________________
તેમના દેવતા અને
બન્ને ચન્દ્રમા શાશ્વત છે, એ જ પ્રમાણે સૂર્ય, નક્ષત્ર, ૮૮ ગ્રહોના સંબંધમાં પણ સમજવું જોઇએ. આ જબુદ્વીપમાં એ સૂય છે. ભૂતકાળમાં તેએ અહીં તપતા હતા, વર્તમાનમાં પણ તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. ચંદ્રને પ્રકાશ શીતલ હાય છે, તેથી તેની સાથે પ્રભાસન શબ્દના પ્રયોગ કરાય કિરણાવાળા હાય છે, તેની સાથે ‘તપન’ પદના પ્રયાગ દ્વીપમાં એ કૃત્તિકા નક્ષત્ર હેાય છે. નક્ષત્રની અપેક્ષાએ જ પ્રકટ કરવામાં આવ્યું છે-તારાની અપેક્ષાએ દ્વિત્વ પ્રકટ કરાયું નથી, એવું જ કથન સત્ર સમજી લેવું. આ રીતે કૃત્તિકાથી લઇને ભરણિ પન્તના ૨૮ નક્ષત્ર છે. તે પ્રત્યેકમાં દ્વિત્ય ગ્રહણ કરવું જોઇએ તથા કૃત્તિકા આદિ ૨૮ નક્ષત્રયુગ્માના અગ્નિથી લઈને યમ પર્યંતના ક્રમશઃ ૨૮ દેતાયુગ્મા છે, એ વાત સૂત્રને આધારે સમજી લેવી જોઇએ તથા અંગારક ( મ`ગળ ) થી લઈને ભાવકેતુ પન્તના ૮૮ ગ્રહયુગ્મા છે, તેમને વિષે પણ સૂત્રમાંથી માહિતી મેળવી લેવી, ॥ સૂ. ૩૪ ।।
છે. સૂર્ય તીક્ષ્ણ કરાયેા છે. જખૂ કૃત્તિકામાં દ્વિત
જમ્મૂઠ્ઠીપકી વેદિકાકા નિરૂપણ
જખૂદ્રીપનું કથન ચાલતુ હાવાથી સૂત્રકાર તેની વેદિકા આદિના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“ લઘુદ્દીવલ્લ છાંટીવલ ' ઈત્યાદિ
સૂત્રા –જ બૂદ્વિપ નામના દ્વીપ કેજે સૌથી પહેલા છે અને સઘળા દ્વીપસમુદ્રોની વચ્ચે છે-એટલે કે તેના દ્વારા કાઇ દ્વીપ અથવા સમુદ્ર પરિવષ્ઠિત ( વીંટળાયેલ ) નથી, તેની વેદિકા એ ગબ્યૂતિ ( કેશ ) પ્રમાણ ઊંચી છે. આ દ્વીપ ચારે તરફ લવણુસમુદ્રથી ઘેરાયેલે છે, તેના ( જબુદ્વીપને ) વિષ્ણુભ ( વિસ્તાર ) એક લાખ યાતપ્રમાણ છે, તેથી લવણુ સમુદ્રના વિસ્તાર એ લાખ ચાજનને છે, લવણુ સમુદ્રની વેદિકા એ ગબ્યૂતિ ( કેશ ) પ્રમાણ ઊંચી છે. ધાતકીખંડ દ્વીપના બે વિભાગ છે-(૧) પૂર્વાધ અને (૨) પશ્ચિમા ઈવાકાર નામના એ પતાએ આ વિભાગ કર્યાં છે. પૂર્વાધમાં મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશા તરફ ભરત અને ઐરવત ક્ષેત્ર છે, તે બન્ને ક્ષેત્રે બહુસમ આદિ વિશેષણાવાળાં છે. ધાતકીખંડમાં આવેલાં ભરત અને ઐરવત ક્ષેત્રનાં વર્ષોંન જબૂઢીપમાં આવેલાં ભરત અને ઐરવત ક્ષેત્રેના જેવાં જ સમજવાં. આ કથનને આધારે એ વાત ગ્રહણુ કરવી જોઇએ કે આ બન્ને ક્ષેત્રાના મનુષ્યેા છએ પ્રકારના કાળના (આરાનેા ) અનુભવ કરે છે જ દ્બીપ કરતાં ધાતકીખંડમાં મેરુ, ક્ષેત્રા, વધા, નદીએ અને હુ આદિની સખ્યા બમણી ખમણી છે. એટલે કે તેમાં બે મેરુ, ૧૪ ક્ષેત્રે, ૧૨ વર્ષધર પા ૨૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૮૪