________________
તિર્યચ-જલચર-સ્થલચર-ખેચરકી ત્રિવિધતાકા નિરૂપણ
આ રાત મનુષ્ય પુરુષની વિવિધતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તિયાની-જળચર, સ્થળચર અને ખેચરની-ત્રિવિધતાનું બાર સૂત્રો દ્વારા કથન કરે છે અને તિર્યગાદિ સ્ત્રી, પુનપુંસકેની વિવિધતાનું દશ સૂત્રો દ્વારા કથન કરે છે- “ તિવિહ્યા છો womત્તા” ઈત્યાદિ– ટીકાર્થ-જળચર જીવરૂપ જે મર્યો છે તેને નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) અંડજ, (૨) પિતા જ અને (૩) સંમૂરિછમ, અંડજ મસ્ટના પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક એવાં ત્રણ ભેદ કહ્યાં છે. બેચરપક્ષીના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અંડજ, પિતજ અને (૩) સંમૂચ્છિમ. તેમાંથી જે અંડજ પક્ષી છે તેના નર, નારી (માદા) અને નપુંસક એવા ત્રણ ભેદ કહ્યા છે. પિતજ પક્ષીના પણ નર, માદા, અને નપુંસક એવા ત્રણ પ્રકાર છે, આ રીતે જ-આ પ્રકારના અભિલાપ દ્વારા ઉર:પરિસર્ષ અને ભુજ પરિસર્પના ભેદનું કથન પણ સમજવું જોઈએ. એ જ પ્રમાણે તિયાનિકના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સ્ત્રી, (૨) પુરુષ અને (૩) નપુંસક, તિર્યંગેનિક સ્ત્રીના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) તિર્લગેનિક સ્ત્રીઓ, (૨) મનુષ્પનિક સ્ત્રીઓ અને (૩) દેવસ્ત્રીઓ (દેવીઓ) તિગેનિક સ્ત્રીઓના ત્રણ પ્રકાર છે-(૧) જલચરી, (૨) સ્થલચરી અને (૩) ખેચરી, મનુષ્ય સ્ત્રીના પણ ત્રણ પ્રકાર છે. (૧) કર્મભૂનિજા (૨) અકર્મભૂમિજા (૩) અન્તરદ્વીપજા. પુરુષના પણ ત્રણ પ્રકાર હોય છે-(૧) તિર્યનિક પુરુષ, (૨) મનુષ્ય પુરુષ અને (૩) દેવપુરુષ. તિર્લગેનિક પુરુષના પણ આ પ્રમાણે ત્રણ ભેદ છે-(૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર. મનુષ્ય પુરુષના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ અને (૩) અન્તરદ્વીપજ નપુંસકના પણ ત્રણ ત્રણ પ્રકાર છે-(૧) નપુંસક નારકે, (૨) નપુંસક તિય અને (૩) નપુંસક મનુષ્ય નjસક તિર્યંચના પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ છે-(૧) જળચર, (૨) સ્થળચર અને
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
२४८