________________
જો તેને સ્થિતિઘાતને અનુકૂળ સામગ્રી મળી જાય છે, તે તે પર્યાયમાં અયુ. કના સ્થિતિઘાત તે કરી શકે છે, સ્થિતિવ્રાત થવાથી આયુ ઘટી જાય છે.
અપણુના આ નિયમ અનુસાર ખધાં જીવેતુ' ભુયમાન આયુ ન્યૂન થઈ શકે છે, આ સામાન્ય નિયમ છે. આ નિયમાનુસાર તે દેવદિકાનું ભુયમાન આયુ પણ ન્યૂન થવું જોઇએ. પરન્તુ તે નિયમમાં જે અપવાદ છે તેનુ અહીં નીચે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે-ઉપાદ જન્મથી પેદા થનારા દેવ અને નારકી, ભેાગભૂમિના જીવા, ઉત્તમ પુરુષો અને ચરમ-શરીરી જીયેાનુ સુજ્યમાન આયુ એજી થઈ શકતું નથી. જેટલા કાળના આયુના બંધ તેમણે કર્યો હાય છે એટલા પૂરેપૂરા આયુને તેઓ ભાગવે છે, એટલે કે તેમના ભુયમાન આયુના સ્થિતિવ્રાત થતા નથી ૨૩ આ કથનપરથી આપણે એવા નિશ્ચયપર આવી શકીએ છીએ કે તેમના સિવાયના બધાં છવેાના આયુમાં ઘટાડો થઈ શકે છે. એજ વાત સૂત્રકારે “ ટ્રો` ” ઇત્યાદિ સૂત્રેા દ્વારા પ્રકટ કરી છે. ઉપક્રમનું નામ સવ છે. આયુષ્કના જે ઉપક્રમ છે. તે આયુષ્ય સંવર્તક છે. તે સે।પક્રમાયુરૂપ આયુષ્ય સંવક મનુષ્ય અને પચેન્દ્રિય તિય ચામાં હાઈ શકે છે, કારણ કે તેએ સેપક્રમ આયુવાળા પણ હાય છે. ॥ ૨૪ ૫ ૫ સ્ ૨૯ ॥
ભરત ઔર એરવતાદિ ક્ષેત્રકા નિરૂપણ
પર્યાયાધિકાર ચાલી રહ્યો છે, હવે સૂત્રકાર-નિયત ક્ષેત્રાશ્રિત હાવાને કારણે – ક્ષેત્રભ્યપદેશ્ય પુદ્ગલ પર્યંચાનું પ્રતિપાદન કરવાના હેતુથી ક્ષેત્ર પ્રકરણનું નિરૂપણ કરે છે—સંઘુદ્દીને રીને મંત્રરસ પથ્વચસ ” ઇત્યાદિ
ટીકા—મધ્ય જમૂદ્રીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ક્રમશઃ એ ક્ષેત્ર ( ભરત ક્ષેત્ર અને ઐરવત ક્ષેત્ર) આવેલાં છે, તે બન્નેની રચના એકસરખી છે. એકખીજાની રચનામાં કાઈ વિલક્ષણતા નથી ભરતક્ષેત્રમાં પત, નગર, નદી વગેરેની જેવી રચના, પ્રમાણ, આકાર આદિ છે, એવી જ એ સૌની રચના વગેરે ઐરવત ક્ષેત્રમાં પણ છે, તે બન્નેમાં કેાઈ તફાવત નથી. અવસર્પિણી ઉત્સર્પિણી કાળકૃત આયુ આદિની વૃદ્ધિ અને હાસરૂપ પરિપવત ન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬ ૯