________________
ક્ષેત્રની રચના પ્રકટ કરવામાં આવી છે. આ કથનને ભાવાર્થ એ છે કે જબ. દ્વીપની જેમ જ ધાતકીખંડ કપમાં પણ હિમવન આદિ પર્વતની, અને ભરતાદિ ક્ષેત્રની રચના સમજવી જોઈએ ત્યાં બે મેરુ છે, તેથી એક એક મેર સંબંધી સાત સાત ક્ષેત્ર આદિની રચના હોવાથી ત્યાં સૌની પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધની અપેક્ષાએ બમણી રચના પ્રકટ કરવામાં આવેલ છે. ધાતકીખંડ દ્વીપની જેમ પુષ્કરાર્ધમાં પણ મેરુ, ક્ષેત્રે, વર્ષધરો અને નદીઓ આદિની સંખ્યા બમણી બતાવવામાં આવી છે, કારણ કે-આ દ્વીપમાં પણ ઈશ્વાકાર પર્વતને લીધે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ એવા બે વિભાગ થઈ ગયા છે. આ રીતે અઢી દ્વિપમાં પાંચ મેરુ, ૩૫ ક્ષેત્રે, ત્રીસ વર્ષધર પર્વત, ૧૭ મહા નદીઓ અને ૩૦ હદ આવેલાં છે.
જબૂદ્વીપમાં આવેલા વિદેહ ક્ષેત્રનો વિસ્તાર ૩૩૬૮૪-૪/૧૯ તેત્રીસ હજાર છસો ચોર્યાશી હજાર ચાર ઓગણીશાંશ એજનને છે. અને મધ્યમાં લંબાઈ એક જનની છે, તેમાં વચ્ચે બરાબર મેરુ પર્વત છે. તેની પાસેથી બે ગજદન્ત પર્વત નીકળીને નિષધમાં જઈ મળ્યા છે. એજ ત્ર ચાર વિભાગોમાં વહેંચાઈ ગયું છે. દક્ષિણ દિશામા ગર ક્ષેત્ર દેવકુરુ નામે ઓળખાય છે અને ઉત્તર દિશામાં ગન ક્ષેત્ર ઉત્તરકુરુ નામે ઓળખાય છે, તથા પૂર્વ દિશાનું આ વિદેહને નામે ઓળખાય છે. તેને લીધે દેવકુરુ અને ઉ1
ગભૂમિ છે અને પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહમાં કર્મભૂમિ તિમ ભાગને સીતા અને સતેદા નદીઓ બબબે વિભાગોમાં
આ રીતે કુલ ચાર ભાગ પડે છે. તે ચારે ભાગે નદી અને માઠ આઠ ભાગમાં વિભકત થયેલા છે, તે કારણે જંબુદ્વીપના 3 બત્રી વિજય થઈ જાય છે તેમાં ભરતખંડ અને રિઅરવત ક્ષેત્ર છે અને સ્વેચ્છખડે આવેલા છે. પદવીધર મહાપુરુષે અને તે 3માં જ ઉત્પન્ન થાય છે. જંબુદ્વીપમાં કુલ ૩૪ અને અઢી ૦ આર્ય ખંડ છે એક સાથે ઉત્પન્ન થનારા તીર્થકરોની જે . . . . . . ની અથાગ ૨ દેવામાં અાવે છે !
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧