________________
ગાઢ પુદ્રની વીણા એક હોય છે. “gવં નવ” આ સૂત્રપાઠ દ્વારા બે પ્રદેશોથી લઈને સંખ્યાત પર્યન્તના પ્રદેશની અવગાહનાવાળાં પુદ્ર ગ્રહણ કરવામાં આવેલ છે. આ બેથી લઈને સંખ્યાત પર્યન્તના પ્રદેશની અવગાહ. નાવાળાં પુલેમાંના પ્રત્યેક પ્રકારના પુલની વર્ગ એક એક હોય છે. તથા અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થયેલાં પુલની પણ સામાન્યની અપેક્ષાએ એક વર્ગણ હોય છે.
શંકા-અહીં સૂત્રકારે અનન્તપ્રદેશાવગાઢ પુતલેની વર્ગણામાં શા કારણે એકત્વ પ્રકટ કર્યું નથી ?
ઉત્તર–લોકરૂપ જે અવગાહ ક્ષેત્ર છે તેમાં અનન્ત પ્રદેશતા હોતી જ નથી. તેમાં તે અસંખ્યાત પ્રદેશના પર્યન્તની પ્રદેશતા જ સંભવી શકે છે. તેથી ક્ષેત્રના અસંખ્યાત પતના પ્રદેશોમાં અવગાહી અસંખ્યાત પ્રદેશવાળાં
દ્રોની વર્ગણામાં એકતાનું કથન કરવામાં આવ્યું છે. પુદ્ગલ એક પ્રદેશવાળાં પણ હોય છે, અસંખ્યાતવાળાં પણ હોય છે અને અનન્ત પ્રદેશવાળાં પણ હોય છે, કારણકે દ્રવ્યનું પરિણામ અચિત્ય હોય છે. જેમ સાત તેલા સેનામાં બુભુક્ષિત પારે મેળવીને તે મિશ્રણને ઘુંટવામાં આવે છે તે તેમાં મળી જાય છે, અને ત્યાર બાદ તે એક તેલા બુભુષિત પારાને જ્યારે તે મિશ્રણમાંથી અલગ કરી નાખવામાં આવે છે, ત્યારે પણ સેનું તે સાત તેલા જ રહે છે–તેમાં ઘટ પડતી નથી, એવું જ અહીં પણ સમજવું.
હવે કાળની અપેક્ષાએ પુત્રની વર્ગણામાં એકત્વ પ્રકટ કરવામાં આવે છે-“શા સમચરિકામાં ” ઈત્યાદિ. પરમાણુ રૂપે અથવા એક પ્રદેશમાં અવગાઢ થવા રૂપે અથવા એકગુણ કાળાદિ રૂપે જે પુલોનું એક સમય સુધીનું અવસ્થાન (અસ્તિત્વ હોય છે, તે પુલને એક સમયસ્થિતિક પુલે કહે છે. એવાં પુલની વણા એક હેય છે. અહીં “કાર (યાવતુ)” પદથી બે સમયસ્થિતિકથી લઈને સંખ્યાત પર્યન્તના સમયરિથતિક પુદ્રલેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧