________________
ઉત્તર–આકાશ પ્રદેશરૂપ દ્રવ્ય ત્યાં છે એવું જે કહ્યું છે તે ઉચિત નથી, કારણ કે ક્ષેત્રના ગ્રહણ દ્વારા તે પણ ગૃહીત થઈ જાય છે. સમયાદિ રૂપ કાળનું અસ્તિત્વ તે અઢી દ્વીપમાં જ છે–તેની બહાર નથી, એવું શાસ્ત્રોનું કથન છે. તથા વર્તનાદિ રૂપ કાળની ત્યાં તીર્થકરોએ વિવક્ષા ( ઉલ્લેખ–વાતો કરી નથી. તેથી ત્યાં કાળ પણ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, આ દ્રવ્યોની પર્યાયે ક્ષેત્રના ગ્રહણથી જ ગૃહીત થઈ ગઈ છે, તેથી તેમની પણ ત્યાં વિવક્ષા થઈ નથી. આ કારણે લોકમાં દ્રવ્ય, કાળ અને ભાવને અભાવ સિદ્ધ થાય છે. લેકને પ્રતિપક્ષી હોવાથી જ તેમાં અલેક્તા છે, અનાલેકનીય હોવાથી તેમાં અલેકતા કહી નથી, કારણ કે કેવળજ્ઞાન દ્વારા તે પણ અલેકનીય છે. એ તે અલક પણ–એક સંખ્યાવાળે છે. આ અલેક અનંત પ્રદેશેવાળ મનાય છે, છતાં પણ ભેદની અવિ વક્ષાએ કરીને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તેને કહ્યો છે.
કા–લોકને એક દેશ (અંશ) પ્રત્યક્ષ જાણી શકાય છે. અને બાધક પ્રમાણને અભાવે ઉર્વાદિ લેકને સદ્દભાવ માનવામાં આવેલ છે. પરંતુ અલક તે એક દેશથી પણ પ્રત્યક્ષ જાણી શકાતું નથી, તે તેને સદ્ભાવ કેવી રીતે માની શકાય ? જે અલોકને સદ્ભાવ હોય તે જ અલેકના એકત્વની પ્રરૂપણ સંગત ગણી શકાય, તેના અભાવે આ પ્રરૂપણાને સંગત કેવી રીતે ગણી શકાય?
ઉત્તર–અનુમાન દ્વારા અલકનું અસ્તિત્વ જાણી શકાય છે. તે અનુમાન નીચે પ્રમાણે છે-“સોશો વિશ્વમાનવિપક્ષ, રઘુપત્તિશુદ્ધપાચિવા ચ ચત્ત सव्युत्पत्तिकशुद्धं पदाभिधेयं तत् तत् सविपक्षं भवति यथा घटस्याघटः सव्युत्पतिकસુવરામિણ સ્ત્રો તમાર્ વિપક્ષઃ” આ અનુમાનમાં પ્રતિજ્ઞા, હેત,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨ ૧.