભૂતક અને ભાગિક આ ત્રણ પ્રકારના જઘન્ય પુરુષ હોય છે. દાસીપુત્રને દાસ કહે છે, વેતન લઈને કામ કરનારને ભૂતક કહે છે અને ખેતી, વાડી આદિમાં જેમને ભાગ હોય છે તેમને ભાગિક પુરુષે કહે છેસૂલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ २४७ Page #263 -------------------------------------------------------------------------- ________________ તિર્યચ-જલચર-સ્થલચર-ખેચરકી ત્રિવિધતાકા નિરૂપણ આ રાત મનુષ્ય પુરુષની વિવિધતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તિયાની-જળચર, સ્થળચર અને ખેચરની-ત્રિવિધતાનું બાર સૂત્રો દ્વારા કથન કરે છે અને તિર્યગાદિ સ્ત્રી, પુનપુંસકેની વિવિધતાનું દશ સૂત્રો દ્વારા કથન કરે છે- “ તિવિહ્યા છો womત્તા” ઈત્યાદિ– ટીકાર્થ-જળચર જીવરૂપ જે મર્યો છે તેને નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) અંડજ, (૨) પિતા જ અને (૩) સંમૂરિછમ, અંડજ મસ્ટના પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક એવાં ત્રણ ભેદ કહ્યાં છે. બેચરપક્ષીના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અંડજ, પિતજ અને (૩) સંમૂચ્છિમ. તેમાંથી જે અંડજ પક્ષી છે તેના નર, નારી (માદા) અને નપુંસક એવા ત્રણ ભેદ કહ્યા છે. પિતજ પક્ષીના પણ નર, માદા, અને નપુંસક એવા ત્રણ પ્રકાર છે, આ રીતે જ-આ પ્રકારના અભિલાપ દ્વારા ઉર:પરિસર્ષ અને ભુજ પરિસર્પના ભેદનું કથન પણ સમજવું જોઈએ. એ જ પ્રમાણે તિયાનિકના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સ્ત્રી, (૨) પુરુષ અને (૩) નપુંસક, તિર્યંગેનિક સ્ત્રીના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) તિર્લગેનિક સ્ત્રીઓ, (૨) મનુષ્પનિક સ્ત્રીઓ અને (૩) દેવસ્ત્રીઓ (દેવીઓ) તિગેનિક સ્ત્રીઓના ત્રણ પ્રકાર છે-(૧) જલચરી, (૨) સ્થલચરી અને (૩) ખેચરી, મનુષ્ય સ્ત્રીના પણ ત્રણ પ્રકાર છે. (૧) કર્મભૂનિજા (૨) અકર્મભૂમિજા (૩) અન્તરદ્વીપજા. પુરુષના પણ ત્રણ પ્રકાર હોય છે-(૧) તિર્યનિક પુરુષ, (૨) મનુષ્ય પુરુષ અને (૩) દેવપુરુષ. તિર્લગેનિક પુરુષના પણ આ પ્રમાણે ત્રણ ભેદ છે-(૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર. મનુષ્ય પુરુષના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ અને (૩) અન્તરદ્વીપજ નપુંસકના પણ ત્રણ ત્રણ પ્રકાર છે-(૧) નપુંસક નારકે, (૨) નપુંસક તિય અને (૩) નપુંસક મનુષ્ય નjસક તિર્યંચના પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ છે-(૧) જળચર, (૨) સ્થળચર અને શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ २४८ Page #264 -------------------------------------------------------------------------- ________________ (૩) ખેચર. મનુષ્ય નપુંસકના પણ ત્રણ પ્રકાર છે(૧)-કર્મભૂમિજ, (૨) અકર્મ ભૂમિજ, અને (૩) અન્તરદ્વીપજ. પક્ષી આદિ જેમાં પેદા થઈને બહાર નીકળે છે, એવાં કેષને અંડ (ડું) કહે છે. ઇંડામાંથી જે જીવની ઉત્પત્તિ થાય છે, તે જીવને અંડજ કહે છે. ગર્ભજન્મને તે એક ભેદ છે. એટલે કે સંપૂર્ણમ જન્મ, ગર્ભજન્મ અને ઉપપદ જન્મ, આ રીતે પણ જન્મના ત્રણ પ્રકાર પડે છે. પિતજન્મવાળાના ઇંડાંમાંથી પેદા થનાર છે અને જરાયુમાંથી પેદા થનાર છે ગર્ભ જન્મવાળા હોય છે. તે કારણે ઇંડામાંથી પેદા થનારા જે જે જ હોય છે, તે બધાં ગર્ભજન્મવાળા જ હોય છે. એ જ પ્રમાણે જે જ જરાયુ આદિથી વેષ્ટિત (વીંટળાયેલા) હેતા નથી પણ માતાના ગર્ભમાંથી બહાર નીકળતાની સાથે જ પરિન્દાદિ (હલનચલન આદિ) ક્રિયાથી યુક્ત હોય છે, તે જીવને પિત જ કહે છે. અથવા–પિત એટલે વસ્ત્ર જન્મતાની સાથે જ જે જીવો વસ્ત્રથી લૂછયા હોય એવા નિર્મળ લાગે છે તે જીવને પિતજ કહે છે. પિત જન્મવાળાં જીવે ગષ્ટન ચર્મથી અનાવૃત રહેવાને કારણે વસ્ત્રથી સંમાર્જિત થયા હોય એવી રીતે ગર્ભમાંથી બહાર આવે છે. અથવા જે ગર્ભમાં તેઓ ઉત્પન્ન થાય છે તે ગર્ભ, ગર્ભષ્ટિનચર્મથી રહિત હોય છે, તેથી પણ તેમને પિતજ કહે છે. ગર્ભાધાન વિના જ જીવોની આપોઆપ ઉત્પત્તિ થઈ જાય છે તે જીવને સંમૂચ્છિમ કહે છે. અથવા બધી પ્રકારના અવયવ સંયોગથી જે નિવૃત્ત હોય છે, એવાં જીવોને સંમૂછિમ કહે છે. તે જીવો અગર્ભ જ હોય છે–માતાપિતાના સંગ સિવાય જ તેઓ સ્વયે ઉત્પન્ન થઈ જાય છે. તે સંમૂછિમ છમાં નર અને નારી જાતિના ભેદ હતા નથી, કારણ કે તે જીવે નપુંસક જ હોય છે, તે કારણે સૂત્રમાં સંમૂછિમ જીવોના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા નથી હંસ વગેરે પક્ષી ઈંડામાંથી ઉત્પન્ન થતા હોય છે, તેથી તેમને અંડાજ કહે છે હાથી સસલાં, નોળિયાં, ઉંદર, ચામાચીડિયાં આદિ જીવને પિત જ કહે છે ખંજનક આદિ જો સંમૂછિમ જન્મવાળા ગણાય છે તેમનામાં ઉદ્ ભજતા હોવા છતાં પણ સંમૂરિસ્થમત ને બે દેશ ( વ્યવહાર) થાય છે. કારણ કે ઉભિદ જ સંમૂછિમવિશેષ હોય છે અ પક્ષિ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૪૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક્ત અભિલાપ દ્વારા એ પણ સમજવું જોઈએ કે ઉરઃ પરિસર્પ (સર્પ વગેરે) અને ભુજ પરિસર્પ (બને ભુજાઓના બળથી ચાલનારા નોળિયા વગેરે) ના પણ નર, નારી અને નપુંસક એવાં ત્રણ જાતિભેદ હોય છે. છાતીના બળથી ચાલનારા સર્ષ આદિ જીવને ઉર:પરિસર્પના વિભાગમાં સમાવેશ થાય છે. કુખ્ય દિપ્રધાન ભૂમિનું નામ કર્મભૂમિ છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ, એ રીતે કુલ ૧૫ કર્મભૂમિ છે. તે કર્મ ભૂમિમાં જે જી ઉત્પન્ન થાય છે તેમને કર્મભૂમિ જ કહે છે. અકર્મભૂમિએમાં (ભગ ભૂમિમાં) ઉત્પન્ન થતાં જીવોને અકર્મભૂમિ જ કહે છે. અઢી દ્વીપમાં કુલ ૩૦ ભેગભૂમિઓ છે. હૈમવત, હરિવર્ષ, રમ્યકવર્ષ દેવકર, ઉત્તરકુરુ અને હૅરણ્યવત, આ ૬ જ બુદ્વીપમાં આવેલી ભેગભૂમિ છે. ધાતકીખંડમાં ૧૨ અને પુષ્કરામાં પણ એજ નામની ૧૨ ભેગભૂમિ છે. આ રીતે કુલ ૩૦ ભેગભૂમિએ (અકર્મ ભૂમિઓ) છે. સમુદ્રની મધ્યમાં જે દ્વીપ છે તેમને અન્તરદ્વીપ કહે છે. તે અત્તરદ્વીપમાં જે જ ઉત્પન્ન થાય છે, તેમને અન્તરદ્વીપ જ કહે છે. લવણ સમુદ્રમાં જ એવાં અન્તરદ્વીપે આવેલા છે અને તેમની સંખ્યા ૫૬ ની છે. એ સૂ૦૧૦ | નરયિકાદિક કી વેશ્યાના નિરૂપણ જીમાં આ આદિના વિષયમાં જે પરિણતિ (આસક્તિ) હોય છે, તે લેશ્યાને લીધે હોય છે. તેથી હવે સૂત્રકાર ૨૪ દંડકના જીમાં લેશ્યાઓની પ્રરૂપણ કરે છે-“ને રૂચા તો સેરણાગો quત્તાગો ઈત્યાદિ– સૂત્રાર્થ-નારકમાં કૃષ્ણલેશ્યા, નલલેશ્યા અને કાપેતલેશ્યા, આત્રણ લેસ્થાઓને સદભાવ હોય છે. અસુરકુમારોમાં પણ એજ ત્રણ લેશ્યાઓને સંકિલષ્ટ રૂપે સદૂભાવ કહ્યો છે. આ પ્રકારનું કથન સ્વનિતકુમારે પર્યન્તના ભવનપતિ દેવે વિષે પણ સમજવું. પૃથકાયિક, અપૂકાયિક, વનસ્પતિકાયિક, તેજસ કાયિક વાયુકાયિક, દ્વીન્દ્રિયે, ત્રીન્દ્રિ અને ચતુરિન્દ્રિમાં પણ નારકની જેમ કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાને સદ્ભાવ હોય છે. પંચેન્દ્રિય તિ"ચોમાં કણાદિ શ્યાઓને સંકિલષ્ટરૂપે સદૂભાવ સમજો અને તે જેલેશ્યા, પદ્મશ્યા અને શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૫૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ શુકલ લેફ્સાને અસંકિલષ્ટ રૂપે સદૂભાવ સમજ. મનુષ્યની વેશ્યાઓ વિષેનું કથન પંચેન્દ્રિય તિર્યચેની લેશ્યાઓના કથન પ્રમાણે સમજવું. વાતવ્યન્તરોની લેશ્યાઓનું કથન અસુરકુમારોની લેશ્યાઓના ઉપયુક્ત કથા પ્રમાણે સમજવું. વૈમાનિકે માં નીચે પ્રમાણે ત્રણ વેશ્યાઓને સદૂભાવ હોય છે-તેજલેશ્યા, પદ્રલેશ્યા અને શુકલલેશ્યા. ટીકા–નારકમાં જે કૃષ્ણ, નીલ અને કપોત, એ ત્રણ લેશ્યાઓને સદ્દભાવ સંકિલષ્ટ વિશેષણથી રહિત બતાવવામાં આવ્યો છે એટલે કે તે ત્રણ લેશ્યાએને અસંકિલષ્ટ રૂપે સદ્દભાવ હોય છે–તેનું કારણ એ છે કે તેમાં એ ત્રણ લેશ્યાઓ જ હોય છે, બાકીની એકે લેહ્યા હોતી નથી. અસુરકુમારોમાં અસંકિલષ્ટ તેજલેશ્યા સહિત ચાર લેશ્યાઓ હોય છે, પરંતુ અહીં વિસ્થા. નકને અધિકાર ચાલકે હેવાથી તેમનામાં કૃષ્ણાદિ ત્રણ લેસ્યાઓને સદૂભાવ સંકિલષ્ટ રૂપે સમજવાને છે અને તેજસ્થાન સભાવ અસંકિલષ્ટ રૂપે સમજવાનું છે. આ પ્રકારનું કથન સ્વનિતકુમાર પર્યન્તના દેવ વિષે પણ સમજવું એટલે કે ભવનપતિ દેવોમાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ સંકિલષ્ટ રૂપે અને તેજેશ્યા અસંકિલષ્ટ રૂપે હોય છે. એ જ પ્રમાણે પૃવિકાયિક, અપકાયિકે અને વનસ્પતિકાયિકમાં પણ કૃષ્ણાદિ ત્રણ લેશ્યા સંકિલષ્ટ રૂપે અને તેજલેશ્યા અસંકિલષ્ટ રૂપે હોય છે એમ સમજવું. કારણ કે તેઓમાં દેત્પત્તિની સંભાવનાને લીધે અપર્યાપ્તાવસ્થામાં અસંકિલષ્ટ તેજલેશ્યાને સદભાવ પણ હોઈ શકે છે. પંચેન્દ્રિય તિર્થ" અને મનુષ્ય માં સકિલષ્ટ અને અસંકિલષ્ટ રૂપ છએ વેશ્યાઓ હોય છે, તેથી તેમને વિષે સવિશેષણ ચાર સૂત્ર આપ્યાં છે. અસુરકુમારોની જેમ વ્યક્તમાં પણ સ કિલષ્ટ કણાદિ ત્રણ વેશ્યાઓ હોય છે. વૈમાનિકમાં આ વિશેષણથી રહિત જે તેજો, પદ્મ અને શુકલ વેશ્યાઓને સદ્ભાવ કહ્યો છે તેનું કારણ એ છે કે તેમનામાં એ ત્રણ લેશ્યાએ જ હોય છે. વ્યવહેદ્યના સદુભાવમાં જ વિશેષણ સફળ થાય છે. તે કારણે “વેનાળિયા તો સામો quળતાનો” આ પ્રકારને સૂત્રપાઠ કહ્યો છે. તિષ્ક દેવમાં માત્ર તેજોલેશ્યાને જ સદ્દભાવ હોય છે. અહીં વિસ્થીનકનું પ્રકરણ ચાલતું હોવાથી સૂત્રકારે તિષ્ક સૂત્રનું કથન કર્યું નથી. સૂ. ૧૧ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૫૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ્કક ચલન પ્રકારકા નિરૂપણ પહેલાના સૂત્રમાં વિમાનિકના લેહ્યાદ્વારની અપેક્ષાએ ત્રિસ્થાનકના પ્રકરણનું કથન કર્યું. પરંતુ તિષ્કમાં માત્ર તેજલેશ્યાને જ સદુભાવ હોવાથી વિસ્થાનકની વક્તવ્યતામાં તેમની લેસ્થાએાનું પ્રતિપાદન કરાયું નથી. પરંતુ તેઓ ચલનધર્મથી યુક્ત હોય છે. તે ચલનધર્મની અપેક્ષાએ સૂત્રકાર હવે ત્રણ સ્થાનકોનું નિરૂપણ કરે છે –“તહિં ટાળfહું તારા વઢિન્ના” ઈત્યાદિ– ટીકાઈ–નીચે દર્શાવેલા ત્રણ સ્થાનેથી–ત્રણ કારણોને લીધે–તારાઓ ચાલે છે, એટલે કે પિતાનું સ્થાન છેડે છે-(૧) જ્યારે તેઓ વિકિયા કરે છે ત્યારે પિતાનું સ્થાન છેડે છે. (૨) જ્યારે તેઓ મૈથુન સેવવાની ઈચ્છા કરે છે, ત્યારે તેઓ પિતાના સ્થાનને છેડીને જ મૈથુન સેવન કરે છે. (૩) જ્યારે કઈ મહર્તિક દેવ ચમરની જેમ વિકિયા આદિ કરે છે, ત્યારે તેને માર્ગ આપવાને માટે તેઓ પિતાનું સ્થાન છેડે છે. કહ્યું પણ છે કે – તથi ને વાઘાફા” ઈત્યાદિ અહીં જે વ્યાઘાતિક અંતર છે તે ઓછામાં ઓછુ ૨૬૬ એજનનું અને વધારેમાં વધારે બાર હજાર ચીજનનું હોય છે. મેરુ પર્વતની અપેક્ષાએ, આ મહદ્ધિક દેવને માર્ગ આપતી વખતે આ વ્યાઘાતિક અન્તર થાય છે. તે અત્તર ક્યારેક એક લાખ જનનું પણ હોય છે તારા રૂપ દેવના ચલનના આ કારણે કહેવામાં આવ્યાં છે. હવે સૂત્રકાર દેવની વિદ્યુત અને સ્વનિત (ગર્જન) કિયાઓના કારણોનું નિરૂપણ કરતા કહે છે કે – faહું રાહ રે વિકgયાર' જ ' ઈત્યાદિ– નીચે દર્શાવ્યા પ્રમાણેના ત્રણ કારણને લીધે દેવ વિધુત્કાર કરે છે (1) જ્યારે દેવ વિક્રિયા કરે છે, ત્યારે વિદ્યુત્કાર કરે છે. જ્યારે દેવ મૈથુન સેવામાં પવન હોય છે, ત્યારે વિદ્યકાર કરે છે. (૩) જ્યારે તે તથારૂપવાળા શ્રમણ અથવા માહણને પિતાની અદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ બતાવે છે. ત્યારે પણ તે વિધુતકાર કરે છે. આ વૈકિકરણ આદિ કાર્ય અભિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૫ ૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ માનયુક્ત દેવ જ કરે છે. આ ક્રિયામાં પ્રવૃત્ત થનાર જે દેવ હોય છે તે દેવમાં દર્પ ( અહંકાર) અને ઉલાસ પણ હોય છે. તેથી એ દેવ પિતાને સ્થાનેથી ચલનક્રિયા, વિધુત્કાર તથા ગર્જનાદિ ક્રિયાઓ પણ કરે છે. તેથી જ એવું કહ્યું છે કે આ ચલન, વિધુત્કાર આદિ ક્રિયાઓ વૈક્રિયકરણ આદિને કારણે થાય છે. વિમાન, વસ્ત્ર, આભૂષણ આદિ. સમૃદ્ધિનું નામ ઋદ્ધિ છે. શરીર, આભરણ આદિની દીપ્તિનું નામ શુતિ છે. ખ્યાતિનું નામ યશ છે. શારીરિક સામથ્યનું નામ બળ છે. આત્મબળનું નામ વીર્ય છે. પુરુષાર્થનું નામ પુરુષકાર છે. તે પુરુષકાર જ પરાક્રમરૂપ હોય છે. પિતાની આ અદ્ધિ આદિનું પ્રદર્શન કરતે દેવ વિધુત્કાર અને સ્વનિત શબ્દ–મેઘની ગર્જના જે અવાજ કરે છે. સૂ. ૧૨ છે ઉત્પાતરૂપ લોકાલ્પકારાદિકા નિરૂપણ દેવ દ્વારા ઉત્પાતરૂપ વિધુત્કાર અને સ્વનિત શબ્દ–મેઘની ગર્જના જે અવાજ કરાય છે, એવું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું. હવે ઉત્પાતરૂપ કાલ્પકાર આદિનું સૂત્રકાર ૧૬ સૂત્રો દ્વારા કથન કરે છે “તી કાઢું જોવચારે સિવા” ઈત્યાદિ– સત્રાર્થ-ત્રણ કારણોને લીધે લેકમાં અંધકાર થઈ જાય છે. તે કારણે આ પ્રમાણે છે-(૧) જ્યારે અહંત ભગવાન નિર્વાણ પામે છે, ત્યારે લેકમાં અંધકાર વ્યાપી જાય છે. (૨) જયારે અહં ત પ્રરૂપિત ધમની બુછિત્તિ (વિનાશ) થઈ જાય છે એટલે કે જ્યારે તીર્થ–વ્યવછેદકાળ આવે છે, ત્યારે લોકમાં અંધકાર વ્યાપી જાય છે. (૩) જ્યારે ઉત્પાદ આદિ ચૌદે પૂર્વે બુછિદ્યમાન (વિનષ્ટ) થાય છે, ત્યારે લોકમાં અંધકાર વ્યાપી જાય છે. ત્રણ કારણને લીધે લોકમાં ઉદ્યોત (પ્રકાશ) વ્યાપી જાય છે- (૧) જ્યારે અહંત પ્રભુ ઉત્પન્ન થાય છે, (૨) જ્યારે અહંત પ્રભુ દીક્ષા અંગીકાર કરે છે, અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનત્પાદને મહિમા થાય છે, ત્યારે લોકમાં પ્રકાશ વ્યાપી રહે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૫ ૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કારણોને લીધે દેવલોકમાં અંધકાર વ્યાપી જાય છે. તે ત્રણ કારણે નીચે પ્રમાણે સમજવા-(૧) અહંત પ્રભુ નિર્વાણ પામે છે ત્યારે, (૨) અહંત પ્રરૂપિત ધર્મ જ્યારે બુચ્છિન્ન થઈ જાય છે ત્યારે, (૩) પૂર્વગત મૃત જ્યારે યુછિન થઈ જાય છે ત્યારે. ત્રણ કારણેને લીધે દેવલેકમાં ઉદ્યોત વ્યાપી જાય છે-(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે ત્યારે, (૨) જ્યારે અહત પ્રભુ દીક્ષા ધારણ કરે છે ત્યારે અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનોત્પાદનો મહિમા થાય છે ત્યારે. કારણે દેવસમાગમ થાય છે-(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે ત્યારે, (૨) જ્યારે અહત પ્રભુ દીક્ષા લે છે ત્યારે અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનોત્પાદનને (કેવળજ્ઞાન પ્રાપ્તિને) મહોત્સવ કરવામાં આવે છે. આ ત્રણ કારણને લીધે દેકલિકા (દેવેનું એક જગ્યાએ એકત્ર થવાનું) થાય છે. એ જ ત્રણ કારણેને લીધે દેવને અતિશય આનંદ થાય છે, અને તે આનંદાતિરેકને લીધે તેઓ ખડખડાટ હસે છે. નીચેના ત્રણ કારણોને લીધે દેવેન્દ્ર ઘણું જ શીવ્રતાથી મનુષ્યલકમાં આવે છે-(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે ત્યારે, (૨) જ્યારે અહંત પ્રભુ દીક્ષા લે છે ત્યારે, અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનત્પાદન મહેત્સવ કરવામાં આવે છે, ત્યારે દેવેન્દ્રો ઘણું જ શીવ્રતાથી મનુષ્યલોકમાં આવે છે. આ ત્રણ કારણોને લીધે લેકાન્તિક દેવે પણ ઘણી જ ઝડપથી મનુષ્યલેકમાં આવે છે. આ ત્રણ કારણને લીધે સામાનિક દેવે, ત્રાયઅિંશક દે, અગ્ર મહિષી દેવીઓ, પારિષક દે, અનીકાધિપતી દે અને આત્મરક્ષક દે પણ ઘણું જ ઝડપથી આ મનુષ્યલકમાં આવે છે. આ ત્રણ કારણને લીધે જ દે પિતપોતાના સિંહાસન પરથી ઉઠે છે. આ ત્રણ કારણેને લીધે જ શક્રાદિ દેના આસને ચલાયમાન થાય આ ત્રણે કારણેને લીધે જ તેઓ સિંહનાદ કરે છે અને ચેલેક્ષેપ પણ કરે છે. આ બધાં કાર્યો આનંદને કારણે જ તેઓ કરે છે. આ ત્રણ કારણે જ ચૈત્યવૃક્ષ (દેવવૃક્ષ વિશેષ) ચલાયમાન થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૫૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-લેક શબ્દથી ઉલેક, અલેક અને તિર્યગ્લેક અહીં ગ્રહણ કરાયા છે. અંધકારના બે ભેદ છે-(૧) દ્રવ્યાધકાર અને (૨) ભાવાત્વકાર. જેના દ્વારા દષ્ટિને વિઘાત થાય છે, તેનું નામ દ્રવ્યાન્ધકાર છે, તથા પ્રકાશક સ્વભા વરૂપ જ્ઞાનને જે અભાવ છે તેનું નામ ભાવાકાર છે. ક્ષેત્રનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે-“ભારત પણ ૩૮ ૪” ઈત્યાદિ– જ્ઞાનાવરણીય, દશનાવરણય, મેહનીય અને અન્તરાય, આ ચાર ઘાતિયા કર્મોને જેમણે ક્ષય કરી નાખે છે, તેમને અહંત કહે છે. આ પદની વિસ્તૃત વ્યાખ્યા આવશ્યક સૂત્રની મુનિષિણે ટીકામાં આપવામાં આવેલ છે. “વ્યછિદ્યમાન” એટલે “કને ક્ષય કરીને નિર્વાણ માગે વિચરતા.” પૂર્વ' શબ્દનો પ્રયોગ દ્વારા ઉત્પાદ પૂર્વથી લઈને લેકબિન્દુસાર સુધીના ૧૪ પૂર્વ ગ્રહણ કરવાના છે. તે પૂવમાં પ્રવિષ્ટ જે શ્રત છે તેને પૂર્વગત શ્રત કહે છે. પૂર્વગત શ્રત દષ્ટિવાદના અતર્ગત શ્રતાધિકાર રૂપ છે. “અહંતાદિકે જ્યારે નિર્વાણ પંથે વિચરે છે, ત્યારે લેકમાં અન્ધકાર કેવી રીતે થઈ શકે છે,” આ પ્રકારની શંકા અસ્થાને છે, કારણ કે રાજા આદિનું મૃત્યુ થતાં અને દેશ તથા નગરાદિને નાશ થતાં ચારે દિશાઓમાં ધુંધળું વાતાવરણ થઈ જવાથી જે જગતમાં અધકાર વ્યાપી જાય છે, તે સમસ્ત ભુવનવત કોના નિર્મળ નયનમાં જે સમભાવી દેખાય છે, એવાં અહંત ભગવાન આદિના નિર્વાણ કાળે લેકમાં અંધકાર વ્યાપી જાય, તેમાં નવાઈ પામવા જેવું શું છે? ઉદ્યોત એટલે પ્રકાશ. તે પ્રકાશ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારને કહ્યું છે. ઘટ, પટ આદિ વસ્તુઓને પ્રકાશ આપનારી જે વસ્તુઓ છે તેમના પ્રકાશને દ્રવ્યપ્રકાશ કહે છે. પરંતુ ત્રણે લોકમાં સુખ ઉપજાવનાર જે પ્રકાશ હોય છે તે પ્રકાશને ભાવપ્રકાશ કહે છે. જેમકે - અહંત પ્રભુને જ્યારે જન્મ થાય છે, જ્યારે તેઓ પ્રવજ્યા અંગીકાર કરે છે તથા જ્યારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવકૃત મહોત્સ દ્વારા લેકમાં પ્રકાશ થાય છે. આ પ્રકારના પ્રકાશને ભાવપ્રકાશ કહે છે. દેના ભવનાદિમાં જે અલ્પકાર થાય છે તેનું નામ દેવાધિકાર છે. અહંતનિર્વાણ આદિ પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે તે દેવાધેકાર થાય છે. શંકા–જે આપે કાલ્પકારનું કથન કરી દીધું છે, તે દેવાકારના સ્વતંત્ર કથનની શી આવશ્યકતા છે? લાકમાં જ દેવલોકને પણ સમાવેશ થઈ કારણ હોવાથી શું આવું કથન જરૂરી છે ખરું? ઉત્તર–અધિકાર સર્વત્ર વ્યાપી જાય છે એમ દર્શાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૫૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ વાદ્યોત, દેવસ નિપાત (દેવેનું પેાતાના દેવલેાકમાંથી નીકળવાનુ), દેવાત્કલિકા દેવાના સમૂહનું એક જગ્યાએ એકત્ર થવાનું, અને દેવાનુ ખડખડાટ હાસ્ય, પણ ઉપયુક્ત ( અહ′′ત ભગવાનના જન્મ ) આદિ ત્રણ કારણે જ થાય છે. हव्यम् આ પદ્મ શીઘ્ર અનુ. વાચક અવ્યય છે. દેવલાક અને બ્રહ્મલેકની પાસે કૃષ્ણરાજીરૂપ ક્ષેત્ર નામનુ નિવાસસ્થાન છે, તેમને વૈકાન્તિક કહે છે. در અથવા~~ઔયિક ભાવલેાકના અવસાનમાં જેએ છે, કહે છે, કારણ કે અનન્તર ભવમાં ( પછીના ભવમાં) તે પામે જ છે. સારસ્વત આદિ તેમનાં નામ છે. ઈન્દ્રના જેવી દેવા છે તેમને સામાનિક દેવા કહે છે. ગુરુસ્થાનીય જે દેવા છે તેમને ત્રાય. સિ’શક દેવા કહે છે. પૂર્વાદિ દિશાઓમાં નિયુક્ત જે સામ આદિ દેવે છે તેમને લેાકપાલા કહે છે. દેવાન્દ્રોની મુખ્ય દેવીઓને અગ્રમહિષીએ કહે છે. પરિવારાપન્નક જે દેવે છે તેમને પરિષદ્રુપપન્નક દેવા કહે છે. ગાદિ સેનાએના અધિપતિ જે દેવા છે તેમને અનીકાધિપતિ દેવા કહે છે, જે દેવા રાજાના અગરક્ષકાની જેમ ઇંન્દ્રોના અંગરક્ષકા સમાન હોય છે, તેમને આત્મરક્ષક દેવા કહે છે. આ બધાં દેવા પૂર્વોક્ત કારણેાને લીધે મનુષ્યલેાકમાં શીઘ્ર આવે છે, આ પ્રકારનુ કથન પ્રત્યેક સૂત્રમાં સમજી લેવું, જે કારણે તેઓ મનુષ્યલેાકમાં આવે છે, તે કારણેાને લીધે જ તેઓ પેાતાના સિંહાસન પરથી ઊઠે છે, ખડખડાટ હસે છે, ઈત્યાદિ વાત સૂત્રકારે ‘હૈિં ’” ઇત્યાદ્રિ પાંચ સૂત્ર દ્વારા પ્રકટ ફરી છે. ા સૂ. ૧૩ ॥ તેમને લેાકાન્તિક ચાક્કસ મુક્તિ ઋદ્ધિવાળા જે ધર્માચાર્યાદિકોંકે અશક્ય પ્રત્યુપકારિત્વકા નિરૂપણ પ્રશ્ન—હે ભગવન્ ! શક્રાદિ દેવે મનુષ્યલેકમાં શા માટે આવે છે ? ઉત્તર-ધર્માચાય રૂપ હેાવાથી અહુત ભગવાના સમસ્ત જીવાના ઘણા કરવાને માટે તેઓ આવે છે. તેમના તેથી તેમને અશકય પ્રત્યુપકારવાળા આપર્વાનુ કામ કેટલું બધું અશકય સહિત પ્રકટ કર્યુ છે. . ઉપકારક હાય છે, તેથી તેમની સેવા ઉપકારના બદલે વાળી શકાય તેમ નથી. કહ્યાં છે. તેમના ઉપકારના ખલેા વાળી છે તે સૂત્રકારે નીચેનાં સૂત્રા દ્વારા દૃષ્ટાંત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૫૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ “હિં ટુકચાર મનાવો” ઈત્યાદિ– સૂત્રાર્થ–હે શ્રમણયુગ્મન્ ! આ ત્રણના ઉપકારને બદલે વાળવાનું કામ અશક્ય ગણાય છે-(૧) માતાપિતાને, (૨) ભત્તને (પિષક) અને (૩)ધર્મા ચાર્ય. ધારે કે કેઈ સુપુત્ર પિતાના માતાપિતાનાં અંગેને દરરોજ પ્રાતઃકાળે શત પાક અને સહસંપાક તેલ વડે માલિશ કરે, પછી સુગંધિદાર ગધચૂર્ણ વડે તેમના શરીરનું ઉવટન કરે (શરીરને ચૂળે), પછી ગરમ અને ઠંડા પાણીથી તેમને સ્નાન કરાવે, પછી સઘળા અલંકારથી વિભૂષિત કરીને તેમને મને જ્ઞ તથા શુદ્ધ ૩૨ પ્રકારના આહાર અને ૧૮ પ્રકારના વ્યંજનેથી યુક્ત ભેજન જમાડે અને જીવન પર્યન્ત પોતાના ખંભા પર લઈને ફર્યા કરે, તે પણ તે માતા પિતાના ઋણને ફેડી શકતું નથી, એટલે કે તેમના ઉપકારને બદલે વાળી શકતો નથી. જે તે તેમને કેવલિપ્રજ્ઞસ ધર્મ કહે, તે ધર્મનું પ્રતિપાદન કરે. તે ધર્મની તેમની પાસે પ્રરૂપણ કરીને તેમને તે ધર્મ તરફ વાળી લે-તે ધર્મના ઉપાસક બનાવી દે, તે જ તેમના ઉપકારને બદલે તે ચુકવી શકે છે, આ બધું કરવાથી જ તે માતાપિતાનું ઋણ ફેડી શકે છે. એજ પ્રમાણે ધારે કે કોઈ અશ્વર્ય સંપન્ન મનુષ્ય કઈ દરિદ્ર આદમીને ધન વગેરેની મદદ કરીને તેની ઉન્નતિ કરી નાખે છે. ધારો કે તે દાતાનું નસીબ પલટાય છે, કમનસીબે તે દ્રરિદ્રાવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ તે પિતાની મદદથી ધનવાન બનેલા તે માણસની પાસે જાય છે. ધારો કે તે માણસ પિતાના ઉપર ઉપકાર કરનાર તે માણસને પિતાનું સર્વસ્વ ધન આપી દે છે. આમ કરવા છતાં પણ તે તેના ઉપકારને બદલે વાળી શકતું નથી. પરંતુ જે તે તેની સમક્ષ કેવળિપ્રજ્ઞસ ધર્મનું કથન કરીને, તેને કેવળિપ્રજ્ઞસ ધર્મ સમજાવીને, તે ધર્મની તેની પાસે પ્રરૂપણ કરીને તેને તે ધર્મને આરાધક બનાવી દે તે જ તે તેના ઉપકારને બદલે અવશ્ય વાળી શકે છે. એજ પ્રમાણે કઈ ભવ્ય તથારૂપધારી શ્રમણ અથવા માહણની પાસે એક પણ આર્ય ધાર્મિક વચનનું શ્રવણ કરીને અને તેના પર સારી રીતે વિચાર કરીને તેમના દ્વારા ઉપદિષ્ટ માર્ગે ચાલીને, કાળને અવસર આવે કાળધર્મ પામીને કેઈ માણસ કઈ એક દેવકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. હવે ધારો કે તે ધર્માચાર્યું કે એવા દેશમાં જઈ ચડે છે કે જ્યાં તેમને દુભિક્ષ (દુષ્કાળ) ને કારણે આહાર પ્રાપ્તિ કરવાનું સર્વથા અસંભવિત થઈ જાય છે. આ પરિસ્થિતિ જોઈને તે દેવ તે ધર્માચાર્યને પિતાની દેવશકિતના પ્રભાવથી કઈ સુભિક્ષ (સુકાળ) દેશમાં લઈ જાય છે, અથવા જે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૫૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ તે ધર્માચાર્યો કઈ ગહન વનમાં માર્ગ ભૂલીને અટવાય છે, તે તે તેમને તે ગહન વનમાંથી બહાર લઈ જાય છે, અથવા-જયારે તે ધર્માચાર્ય કઈ ભર્ય. કર રોગથી પીડાતા હોય ત્યારે તે પિતાની પ્રબળ શક્તિથી તેમને તે રોગ દૂર કરી નાખે છે. આટલાં આટલાં ઉપકારો કરવા છતાં પણ તે દેવ તેમનું ઋણ ફેડી શકવાને સમર્થ થતો નથી. પરંતુ કોઈ પણ કારણે તે ધર્માચાર્ય કેવલિપ્રજ્ઞસ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય અને ત્યારે તે દેવ જે તેને કેવલિપ્રજ્ઞત ધર્મ કહીને, તે તે ધર્મની પ્રજ્ઞાપના અને પ્રરૂપણું કરીને, તે ધર્માચાર્યને ફરીથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મમાં સ્થાપિત કરી દે તે જ તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકે છે. ટીકાર્ય–આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–પ્રભુ કહે છે કે હે આયુશ્મન શ્રમણ ! આ ત્રણ ઉપકાર કર્તાઓનો ઉપકારને બદલે વાળવાનું કામ ઘણું મુશ્કેલ ગણાય છે. સૂત્રકારે એ જ વાતને ત્રણ દષ્ટાન્તો દ્વારા પ્રકટ કરી છે. (૧) માતાપિતા, (૨) પિષણક્ત અને (૩) ધર્મમાં સહાયક થનારા ધર્માચાર્યો, આ ત્રણેને ઉપકાર એટલે બધે હોય છે કે તેમને બદલે વાળવાનું કાર્ય દુષ્કર થઈ પડે છે. કહ્યું નણ છે કે-“ સુવિચાર માયાવર” ઈત્યાદિ. માતાપિતાના ઉપકારનો બદલો વાળવાના કથનમાં આહારની સાથે જે મને વિશેષણ વપરાયું છે, તેના દ્વારા સુસ્વાદુ જન સૂચિત કરાયું છે. સ્થાલીપાક’ શબદ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે પાકપાત્રમાં પકાવવામાં આવેલું ભેજન સારી રીતે પાકી (રંધાઈ) જાય છે, પાકપાત્રને ઉપયોગ કર્યા વિના માત્ર અગ્નિથી તૈયાર થયેલું ભોજન સુનિષ્પન્ન (સારી રીતે તૈયાર થયેલું) હોતું નથી. તે ભેજનની સાથે જે ૧૮ પ્રકારના વ્યંજન પીરસવાની વાત કરી છે, તે વ્યંજનેનાં નામ નીચે આપવામાં આવ્યાં છે. અહીં વ્યંજન પદથી સૂપાદિક રસરૂપ વ્યંજન ગૃહીત થયેલ છે– “જૂઓ નિ જિય” ઈત્યાદિ– હિંગ આદિ નાખીને મગ આદિની દાળને સૂપ કહે છે-કઢીને નિષ્ઠાન્ન કહે છે. દ્રાક્ષાદિથી મિશ્રિત મીડા દહીને કરમ્બ કહે છે, વઘારેલા આંબલી આદિના પાણીને કાંજી કહે છે. ભાજી (પાંદડાંવાળાં મેથી, મૂળા, તાંદળિયે) ને ભજિંકા કહે છે. રબડી બે પ્રકારની છે-(૧) ગોળની રબડી અને (૨) મહેરી (છાશમાં રાંધેલા અનાજની એક વાનગી–પેંશ) જીરા આદિના વઘારથી યુક્ત મગ આદિનું જે ઓસામણ હોય છે તેને યૂષ કહે છે, વઘારથી યુક્ત માંડ (ભાતનું ઓસામણ) ને ઓસામણ કહે છે. કેરીના રસને આમરસ કહે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૫૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ છે, પાનક દ્રવ્ય (પીણાં) ત્રણુ પ્રકારનાં છે-(૧) મિષ્ટપાનક (શ`ત) (૨) તિક્તપાનક ( મરી આદિથી યુક્ત પેય), અને (૩) અમ્લપાનક-ખટાશ આદિ નાખીને બનાવેલું પેય. કેળાને કદલીલ કહે છે, ચટણીને સેચનદ્રત્ર્ય કહે છે, દૂધ, દહીં અને છાશને ગારસદ્રશ્ય કહે છે, આ પ્રમાણે આ ૧૮ બ્યંજન પદાર્થોં સમજવા. આ ૧૮ વ્ય ́જનાથી યુક્ત ભાજન ૩૨ પ્રકારનું હાય છે. જેમકે-૮ મસ્તું શ્રૌદ્યુતપૂર્વાં ૨ વરિષ્ઠા ” ઈત્યાદિ (૧) ભક્ત-ભાત, (૨) ઘેબર, (૩) વિંટકા-વડી, (૪) ચૂરી-નુકતીદાણા, (પ) પૂરિકા (૬) શ્રીખ'ડ, (૭) લાડુ ( મેદક), (૮) લાપસી, (૯) શ્રીકુંડલી જલેબી (૧૦) પિષ્ટિકા, (૧૧) ખાજા, (૧૨) સૂતરફેણી, (૧૩) પુટિકા (પુરી ) (૧૪) બદામ અને પિસ્તાની પુરી, (૧૫) માલપૂઆ, (૧૬) તલપાપડી, (૧૭) દહીંવડા, (૧૮) ગુ’જા (૧૯) કરંજ, (૨૦) પેંડા, (૨૧) પાયસભાજન-દુધપાક ખીર, (૨૨) ખાસુંદી, (૨૩) પૂરણપાળી, (૨૪) બરફી, (૨૫) સક્કરપારા, (૨૬) ખજૂરિકા, ( એક જાતનેા ઘઉંના મેંદામાંથી મનતા હલવે ), (૨૭) કેશરીયા ભાત, (૨૮) ચૂષ-માવાની એક મિઠાઈ, (૨૯) ગુલામજા બૂ, (૩૦) કચૌડી, (૩૧) કલાકન્દ અને (૩૨) રસગુલ્લા, આ ખત્રીસ પ્રકારનાં ભેજન છે, ૧૮ પ્રકારનાં વ્યંજનાથી યુક્ત આ ૩૨ પ્રકારનાં ભેાજન, માતાપિતાને દરરાજ ખવરાવવામાં આવે તે પણ તેમના ઉપકારને અદા વાળી શકાતા નથી, એવા સ ંબંધ અહીં આગળના વાકય સાથે સમજી લેવા. વળી તે સુપુત્ર તેના માતાપિતાને જીવન પર્યન્ત પેાતાને ખભે ચડાવીને તેમની ઇચ્છાનુસાર ફેરવે-એટલે કે તેમને પગે ચાલવા જ કે નહીં અને તેમની ઇચ્છા હોય ત્યાં તેમને ખભે બેસાડીને લઇ જાય, તે પણ તેમના ઉપકારને ખલા તે વાળી શકતા નથી. ( અહીં એક બે દિવસ ખમે ચડાવીને ફેરવવાની વાત કરી નથી, જીવન પર્યન્ત એમ કરવાનું કહ્યું છે છતાં માતાપિતાના ઉપકારના બદલે પૂરેપૂરા વાળી શકાતે નથી, એમ કહેવામાં આવ્યું છે. ) માતાપિતાના ઉપકારના બદલે એજ વાત સૂત્રકારે “દુપ્રતિષ્ઠર ” પદ્મ આટલી બધી સેવા કરનાર ભાગ્યે જ કાઈ પણ રીતે વાળી શકાતા નથી. દ્વારા પ્રકટ કરી છે. જો કે માતાપિતાની કાઈ સસ્તંભવી શકે છે, પરન્તુ ધારા કે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૫૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ એ કઈ સુપુત્ર હોય કે જે પોતાના માતાપિતાની ઉપર દર્શાવેલી પદ્ધતિથી સેવા કરતે હોય, તે પણ તે તેના માતાપિતાએ તેના ઉપર જે ઉપકારે કર્યા હોય છે તેને પ્રત્યુપકાર વાળી આપવાને સમર્થ થઈ શકતું નથી. એજ વાત “વહેત” આ વિધ્યર્થક પ્રયોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે તેમના ઉપકારને બદલે તે કેવી રીતે વાળી શકે? આ પ્રશ્નના ઉત્તર રૂપે મહાવીર પ્રભુ કહે છે કે “જળ રે” ઈત્યાદિ. તેમના ઉપકારનો બદલો વાળવાને માત્ર એક જ ઉપાય છે, તે ઉપાય નીચે પ્રમાણે છે તેણે તેમને શ્રુતચારિત્રરૂપ ધર્મ તરફ વાળી લેવો જોઈએ. તેણે તેમને સમજાવવું જોઈએ કે જૈન ધર્મ જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત થયેલ છે. તે ધર્મ જ સંસારી જનું હિત કરનારો છે, આ ધર્મમાં બતાવવામાં આવેલા માર્ગે ચાલવાથી સંસારી નું કેઈ અહિત થતું નથી, જન્મમરણની જંજાળમાંથી છૂટવાની આ એક જ પરમૌષધિ છે. જન્મ, મરણ અને જરા રૂ૫ રેગને ખરે ઈલાજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના સેવનથી જ જીવને સાંપડી શકે છે આ પ્રકારે તેમને સમજાવીને તેણે તેમને એવાં જીનાં દષ્ટાતે આપવા જોઈએ કે જેમણે કેવલિ પ્રરૂપિત ધર્મની સમ્યફ રીતે આરાધના કરીને આત્મલાભ (મેક્ષ) પ્રાપ્ત કર્યો હોય. તેણે ભેદાનભેદપૂર્વક તેમની પાસે આ ધર્મનું નિરૂપણ કરવું જોઈએ. આ રીતે તેમને સમજાવીને જે તે તેમને જિનપ્રણીત ધર્મમાં સ્થાપિત કરી શકે છે, તો તે રીતે તે અવશ્ય તેમના ઉપકારને બદલે વાળી શકે છે. કારણ કે કઈ પણ વ્યક્તિને જૈન ધર્મમાં સ્થાપિત કરવી એજ તેનાપર મોટામાં મેટે ઉપકાર કર્યો ગણાય છે. ભલે અભંગાદિ લગાવવાથી અને ઉત્તમ ભેજન ખવરાવવાથી શરીરનું પિષણ થતું હોય, પણ તેના દ્વારા આત્માનું પિષણ તે નથી જ થતું. આત્માનું પિષણ તે કેવલિ–પ્રરૂપિત જૈન ધર્મની આરાધનાથી જ થાય છે. તેથી એવું કરનાર વ્યક્તિ પિતાનું અન્યનું અને ઉભયનું કલ્યાણ કરી શકે છે. એ જ વાત આ કથનથી સૂત્રકારે અહીં પ્રકટ કરી છે. કહ્યું પણ છે કે તમત્તાવાઇ સુવિચાર” ઈત્યાદિ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-અનેક ભવમાં સર્વગુણયુકત કરાયેલા કરોડે ઉપકારોથી પણ સમ્યકરવદાયક પુરુષોના ઉપકારને બદલે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૬૦ Page #276 -------------------------------------------------------------------------- ________________ વાળી શકાતું નથી, કારણ કે સમ્યકત્વ દાનથી આત્માની ભવપરંપરા નષ્ટ થતી જાય છે અન્ય દાનથી (ઉપકારથી) એવું બનતું નથી. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ભર્તા (પોષણકર્તા) ના ઉપકારને પ્રત્યુપકાર કરવાનું કાર્ય પણ દુષ્કર છે-“જે મહદઈત્યાદિ. જેની પાસે એશ્વર્યાદિ તેજરૂપ અર્ચા મહતી (ઘણી જ) છે, અથવા જે વિશિષ્ટ સમ્પત્તિશાળી હોવાથી સંસારમાં જનતા દ્વારા માનનીય ગણાય છે, અથવા જે સઘળા પ્રકારના ઐશ્વર્યથી સંપન્ન છે એ કઈ મનુષ્ય, કેઈ દરિદ્ર મનુષ્યને ધનાદિ અર્પણ કરીને તેની ઉન્નતિ કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે તે દરિદ્ર મનુષ્ય પોતાની દરિદ્રતામાંથી મુકત થઈને ધનવાન બની જાય છે. હવે કમનસીબે પેલે દાતા દરિદ્ર બની જાય છે. તેની સહાયતાથી ધનવાન બનેલ માણસ તેને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દરેક પ્રકારની મદદ કરે છે. ધારે છે તે પિતાની સઘળી સંપત્તિ તેને અર્પણ કરી દે છે. તે શું આ રીતે તે તેનું ઋણ ફેડી શકે છે ખરે? એવું કરવા છતાં પણ તે પિતાની ઉપકારક વ્યકિતના ઉપકારને બદલે વાળી શકતું નથી. કોઈ પણ પ્રકારના સાંસારિક લાભ કરાવવાથી તેના ઉપકારને બદલે વાળી શકાતું નથી, પરંતુ જે તે માણસ પોતાના ઉપકારકર્તાને શ્રુતચારિત્રરૂપ ધર્મમાં કઈ પણ રીતે સ્થાપિત કરી શકે છે, તે તેના ઉપકારનો બદલે જરૂર વાળી શકે છે. પિતાના સઘળા દ્રવ્યના અર્પણ દ્વારા તેના ઉપકારને બદલે વાળી શકાતું નથી, પણ તેને દાખલા દલીલે દ્વારા સમજાવીને કેવલિ પ્રરૂપિત ધમને આરાધક બનાવવાથી જ તે તેનું ઋણ ફેડી શકે છે. આત્માને સાચી શાન્તિ આપનાર ધર્મ જ છે. તેથી તે ધર્મમાં પિતાના ઉપકારને સ્થાપિત કરાવી દેવા જે બીજે કયે ઉપકાર હોઈ શકે? હવે સૂત્રકાર એ વાત સમજાવે છે કે જીવ ધર્માચાર્યને પ્રત્યુપકારકર્તા કેવી રીતે બની શકે છે-“ ” ઈત્યાદિ. ટીકાઈ–મેઈ એક ભવ્ય જીવ દ્રવ્યની અપેક્ષાએ સરકમુખવસ્ત્રિકા આદિ સુનિવેષવાળા અને ભાવની અપેક્ષાએ ધર્મોચિત સ્વભાવવાળા શ્રમણુની પાસે અથવા “મા હશે, મા હણે” એ ઉપદેશ આપનાર સંવતની પાસે, પાપકર્મથી જેઓ નિવૃત્ત થઈ ગયા છે એવાં આર્ય સંબંધિક–તીર્થકર સંબં ધિક-ધાર્મિક સુવચનને શ્રવણ કરીને અને તેને હૃદયમાં અવધારણ કરીને કઈ એક દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે દેવકમાં ઉત્પન્ન થયા બાદ તે પોતાને અવધિજ્ઞાન દ્વારા જાણ લે છે કે તે ધર્માચાર્યના ઉપદેશ અનુસાર ચાલવાથી જ મને આ દેવગતિ પ્રાપ્ત થઈ છે, તેથી તેમણે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મારે તેમના ઉપકારને બદલે વાળવો જ જોઈએ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૬૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ આ ભાવનાથી પ્રેરાઈને કયારેક કેઈ દુષ્કાળ પીડિત દેશમાં વિચરતા તે ધમ. ચાર્યને તે દેવ પિતાની દેવશક્તિના પ્રભાવથી સુભિક્ષવાળા (સુકાળવાળા) દેશમાં લઈ જાય છે. અથવા જ્યારે તે ધર્માચાર્ય કેઈ ગહન અટવીમાં ફસાઈ જાય છે–માર્ગ ભૂલીને અટવાતા હોય છે, ત્યારે તે તેમને ત્યાંથી જનસમુદાય. વાળા કોઈ સ્થાનમાં પહોંચાડી દે છે. અથવા જ્યારે તેઓ કોઈ રોગાતક ( જવર, કેદ્ય આદિ રેગથી અને અચાનક ઉત્પન્ન થયેલા શૂલાદિ રૂપ આતંક) થી પીડાતા હોય છે, ત્યારે પિતાની દૈવીશક્તિથી તે તેમને નીરોગી બનાવી દે છે. આ પ્રકારે તેમની સંભાળ રાખવા છતાં પણ તે દેવ તેમના ઉપકારને બદલે વાળી શકતું નથી. હવે સૂત્રકાર એ બતાવે છે કે તે દેવ તેમનો ઉપકાર કેવી રીતે વાળી શકે છે–“ ” ઈત્યાદિ. કદાચ કે કારણે તે ધર્માચાર્ય કેવલિપ્રજ્ઞત ધર્મથી પતિત થઈ જાય, અને તે દેવ કઈ પણ ઉપાયે તેમને ફરીથી તે ધર્મમાં સ્થિર કરી દે, તે જ તેના દ્વારા તેના ઉપકારનો બદલે વાળી શકાય છે. કેવલીપ્રજ્ઞત ધર્મને માગે તેમને વાળી લઈને જ તે તેમના આત્માનું કલ્યાણ કરી શકે છે અને એ રીતે જ તે તેમનું ત્રણ ફેડી શકે છે. કહ્યું પણ છે કે “નો ને રશ્મિ કા”િ ઇત્યાદિ. છે સૂ. ૧૪ છે ધર્મક ભાવછેદ મેં કારણતાના નિરૂપણ ધર્મમાં સ્થાપિત કરવાથી જીવને ભવ છેદરૂપ પ્રત્યુપકાર થઈ શકે છે. આ રીતે ધમ ભવચ્છેદમાં કારણભૂત બને છે. એજ વાત હવે સૂત્રકાર પ્રદ શિત કરે છે-“તર્દૂિ સાહૈિં સંપૂom કારે” ઈત્યાદિ– ટીકાર્થ–જેની પ્રથમંત્પત્તિ (પ્રારંભ) નથી તેને અનાદિ કહે છે. એટલે કે જે આદિ રહિત છે તેને અનાદિ કહે છે. અવદ-પર્યત (અન્ત) ને જેમાં અભાવ હોય છે તેને અનવદગ્ર અથવા અનન્ત કહે છે. જેને કાળ દીધું છે તેને દીર્વાદ્ધ કહે છે, એટલે કે જેને પાર કરવામાં દીર્ઘકાળ વ્યતીત થઈ જાય છે અથવા જેને માગ દીર્ઘ છે તેને દીર્વાદવ કહે છે. એટલે કે જેને માગ અતિશય લાંબે છે અને જે ચાર ગતિવાળે છે એવા આ સંસાર રૂપ કાન્તારને (ગહન અટવીને) નિર્જન ત્રાણરહિત દુર્ગમ અરણ્ય પ્રદેશ જેવા સંસારને જીવ ત્રણ કારણે ( ઉપાય) દ્વારા પાર કરી શકે છે. તે ત્રણ ઉપાયો નીચે પ્રમાણે છે-(૧) અનિદાનરૂપ કારણ, (૨) દૃષ્ટિસંપનતારૂપ કારણે અને (૩) ગવાહિતારૂપ કારણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૬ ૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ અવ્યાબાધ સુખરૂપ રસથી યુક્ત અને મુક્તિરૂપ ફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે કુઠાર (કુહાડી) તુલ્ય દિવ્ય મનુષ્ય સંબંધી રદ્ધિ અથવા દેવકની ઋદ્ધિની ચાહનાથી છેદાઈ જાય છે, તે ચાહનાનું નામ “નિદાન” છે ચારિત્રની આરાધના કરતે જીવ જે પરસવમાં સ્વર્ગ, મર્ય આદિના ભેગોની કામના કરે છે, તે તેના કારણે ચારિત્ર મેહનીય કર્મને ઉદય થાય છે. એટલે કે નિદાન (નિયાણું) કરનારો જીવ પરભવના ભેગાદિ કની ચાહનાથી પ્રેરાઈને ચારિત્રારાધના કરે છે, તે કારણે તેની તપસ્યા નિષ્ફળ જાય છે, કારણ કે એવું કરવાથી તે જીવના ચારિત્રમોહનીય કમને ઉદય થાય છે. જો કે ચારિત્રમેહનીય કર્મના ક્ષય અને ક્ષપશમથી જ જીવને ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પરંતુ નિદાનબધ સહિતની ચારિત્રારાધના સમ્યક્ ચારિત્રારાધન રૂપ હોતી નથી–તે તે એક ઢોંગરૂપ જ હોય છે-દ્રવ્ય ચારિત્રરૂપ હોય છે, તેથી કમની નિર્જરા અને સંવર થવાને બદલે ચારિત્રમેહનીય આદિ કર્મોને બંધ અને ઉદય થતું રહે છે. તેથી એવા જીવને સંસાર ઘટવાને બદલે વધતું જ રહે છે. તે કારણે સંસાર પાર કરવાને માટે અનિદાનને એક કારણ રૂપે અહીં ગણાવવામાં આવેલ છે. સંસાર પાર કરવાને માટે બીજો ઉપાય દષ્ટિસંપન્નતા છે. સમ્યગ્દર્શનથી યુક્ત થવું તેનું નામ જ દૃષ્ટિસંપન્નતા છે. સંસાર પાર કરવાને એક ત્રીજે ઉપાય નીચે પ્રમાણે છે. ગવાહિતાથી પણ જીવ તરી જાય છે. ચિત્તને સમાધિસ્થ રાખવું તેનું નામ ગવાહિતા છે. સાંસારિક પદાર્થોમાં જે ચિત્ત લીન રહે છે તે ચારિત્રારાધના થઈ શકતી નથી. નિર્મળ અને અતિયારેથી રહિત ચારિત્રારાધન માટે ચિત્તનું સમાધિસ્થ હવું અત્યંત આવશ્યક છે. આ રીતે ગવાહિતા દ્વારા પણ જીવ સંસાર કાંતારને પાર કરી નાખે છે. ગવાહિનું આ પ્રમાણે લક્ષણ કર્યું છે– “ નીચાવિતી રાણે ” ઈત્યાદિ– (ઉત્તરાધ્ય ૩૪ ગાથા ૨૯) નથgaોહમાને ૨” ઈત્યાદિ છે સૂ. ૧૫ કાલવિશેષકા નિરૂપણ કાળવિશેષમાં જ છવ સંસાર પાર કરે છે. તેથી સૂત્રકાર હવે કાળવિશેષની પ્રરૂપણ કરે છે-“સિવિદ્દા વળી good” ઈત્યાદિ– ટીકાઈ–-અવસર્પિણી ત્રણ પ્રકારની કહી છે-(૧) ઉત્કૃષ્ટ અવસર્પિણી, (૨) મધ્યમ અવસર્પિણી અને (૩) જઘન્ય અવસર્પિણી. પહેલા આરામાં ઉત્કૃષ્ટ અવસર્પિણ હોય છે, બીજા, ત્રીજા, ચેથા અને પાંચમાં આરામાં મધ્યમ અવસર્પિણું હોય છે અને છઠ્ઠા આરામાં જઘન્ય અવસર્પિણ હોય છે. એ જ પ્રમાણે સુષમસુષમાં શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૨૬ ૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ આદિ છએ કાળામાં પણ પ્રત્યેક કાળના ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભેદ સમજી લેવા જોઇએ. તથા ઉત્સર્પિણીના દુષમદુષમાદિ જે ભેદે છે તેમાં, અવસર્પિણીના જે ઉત્તમ, મધ્યમ આદિ ભેદો કહ્યા છે, તેના કરતાં વિપરીત રૂપે ઉત્કૃષ્ટ ભેદોનું કથન કરનું જોઇએ. એટલે કે ઉત્સર્પિણીના છેલ્લા આરામાં ઉત્કૃષ્ટ ઉત્સર્પિણી હૈ:ય છે, વચ્ચેના ચાર આરામાં મધ્યમ ઉત્સર્પિણી હોય છે અને પહેલા આરામાં જધન્ય ઉત્સર્પિણી હોય છે, એમ સમજવું. એજ પ્રમાણે દુષમદુષમાદિ છ કાળામાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભેદોનું થન અવસર્પિણીના કથન કરતાં ઉલ્ટી રીતે કરવું જોઇએ. !! સૂ. ૧૬ ૫ પુદ્ગલકે ધર્મકા નિરૂપણ અચેતન દ્રવ્યરૂપ જે કાળ છે તેના ધર્મનું આ પ્રમાણે કથન કરીને હવે સૂત્રકાર તેના સાધર્માંની અપેક્ષાએ પુદ્ગલ, ધર્મેની પ્રરૂપણા કરવા નિમિત્તે સદ ડક પાંચસૂત્રોનું કથન કરે છે-“ જ્ઞાતૢિ અિને પોઢે '' ઈત્યાદિ. ટીકા-ખડ્ગ આદિ દ્વારા છિન્ન થયેલું પુä સમુદાયમાંથી ચલાયમાન થાય છે જ, તેથી સૂત્રકારે અહીં એવું કહ્યું છે કે ખડ્રગ આદિથી છિન્ન ન થયું હાય એવું પુદ્ગલ નીચેના ત્રણ કારણેાને લીધે ચલાયમાન થાય છે–(૧) જીવના દ્વારા જે પુદ્ગલને આહાર રૂપે ગ્રહણ કરવાામાં આવે છે, તે પુદ્ગલનું જીવના દ્વારા આકષણ થાય છે, તેથી તે પેાતાને સ્થાનેથી ચલાયમાન થાય છે. (૨) જે પુદ્ગલ વિક્રિયમાણુ થાય છે, તે પુદ્ગલ વિક્રિયા કરવારૂપ ક્રિયા દ્વારા-વિવિક્ર યાને અધીન થઈને-પેાતાને સ્થાનેથી ચલાયમાન થાય છે. (૩) જ્યારે પુદ્ગલને એક સ્થાનેથી ખીજે સ્થાને લઈ જવામાં આવે છે, ત્યારે પણ તે ચલાયમાન થાય છે. સ'સારમાં જેના દ્વારા જીવને રાખવામાં આવે છે, તેનું નામ ઉષિ છે. તે ઉપધિ ત્રણ પ્રકારની છે–(૧) કૌપદ્ધિ, શરીરાધિ અને (૩) ભાંડમત્રાપદ્ધિ, ક રૂપ જે ઉપધિ છે તેને કર્માધિ કહે છે. શરીરરૂપ જે ઉપષિ છે તેને શરીરાધિ કહે છે, તથા ભાજનરૂપ અને કાંસ્યાદિ (કાંસુ આદિ) ભાજનરૂપ જે ઉપધિ છે તેને ખાદ્ય લાંડમત્રાધિ કહે છે. આ ભાંડમઞાધિ શરીરથી ભિન્ન હેાય છે, એ વાતને પ્રકટ કરવાને માટે અહીં ‘ બાહ્ય ’શબ્દના પ્રયાગ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૬ ૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. અથવા વસ્ત્રાભરણ આદિરૂપ ભાંડનું જે પ્રમાણ કરી લેવામાં આવે છે તેને ભાંડમપધિ કહે છે, અને તે ભાંડમાધિ બાહ્યરૂપ હોય છે-અન્તરંગ રૂપ હોતી નથી. ૨૪ દંડકના અસુરકુમાર આદિ ને તે ત્રણ પ્રકારની ઉપધિને સદૂભાવ હોય છે. એકેન્દ્રિય છે અને નારકે સિવાયના બાકીના વૈમાનિક પર્યન્તના જીવનમાં પણ આ ત્રણે પ્રકારની ઉપધિને સદૂભાવ હોય છે. નારકે અને એકેન્દ્રિમાં ઉપકરણના અભાવને લીધે ત્રણે પ્રકારની ઉપધિને સદ્ભાવ હોતું નથી, તે કારણે અહીં તેમને નિષેધ કરવામાં આવ્યો છે. કેટલાક શ્રીન્દ્રિય આદિ જીવના ઉપકરણ તે જોઈ શકાય છે અથવા અન્ય રીતે પણ ઉપધિના ત્રણ પ્રકાર પડે છે-(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર. જે ઉપધિ સચિત્ત હોય છે તેને સચિત્તોપધિ કહે છે. જેમકે શૈલ, હરિત પત્રાદિનું બનાવેલું ભાજન ( પાત્ર). જે ઉપધિ સચિત્ત હોય છે તેને અચિત્તોપધિ કહે છે. જેમકે શરીર વગેરે જે ઉપધિ મિશ્રરૂપ હોય છે તેને મિશ્રપષિ કહે છે. જેમકે પરિણતપ્રાય શિલાજન. ૨૪ દંડકની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારકમાં આ ત્રણે ઉપધિઓને સદા સદ્દભાવ રહે છે. વૈમાનિક પર્યન્તના સઘળા માં પણ આ ત્રણે ઉપાધિઓને સદ્ભાવ હોય છે. નરકમાં સચિત્તોપધિ રૂપે શરીર હોય છે, અચિત્તોપધિ તેમનું ઉત્પત્તિ સ્થાન હોય છે, અને ઉચ્છવાસ આદિથી યુક્ત શરીર જ મિશ્રોપધિ રૂપ હોય છે, કારણ કે ઉચ્છવાસ આદિને સચેતન અને અચેતન એ બન્ને રૂપે વિવક્ષિત કરવામાં આવેલ છે. એજ રીતે બાકીનામાં પણ મિશ્રતા સમજી લેવી. પરિગ્રહ પણ ત્રણ પ્રકારને કહ્યો છે. જેને સ્વીકાર કરવામાં આવે છે તેને પરિગ્રહ કહે છે. એટલે કે મૂચ્છને જે વિષય છે તેને પરિગ્રહ કહે છે. આમ તે પરિગ્રહ મૂર્છાભાવ રૂપ જ ગણાય છે. તે પરિગ્રહના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) કમ પરિગ્રહ, (૨) શરીર પરિગ્રહ અને (૩) બાહ્ય ભાંડમત્ર પરિગ્રહ. “ આ મારૂં છે,” એવાં જીવના પરિણામને પરિગ્રહ કહે છે, પરંતુ મૂછભાવના નિમિત્ત રૂપ હેવાને લીધે શરીર વગેરેને પણ પરિગ્રહ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ ત્રણે પ્રકારના પરિગ્રહોને સદૂભાવ નારકે અને એકેન્દ્રિય સિવાયના વૈમાનિક પર્યન્તના સમસ્ત માં હોય છે. એકેન્દ્રિયો અને નારકમાં કર્યાદિપ પરિગ્રહને જ સદ્દભાવ હોય છે. ભાંડાદિ રૂપ પરિગ્રહને સદૂભાવ હેતે નથી, તે કારણે તેમને અહીં છડી દેવાનું કહ્યું છે. . ૧૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૬૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ દંડક સહિત જીવધર્મકા નિરૂપણ આ રીતે પુદ્ગલ ધર્મોમાં ત્રિવિધતાનું કથન કરીને હવે સૂત્રકાર જીવધર્મોમાં દંડક સહિત વિવિધતાનું કથન કરવાને માટે ત્રણ સૂત્રનું કથન કરે છે. “તિવિદે વળહાળે પum” ઈત્યાદિસૂવાથ–પ્રણિધાનના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહા છે-(૧) મનઃ પ્રણિધાન, (૨) વચન પ્રણિધાન અને (૩) કાય પ્રણિધાન. આ પ્રકારનું કથન પંચેન્દ્રિયેથી લઈને વૈમાનિકે પર્યન્તના જી વિષે સમજવું. સુપ્રણિધાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) મનઃ સુપ્રણિધાન, (૨) વચન સુપ્રણિધાન, અને (૩) કાય સુપ્રણિધાન, સંયત મનુષ્યમાં આ ત્રણે પ્રકારના સુપ્રણિધાને સદ્ભાવ હોય છે. દુપ્રણિધાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) મનઃ દુપ્પણિધાન, (૨) વચન દુપ્રણિધાન અને (૩) કાય દુશ્મણિધાન આ દુપ્રણિધાનને સદ્ભાવ પણ પંચેન્દ્રિયાથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવોમાં હોય છે. ટીકાર્ચ–એકાગ્રતાનું નામ પ્રણિધાન છે. તે પ્રણિધાનને મન, વચન અને કાયાના ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. મનની એકાગ્રતાને મના પ્રણિધાન કહે છે, વચનની એકાગ્રતાને વચન પ્રણિધાન કહે છે અને કાયાની એકાગ્રતાને કાયમણિધાન કહે છે. આ ત્રણે પ્રકારના પ્રણિધાનેને સદુભાવ પંચેન્દ્રિયથી લઈને વૈમાનિકે પર્યન્તના માં જ હોય છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવમાં ત્રણે પ્રણિધાનોને સદભાવ હોતું નથી, કારણ કે તે જેમાં ત્રણે રોગોને સદૂભાવ હેતે નથી. એજ પ્રમાણે વિમાનિકે પર્યન્તના જીવનમાં આ ત્રણે પ્રકારના પ્રણિધાન હોય છે. પ્રણિધાન શુભ અને અશુભના ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાંથી શુભ પ્રણિધાનના નીચે પ્રમાણે ત્રણ ભેદ છે-(૧) મનઃ સુપ્રણિધાન, (૨) વચન સુપ્રણિધાન અને (૩) કાય સુપ્રણિધાન. આ કથન સામાન્ય કથન છે. વિશેષ કથનની અપેક્ષાએ જ્યારે ૨૪ દંડકના જીવનમાં તેને વિચાર કરવામાં આવે, તે સંયત મનુષ્યોમાં જ આ ત્રણે સુપ્રણિધાનેને સદુભાઈ હોઈ શકે છે. કારણ કે આ સુપ્રણિધાન ચારિત્ર પરિણામ રૂપ હોય છે. અશુભ પ્રણિધાન (દુષ્ટ પ્રણિધાન) અશુભ પ્રવૃત્તિ રૂપ હોય છે. તે પણ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિની અપેક્ષાએ ત્રણ પ્રકારનું હોય છે. આ ત્રણે પ્રકારના દુપ્રણિધાનેને સદ્દભાવ સામાન્ય પ્રણિધાનની જેમ પચેન્દ્રિયથી વૈમાનિકે પર્યન્તના જીમાં હોય છે. સૂ. ૧૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૬૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ યોનિક સ્વરૂપના નિરૂપણ જીવ પર્યાયના અધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર યોનિના સ્વરૂપનું કથન કરે છે-“તિવિદા કોળી પત્તાઈત્યાદિ– સૂત્રાર્થ-જીના ઉત્પત્તિ સ્થાનને નિ કહે છે. તે કેનિના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) શીતનિ, (૨) ઉણનિ, અને (૩) શીષ્ણનિ. તેજસ્કાયિક સિવાયના એકેન્દ્રિય જીવોને, વિકલેન્દ્રિય ને, સંમછિંમપંચેન્દ્રિય તિય ને અને સમૃદ્ધિમ મનુષ્યોને આ નિ હોય છે. નિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર. આ નિને એકેન્દ્રિમાં, વિકલેન્દ્રિમાં, સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ એનિ. કેમાં અને સંભૂમિ મનુષ્યમાં સદ્દભાવ હોય છે. યોનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) સંવૃત, (૨) વિવૃત અને (૩) સંવૃતવિવૃત. આ નિને સદભાવ દેવ, નારક, એ કેન્દ્રિય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય, વિકલેન્દ્રિય, અગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. અથવા એનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે– ૧) ફર્મોન્નત, (૨) શંખાવર્ત, અને (૩) વંશી પત્રિકા. ઉત્તમ પુરુષને જન્મ કુર્મોન્નત યુનિ. માંથી થાય છે એટલે કે ઉત્તમ પુરુષેની માતાઓની યોનિ ફર્મોન્નત હોય છે. અહંન્ત, ચકવર્તી અને બલદેવ વાસુદેવ, આ ત્રણે ઉત્તમ પુરુષ ગણાય છે. આ ત્રિવિધ ઉત્તમ પુરુષે કૂર્મોન્નત નિમાં આવીને ઉત્પન્ન થાય છે. સ્ત્રીરત્નની નિ શેખાવત હોય છે. શંખાવર્ત યોનિમાં કઈ જીવ ઉત્પન્ન થતું નથી કે શંખાવર્ત નિમાં અનેક જીવ અને પુદ્ગલ આવે છે અને મરે છે, ત્યાંથી અન્ય ચેનિમાં પણ તેઓ જાય છે અને ત્યાં ઉત્પન્ન થાય છે પરંતુ તેઓ ત્યાં ગરૂપે નિષ્પન્ન થતા નથી. વંશપત્ર યોનિને સદ્ભાવ સામાન્યજન માં હોય છે. વંશપત્રિકા નિમાં અનેક પૃથફ જન (જીવ) ગર્ભમાં અવતરિત થાય છે ( આવે છે.) ટીકાર્થ–તેજસ કાર્મણ શરીરધારી જીવ દારિક આદિ શરીરની સાથે જ્યાં શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૬૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ મિશ્રિત થાય છે, તે સ્થાનનું નામ નિ છે. એટલે કે જીવના ઉત્પત્તિસ્થાનને નિ કહે છે. તે એની નવ પ્રકારની કહી છે-સચિત્ત, અચિત્ત અને સચિ રાચિત, શીત, ઉષ્ણ અને શીતષ્ણ, સંવૃત, વિવૃત અને સંવૃતવિવૃત. જો કે વિસ્તારપૂર્વક ૮૪ લાખ યોનિઓ કહી છે, તેમાંથી પૃથ્વીકાય આદિ જે જે કાયવાળા જીના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળાં જેટ જેટલાં ઉત્પત્તિસ્થાને છે તે સૌને સરવાળે ૮૪ લાખ થઈ જાય છે. જેમકે પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિની ૧૪ લાખ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની બબ્બે લાખ, દેવ, નારકી અને તિર્યંચની ચાર ચાર લાખ, અને મનુષ્યની ૧૪ લાખ યોનિઓ હોય છે. તેમનાં જ અહીં સંક્ષિપ્તમાં વિભાગ કરીને નવ બે પ્રકટ કરવામાં આવ્યા છે. શીતપર્શ પરિણામવાળી શીત નિ હોય છે, ઉષ્ણસ્પર્શ પરિણામવાળી ઉષ્ણ નિ હોય છે અને ઉભયસ્પર્શ પરિણામવાળી શીષ્ણુ નિ હોય છે. નિવિષયક આ સામાન્ય કથન સમજવું. હવે ૨૪ દંડકના જીની અપે. ક્ષાએ નિને વિચાર કરવામાં આવે છે-તૈકાયિકે માં માત્ર ઉષ્ણુ યોનિને જ સદ્ભાવ હોય છે. તેજ કાયિક સિવાયના પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જેમાં, કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય, અને વિકલેન્દ્રિય જીવોમાં, સંમૂછિમ પંચેન્દ્રિય તિયોમાં અને સંભૂમિ મનુષ્યમાં આ ત્રણે પ્રકા. રની નિઓને સદભાવ હોય છે, બાકીના જીવોને અન્ય પ્રકારની નિ હોય છે. કહ્યું પણ છે કે-“લી લિન કોળિયા” ઈત્યાદિ સમસ્ત દેવ અને ગર્ભજન્મવાળા છ શીત અને ઉષ્ણનિવાળા હોય છે તેજસ્કાયિક જીવે ઉષ્ણ નિવાળા હોય છે, નારકે પણ શીત અને ઉષ્ણ યોનિ વાળા હોય છે. બાકીના સમસ્ત જી પૂર્વોક્ત રૂપે શીત, ઉષ્ણ અને મિશ્ર યોનિ વાળા હોય છે. નિના સચિત્ત, અચિત્ત અને મિશ્ર રૂપ જે ત્રણ પ્રકારે કહેવામાં આવ્યા છે, તેમની અપેક્ષાએ હવે ૨૪ દંડકના જીવની જેનિનું સ્વરૂપ બતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૬૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ નવામાં આવે છે-પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયે, અને સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને આ ત્રણે પ્રકારની નિ હોય છે, બાકીના જીવને અન્ય પ્રકારની યોનિ હોય છે. એટલે કે નારક અને દેવને અચિત્ત નિ હોય છે, ગર્ભજ મનુષ્ય અને તિયાને સચિત્તાચિત્ત (મિશ્ર) નિ હોય છે. કહ્યું પણ છે કે-“ચરિત્તા રાજુ ગોળી” ઈત્યાદિ– - સંવૃત, વિકૃત અને સંવૃતવિવૃતના ભેદથી પણ નિ ત્રણ પ્રકારની કહી છે. નારક દેવ અને એકેન્દ્રિોને સંવૃત નિ હોય છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને સંવૃતવિવૃત (મિશ્ર) નિ હોય છે. ત્રણે વિલેન્દ્રિ ને (કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયાને) અને સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યને વિદ્યુત નિ હોય છે. ઘટિકાલયની જેમ જે યોનિ હુંકાયેલી (આચ્છાદિત) રહે છે, તે નિને સંવૃત નિ કહે છે. જે નિ ખુલી રહે છે. તે યોનિને વિદ્યુત નિ કહે છે. થોડે અંશે ઢંકાયેલી અને ડે અંશે ખુલી હોય એવી નિને સંવૃતવિવૃત (મિશ્ર) નિ કહે છે. કયા જીવને કયા પ્રકારની નિ હોય છે તે નીચેની ગાથામાં સમજાવ્યું છે. “ રિટ સેવા સંઘુડોળી” ઈત્યાદિ નિના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે-(૧) કર્મોન્નત, (૨) શંખાવત, અને (૩) વંશપત્રિકા. જે યાનિ કાચબાની પીઠના સમાન ઉન્નત હોય છે. તે નિને કર્મોન્નત નિ કહે છે. જે એનિમાં શંખના જેવાં આવ (વળાંકે) હોય છે, તે એ નિને શંખાવર્ત થાનિ કહે છે. વંશજાલીના પત્રના જેવી જે નિ હેય છે, તે એનિને વંશપત્રિકા નિ કહે છે. આ એનિએ કયા જાને હાય છે તે મૂલાર્થમાં બતાવવામાં આવેલ છે. ત્યાં લખ્યા અનુ. સાર સ્ત્રીરત્નને શંખાવર્ત નિ હોય છે. સ્ત્રીરત્ન એ પંચેન્દ્રિય રત્નવિશેષ છે. આ રત્નના સ્પર્શ માત્રથી લેહનિર્મિત પુરુષ પણ દ્રવી (પીગળી) જાય છે, કારણ કે તે ઉત્કૃષ્ટ અને અતિશયિત કામના વિકારથી જનિત પ્રબળ ઉષ્ણતાપ વિશેષણવાળો હોય છે. “નનિત્તાન્ત” આ પદનો ભાવાર્થ એ છે કે ત્યાં ઉત્પન્ન થયેલા છ પરિનિષ્ઠિત (જીવિત) રહેતા નથી. વંશપત્રિકા એનિમાં સામાન્યજન જન્મ ધારણ કરે છે. સૂ. ૧૯ છે ચનિની પ્રરૂપણા દ્વારા મનુષ્યની પ્રરૂપણ થઈ જાય છે. હવે મનુષ્યના સલમ બાદર વનસ્પતિકાયિકેની સૂત્રકાર પ્રરૂપણ કરે છે– શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૬૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ 66 तिविहा तणवणस्स इकाइया पण्णत्ता '’ ઈત્યાદિ— બદર વનસ્પતિકાયિકને તૃણ વનસ્પતિકાયિક કહે છે. તે માદર વનસ્પતિકાયિક જીવ ત્રણ પ્રકારના હોય છે-(૧) સ ંખ્યાત જીવક-જેમાં સખ્યાત જીવા હાય છે તે, (૨) અસ`ખ્યાત જીવ-જેમાં અમ્રખ્યાત જીવા હાય છે તે, જેમકે લીમડા અદિના મૂળ, કન્દ, સ્કન્ધ, છાલ, શાખા અને કુંપળ. (૩) અનત જીવક–જેમાં અનંત જીવા હોય છે તેને અનંત જીવક કહે છે. જેમકે પનક, કુલ આદિ. આ વિષયનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના જીવપ્રજ્ઞાપના નામના પહેલા પદમાંથી વાંચી લેવું. ।। સૂ. ૨૦ ॥ ત્રણ સ્થાનેાના અધિકારની અપેક્ષાએ વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું વનસ્પતિકાયિક જીવા ખાસ કરીને જલાશ્રયવાળા હાય છે આ સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર જલાશ્રયભૂત તીર્થીની પ્રરૂપણા કરવા નિમિત્તે ૧૫ સૂત્રોનું કથન કરે છે-“ તંબૂરીને ટ્રીને માફે વાલે ” ઇત્યાદિ—— તીર્થંકા નિરૂપણ સૂત્રા–જમૂદ્રીપ નામના દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં નીચે પ્રમાણે ત્રણ તીર્થં કહ્યાં છે-(૧) મગધ, (ર) વરદામ અને (૩) પ્રભાસ. એજ પ્રમાણે અરવત ક્ષેત્રમાં પણ ત્રણ તીથ કહ્યાં છે. એજ પ્રમાણે જમૂદ્રીપમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રના એક એક ચક્રવર્તીના વિષયમાં ત્રણ તીર્થ કહ્યાં છે, જેમકે માગધ, વરદામ અને પ્રભાસ, એજ પ્રમાણે ધાતકીખડ દ્વીપના પૂર્વાધČમાં પણ ત્રણ અને પશ્ચિમામાં પણ ત્રણ તીથો છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપાના પૂર્વાધમાં પણ ત્રણ અને પશ્ચિમામાં પણ ત્રણ તીર્થો છે. 11 ટીકા અહીં તીથ શબ્દના જલતીના અથ માં પ્રયાગ થયા છે. જ ખૂદ્બીપના ભરત ક્ષેત્રમાં મગધ આદિ પૂર્વોક્ત નામવાળાં ત્રણ જલતીર્થા છે. એજ પ્રમાણે એરવત ક્ષેત્રમાં પણ ત્રણ જલાર્થી છે. મહાવિદેહમાં પણ ચક્રવર્તિયાના એક એક વિજયમાં એજ નામવાળાં ત્રઝુ તી ક્ષેત્ર છે. વિજયક્ષેત્ર એટલે ક્ષેત્રના મધ્ય ભાગ અહીં ગ્રહણ કરાયેા છે. આ રીતે વિજયક્ષેત્રમાં-ક્ષેત્રના મધ્ય ભાગેામાં તે ત્રણ તી ક્ષેત્રા છે. તે ચક્રવર્તીના તીક્ષેત્ર શીતા આદિ મહાનદીએના અવતરણરૂપ હોય છે અને જેવાં તીર્થોનાં નામ છે, એજ નામનાં દેવે ત્યાં રહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ અહીં ૧૫ સૂત્ર આ પ્રમાણે છે—જમ્મૂદ્રીપના ભરત, એરવત, મહાવિદેહ અને ચક્રવર્તિ વિજયના ત્રણ સૂત્ર, ધાતકીમ'ડના પૂર્વાધમાં આવેલા ભરત, અરવત, મહાવિદેહ અને ચક્રવતિ વિજયના ત્રણુ સૂત્ર, પશ્ચિમામાં પશુ એજ પ્રમાણે ત્રણ સૂત્રો, પુષ્કરવર દ્વીપાના પૂર્વાધમાં આવેલા ભરતાદિના २७० Page #286 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સૂત્રો અને પશ્ચિમામાં આવેલા ભરતાદિકાના ત્રણ સૂત્રેા. આ રીતે બધાં મળીને ૧૫ સૂત્રેા થઈ જાય છે. ! સૂ. ૨૧ ॥ કાલધર્મકા નિરૂપણ જ દ્બીપ આદિ મનુષ્યક્ષેત્રમાં આવેલાં તીર્થોની પ્રરૂપણા પૂરી થઈ. હવે સૂત્રકાર ત્યાંના ત્રિસ્યાનેાપયેાગી કાળનું ૧૫ સૂત્રો દ્વારા અને કાળધમાંનું ૩૨ સૂત્ર દ્વારા કથન કરે છે-“ભંવૂટીને ટ્રીને મહેજસુ વાસેતુ ' ઇત્યાદિ— સૂત્રાર્થ-જબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અતીત ( વ્યતીત થઈ ચુકેલા ) ઉત્સર્પિણીને સુષમા આ ત્રણ સાગપમ કાડાકાડી પ્રમાણુ કાળના હતા. એજ પ્રમાણે વર્તમાન અવસર્પિણીના સુષમા આરાના કાળ વિષે પણ સમજવું. આગામિ ( ભવિષ્યના ) ઉત્સર્પિણીમાં પણ ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રના સુષમા આરા ત્રણ સાગરે પમ કાડાકોડી પ્રમાણ કાળના જ હશે. “ Ë ધાચËકે પુસ્થિમઢે '' ધાતકીખંડના પૂર્વાધ ભાગમાં પણુ અતીત ઉત્તિર્પણીકાળને સુષમા આરા ત્રણ સાગરોપમ કાડાકેડી પ્રમાણ કાળના જ હતા, ત્યાં વમાન અવસર્પિણીમાં પણ સુષમા આરે ત્રણ સાગરોપમ કડા કેડી પ્રમાણુ કાળને જ છે, તથા આગામી ઉર્જાપણીમાં પણ ત્યાં સુષમા આ ત્રણ સાગરાપમ કાડાકોડી પ્રમાણ કાળના જ હશે. “ વરસ્થિમઢે વિ’ ધાતકીખંડના પશ્ચિમામાં પણ પૂર્વાધ પ્રમાણે જ કાળવિષયક કથન સમજવું, tt " पुक्ख वरदीवद्धे पुरत्थिमद्धे३ पचत्थिमद्धे वि३ काडो भाणियन्त्रो " એવું જ કથન પુષ્કરવરઢીપાના પૂર્વાધમાં અને પશ્ચિમમાં પણ સમજવું, જ'દ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમસુષમા નામના આરામાં મનુષ્ય ત્રણ ગબ્યૂતિપ્રમાણ ઊંચા શરીરવાળા હતા, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ ત્રણ પત્યેાપમનું હતું. એજ પ્રમાણે વર્તમાન અવસર્પિણીના સુષમસુષમા નામના આરામાં પણ ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રના મનુષ્યા ત્રણ ગબ્યૂતિપ્રમાણુ ઊંચા શરીરવાળા અને ત્રણ પત્યે પમના આયુષ્યવાળા જ હાય છે, એ જ પ્રકારનું કથન આગામી ઉત્સર્પિણીમાં પણ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૭૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપ નામના દ્વીપમાં જે દેવકુરુ અને ઉત્તરકુરુ નામનાં ક્ષેત્રે છે તેમાં રહેતા મનુષ્ય ત્રણ ગવ્યતિપ્રમાણુ ઊંચા શરીરવાળા હોય છે અને તેમનું આયુષ્ય ત્રણ પાપમનું હોય છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપાધના પશ્ચિ માર્ધ પર્યન્તના દ્વીપોના ક્ષેત્રમાં વસતા મનુષ્યની ઉંચાઈ અને આયુષ્યનું કથન પણ સમજવું. આ જ બુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક અવસર્ષિણીમાં અને એક ઉત્સર્પિણીમાં ત્રણ વંશ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન થશે. જેમકે અહંત વંશ, ચક્રવતિ વંશ અને દશાર વંશ (વાસુદેવ). એ જ પ્રકારનું કથન પુષ્કરવર દ્વીપાઈના પશ્ચિમાર્ધ પર્વતના દ્વિીપવત ક્ષેત્રે વિષે પણ સમજવું. જબૂઢીપ નામના દ્વીપમાં એક એક ઉત્સર્પિણ અને અવસર્પિણમાં ત્રણ ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. જેમકે અહંત, ચકવર્તી અને બલદેવ વાસુદેવ. એ જ પ્રકારનું કથન પુષ્કરવર દ્વીપાઈના પશ્ચિમાર્ધ પર્યન્તના દ્વિ વિષે પણ સમજવું. આ ત્રણ પિતાના પૂરેપૂરા આયુનું પાલન કરે છે–અર્વત, ચકવર્તી અને બલદેવવાસુદેવપ્રજ્ઞHઃ” આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-સૂત્રકારે અવસર્પિણી કાળમાં વર્તમાનતા સૂચિત કરી છે, તેથી અહીં “ફોથા” આ પ્રકારને ભૂતકાળને નિર્દેશ કરે જોઈએ નહીં. યથાયુષ્યનું પાલન કરે છે ” આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે – તેઓ નિરુપકમ આયુવાળા હોય છે. તેથી તેમણે જેટલા આયુને બંધ કર્યો હોય છે એટલું આયુ પૂરેપૂરું ભેગવે છે, તેમનું અકાલે મરણ થતું નથી. તેઓ મધ્યમ આયુ ભોગવે છે” આ કથનને ભાવાર્થ એ છે કે તેઓ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરતા નથી. તેમનું જીવન વૃદ્ધાવસ્થાથી રહિત હોય છે. અહીં ૩૨ સૂત્ર નીચે પ્રમાણે છે-જબૂદ્વીપના ભરત અને ઐવિત ક્ષેત્રના ઉત્સપિ, વર્તમાન અવસર્પિણ અને આગામી ઉત્સર્પિણી કાળવિષયક ત્રણ સત્ર. ઉત્તરકુરુ અને દેવકુરુ વિષયક એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ વિષયક ચાર સૂત્રો અને પશ્ચિમાર્થ વિષયક ચાર સૂત્રે, એજ પ્રમાણે પુષ્કરવર દ્વીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમધ વિષયક આઠ સૂત્રે. આ રીતે ૩+૧+૪+૪+૮ =૨૦ સૂત્રને હરસુધીમાં બતાવ્યા બહ છે. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર વંશવિષયક એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમ વિષયક બે સૂત્ર. તથા પુષ્કરવારદ્વીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમના બે સૂત્ર મળીને જે પાંચ સૂત્ર થાય છે તેમને પૂર્વોક્ત ૨૦ સૂત્રમાં ઉમેરતાં ૨૫ સૂત્ર થાય છે. ભારત અને એરવતક્ષેત્રમાં ઉત્તમ પુરુષની ઉત્પત્તિ વિષેનું એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ વિષયક બે સૂત્ર, અને પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાધ વિષયક બે સૂત્ર મળીને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૭ ૨ Page #288 -------------------------------------------------------------------------- ________________ જે પાંચ સૂત્ર થાય છે તેમને પૂર્વોક્ત ૨૫ સૂત્રમાં ઉમેરવાથી ૩૦ સૂત્ર થાય છે. તે ૩૦ સૂત્રમાં આયુવિષયક બે સૂત્ર ઉમેરવાથી કુલ ૩૨ સૂત્રે થઈ જાય છે. એ સૂ. ૨૨ | બાદર તેજસ્કાયાદિકકે સ્થિતિકા નિરૂપણ આયુષ્કના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર સ્થિતિસૂત્રનું કથન કરે છે-“વાવતેરારૂચાળ વધોળઈત્યાદિ સૂત્રાર્થ–બાદરતેજસ્કાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહેરાત્રની ( ત્રણ દિનરાતની) કહી છે. બાદર વાયુકાયિક જીવોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ હજાર વર્ષની કહી છે. “હે ભગવન્ ! કુશુલ (કેડી) માં સંરક્ષિત, પલયમાં સંરક્ષિત, મંચમાં સંરક્ષિત, માલમાં સંરક્ષિત, ગેમ ( છાણ) આદિથી બહુ જ સારી રીતે ઢાંકી દઈને સંરક્ષિત, લાખ આદિથી મુદ્રિત કરીને કઈ પાત્રમાં સંરક્ષિત, લોઢા આદિના પતરાવડે આછાદિત એવા કેઈ પાત્રમાં સંરક્ષિત, એવાં ડાંગર આદિ ધાન્યમાં કેટલા કાળ સુધી અંકુરોપત્તિ કરવાની શક્તિ રહે છે ? ઉત્તર–“હે ગૌતમ! ઓછામાં ઓછા અંતમુહૂર્ત પ્રમાણકાળ સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી બીજમાં અંકુરોત્પાદન શક્તિ રહે છે. ત્યારબાદ તેની અંકુરોત્યાદન શક્તિ અવશ્ય નાશ પામી જાય છે એટલે કે ત્રણ વર્ષમાં તે બીજ અબીજ રૂપ થઈ જાય છે–તેની નિ વિચ્છિન્ન થઈ જાય છે, ગંધ, રસ, સ્પર્થ આદિથી તે રહિત થઈ જાય છે. “વિનરૂર, વિધ્વંતરે ” આદિ ક્રિયાપદ આ અર્થનું જ સમર્થન કરે છે. શર્કરા પ્રભા નામની બીજી નરકના નારકની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે. વાલુકાપ્રભા નામની ત્રીજી નરકના નારકની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે. ટીકાર્થ-ત્રણ સ્થાનકોને અધિકાર ચાલતો હોવાથી સૂત્રકારે અહીં ત્રણ સ્થાનો સાથે સંબંધ રાખતા બાદર તેજસ્કાયિક આદિની સ્થિતિ વિશે કથન કર્યું છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે બાદર તેજસ્કાયિકેની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ દિનરાતની હોય છે, તથા બાર વાયુકાયિક જીની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ હજાર શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૭૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ વર્ષની હોય છે. તથા કોઠીમાં ભરીને રાખેલા, પલ્પમાં-વાંસનિમિત ધાન્યાધાર વિશેષમાં (પાત્રમાં) રાખેલા, મંચ ઉપર રાખેલા સ્થમ આદિ ઉપર લટકાવેલી વાસ આદિની પેટીમાં રાખેલા, માલકનાં ( ઘરના સૌથી ઉપરના માળે) ઢગલો કરીને રાખેલા, અવલિસકેઠી આદિના મુખને છાણ, માટી આદિથી બંધ કરીને તેમાં રાખેલા, લિપ્ત-માટી આદિ દ્વારા ઢાંકીને રાખેલા, લંછિત કરીને રાખેલા એટલે કે એક જ જગ્યાએ પ ટશન કરીને વંડા (વખાર) આદિમાં ભરેલા, તથા લાખ આદિ વડે સીલ લગાવીને કેઈ પાત્રમાં ભરી રાખેલા શાલ્યાદિ (ડાંગર વગેરે) ધાન્યમાં અંકુત્પત્તિ કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે? - આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તે ધાન્યમાં અંકુરોત્પત્તિ કરવાની શક્તિ ઓછામાં ઓછા એક અન્તમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી રહે છે ત્યારબાદ તેમાં અંકુરપાદન શક્તિનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ હાસ થઈ જાય છે તે બીજોની તે શક્તિને વિનાશ થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તે બીજ અબીજ બની જાય છે. એટલે કે તે અંકુરને ઉત્પન્ન કરવાની શક્તિથી રહિત થઈ જાય છે, તે કારણે તે નિરૂપ રહેતું નથી. આ પ્રકારનું મારું કથન છે અને અન્ય કેવલીઓના કથનથી આ વાતને સમર્થન મળે છે. મંચ આદિને અર્ધ આ પ્રમાણે લખ્યો છે-“ગો દૃોર મંaો” ઈત્યાદિ. શાસ્ત્રકારોએ એવું લખ્યું છે કે પહેલી નરકમાં જે ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એ જ પછીની નરકમાં જઘન્ય. સ્થિતિ હોય છે આ સિદ્ધાંત પ્રમાણે બીજી પૃથ્વીના નારકની જે ઉત્કૃષ્ટરિથતિ કહી છે, એ જ જઘન્ય સ્થિતિ ત્રીજી નરકના નારકાની કહી છે. તેથી બીજી શર્કરા પ્રભા નરકના નારકોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ સાગરોપમની હોવાથી ત્રીજી વાલુકાપ્રભા નરકના નારકેની જઘન્યસ્થિતિ પણ ત્રણ સાગરોપમની કહી છે. સૂ ૨૩ નરક પૃથ્વીના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર નરક અને નારકના સ્વરૂપનું વિશેષ કથન કરતાં ત્રણ સૂત્રોનું પ્રતિપાદન કરે છે. ક્ષેત્રવિશેષકે સ્વરૂપના નિરૂપણ “ઘમાળે ધૂમvમાણ પુવીર ” ઈત્યાદિ– ટીકાઈ–મપ્રભા નામની પાંચમી નરકમાં ત્રણ લાખ નરકાવાસ છે પહેલી, બીજી અને ત્રીજી, આ ત્રણ નરકમાં ઉવેદનાનો સદ્ભાવ હોય છે, કારણ કે તે ત્રણ નરકે ઉષ્ણુસ્વભાવવાળી છે. તે ત્રણ નરકમાં રહેનારા નારકે ઉષ્ણુ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૭૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ વેદનાને અનુભવ કરે છે. અહીં નારકોની ઉષ્ણવેદનાનું કથન કરીને ફરીથી તે વેદનાને અનુભવ કરવાની જે વાત કરી છે તેનું કારણ એ છે કે સૂત્રકાર તે વેદનાનું ત્યાં સાતત્ય પ્રકટ કરવા માગે છે. એ સૂ. ૨૪ છે ક્ષેત્રાધિકારના સંબંધને લઈને હવે સૂત્રકાર ક્ષેત્રવિશેષના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“તો સ્ટોરી સમા સાર” ઈત્યાદિ– ટીકાથ–લેકમાં ત્રણ વસ્તુઓ તુલ્ય (સમાન) કહી છે. આ તુલ્યતા જનલક્ષ પ્રમાણુની અપેક્ષાએ, તથા પાર્શ્વભાગોમાં સમાનતા અને દિશાઓ અને વિદિ. શાઓની સમાનતાની અપેક્ષાએ સમજવી જોઈએ. જે ત્રણ વસ્તુઓ નીચે પ્રમાણે છે-(૧) અપ્રતિષ્ઠાન, (૨) જંબૂઢીપ અને (૩) સર્વાર્થસિદ્ધ વિમાન. એટલે કે તે ગણે એક એક લાખ એજનના પ્રમાણવાળાં છે. તે પ્રત્યેકના જમણું, ડાબા આદિ પાર્શ્વ માગ સમાન છે અને પ્રતિદિશામાં અને વિદિશામાં સશ (સમાન) છે. આ પ્રતિષ્ઠાન નામને નરકાવાસ સાતમી નરકમાં આવેલો છે. તે પાંચ નરકાવાસની મધ્યમાં આવેલો છે. જે બૂઢીપ સઘળા દ્વીપોની મધ્યમાં આવેલું એક દ્વીપ છે. સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનુત્તર વિમાનોની વચ્ચે રહેલું છે. અપ્રતિષ્ઠાન, જંબુદ્વીપ અને સર્વાર્થસિદ્ધ વિમાન, આ ત્રણે વસ્તુઓ લોકમાં સમાન છે. તે સમાનતા પ્રમાણની અપેક્ષાએ, પાર્શ્વભાગની અપેક્ષાએ, દિશાઓની અપેક્ષાએ અને વિવિશાઓની અપેક્ષાએ છે, એમ સમજવું જોઈએ. એજ પ્રમાણે નીચેના રણમાં પણ સમાનતા પ્રકટ કરવામાં આવી છે-(૧) સીમન્તક નરક, (૨) સમયક્ષેત્ર અને (૩) ઈષપ્રાગભારા પૃથ્વી. પહેલી પૃથ્વી (નરક) ના પહેલા પ્રસ્તટમાં સીમતક નામને આ નરકાવાસ આવે છે. તે નરકાવાસનું પ્રમાણ ૪૫ લાખ જનનું છે. સમયક્ષેત્ર અને ઈન્સ્ટાગ્બારા પૃથ્વીનું પ્રમાણ પણ એટલું જ છે. સમય એટલે કાળ. તે કાળની સત્તાથી ઉપલક્ષિત જે ક્ષેત્ર છે તેને સમયક્ષેત્ર કહે છે. મનુષ્યલક જ તે સમયક્ષેત્ર રૂપ છે. “ પ્રારભાર ” એટલે “પુલનિચય” અન્ય પૃથ્વી કરતાં આ પ્રાગ્લાર જેને અ૯પ છે એટલે કે બાહલ્યની અપેક્ષાએ આઠ જનનો છે, એવી તે ઈષપ્રાગભારા ” નામની આઠમી પૃથ્વી છે. તેને પ્રામ્ભાર અલ્પ કહેવાનું કારણ એ છે કે રત્નપ્રભા આદિ જે અન્ય પૃથ્વીઓ છે, તેમને વિસ્તાર ઈષ–ાભારા કરતાં ઘણું વધારે છે. જેમકે પહેલી રત્નપ્રભા પૃથ્વીને વિસ્તાર ૧ લાખ ૮૦ હજાર એજનને છે, બીજી શર્કરા પ્રભા વિસ્તાર ૧ લાખ ૩૨ હજાર એજનને છે, બીજી વાલુકાપ્રભાને વિસ્તાર ૧ લાખ ૨૯ હજાર જ નને છે, જેથી પંકપ્રભા વિસ્તાર ૧ લાખ ૨૦ હજાર જનને છે, પાંચમી ધૂમપ્રભા વિસ્તાર ૧ લાખ ૧૮ હજાર યોજન છે, છટ્રી તમઃપ્રભા વિસ્તાર ૧ લાખ ૧૬ હજાર યોજન છે અને સાતમી તમતમપ્રભા પૃથ્વીને વિસ્તાર ૧ લાખ ૮ હજાર યોજન છે. સૂ. ૨૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૭૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ વ્રતરહિતકે ઔર વ્રતસહિતો કે ઉત્પતિકા નિરૂપણ ક્ષેત્રને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂાકાર અપ્રતિષ્ઠાન નરકક્ષેત્રમાં અને સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં કયા કયા જી ઉત્પન્ન થાય છે, તે પ્રકટ કરે છે-“તો સ્ત્રોને નિરરીસ્ટા ળિવવા ળિrળા” ઈત્યાદિ સૂત્રાર્થ–રાજા, માંડલિક અને મહારંભવાળા કુટુંબીજન, આ ત્રણે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે તેઓ શીલથી રહિત, વ્રતથી રહિત અને મર્યાદથી વિહીન હોય છે. તેઓ પ્રત્યાખ્યાન અને પૌષધપવાસથી પણ રહિત હોય છે. તે કારણે કાળને અવસર આવતા કાળધર્મ પામીને તેઓ સાતમી નરકમાં આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. નીચે બતાવેલા ત્રણ જ મનુષ્યલેકમાંથી કાળને અવસર આવતા કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. (૧) જેમણે કામગને પરિત્યાગ કરી દીધું છે એવાં રાજા, (૨) સેનાપતિ અને (૩) સારા શાસકે. તે ત્રણે ત્યાં ઉત્પન્ન થવાનું કારણ એ છે કે તેઓ શીલવાન હોય છે, ત્રસહિત હોય છે, ગુણયુક્ત હોય છે, મર્યાદાથી યુક્ત હોય છે, અને પ્રત્યાખ્યાન તથા પૌષધેપવાસથી યુક્ત હોય છે. આ પ્રકારના પુરુષ કાળને અવસર આવે કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. ટીકાથે–આ સૂત્રમાં સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે કેવાં છ મરીને અપ્રતિષ્ઠાન નામના સાતમી નરકના નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, અને કેવા પુરુષે મરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એજ જી જાય છે કે જે એ ચક્રવર્તી આદિ પદ પ્રાપ્ત કરીને બ્રહ્મચર્ય પરિણામથી રહિત હોય છે, સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ અણુ ગ્રતાથી રહિત હોય છે, તથા દર્શન ચારિત્રરૂપ અથવા ક્ષમા આદિરૂપ ગુણેથી રહિત હોય છે, તથા સ્વીકૃત વ્રતાદિકના પરિપાલન આદિરૂપ મર્યાદાથી રહિત હોય છે, અથવા ધમનિયમની વ્યવસ્થાથી રહિત હોય છે. ત્યાગ કરવા યોગ્ય વસ્તુને ત્યાગ કરે તેનું નામ પ્રત્યાખ્યાન છે. આઠમ આદિ પર્વદિનેમાં શાસ્ત્રવિહિત અનશન આદિનું પાલન કરવું તેનું નામ પૌષધ છે યુક્ત તે પ્રત્યાખ્યાન અને અનશનાદિ વ્રતનું પાલન કરતા નથી, કારણ કે તેઓ કામમાં જ રચ્યાપચ્યા રહીને પોતાનું આખું જીવન સમાપ્ત કરી નાખે છે. તેથી એવાં ચક્રવર્તી આદિ પુરુષ અધઃસપ્તમી, પૃથ્વીમાં આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે અહીં સાતમી પૃથ્વીની સાથે “અધ:' પદને પ્રયાગ કરવાનું કારણ એ છે કે જે અહીં આ “અધઃ' પદને પ્રયોગ ન કરવામાં આવે તે રત્નશ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રભા પૃથ્વીને પણ સાતમી પૃથ્વી ગણવાને પ્રસંગ ઊભું થાય છે. જે સાતમી તમસ્તમાં પૃથ્વીને અધઃસપ્તમી ન કહેવામાં આવે તે સૌથી ઉપરની રત્નપ્રભા પૃવીને પણ સાતમી પૃથ્વી કહી શકાય છે. અપ્રતિષ્ઠાન ના મને નરકાવાસ અધઃસપ્તમીના પાંચ નરકાવાસની મધ્યમાં છે. માંડલિક પદથી મંડલાધિપતિ. એને ગ્રહણ કરવામાં આવેલ છે. તથા જે જીવો મહા આરંભવાળા હોય છે. પંચેન્દ્રિયાદિ જેના વધાદિની પ્રવૃત્તિમાં રાતદિન રચ્યાપચ્યા રહે છે, તે જ પણ મરીને અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થાય છે. જે જીવ શીલયુક્ત હોય છે, પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતના આરાધક હેય છે, દર્શન ચારિત્રરૂપ ગુણેથી અથવા ક્ષાત્યાદિ રૂપ ગુણોથી ચત હોય છે, પ્રત્યાખ્યાનથી અને પૌષધેપવાસથી યુક્ત હોય છે, એવાં જીવે મનષ્યભવ સંબંધીનું તેમનું આયુષ્ય પૂરું કરીને સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. એવાં જીવે ચકવતી આદિ રાજા હોય છે, સર્વવિરતિ સંપન્ન માણસો હોય છે, સેનાપતિ હોય છે અને શાસક-શિક્ષાદાતા અથવા ધર્મશાસ્ત્રના પાઠક હેાય છે. . ૨૬ છે સર્વાર્થસિદ્ધ વિમાનના સાધમ્યની અપેક્ષાએ હવે સૂત્રકાર અન્ય વિમા. દેવકે શરીરકા માન (નાપ) કા નિરૂપણ નેની પ્રરૂપણ કરે છે-“ઘમરોળતંતપણુ g” ઈત્યાદિટીકાર્થ-બ્રહ્મલેક અને લાતક કોનાં વિમાન નીચે પ્રમાણે ત્રણ વર્ણવાળાં કહ્યા છે. (૧) કૃષ્ણ વર્ણવાળાં, (૨) નીલ વર્ણવાળાં અને (૩) લેહિત (લાલ) વર્ણવાળાં. છે . ૨૭ છે “કાળચાળચાળવુu f” ઈત્યાદિ આણુત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પનિવાસી દેવોના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઉંચાઈ ત્રણ રતિનપ્રમાણુ કહી છે. ટીકાર્ય–દેવભવમાં જે શરીર ધારણ કરીને દેવ રહે છે, તે શરીરને તે દેવનું ભવધારણીય શરીર કહે છે. ભવધારણીય શરીરને સ્પષ્ટ ઉલલેખ થવાને કારણે અહીં ઉત્તર વૈકિય શરીરને આપોઆપ વ્યવ છેદ થઈ જાય છે, કારણ કે તે શરીરની ઉત્કૃષ્ટ ઉંચાઈ તે એક લાખ યોજનપ્રમાણુ હોય છે. અહીં જે ભવ ધારણીય શરીરની ઉંચાઈ ત્રણ પત્નિપ્રમાણુ કહી છે, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ જ સમજવાની છે, આ ક૫વાસી દેવેની જઘન્ય (ઓછામાં ઓછી) ઉંચાઈ તે ઉત્પત્તિના સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ હોય છે. ત્રણ રપ્રિમાણ એટલે ત્રણ હાથ ઊંચું સમજવું. સૂ. ૨૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨ ૭૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ દેવકે શરીર બદ્ધ તીન સૂત્રકા નિરૂપણ તો પ્રશ્નો શાસેળ કિન્નતિ” ઈત્યાદિ– ટીકાથે–આ ત્રણ પ્રજ્ઞપ્તિએ ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વિીપસાગર પ્રજ્ઞપ્તિ, પ્રથમ અને પશ્ચિમ (છેલ્લા) કાળે અધ્યયન કરવા ગ્ય છે. જો કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અને જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિને આ ત્રણ પ્રજ્ઞપ્તિ એમાં ઉમેરવાથી કુલ પાંચ પ્રજ્ઞપ્તિ થાય છે, પણ અહીં ત્રિસ્થાનકને અધિકાર ચાલતો હોવાથી ત્રણ પ્રજ્ઞમિઓનો જ ઉલ્લેખ થયે છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્ર સંબંધી ચાર ક્ષેત્રનું મુખ્યત્વે પ્રતિપાદન થયું છે, સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સૂર્ય સંબંધી ચાર ક્ષેત્રોને વિચાર કરવામાં આવ્યું છે. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં મુખ્યત્વે દ્વીપે અને સાગરોની પ્રરૂપણ કરી છે. નન્દીસૂત્રમાં સૂર્યપ્રજ્ઞપ્તિને ઉત્કાલિક રૂપે પ્રકટ કરી છે, અને અહીં તેને કાલિક રૂપે પ્રકટ કરી છે. આ વિષયનું હાર્દ કેવલિગમ્ય છે, એમ સમજવું. એ સૂ. 29 છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના ત્રીજા સ્થાનકને પહેલે ઉદ્દેશક સમાપ્ત. ૩–૧છે || સમાસ || શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ 278