SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે, કારણ કે તેના સ્વામી આત્મા દુઃખી થાય છે. !! ૩૯ ! ટીકા-ધમ શ્રુતચારિત્રરૂપ છે. તે શ્રુતચારિત્રરૂપ ધથી વિપરીત એવા અધમ છે. તે સમસ્ત અધમ પ્રતિમામાં ( અધમ યુક્ત પ્રવૃત્તિએમાં ) એકતા માનવાનું કારણુ એ છે કે તેને કારણે જીવને પરિકલેશ ( દુ:ખ ) સહન કરવુ પડે છે, તેને કારણે જ અધમ પ્રતિમાના સ્વામી આત્માને જન્મ, જરા, મરણુ આદિ દુઃખા ભાગવવા પડે છે. કહેવાનું તાત્પ એ કે શ્રુતચારિત્રરૂપ ધર્મનું પાલન કરનારા જીવ જન્મ, જરા અને મરણના દુઃખા ભાગવતા નથી, પરન્તુ અધમનું સેવન કરનાર જીવ જન્મ, જરા અને મરણના દુઃખથી સદા દુઃખી રહે છે. તેથી દુ:ખ દેવાના સામાન્ય લક્ષણની અપેક્ષાએ અધમ વિષયક પ્રતિમા ( પ્રવૃત્તિ) અથવા અધમ પ્રધાન શરીર એક છે. ૫ સૂ૦૩૯૫ ધર્મ પ્રતિમા કે એકત્વ કા નિરૂપણ અધમ પ્રતિમાના પ્રતિપક્ષરૂપ ધર્મ પ્રતિમાનું નિરૂપણુ** एगा धम्मपडिमा जं से आया पज्जवजाए ॥ ४० ॥ ધર્મ પ્રતિમા ( ધર્મ પ્રવૃત્તિ ) એક છે, કારણ કે તેના સ્વામી આત્મા જ્ઞાનાદિ પર્યાયેાવાળા હાય છે. ૫ ૪૦ ॥ સૂત્રા 66 "" ટીકા-ધર્મવિષયક પ્રતિમા (પ્રવૃત્તિ) અથવા શરીરનું નામ ધમ છે. તે ધમ પ્રતિમા એક છે, કારણ કે ધર્મપ્રતિમાના સ્વામી જીવ અથવા ધ પ્રતિમાવાળે જીવ સમુત્ત્પન્ન જ્ઞાનાદિ પાંચાવાળા હાય છે-વિશુદ્ધ હોય છે. અથવા पज्जवजाए આ પદની સંસ્કૃત છાયા “ ચવચતઃ ” જો આ પ્રમાણે માનવામાં આવે તે “ જ્ઞાતાદિ પાંચાને પ્રાપ્ત કરે છે” એવા અથ થશે. અથવા રિજ્ઞાત અથવા રક્ષાને પવ કહે છે. તેથી એવા મેધ થાય છે કે ‘ વાત ’-પરિજ્ઞાત જીવ છકાયના જીવેાની રક્ષા કરતા હૈાય છે. અહીં ધમ. પ્રવૃત્તિના સામાન્ય લક્ષણની અપેક્ષાએ ધમ પ્રતિમામાં એકત્વ પ્રકટ કર્યું. છે. ૪૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૪૯
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy