________________
કવી જોઈએ નહીં. આ રીતે આત્માની મુક્તિ થવાની વાત જ શક્ય બની શકે નહીં. જે એમ કહેવામાં આવે કે કેમ પહેલાં ઉત્પન્ન થયું છે, તે તે વાત પણ સંગત લાગતી નથી, કારણ કે કર્તાના અભાવે કિયાને જ અભાવ રહે છે, તે કર્મની ઉત્પત્તિ જ કેવી રીતે થઈ શકી? જે એમ દલીલ કરવામાં આવે કે કર્તાના અભાવમાં પણ કર્મની ઉત્પત્તિ થાય છે, તે તેમાં “કામ” એ વ્યપદેશ (વહેવાર) જ ન કરી શકાય, કારણ કે કિધમાણમાં જ કર્મ એવો વ્યવહાર થઈ શકે છે.
જે વિના કારણે કર્મોત્પત્તિ માનવામાં આવે, તે વિના કારણે ઉત્પન્ન થયેલાને નાશ પણ વિના કારણ કે જોઈએ, પરંતુ કર્મને વિનાશ વિના કારણ થતું નથી. “આત્મા અને કમની એક સાથે ઉત્પત્તિ થઈ છે, ” આ ત્રીજો વિકલ્પ પણ માન્ય થઈ શકે તેમ નથી કારણ કે વિના કારણે તે બંનેની ઉત્પત્તિ અસંભવિત છે. જે કારણ વિના પણ તેમની એક સાથે ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તે “આ કર્તા છે અને આ કર્મ છે, એ વ્યવહાર પણ થઈ શકતું નથી. આ રીતે જીવની સાથે બંધને સંબંધ અમુક સમયથી જ હોવાની વાત સિદ્ધ થતી નથી. જે તે બન્નેને સંગ અનાદિકાળથી હોવાની વાત સ્વીકારવામાં આવે તે તેને વિનાશ જ સંભવી શકશે નહીં. આ રીતે જીવ અને કમને જે વિયોગ થઈ જાય છે તે આત્મા અને આકા શના સંગની જેમ કદી પણ થઈ શકત નહીં, અને વિયેગ નહીં થઈ શકવાથી આત્માને મુક્તિની પ્રાપ્તિ જ થઈ શકત નહીં.
ઉત્તર–કમને અને આત્માને સંગ સાદિ (આદિ સહિત) છે. એવી વાત જૈન સિદ્ધાંતકાએ કદી સ્વીકારી નથી. તેથી તે માન્યતામાં રહેલા દેને માટે જૈન સિદ્ધાંતમાં તે કઈ અવકાશ જ નથી. જેને સિદ્ધાંત તે જીવ અને કર્મના સંબંધરૂપ આ બંધને અનાદિકાળને માન્ય છે. તેમને અનાદિકાળથી સંબંધ હોવા છતાં પણ આત્માની મુક્તિ નહીં થઈ શકે એવી વાત કરવી તે ન્યાયસંગત નથી. જેમ સુવર્ણ અને પાષાણને સબંધ અનાદિકાળને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
२८