________________
શકા—જેવી રીતે શશવિષાણુ ( સસલાને શિંગડા હૈાવાની વાત ) પ્રમાણે દ્વારા સાખિત થયેલ નહીં હાવાથી તેનું અસ્તિત્વ સ્વીકારી શકાતું નથી, એજ પ્રમાણે કમ પણ પ્રમાણેા દ્વારા અસિદ્ધ હોવાથી તેનું અસ્તિત્વ પણ સૌભવત નથી. તે પછી કર્મોના અભાવમાં “ શ્રી પુછશે * ૮ પુણ્ય એક છે ” એવું કથન કેવી રીતે સંગત હોઇ શકે ?
*
ઉત્તર પ્રમાણિતૃત્થામાવાત્ મય નાસ્તિ ” આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તે ઉચિત નથી, કારણ કે અનુમાન પ્રમાણ દ્વારા કર્મનું અસ્તિત્વ સિદ્ધ થઇ શકે છે. તે અનુમાન આ પ્રમાણે છે- “ યુવદુઃવાનુમવો દેતુમાન્ कार्यत्वात् अकुरवत् ” કાર્ય હાવાથી અંકુર જેવેા હેતુવાળા હાય છે, એજ પ્રમાણે કાર્ય હોવાથી સુખદુઃખના અનુભવ પશુ હેતુવાળા હેાય છે. સુખદુઃખના અનુભવના જે હેતુ ( કારણ) છે, એજ કમ છે,
પ્રશ્ન—સુખદુઃખના અનુભવના ઇષ્ટાનિષ્ટ ( ઈષ્ટ અને અનિષ્ટ ) વિષય પ્રાપ્તિ રૂપ પ્રત્યક્ષ હતુ જ અની જશે, તે અષ્ટ કર્મોની કલ્પના કરવાથી શે। લાભ થાય તેમ છે ? દૃષ્ટ (પ્રત્યક્ષ) નિમિત્તને છેડી દઈને અષ્ટ ( અપ્રત્યક્ષ ) સ્વીકારવું' એ બુદ્ધિમાનનું કાર્ય નથી.
ઉત્તરા વાત પણ વ્યાજબી નથી, કારણ કે ઈષ્ટાનિષ્ટ વિષય પ્રાપ્તિ રૂપ હેતુની સમાનતા હોવા છતાં પણ સ્કૂલમાં વિપરીતતા જોવામાં આવે છે. જેમકે ઇષ્ટ શબ્દાદિ સાધન સપન્ન કોઇ વ્યક્તિ સુખી દેખાય છે અને એવી જ કાઈ વ્યક્તિ દુ:ખી પણ દેખાય છે. આ રીતે ઈષ્ટાનિષ્ટ વિષય સાધનેામાં ફૂલની વિપરીતતા પ્રત્યક્ષ દેખાતી હાવાથી એ વાત માનવી જ પડશે કે આ પ્રત્યક્ષ દેખાતા ઇષ્ટાનિષ્ટ સાધનામાં જે હેતુને અધીન રહીને લભેદ જણાય છે, તે ફલાદિકર્તા હતુ (કારણુ) કમ જ છે. આ રીતે કની સત્તા સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે—“ તો તુસાદળાનાં ” ઇત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૩૩