________________
વાદ્યોત, દેવસ નિપાત (દેવેનું પેાતાના દેવલેાકમાંથી નીકળવાનુ), દેવાત્કલિકા દેવાના સમૂહનું એક જગ્યાએ એકત્ર થવાનું, અને દેવાનુ ખડખડાટ હાસ્ય, પણ ઉપયુક્ત ( અહ′′ત ભગવાનના જન્મ ) આદિ ત્રણ કારણે જ થાય છે. हव्यम् આ પદ્મ શીઘ્ર અનુ. વાચક અવ્યય છે. દેવલાક અને બ્રહ્મલેકની પાસે કૃષ્ણરાજીરૂપ ક્ષેત્ર નામનુ નિવાસસ્થાન છે, તેમને વૈકાન્તિક કહે છે.
در
અથવા~~ઔયિક ભાવલેાકના અવસાનમાં જેએ છે, કહે છે, કારણ કે અનન્તર ભવમાં ( પછીના ભવમાં) તે પામે જ છે. સારસ્વત આદિ તેમનાં નામ છે. ઈન્દ્રના જેવી દેવા છે તેમને સામાનિક દેવા કહે છે. ગુરુસ્થાનીય જે દેવા છે તેમને ત્રાય. સિ’શક દેવા કહે છે. પૂર્વાદિ દિશાઓમાં નિયુક્ત જે સામ આદિ દેવે છે તેમને લેાકપાલા કહે છે. દેવાન્દ્રોની મુખ્ય દેવીઓને અગ્રમહિષીએ કહે છે. પરિવારાપન્નક જે દેવે છે તેમને પરિષદ્રુપપન્નક દેવા કહે છે. ગાદિ સેનાએના અધિપતિ જે દેવા છે તેમને અનીકાધિપતિ દેવા કહે છે, જે દેવા રાજાના અગરક્ષકાની જેમ ઇંન્દ્રોના અંગરક્ષકા સમાન હોય છે, તેમને આત્મરક્ષક દેવા કહે છે. આ બધાં દેવા પૂર્વોક્ત કારણેાને લીધે મનુષ્યલેાકમાં શીઘ્ર આવે છે, આ પ્રકારનુ કથન પ્રત્યેક સૂત્રમાં સમજી લેવું, જે કારણે તેઓ મનુષ્યલેાકમાં આવે છે, તે કારણેાને લીધે જ તેઓ પેાતાના સિંહાસન પરથી ઊઠે છે, ખડખડાટ હસે છે, ઈત્યાદિ વાત સૂત્રકારે ‘હૈિં ’” ઇત્યાદ્રિ પાંચ સૂત્ર દ્વારા પ્રકટ ફરી છે. ા સૂ. ૧૩ ॥
તેમને લેાકાન્તિક
ચાક્કસ મુક્તિ ઋદ્ધિવાળા જે
ધર્માચાર્યાદિકોંકે અશક્ય પ્રત્યુપકારિત્વકા નિરૂપણ
પ્રશ્ન—હે ભગવન્ ! શક્રાદિ દેવે
મનુષ્યલેકમાં શા માટે આવે છે ? ઉત્તર-ધર્માચાય રૂપ હેાવાથી અહુત ભગવાના સમસ્ત જીવાના ઘણા કરવાને માટે તેઓ આવે છે. તેમના તેથી તેમને અશકય પ્રત્યુપકારવાળા આપર્વાનુ કામ કેટલું બધું અશકય સહિત પ્રકટ કર્યુ છે.
.
ઉપકારક હાય છે, તેથી તેમની સેવા ઉપકારના બદલે વાળી શકાય તેમ નથી. કહ્યાં છે. તેમના ઉપકારના ખલેા વાળી છે તે સૂત્રકારે નીચેનાં સૂત્રા દ્વારા દૃષ્ટાંત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૫૬