________________
તીસરે ઉદેશકકી અવતરણિકા
બીજા સ્થાનકને ત્રીજો ઉદ્દેશક– બીજે ઉદ્દેશક પૂરો થયે. હવે ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશકને બીજા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ છે–
બીજા ઉદ્દેશકમાં જીવ પદાર્થ અનેક પ્રકારનાં કહ્યાં છે. હવે આ ત્રીજા ઉદ્દેશકમાં તદુપગ્રાહક પુલ ધર્મ, જીવધર્મ, ક્ષેત્ર અને દ્રવ્ય, આ પદાર્થોની પ્રરૂપણ કરવામાં આવી છે. આ ઉદ્દેશાની શરૂઆતમાં જે સૂવાષ્ટક છે તેને બીજા ઉદ્દેશાના અંતિમ સૂત્રની સાથે આ કારને સંબંધ છે-પહેલા ઉદેશકના છેલા સૂત્રમાં દેવના શરીરની રૂપણ કરવામાં આવી છે. જેઓ શરીરવાળા હોય છે, તેઓ જ શબ્દાદિકને ગ્રહણ કરનારા હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં સૌથી પહેલાં શબ્દોની પ્રરૂપણા કરી છે.
દુષિદે સે ” ઈત્યાદિ સૂ. ૨૫ છે
શબ્દકે કૈવિધ્યકા નિરૂપણ
શબ્દના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે–(૧) ભાષાશબ્દ અને (૨) નો ભાષાશદ. ભાષાશબ્દના પણ નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-(૧) અક્ષર સંબદ્ધ અને (૨) અક્ષર સંબદ્ધ વળી ને ભાષ શબ્દના પણ આ બે પ્રકાર કહ્યા છે–(૧) આદ્ય શબ્દ અને (૨) આદ્ય શબદ, આદ્ય શબ્દના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) તત અને (૨) વિતત. તતના પણ બે ભેદ છે-(૧) ઘન અને (૨) શુષિર. એજ પ્રમાણે વિતતના પણ બે ભેદ કહ્યા છે. નોઆનેદ્ય શબ્દના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) ભૂષણ શબ્દ અને (૨) ને ભૂષણ શબ્દ. ને ભૂષણ શબ્દના પણ બે ભેદ કહ્યા છે-(૧) તાલ શબ્દ અને (૨) લતિકા શબ્દ.
બે સ્થાન દ્વારા શબ્દોત્પાદ થાય છે. (૧) જ્યારે પુલ સિંહ માન અથડાવું થાય છે ત્યારે શબ્દત્પાદ થાય છે, અને (૨) જ્યારે તેઓ બિદ્યમાન થાય છે (ભેદાય છે) ત્યારે શબ્દપાદ થાય છે. પુદ્ગલના અણુ અને સ્કન્ધ ભેદની આવાન્તર જાતિઓ ૨૩ છે, તેમાંની એક ભાષાવર્ગણ પણ છે. તે ભાષામાં ણાઓ લેકમાં સર્વત્ર વ્યાપ્ત થયેલી છે. જે વસ્તુમાંથી ધ્વનિ નીકળે છે તે વસ્તુમાં કંપન થવાને લીધે તે ભાષા પુલ વર્ગણાઓમાં પણ કંપન થાય છે. તેને લીધે તરંગ (અવાજનાં મોજાંઓ) ઉત્પન્ન થાય છે. તે તરંગે જ ઉત્તરે ઉત્તર પલ વગણએમાં કંપન પેદા કરે છે, અને તેને લીધે એક
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧
૧૫૪