SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સિદ્ધ થાય છે, ત્યારે અવશ્ય આંતરે પડી જાય છે આ પ્રમાણે ૧૫ ભેટવાળા અનન્તર સિદ્ધોની વણામાં એકતાનું પ્રતિપાદન કરીને હવે ૧૩ પ્રકારના પરમ્પરસિદ્ધોની–પ્રત્યેકની વર્ગણામા એકત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે –“અવઢવમસિ ” ઈત્યાદિ. પરમ્પરા રૂપે જે સિદ્ધ થાય છે તેમને પરસ્પર સિદ્ધ કહે છે. સિદ્ધ થવાના સમયથી લઈ તે દ્વયાદિ સમયવત જે સિદ્ધ છે તેમને પરસ્પરસિદ્ધ કહે છે. તેમનું નામ જ અપ્રથમસમસ્યસિદ્ધ છે. તે અપ્રથમસમયસિદ્ધ જે સિદ્ધો હોય છે, તેઓ સિદ્ધ અવ. સ્થાના દ્વિતીય સમયવતી હોય છે. “ઘ કાવ” આ પદથી “સુમતિद्धाणं, तिसमयसिद्धाणं, चउसमयसिद्धाणं, पंचसमयसिद्धाणं, छसमयसिद्धार्ण, सत्तसमयसिद्धाणं, अदुसमयसिद्धाणं, नवसमयसिद्धाणं, दससमयसिद्धाणं सखिज्जસમદ્ધિા , અવંત્રિકામચરિકા ” આ પદોને અહીં સંગ્રહ થયે છે. આ રીતે સિદ્ધ અવસ્થાના સમયવર્તી સિદ્ધોની વર્ગણામાં એકત્વ હોય છે. એજ પ્રમાણે સિદ્ધ અવસ્થાના દ્વિતીય, તૃતીય આદિ અસંખ્યાત પર્યન્તના સમયવતી સિદ્ધોની, પ્રત્યેકની વર્ગણામાં એકતા હોય છે. અહીં સુધીમાં બાર પ્રકારના પરસ્પર સિદ્ધો બતાવવામાં આવ્યા. હવે જે અનન્તસમયવતી સિદ્ધો નામને ૧૩ મે પ્રકાર છે, તે પ્રકારના સિદ્ધની વગણામાં પણ એક સમજવું જોઈએ. અથવા “ગપ્રથમનમસિદ્ધનામ્ ” આવું જે કથન કરવામાં આવ્યું છે તે સામાન્યની અપેક્ષાએ થયેલું સમજવું અને “દિકવિરાન છે ઇત્યાદિ રૂપ જે કથન કરવામાં આવ્યું છે, તે વિશેષરૂપે થયું છે એમ સમજવું હવે દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષાએ પુદ્ગલવણામાં સૂત્રકાર એકતાનું પ્રતિપાદન કરે છે–“ઘા પરમાણુ પોઢા” ઈત્યાદિ, બે આદિ પ્રદેશ વિનાના નિરંશ પુદ્ગલને પરમાણુ કહે છે. એવાં પરમાણુરૂપ પુલની વર્ગણ એક હોય છે. કોના વ્યવદને માટે અહીં પરમાણુ ” એવું વિશેષણુ રાખવામાં આવ્યું છે. “ઘ” નો આ પદના પ્રયોગ દ્વારા “દુનિયામાં ૨૩jર છલકૂનવણ સંસ્વિકજ્ઞાવણશિવા” આ પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય એવું છે કે બેથી લઈને અસંખ્યાત પર્યન્તના પ્રદેશોવાળા જે સ્કન્ધ હોય છે, તે પ્રત્યેકની વર્ગ પણ એક એક હોય છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ પલની વર્ગ થાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ તેમની વર્ગણમાં એકત્વનું પ્રતિપાદન કરે છે – uT gggોઢા” ઈત્યાદિ, ક્ષેત્રના એક પ્રદેશમાં--અવયવમાં–જેમની અવગાહના થાય છે એવાં એક પ્રદેશમાં રહેલાં પુલને એકપ્રદેશાવગાઢ પુલે કહે છે. એવાં એક પ્રદેશાવ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy