SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યમાન છે–તેમને અગતિ સમાપન્નક કહે છે. આ પ્રક પર્યન્તના જી વિશે પણ સમજવું. | ૩ | મય દંડકમાં પ્રથમ સમાપપન્નક અને અપ્રથમ સમયે પપન્ન ના નારકે કહ્યા છે. જે ઉપપન્ન ( ઉત્પન્ન થયેલા) નારકે કાય છે, તે નારકને પ્રથમ સમય ઉપપન્નક નારકે કહે છે. મેન એવાં જે નારકે હોય છે તેમને અપ્રથમ ઉપપન્નક - પ્રકારનું કથન વૈમાનિક દેવે પર્યંતના જીવ વિષે પણ સમજ પાહારક દંડકમાં આહારક અને અનાહારકના ભેદથી નારકોના આહાર પર્યાતિથી યુક્ત જે નારક હોય છે તેમને આહા અને તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને અનાહારક નારકે માણે આહારક અને અનાહારકના ભેદેનું કથન વૈમાનિક રે વેષે પણ સમજવું. વિગ્રહ ગતિમાં ( મોડાવાળી, વળાંકવાળી ની અપેક્ષાએ એક સમય સુધી, બે સમય સુધી અને ત્રણ સ નાહારક રહે છે તથા ત્રસનાડીમાંથી બહિગતત્રસની અપે. ઉચશ્વાસક દંડકમાં નારક બે પ્રકારના કહ્યા છે-(૧) ઉચ્છવાસક અને (૨) નેઉવાસક. જે ઉશ્વાસ પર્યાપ્તિથી યુક્ત છે તેમને ઉછુવાસક કહે છે, અને તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને ઉચ્છવાસક કહે છે. આ પ્રકારના ભેદનું કથન વૈમાનિક દેવે પર્યન્તના જી વિષે પણ સમજવું. ૬ ઈન્દ્રિય દંડકમાં નારક બે પ્રકારના કહ્યા છે(૧) સેન્દ્રિય અને (૨) અનિયિ. જે નારકોની ઈન્દ્રિય પર્યાપ્તિ થઈ ચુકી છે તે નારકાને સેન્દ્રિય નારકે કહે છે. પરંતુ જે ન કે ઈન્દ્રિય પર્યાપ્તિથી વિકલ (રહિત) છે તેમને અનિન્દ્રિય કહે છે. આ પ્રકારના ભેદનું કથન વૈમાનિક દે પર્યન્તના છો વિષે પણ થવું જોઈએ કે ૭ | પર્યાપક દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) પર્યાપક અને (૨) અપર્યાપક. જે નારકના પર્યાપ્ત નામ કમને ઉદય છે, તે નારકોને પર્યાપ્તક નારકે કહે છે. અને તેમનાથી જુદા જે નારકે છે, તેમને અપર્યાપ્તક નારકે કહે છે. એ જ પ્રમાણે આ બે ભેદનું કથન વૈમાનિક દે પર્યન્તના જ વિષે પણ થવું જોઈએ. ૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૪૬
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy