________________
64
ગુણિત કૃષ્ણવ વાળાં છે-એટલે કે જે પુલેામાં પુદ્ગલ ધામાં કૃષ્ણવણુ એકગણુા જ છે, એવાં પુદ્ગલ સ્કધાની વશુા પણ એક જ હોય છે. જો કે તે પુદ્ગલ સ્કધાની અનંત વણાએ પણ હાઈ શકે છે, છતાં પણ તે જઘન્યગુણિત કૃષ્ણવર્ણ ” આ એક શખ્સ દ્વારા વાચ્ય હાવાને લીધે તેમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે તથા જે પુદ્ગલ સ્કધ ઉત્કૃષ્ટરૂપે કૃષ્ણવર્ણ વાળા છે-એટલે કે જે પુદ્ગલ સ્કંધ સખ્યાતગણા અને અસંખ્યાતગણા કૃષ્ણેવવાળા હાય છે, તેમતી વણા પણ સામાન્યતઃ એક હાય છે. એજ પ્રમાણે જે પુદ્ગલ સ્કધ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્યત્કષ રૂપે નીલાદિ વણુ વાળા હેાય છે, જઘન્ય સુરભિ આદિ ગંધવાળા હાય છે, તિકતાદિ રસવાળા હાય છે, અને કઠિનથી લઇને રૂક્ષ પર્યંન્તના સ્પર્શ વાળા હાય છે, તે પુદ્ગલ સ્મુધાની, પ્રત્યેક્રની એક એક વણુા હોય છે એમ સમજવું. ॥ સૂ૦૧૩ |
જંબુદ્રીપાદિ કે એકત્વ કા નિરૂપણ
સામાન્ય સ્કંધવ ણુાની એકતાનું નિરૂપણુ યાલી રહ્યું છે, તેથી જે સ્મુધ અજઘન્યાત્ક પ્રદેશેાવાળા છે. સખ્યાત અસખ્યાત પ્રદેશેાવાળા છે અને તેથી જ જે અજયન્ચાત્ય પ્રદેશાવગાઢ છે. લાકના સ`ખ્યાત અસખ્યાત પ્રદે શેમાં જે અવસ્થિત ( રહેલા ) છે, એવા તે સ્કધવિશેષની એકતાનું કથન કરવામાં આવ છે.‘ ને વુદ્દીને ” ત્યાદિ ! ૫૪ ૫
,,
ટીકાજ ખૂદ્વીપ એક છે. જ’પ્રૂવૃક્ષથી ઉપલક્ષિત આ જબૂ નામના દ્વીપ કે જે સમસ્ત દ્વીપે। અને સમુદ્રોની મધ્યમાં આવેલ છે તથા જેના વિસ્તાર એક લાખ ચૈાજનના છે, જે બધાં દ્વીપા કરતાં નાના છે, જે માલપુત્રાના જેવા ગેળ આકારના છે, જેને પિરધ ૩૧૬૨૨૭ ચેાજન ૩ કાશ ૧૨૮ ધનુષ અને ૧૩ા આંગળ પ્રમાણ છે, તે જમૂદ્રીપમાં અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. જો કે જમૂદ્રીપ અનેક પશુ છે, પરન્તુ આ પ્રમાણવાળા જ મૂઠ્ઠીપતા એક જ છે. ા સૂ॰ ૫૪ ૫
મહાવીર ભગવાને આ જમૂદ્રીપની પ્રરૂપણા કરી છે. તે મહાવીર પ્રભુમાં એકત્વની પ્રરૂપણા કરવામાં આવે છે—
સમળે મળવું મહાવીરે ” ઇત્યાદિ ॥ ૫ ॥
ટીકા - આ અવસર્પિણીકાળમાં ૨૪ તીર્થંકરા થઈ ગયા છે. મહાવીર પ્રભુ તે ૨૪ તીર્થંકરામાં અન્તિમ તીર્થંકર છે. તેમણે દુષ્કર તપસ્યા કરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૮ ૬