SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વિગતિ-વિનાશ આદિ કે એકત્વ કા નિરૂપણ સૂત્રા--વિગતિ એક છે. ! ૨૩ ! ટીકા”—વિગમને વિગતિ કહે છે. તે ઉત્પત્તિના વિપક્ષરૂપ છે. ઉત્પ ત્તિની જેમ વિગતિમાં પણ એકતા છે એમ સમજવું, વિગતાર્ચોનું નિરૂપણુ- tr પળા વિષા '' ઈત્યાદિ ! ૨૪ ૫ સૂત્રા——વિગતાઓ એક છે. ા ૨૪ ટીકાય --વિગતાઓં એટલે મરી ગયેલા જીવનું શરીર, સામાન્યનયની અપેક્ષાએ એક છે. ! ૨૪ ૫ ગતિનું નિરૂપણું-- વા શરૂં " ઈત્યાદિ ૫ ૨૫ ૫ સુત્રા--ગતિ એક છે, ॥ ૨૫ ૫ ટીકા--મરણ બાદ મનુષ્યભવમાંથી નીકળીને નારકાદિ જીવનું જે ગમન થાય છે, તેનું નામ ગતિ છે. તે ગતિ એક છે. એક જીવની એક કાળમાં ઋજુ આદિ ગતિ અથવા નરકાર્ત્તિ ગતિ એક જ થાય છે. અથવા સર્વ જીવ પુદ્ગલાનું સ્થિતિમાં જ વૈલક્ષણ્ય ( વિલક્ષણતા વૈવિધ્ય ) હાય છે, ગતિમાં હાતું નથી. તેથી જ ગતિમાં એકતા કહી છે. ! ૨૫ હવે આગતિનું નિરૂપણ કરવામાં આવે છે-આદું '' ઇત્યાદિ ! ૨૬ ॥ સૂત્રા--આગતિ એક છે. ' ટીકા-નરકાદિ ગતિમાંથી પાછા આવવું તેનુ' નામ આગતિ છે. તે આગતિ એક સખ્યાવાળી છે. તેમાં ગતિની જેમજ એકતા સમજવી. ।।૨૬।। શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪૪
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy