________________
કહ્યા છે. અહીં બબ્બે ગન્ધમાદન પર્વતે કહેવાનું કારણ એ છે કે જમ્બુદ્વીપ કરતાં અહીં પર્વતાદિની સંખ્યા બમણું બતાવવામાં આવેલ છે. જે બે ઈષકાર પર્વત છે તેઓ દક્ષિણ અને ઉત્તર દિશામાં છે, અને તેમના દ્વારા ધાતકીખંડના બે વિભાગે થઈ જાય છે.
વો ગુણવિં ” ઈત્યાદિ. હિમવંત આદિ જે વર્ષધર પર્વતે છે, તેમાં બમ્બ ફૂટ આવેલા છે. જમ્બુદ્વીપના પ્રકરણમાં તેમનાં નામ બતાવવામાં આવ્યાં છે. અહીં પર્વ તેની સંખ્યા બમણી હોવાથી એક એક વર્ષધર પર્વતમાં બબ્બે ફૂટ છે. આ રીતે તિચ્છિકૂટ પર્યન્તના ૧૨ કૂટયુગલ થઈ જાય છે.
“તો પરમ ઈત્યાદિ. પહદથી લઈને પુંડરીક હદ પર્યન્તના છે હદયુગલો હોવાથી કુલ બાર હદ અહીં આવેલા છે. કહ્યું પણ છે કે-“મેર મલ્હા ” ઈત્યાદિ.
તે હદેમાં નિવાસ કરનારી દેવીઓની સંખ્યા પણ ૧૨ ની છે. એ જ પ્રમાણે ગંગા, સિધુ આદિ નદીઓની સંખ્યા પણ પૂર્વાદ્ધ અને પશ્ચિમાઈની અપેક્ષાએ બમણી થતી હોવાથી પ્રપાતહદ પણ બખે છે. તેથી “ THવાણ
” થી લઈને “ો સત્તારૂઘવાચા' પર્યન્તના ૩૨ માં સૂત્રમાં ૧૪ પ્રપાતહેદ યુગલે પ્રકટ કરવામાં આવ્યા છે.
“ો દિવા” ઈત્યાદિ. રેહિતાથી લઈને રુખ્યફૂલા પર્યન્તના નદીએના બબ્બે યુગલ છે. “ જાહારૂં” ઈત્યાદિ. બે ગ્રાહતી નદીઓ છે. તે નદીઓ ચિત્રકુટ અને પદ્યકૂટ નામના બે વક્ષસ્કાર પર્વતની વચ્ચે નીલવત્ વર્ષધર પર્વતના એક ભાગમાં આવેલા ગ્રાહવતીકુંડના દક્ષિણ તર
માંથી નીકળે છે, તેમની પરિવાર નદીઓ ૨૮–૨૮ છે. તે બન્ને ગ્રાહતી નદીઓ સીતા નદીને મળે છે. સુકચ્છ અને મહાકચ્છ નામના બે વિજયનું
* ss - - - ૧ ૩ ચોની વચ્ચે ક્રમશઃ દક્ષિણ દિશામાં ગ્રાહતી નદીથી લઈને પર્યન્તમાં ૧૨ અન્તરનદી યુગલની પેજના સમજી લેવી.
છ” ઈત્યાદિ. માલ્યવત્ ગજદન્તક અને ભદ્રશાલવનથી ર તરફ ગજિલાવતી પર્વતમાં કચ્છાદિક ૩૨ વિજયક્ષેત્ર યુ
» ઈત્યાદિ. આ ૩ર કચ્છાદિક વિજયક્ષેત્ર યુગમાં પર્યન્તના ક્ષેમા આદિ ૩૨ પુરીયુગલે છે. તો માત્ર મેરુ પર્વતેમાં પંડકવન પર્યન્તના ભદ્રશાલ આદિ બળે છે
વસ્ત્રહિસ્ટામો” ઈત્યાદિ-પાંડુકમ્મલ શિલાથી લઈને આ છે પર્યન્તના ચાર શિલાયુગલે છે “ મંati” ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧
૧૯૧