________________
તીર્થકરકે સ્વરૂપના નિરૂપણ
પહેલાના સૂત્રમાં જ્ઞાનાદિ આરાધનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેના કુલભૂત તીર્થકર હોય છે. તેમણે જ તેનું સારી રીતે આરાધન કર્યું છે અને તેમણે જ તેની પ્રરૂપણ કરી છે. તેથી હવે સૂત્રકાર દ્રિસ્થાનકાનુપાતની અપે. ક્ષાએ તિર્થંકરની પ્રરૂપણ કરે છે–
ટકાથ“ તિરા ની સુકવણાઈ જા” ઈત્યાદિ –
મુનિસુવ્રત અને અરિષ્ટનેમી નામના બે તીર્થકર નલ-કમળના જેવાં વર્ણવાળા હતા. મલ્લી અને પાર્શ્વનાથ નામના તીર્થકરે પ્રિયંગુના જેવાં વર્ણન વાળા હતા. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય નામના તીર્થકરો પદ્મના જેવા ગૌર વર્ણવાળા હતા. ચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત નામના બે તીર્થકર ચન્દ્રમાના જેવા ગૌર વર્ણવાળા હતા પ્રિયંગુ નામનું નીલવર્ણના ફળવાળું વૃક્ષ હોય છે. મલ્લી અને પાર્શ્વનાથ નામના તીર્થકરોને વર્ણ નીલ હોવાથી તેમને પ્રિયંગુના સમાન નીલવર્ણા કહ્યાં છે. રક્તકમળને પદ્મ કહે છે. તે પદ્મના સમાન ગૌર વર્ણવાળા પદ્મપ્રભ અને વાસુપૂજ્ય હતા. ચન્દ્રપ્રભ અને પુષ્પદન્તને વર્ણ ચન્દ્રના જે ગે (ત) હતે. કહ્યું પણ છે કે “જામ વાસુપુઝા” ઈત્યાદિ સૂ. ૫૧
તીર્થંકર પ્રરૂપિત ભાવોં કા નિરૂપણ
તીર્થકરોના વર્ણનું કથન કરીને હવે સૂત્રકાર કેટલાક ભાવોની દ્વિસ્થાનકની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે. સર્વભાવના પ્રરૂપક તીર્થકરો હોય છે, આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨ ૨૫