________________
ત્યારે પેાતાના મસ્તકમાંથી સફેદ વાળને ખેંચી કાઢી રાણીને તે ખતાવીને કહ્યું- મુગ્ધ ! દેખા, આ યમદૂત સફેદ કાશનું રૂપ લઈને મારા મસ્તક પર ચઢી બેઠા છે. તે સફેદ કેશ જ મને એવું સૂચન કરે છે કે હું રાજન્ ! તારૂ મૃત્યુ નજીક છે, હવે તા ચેત. · ધિક્કાર છે કે માથામાં સફેદ કેશ આવી જવાં છતાં પણ હું સંયમ અગીકાર કરી શકયા નથી. અમારા કુળમાં તે એવેા નિયમ ચાર્લ્સે આવે છે કે કેશ સફેદ થઈ જાય તે પહેલાં આત્મકલ્યાણુને નિમિત્તે રાજ્યલક્ષ્મીના પરિત્યાગ કરીને સયમ અને તપના નિભાવ દ્વારા આત્માની શુદ્ધિ કરવી. મારા પિતાએ પણ એ રીતને નિભાવી હતી. તેઓ પણ રાજ્યલક્ષ્મીને પરિત્યાગ કરીને પ્રત્રજિત થઈ ગયા હતા. ”
આવીને તેએ આ રીતે તે
રાજગૃહ નગરની એક પગને બન્ને હાથ
આ પ્રમાણે વિચાર કરીને પ્રસન્નચંદ્ર રાજાએ ૫૦૦ પ્રધાનોને મેલાવ્યા. તેમની સાથે મ`ત્રણા કરીને પેાતાના છ માસના રાજકુમારને ગાદીએ બેસાડયા અને પાતે પ્રત્રજ્યા અ'ગીકાર કરીને ગ્રામાનુગામ વિહાર કરવા લાગ્યા. આ રીતે વિહાર કરતાં કરતાં થોડા વખતમાં તે બહારના નિર્જન વનમાં આવી પહોંચ્યા. ત્યાં આધારે, સૂર્યની તરફ મુખ કરીને ઊભા રહ્યા. ઊ'ચા કરીને સૂર્યની આતાપના લેવા લાગ્યા, આ રીતે ઊભાં શુભધ્યાનમાં લીન થઈ ગયા. હૃદયમાં અર્હત ભગવાનને વિરાજમાન કરીને તેમનું ધ્યાન ધરીને તેમણે કમરૂપી શત્રુએની સાથે લડાઈ શરૂ કરી. કાં કાં શસ્ત્રોથી તેમણે તે શત્રુઓના મુકામલેા કર્યું ? અંતના ધ્યાનને તેણે પેાતાના ટોપ બનાવ્યેા, આચાર્યાંના ધ્યાનને અખ્તર ખનાવ્યું, ઉપાધ્યાયના ધ્યાનને રથ અને સાધુના ધ્યાનને અસ્ર મનાવ્યાં. આ પ્રકારની યુદ્ધની સામગ્ર એથી સજ્જ થઇને તે કશત્રુઓની સાથે ઘણા જ ઉત્સાહપૂર્વક લડવા લાગ્યા.
ઊભાં તેઓ
આ પ્રમાણે જ્યારે તે ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના એ તેા તે માગે થઈને નીકળ્યા. તેમણે ત્યાં ધ્યાનમાં તલ્લીન થયેલા પ્રસન્નચંદ્ર રાષિને જોયા. તેમને જોઇને સુમુખે 'ખને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૦૩