________________
ઉદાહરણ, ઉપનય અને નિગમન, એ પાંચ અવયવ છે. આ રીતે આ અનુમાન પાંચ અવયપત (પાંચ અવયથી યુક્ત) છે. “ઢો વિમાનવિપક્ષ:” આ પ્રતિજ્ઞા અવયવ છે, “રઘુપત્તિશુપાયવત્ત” આ હેતુ વાક્ય છે. यद् यत् सव्युत्पत्तिकशुद्धपदाभिधेयं तत् तत् मविपक्षं भवति यथा घटस्याघटः" આ અન્વય દષ્ટાન્ત છે, “પશુપત્તિ શુદ્ધામધેય ઢો: ” આ ઉપાય વાય છે અને “તભાવ વિપક્ષ” આ નિગમન વાક્ય છે. હવે આ અનુમાનને ભાવાર્થ સમજાવવામાં આવે છે–વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદના દ્વારા અભિધેય (ગ્રાહ્ય) હોવાથી લેક વિદ્યમાન વિપક્ષવાળા છે. જે જે પદાર્થ સવ્યુત્પત્તિક શુદ્ધપદ દ્વારા ગ્રાહ્ય હોય છે, તે તે પદાર્થ પિતાના વિપક્ષ (પ્રતિપક્ષ) વાળો હોય છે જ. જેમકે ઘટ અઘરૂપ વિપક્ષવાળો હોય છે. લેક પણ સવ્યુત્પત્તિક શુદ્ધપદ દ્વારા ગ્રાહ્ય છે, તેથી તે પણ સવિપક્ષ વિપક્ષયુક્ત) હે જ જોઈએ. એ રીતે લેકના વિપક્ષરૂપ અલકનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
શંકા--“જોજોડોછો ” જે લેકરૂપ નથી તે અલક છે, આ પ્રમાણે નન્ન સમાસરૂપે અલેકપદને વિગ્રહ થઈ શકે છે. જેમકે ઘટ નથી તે અઘટ છે, એમ માની શકાય છે, તે જે લેક નથી તે અલેક છે, એમ માનવામાં શે વધે છે? લેકથી ભિન્ન એવી કોઈ અન્ય વસ્તુરૂપે અલેકની કલ્પના કરવારૂપ કષ્ટ વહેરવાની જરૂર જ શી છે?
ઉત્તર–જેના નિષેધથી જેવું વિધાન થાય છે, તે તેના તુલ્ય (સમાન) જ હોય છે, આ નિયમ પ્રમાણે અહીં નિષેધ્ય લેક છે અને તે જીવાદિક દ્રવ્યના આધારભૂત આકાશ વિશેષરૂપ છે, તેથી અલેક શબ્દથી પણ આકાશ વિશેષ જ ગ્રહણ થશે,-ઘટાદિકે માંથી કઈ એક ગ્રહણ થશે નહીં. જેમકે “અપંડિત” કહેવાથી સારા નરસાંના વિવેકથી રહિત ચેતનાવાન્ પુરુષ વિશેષ જ ગ્રહણ થાય છે–અચેતન ઘટાદિક ગ્રહણ થતા નથી, તેથી અલેકની માન્યતામાં પણ કેઈ દેષ નથી. છે સૂટ ૬ છે
લેક અને અલકને વિભાગ ધર્માસ્તિકાયિક અધીન છે, તેથી હવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૨